________________
૭૦૫ अनेकान्तजयपताका
(ચતુર્થ: विषयप्रवृत्त्यादि ॥(५३) न चैकचन्द्रवदर्थोऽपि कथञ्चिदस्य विषय इष्यते, अभ्युपगमे चापद्यते बलात् कथञ्चिच्छब्दविषयोऽर्थ इति यत्किञ्चिदेतत् । न 'चासौ शब्दो यथाभूतादेव वक्तृविकल्पादुत्पद्यते, तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनकः' इति एतदप्यालोचिताभिधानम्, (५४) तज्जन्यजनकताग्राहिणः परमार्थसतस्तथाविधविज्ञानस्या..................... ... ચાહ્યા
... न चेत्यादि । न च एकचन्द्रवदिति निदर्शनं व्यतिरेकेण, अर्थोऽपि कथञ्चित्-केनचित् प्रकारेण अस्य-अधिकृतविकल्पस्य विषय इष्यते परैः, अभ्युपगमे च अर्थस्याधिकृतविकल्पविषयतया किमित्याह-आपद्यते बलात् कथञ्चित्-केनचित् प्रकारेण किमित्याहशब्दविषयोऽर्थ इति-एवं यत्किञ्चिदेतत्-असारम् । न चासौ शब्दः प्रस्तुतः यथाभूतादेवअनन्तरोदिताद् वक्तृविकल्पादुत्पद्यते तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनक इत्येतदपिपूर्वपक्षवचनमालोचिताभिधानम् । कुतो न चेत्याह-तज्जन्यजनकताग्राहिणः तयोः-शब्द
- અનેકાંતરશ્મિ વ્યવસ્થાપિત કરશો, તો તે શબ્દથી પ્રવૃત્તિ-પ્રાપ્તિ આદિ ઘટશે નહીં.
(૫૩) (૩) વિષય ન વળી, તૈમિરજ્ઞાનના વિષય તરીકે તો લોકો એકચન્દ્રને પણ માને છે. (કારણ કે એકચન્દ્ર હોય તો જ તેનું જ્ઞાન થાય છે...) જ્યારે તમે તો એકચન્દ્ર જેવા કોઈ જ અર્થને વિકલ્પજ્ઞાનનો વિષય માનતાં નથી...
બૌદ્ધ તો અમે વિકલ્પના વિષય તરીકે પદાર્થને પણ માની લઈશું... (પછી તો બહિર્મુખાવભાસિતા + અર્થગ્રહણઅભિમાન + પ્રવૃત્તિ આદિ ઘટી જશે ને ?).
સ્યાદ્વાદીઃ તો તો શબ્દનાં વિષય તરીકે, કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) તો પદાર્થને તમે માની જ લીધો, કારણ કે શબ્દનો વિષય જે વિકલ્પ છે, તે પદાર્થને વિષય કરે છે... અહીં શબ્દનો વિષય પરંપરાએ તો પદાર્થ જ બનશે... (શબ્દનો વિષય વિકલ્પ, તેનો વિષય=પદાર્થ...)
એટલે પદાર્થને વિષય ન માની, વિકલ્પને શબ્દના વિષય તરીકે સાબિત કરવું સાવ સારવિહીન વાત છે... (અર્થાત્ તેવા કથનથી કોઈ વિશેષ લાભ નથી...)
- શબ્દ/વિકલ્પની જન્ય-જનક્તાગ્રાહી જ્ઞાનની અસંગતિ ને બીજું તમે જે કહ્યું હતું કે “શબ્દ તે જેવા (=અઘટાપોહપ્રતિભાસી) વક્તાના વિકલ્પથી ઉત્પન્ન થાય તેવા (=અઘટાપોહપ્રતિભાસી) જ શ્રોતાના વિકલ્પનો જનક બને” – આ કથન પણ વિચારપૂર્વકનું નથી, કારણ કે “વિકલ્પની (વસ્તૃવિકલ્પની)જનકતા અને શબ્દની જન્યતા... અથવા શબ્દની જનકતા અને વિકલ્પની (શ્રોતૃવિકલ્પની) જન્યતા” – એમ શબ્દ/વિકલ્પની જન્ય-જનકતાનું ગ્રહણ કરનાર, પરમાર્થસત્ (=અપરિકલ્પિત) એવું કોઈ જ્ઞાન નથી કે જે શબ્દ-વિકલ્પની જન્યજનકતાનો નિશ્ચય કરે...
१. द्रष्टव्यं ६९६तम पृष्ठम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org