________________
(૫)
– વૃક્ષ–સામાન્ય અને શિશપાદિ વૃક્ષવિશેષો બંનેનો ઉપયોગ જુદો જુદો હોવાથી, બંને કોઈક |
અપેક્ષાએ જુદા છે... (પૃ. ૭૮૧) – સૂક્ષ્મ અવસ્થામાં પરમાણુઓ, શક્તિરૂપે તો સ્થૂળ જ હોય છે... (પૃ. ૭૯૧) ઇન્દ્રિગ્રાહ્ય અને ઇન્દ્રિયગ્રહણયોગ્યતા - એ બે જેમાં હોય, તે જ “શબ્દ” બનવાની પાત્રતા
ધરાવે છે... (પૃ. ૮૦૪) – અદ્વૈતવાદીને શબ્દસ્વરૂપની પૃચ્છા અને તેઓ દ્વારા બનાવાયેલ સ્ફોટવાદનું નિરૂપણ..
(પૃ. ૮૦૫). – અદ્વૈતવાદીઓ સ્ફોટની સાબિતી માટે જે તર્કો આપે છે, તેનો તર્કશઃ નિરાસ... (પૃ. ૮૧૪) > ફોટરૂપ શબ્દથી નહીં; પણ વર્ણાત્મક શબ્દથી જ વાચ્ય પદાર્થનો બોધ થાય છે, એ વાતની
તર્કશઃ સાબિતી. (પૃ. ૮૧૯) -> જુદા જુદા વર્ગો એક-બીજાના આક્ષેપકસ્વભાવવાળા છે. એટલે અનેક વર્ષો ભેગા મળી
એકાકાર બોધ કરાવે એમાં કોઈ બાધ નથી... (પૃ. ૮૨૨) -> એક જ શબ્દનું જ્ઞાન, યોગી-અયોગીને જુદા જુદા રૂપે થાય છે, તેનો નિર્દેશ... (પૃ. ૮૩૦) > વસ્તુના અભિલાખ-અનભિલાપ્ય બે ધર્મોના સ્વરૂપનું નિરૂપણ... (પૃ. ૮૩૧) > અનભિલાખ ધર્મો પણ કથંચિત્ અભિલાપ્ય છે અને તેઓ કઈ અપેક્ષાએ અનભિલાપ્ય
કહેવાય - તેનું તાત્પર્ય... (પૃ. ૮૩૨) – એક જ વસ્તુ અનભિલાખધર્મની પ્રધાનતાએ ઇન્દ્રિયગ્રાહ્ય બને અને અભિલાખધર્મની
પ્રધાનતાએ શબ્દગ્રાહ્ય બને... (પૃ. ૮૩૬) -> કર્મ, તેનું સ્વરૂપ, તેનો ક્ષયોપશમ, અને તે ક્ષયોપશમથી થનારું અર્થકાર સંવેદન - એ
બધાનું સુંદર સ્વરૂપદર્શન... (પૃ. ૮૪૧) -> સંકેત ન કર્યો હોય, તો પણ ક્ષયોપશમથી અર્થાકાર સંવેદન થઈ શકે છે... (પૃ. ૮૪૨) – શબ્દને અપોહવાચક માનવામાં અનેક દોષો આવે, તેનું સુંદર નિરૂપણ... (પૃ. ૮૪૫) > વાચક અને વાચ્ય કોને કહેવા? તેની ચોક્કસ વ્યાખ્યા... (પૃ. ૮૪૭) ~ શબ્દ તે વિકલ્પાકારને વિષય કરે છે, વસ્તુને નહીં – એવી બૌદ્ધમાન્યતાનો નિરાસ...
(પૃ. ૮૪૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org