________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७०४ तदहेतुत्वकल्पनेऽतिप्रसङ्गादिति परमत एव बहिरर्थग्रहेऽभिमानानुपपत्तिरिति न युक्तियुक्तं
चन्द्रस्यापि तद्विषयत्वात्-प्रक्रान्ततैमिरिकज्ञानविषयत्वात्, विषयत्वं च तदभावेऽभावात्एकचन्द्राभावेऽभावात् तैमिरिकद्विचन्द्रज्ञानस्य, तथापि-तदभावाभावेऽपि तदहेतुत्वकल्पनेएकचन्द्रमस: अहेतुत्वकल्पनेऽधिकृततैमिरिकज्ञानं प्रति अतिप्रसङ्गात् अतैमिरिकचन्द्रज्ञानस्यापि तद्विषयत्वायोगात् इति-एवं परमत एव-एकान्तैकस्वभाववादिमत एव, ने तु लोके किमित्याहबहिरर्थग्रहेऽभिमानानुपपत्तिरिति कृत्वा न युक्तियुक्तं विषयप्रवृत्त्यादि । 'आदि'शब्दात् प्राप्त्यादिग्रहः ॥
ક અનેકાંતરશ્મિ .... નથી, તો તે જ્ઞાનને બહિર્મુખાવભાસી શી રીતે કહેવાય?
સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! આકાશમાં રહેલ એક ચન્દ્ર પણ તેના =તિમિરરોગવાળાના) જ્ઞાનનો વિષય છે જ, કારણ કે આકાશમાં એક ચન્દ્ર હોય તો જ તે વ્યક્તિને બે ચન્દ્રનું જ્ઞાન થાય છે, તે વિના નહીં - આમ, અન્વય-વ્યતિરેક હોવાથી એક ચન્દ્ર પણ તૈમિરિક જ્ઞાનનું કારણ છે જ... અને કારણ હોવાથી એકચન્દ્ર પણ તૈમિરિક જ્ઞાનનો વિષય બનશે જ...
પ્રશ્ન તૈમિરિકજ્ઞાન યદ્યપિ એકચન્દ્ર વિના નથી થતું, તો પણ તેના પ્રત્યે એકચન્દ્રને કારણ ન માનીએ તો ? (અને તેથી તે એકચન્દ્રને વિષય તરીકે પણ ન માનીએ તો ?)
સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ એ આવશે કે, તે એક ચન્દ્ર, નીરોગી (=તિમિરરોગરહિત) વ્યક્તિને થતાં ચન્દ્રજ્ઞાનમાં પણ કારણ નહીં બને, કારણ કે અન્વય-વ્યતિરેક હોવા છતાં પણ, એક ચન્દ્રને જેમ તમે તૈમિરિકજ્ઞાન પ્રત્યે કારણ માનતાં નથી, તેમ તો અતૈમિરિકજ્ઞાન પ્રત્યે પણ કારણ નહીં મનાય !
એટલે એકચન્દ્ર, નૈમિરિકજ્ઞાનના વિષય તરીકે પણ માનવો જ રહ્યો અને એટલે તે તૈમિરિકજ્ઞાનનો વિષય હોવાથી, તે જ્ઞાનની બહિર્મુખાવભાસિતા પણ સંગત જ છે.
(જ્યારે બૌદ્ધ તો, ઘટાદિ કોઈપણ સ્વલક્ષણોને વિકલ્પજ્ઞાનનો વિષય માનતો નથી, તો તે વિકલ્પજ્ઞાન બહિર્મુખાવભાસી શી રીતે બને?)
સાર: આમ, લોકમાં તો બહિર્મુખાવભાસ સંગત જ છે, પણ એકાંત એકસ્વભાવવાદી બૌદ્ધમતે જ તે સંગત નથી... આમ શબ્દથી વાચ્ય વિકલ્પમાં જયારે બહિર્મુખાવભાસ જ નથી, તો તે શબ્દનાં શ્રવણ બાદ, બાહ્યાર્થગ્રહણનું અભિમાન શી રીતે સંગત થાય ?
અને બાહ્યાર્થગ્રહણના અભિમાન વિના, તે શબ્દથી, ઘટાદિ પદાર્થવિષયક પ્રવૃત્તિ-પ્રાપ્તિ વગેરે પણ શી રીતે સંગત થાય ? તેથી તૈમિરિકનું દષ્ટાંત લઈને, જો શબ્દનાં વાચ્ય તરીકે વિકલ્પને
વત' ન
-પ્રત ટિપ્પણમ્ ! ૨. “પ્રહમિમન' ત -પઢિ:
રૂ. “નનું
. હેતુ%–૦ રૂતિ પ4િ: लोके' इति ङ-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org