SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૭ अनेकान्तजयपताका (તુર્થ: (५५) तथापि तदभ्युपगमे दृष्टेष्टविरोधः, धूमादिमात्रग्रहणादेव तस्य वयादिजन्यस्वभावतया तथैवावगतेः । (५६) अविनाभावग्रहणमन्तरेण 'नालिकेर'द्वीपवासिनोऽपि धूमध्वजादिप्रतिपत्त्यापत्तेः । न चेयमेवमिति न तत्स्वभावावगतिरिति न तज्जन्य असिद्धिश्च इतरेतरग्रहणमन्तरेण संवलितं तदयोगात्-तत्स्वभावावगत्ययोगात् । तस्य चइतरेतरग्रहणस्य क्षणिकवादेऽभावात् । तथापि-एवमितरेतरग्रहणमन्तरेणापि तदभ्युपगमेतत्स्वभावावगत्यभ्युपगमे । किमित्याह-दृष्टेष्टविरोधः । एनमेवोपदर्शयति धूमादीत्यादिना । धूमादिमात्रग्रहणादेव सकाशात् तस्य-धूमादेर्वयादिजन्यस्वभावतया कोरणात् तथैववयादिजन्यस्वभावतयैव अवगतेर्हेतोः । किमित्याह-अविनाभावग्रहणमन्तरेण 'नालिकेर'द्वीपवासिनोऽपि प्रमातुः धूमध्वजादिप्रतिपत्त्यापत्तेः । धूमध्वजः-अग्निः । 'आदि'शब्दांदुभयत्र ... અનેકાંતરશ્મિ .. ............................... ગ્રહણ પણ અઘટિત છે અને ક્ષણિકવાદમાં શબ્દ-વિકલ્પ બંનેનું ગ્રહણ તો અશક્ય છે... (કારણ કે ક્ષણિક વિજ્ઞાન દ્વારા જુદી જુદી ક્ષણગત તે બેનું ગ્રહણ થાય એવું અસંભવિત છે...) (૫૫) બૌદ્ધઃ શબ્દ વિકલ્પના ગ્રહણ વિના પણ, તેઓના જન્ય-જનકતારૂપ સ્વભાવનો બોધ માની લઈએ તો? | (આશય એ કે, ક્ષણિક વિજ્ઞાન એકક્ષણસ્થાયી છે... ધારો કે તે વિકલ્પષણ વખતે હોય, તો તે વિજ્ઞાન વિકલ્પગત “શબ્દજનક–સ્વભાવને ગ્રહણ કરી લેશે અને આ સ્વભાવ અંતર્ગત શબ્દનું ગ્રહણ થઈ જશે... અર્થાત્ વિકલ્પ જનક છે, તો કોનો જનક ? તો કે શબ્દનો... આમ, શબ્દનાં ગ્રહણ વિના પણ, વિકલ્પનાં ગ્રહણથી જ તે વિકલ્પસ્વભાવ અંતર્ગત શબ્દનું ગ્રહણ થઈ જશે અને એટલે તે બંનેના જન્ય-જનકભાવનો પણ નિશ્ચય થઈ જશે... અથવા તો, ધારો કે તે વિજ્ઞાન શબ્દક્ષણે હોય, તો તે શબ્દગત ‘વિકલ્પજન્યસ્વભાવને ગ્રહણ કરી લેશે, અર્થાત્ શબ્દ જન્ય છે, તો કોનાથી જન્ય છે? તો કે વિકલ્પથી. આમ, વિકલ્પનાં ગ્રહણ વિના પણ, શબ્દનાં ગ્રહણથી જ તે શબ્દસ્વભાવ અંતર્ગત વિકલ્પનું ગ્રહણ થઈ જશે અને એટલે પણ બંનેની જન્ય-જનતાનો નિશ્ચય થઈ જશે... હવે તો વાંધો નહીં ને ?) (૫૬) સ્યાદ્વાદી : અરે ! તો તો દૃષ્ટ-ઈષ્ટનો વિરોધ થશે ! કારણ કે એ રીતે તો ધૂમ પણ વતિજન્ય-સ્વભાવી હોવાથી, માત્ર ધૂમના ગ્રહણથી પણ, ધૂમનો વલિજન્યસ્વભાવરૂપે બોધ થશે અને તેથી તો નાળિયેર દ્વીપવાસી જેવા સાવ અજાણને પણ, અવિનાભાવના (વ્યાપ્તિના) ગ્રહણ વિના વિવરમ્ 11. उभयत्र कार्यकारणान्तरपरिग्रह इति । उभयत्र-केवलकारणग्रहणे केवलकार्यग्रहणे च सति ૨. “અવતરેતર૦' તિ ટુ-પાટ: ૨. “ ન' કૃતિ ટુ-પ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy