________________
७८७ अनेकान्तजयपताका
(વાર્થ: शब्दानुविद्धः ततः शब्दार्थयोस्तादात्म्यमिति काऽत्रोपपत्तिः ? (१३२) अन्यच्च बोधशब्दयोरपि तादात्म्यं वा स्यात् न वा । किञ्चातः ? तादात्म्ये शब्दस्यापि बोधमात्रतापत्तिरिति तन्मात्रवादसिद्धिः । बोधस्य वाऽचेतनत्वं शब्दात्मत्वेन, तथा चानुभवविरोधः, चेतनाचेतनत्वे च शब्दात्मनो नामकरणं जगद्वैचित्र्यस्य । एतेन यदुक्तम्
છે ચાહ્યા
.... यदि नाम बोधः शब्दानुविद्धस्ततः शब्दार्थयोस्तादात्म्यमिति काऽत्रोपपत्तिः ? न काचिदित्यर्थः । इहैवाभ्युच्चयमाह अन्यच्चेत्यादिना । अन्यच्च बोध-शब्दयोरपि तादात्म्यं वा स्यान्न वा । किञ्चात इत्याह-तादात्म्ये शब्दस्यापि बोधमात्रतापत्तिरिति कृत्वा तन्मात्रवादसिद्धिः-बोधमात्रवादसिद्धिः । बोधस्य वाऽचेतनत्वं शब्दात्मत्वेन हेतुना तथा चानुभवविरोधः पक्षद्वयेऽपि । चेतनाचेतनत्वे च अभ्युपगम्यमाने कस्येत्याह-शब्दात्मनःशब्दतत्त्वस्य किमित्याह-नामकरणम् । कस्य जगद्वैचित्र्यस्य यदुत शब्द इति । एतेन यदुक्तं
- અનેકાંતરશ્મિ .... ઉપરોક્ત કથનથી બોધમાં શબ્દનો અનુવેધ માની લો, તો પણ તમારી ઇષ્ટની સિદ્ધિ તો ન જ થાય... તમને શબ્દ-અર્થનું તાદામ્ય સાધવું ઇષ્ટ છે, પણ તે સિદ્ધ શબ્દાનુવિદ્ધ બોધમાત્રથી ન થાય... એ આ રીતે -
જો બોધમાં શબ્દનો અનુવેધ હોય, તો તેટલા માત્રથી શબ્દ-અર્થનું તાદાભ્ય સિદ્ધ કરવામાં કોઈ યુક્તિ નથી... (ઘટ નો માટી સાથે અનુવેધ હોય, તેટલા માત્રથી ઘટ-પટનું તાદાભ્ય ન કહેવાય...)
- શબ્દ-બોધની એકાંત અનુવેધતાનો નિરાસન (૧૩૨) બીજી વાત, તમે જે “શબ્દાનુવિદ્ધબોધ” કહો છો, તેમાં શબ્દ અને બોધનું તાદાભ્ય (૧) માનો છો, કે (૨) નહીં ? આ બંને વિકલ્પ પ્રમાણે દોષ આવે છે –
(૧) જો શબ્દ-બોધનું તાદાભ્ય કહો, તો તો (ક) શબ્દનો બોધની સાથે અભેદ થતાં, શબ્દ પણ બોધરૂપ બનવાની આપત્તિ આવે, એટલે જ્ઞાનાદ્વૈત થાય, અથવા તો (ખ) બોધનો શબ્દની સાથે અભેદ થતાં, બોધ પણ શબ્દરૂપ બનવાથી તે અચેતન બનવાની આપત્તિ આવે... આ આપત્તિઓ ઇષ્ટાપત્તિ પણ ન કહેવાય, કારણ કે શબ્દને બોધરૂપ કે બોધને શબ્દરૂપ માનવામાં અનુભવવિરોધ છે...
અદ્વૈતવાદીઃ અમે શબ્દાનુવિદ્ધબોધને ચેતનાચેતનરૂપ માનીશું... એટલે એક જ તત્ત્વ-બોધ અંશે ચેતનરૂપ અને શબ્દ અંશે અચેતનરૂપ; પછી તો વાંધો નહીં ને?
સ્યાદ્વાદીઃ અરે ! આ રીતે તો તમે જગતવિચિત્રતાનો જ સ્વીકાર કર્યો. માત્ર તેનું “શબ્દબ્રહ્મ”
(૨) જો તાદાત્મ ન માને તો તો તેમનો શબ્દાદ્વૈતવાદ જ તુટી જાય, તેથી તેઓ બીજો વિકલ્પ તો માનતા જ નથી.. એટલે ગ્રંથકારશ્રીએ ને કહ્યું હોવા છતાં પણ, આ વિકલ્પનું નિરાકરણ સમજી લેવું...
૨. ઉદ્દતમે પૃષ્ઠ 1
૨. ‘સિદ્ધ:' રૂતિ ટુ-પ4િ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org