________________
પા
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७८८ 'आह च शब्दार्थवित्-वाग्रूपता चेदुत्क्रामेत्' इत्यादिकारिकाद्वयं तदपि प्रत्युक्तम्, तुल्ययोगक्षेमत्वादिति । (१३३) आह च वादिमुख्यः
"बोधात्मता चेच्छब्दस्य न स्यादन्यत्र तच्छृतिः । यद् बोद्धारं परित्यज्य न बोधोऽन्यत्र गच्छति ॥ न च स्यात् प्रत्ययो लोके यः श्रोत्रा न प्रतीयते । शब्दाभेदेन सत्येवं सर्वः स्यात् परचित्तवित् ॥” इत्यादि ।
» ચીહ્યાં છે पूर्वपक्षे-'आह च शब्दार्थवित्-वाग्रूपता चेदुत्क्रामेत्' इत्यादिकारिकाद्वयं प्राक् तदपि प्रत्युक्तम् । कुत इत्याह-तुल्ययोगक्षेमत्वादनन्तरोदितेन इति । आह च वादिमुख्यःसमन्तभद्रः-बोधात्मता चेत्-यदि शब्दस्य ततः किमित्याह-न स्यादन्यत्र बोद्धस्तच्छ्रुतिः । उपपत्तिमाह-यद् बोद्धारं परित्यज्य-विहाय न बोधोऽन्यत्र गच्छति, तथाऽननुभवात् । न च स्यात् प्रत्ययो लोके कश्चित् । किंविशिष्ट इत्याह-यः श्रोत्रा-प्राणिना न प्रतीयते । केन
અનેકાંતરશ્મિ .... એવું એક બીજું નામ આપ્યું - એટલે “સંપૂર્ણ જગત શબ્દમય છે - એ કથનથી ખરેખર તો તમે એવું જ કહ્યું કે - “સંપૂર્ણ જગત વિચિત્રરૂપ છે'... ફલત શબ્દાદ્વૈતવાદ તો સિદ્ધ ન જ થયો..
* ભર્તુહરિના મતનો નિરાસ - ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષમાં તમે જે કારિકા કહી હતી કે “જો વિજ્ઞાનમાંથી શાશ્વત વારૂપતા જ નીકળી જાય, તો તે વિજ્ઞાન વિજ્ઞાન જ નહીં રહે. ખરેખર તો વારૂપતા જ પ્રત્યવમર્શ કરનારી છે... એવો કોઈ પ્રત્યય નથી કે જેમાં શબ્દનો અનુવેધ ન હોય... વગેરે” - તે કારિકાનો પણ નિરાસ થાય છે, કારણ કે આનો નિરાસ કરવાનો યોગક્ષેમ પણ ઉપરવત્ જ છે...
(અર્થાત્ આ કારિકામાં વિજ્ઞાન સાથે શબ્દનો સર્વથા અનુવેધ બતાવ્યો છે. પણ તેવું માનવામાં ઉપરોક્ત રીતે પુષ્કળ દોષો આવે છે. એટલે જ તેવું ન મનાય.)
(૧૩૩) આ વિશે વાદિમુખ્ય સમંતભદ્રજીએ કહ્યું છે કે,
“જો શબ્દ બોધરૂપ હોય, તો તે શબ્દનું જ્ઞાતા સિવાય બહાર કોઈને કોઈપણ ઠેકાણે શ્રવણ ન થઈ શકે, કારણ કે બોધ તો બોધવાળા વ્યક્તિને છોડીને બીજે ક્યાંય જતો નથી. એટલે બોધરૂપ શબ્દ પણ બોધવાળામાં જ રહે, બીજે નહીં... પણ વક્તાએ બોલેલા શબ્દો તો દૂર-નજીક ભાગમાં પણ સંભળાય છે... એટલે શબ્દને બોધરૂપ માનવો ઉચિત નથી...)
અને બોધ શબ્દરૂપ હોય, તો તેવો કોઈ બોધ જ નહીં રહે કે જે બોધની શ્રોતાને પ્રતીતિ ન થાય... (અર્થાત્ શ્રોતાને બધા જ બોધની પ્રતીતિ થશે.) કારણ કે વક્તાના શબ્દો તો બહાર પણ છે,
१. 'अत्र तु शब्दार्थतत्त्ववित्' इति ङ-पाठः । २-३. अनुष्टुप् । ४. ७६६-७६७तमे पृष्ठे। ५. पूर्वमुद्रिते तु વોપુસ્ત' ત્યશુદ્ધપ8િ:, મત્ર તુ D-પ્રતાનુસારેગ શુદ્ધિઃ કૃતા |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org