________________
ધક્ષર) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७०६
-% भावात्, क्षणिकत्वेन उभयोर्ग्रहणासिद्धेः, तदग्रहे च तथानिश्चयायोगः, तत्तत्स्वभावतया क्षणिकेनापि तत्स्वभावावगतेः, अन्यथा तदग्रहणप्रसङ्गान्निश्चय इति चेत्, न, तत्स्वभावावगत्यसिद्धेः, इतरेतरग्रहणमन्तरेण तदयोगात्, तस्य च क्षणिकवादेऽभावात्,
એક વ્યી
.. विकल्पयोर्जन्यजनकताग्राहिणः परमार्थसतः-अपरिकल्पितस्य तथाविधविज्ञानस्य-अधिकृतनिश्चयहेतोरभावात् । अभावश्च क्षणिकत्वेन हेतुना उभयोः-शब्दविकल्पयोर्ग्रहणासिद्धेः, साकल्येनेत्यभिप्रायः । तदग्रहे च-साकल्येन शब्दविकल्पाग्रहे च तथा-तेन प्रकारेणासौ शब्दो यथाभूतादेवेत्यादिना निश्चयायोगः । तत्तत्स्वभावतया तयोः-शब्द-विकल्पयोरधिकृतजन्यजनकस्वभावतया कारणेन क्षणिकेनापि विज्ञानेन तत्स्वभावावगते:-शब्दविकल्पस्वभावावगतेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-तत्तत्स्वभावावगतिमन्तरेण तदग्रहणप्रसङ्गात्-प्रस्तुतशब्दविकल्पाग्रहणप्रसङ्गात् कारणात् निश्चय इति चेत्, तथा निश्चयः । एतदाशङ्क्याह-न, तत्स्वभावावगत्यसिद्धेः-प्रस्तुतशब्दविकल्पस्वभावावगत्यसिद्धेः ।
અનેકાંતરશ્મિ . (૫૪) બૌદ્ધ પણ તેવું જ્ઞાન ન હોવાનું કારણ?
સ્યાદ્વાદીઃ કારણ કે તમારા મતે તે જ્ઞાન ક્ષણિક હોવાથી તેના દ્વારા એકી સાથે શબ્દ-વિકલ્પનું ગ્રહણ સિદ્ધ નથી, કારણ કે શબ્દ-વિકલ્પ બંને ભિન્ન-ભિન્ન ક્ષણગત હોવાથી, ક્ષણિકમતે કોઈ એક જ્ઞાન, બે ક્ષણ રહી તે ક્ષણગત શબ્દ-વિકલ્પને ગ્રહણ કરે એવું બની શકે નહીં.
અને શબ્દ-વિકલ્પનાં એકીસાથે ગ્રહણ વિના “આ શબ્દ આવા વિકલ્પથી જ ઉત્પન્ન થયો છે..” એવો નિશ્ચય થઈ શકે નહીં...
બૌદ્ધ : વિજ્ઞાન ભલે ક્ષણિક હોય, તો પણ શબ્દ/વિકલ્પનો જન્ય-જનકસ્વભાવ હોવાથી, તે ક્ષણિક વિજ્ઞાનથી પણ, શબ્દ/વિકલ્પના સ્વભાવનો બોધ થઈ જશે. (એટલે કે તે ક્ષણિક વિજ્ઞાન બે ક્ષણમાં ન રહીને પણ, બે ક્ષણગત શબ્દ/વિકલ્પના સ્વભાવનો જ્ઞાયક બનશે...) | (આશય : ક્ષણિક વિજ્ઞાન સમાનકાળભાવી શબ્દ/વિકલ્પ એકને જ ગ્રહણ કરે, પણ જેને ગ્રહણ કરે તેનો જન્યજનકસ્વભાવ પણ ગ્રહણ કરે અને એટલે જન્ય-જનકતાનું જ્ઞાન પણ થઈ જાય...).
જો તે ક્ષણિક વિજ્ઞાન દ્વારા, શબ્દ વિકલ્પના સ્વભાવનો બોધ ન માનો, તો – સ્વભાવબોધ વિના તો – શબ્દવિકલ્પના અગ્રહણનો પ્રસંગ આવશે ! (એટલે, ક્ષણિકવિજ્ઞાનથી પણ બંનેના
સ્વભાવનો બોધ તો માનવો જ રહ્યો... ! અને એ રીતે સ્વભાવબોધ થવાથી તો, “આ શબ્દ આવા વિકલ્પથી જન્ય છે” – એવો નિશ્ચય થાય જ..)
સ્યાદ્વાદીઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે ક્ષણિક વિજ્ઞાનથી, શબ્દ-વિકલ્પના સ્વભાવનો બોધ થવો પણ બિલકુલ સિદ્ધ નથી. કારણ કે, શબ્દ-વિકલ્પના ગ્રહણ વિના, તેઓના સ્વભાવનું
૨. ‘તત્તસ્વમાવી' તિ -પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org