________________
७९९ अनेकान्तजयपताका
(ચતુર્થ: भेदहेतुत्वात् पाटनादीनाम्' इत्यादि, तदप्ययुक्तम्, जैनमतापरिज्ञानात् । न खलु बौद्धविशेषयोगाचारमतमिव विज्ञानमात्रं तत्त्वमिति जैनं मतम्, अपि तु बाह्यार्थाभ्युपगमरूपमपि, ततश्चानभ्युपगतदोषाख्यानमात्रमेतदिति । (१४४) आह-ननु 'बाह्यार्थपक्षेऽपि यत्नतः क्षुरिकादिमुखावेशतदभाववत् तदवस्थाभेदहेतुत्वमेव पाटनादीनामिति यथोक्तदोषाभावः' इत्युक्तम् । सत्यमुक्तमयुक्तं तूक्तम्, मत्पक्षे तदवस्थाभेदस्योपपत्तेः तद्व्यति
વ્યાધ્યા . युक्तम् । कुत इत्याह-जैनमतापरिज्ञानात् । एतदेवाह न खल्वित्यादिना । नैव बौद्धविशेषयोगाचारमैतमित्यत्र सौत्रान्तिक-माध्यमिकबौद्धव्यवच्छेदेन विज्ञानवादिमतं गृह्यते तदिव विज्ञानमात्रं तत्त्वमिति जैनं मतम्, अपि तु बाह्याभ्युपगमरूपमपि जैनं मतम् । ततश्चएवं च सति अनभ्युपगतदोषाख्यानमात्रमेतत्-परोदितं परिहारवचनमिति । आह-ननु तत्र परिहारवचने 'बाह्यार्थपक्षेऽपि यत्नतः क्षुरिकादिमुखावेशतदभाववत् तदवस्थाभेदहेतुत्वमेव पाटनादीनामिति यथोक्तदोषाभावः' इत्युक्तं प्राक् । सत्यमुक्तमयुक्तं तूक्तम् । कुत तदित्याह
- અનેકાંતરશ્મિ .... હોવા માત્રથી પાટનાદિ ન થાય, કારણ કે પાટનાદિ તો યુરિકા સિવાય બીજી પણ અવસ્થાને કારણે થાય છે... વગેરે” - તે બધું કથન પણ યુક્ત નથી, કારણ કે ખરેખર તો તમે જૈનોનું મંતવ્ય જાણ્યું જ નથી.
(આશય એ કે, ફ્યુરિકા-પાટનાદિ બોધને લઈને તે આશંકાનો પરિહાર તમે ત્યારે બતાવી શકો કે જયારે અમે જૈનો યુરિકા-પાટનાદિ બોધને જ (જ્ઞાનાદ્વૈતને જો માત્ર માનતા હોય... પણ તેવું તો અમે માનતાં જ નથી. તે આ રીતે –)
સ્યાદ્વાદી : બૌદ્ધવિશેષ યોગાચારમતની જેમ, માત્ર વિજ્ઞાન જ વાસ્તવિક છે એવો અમારો જૈનમત નથી.. અમે તો વિજ્ઞાન સિવાય બાહ્યાર્થનું પણ અસ્તિત્વ માનીએ છીએ. એટલે અમને સામે રાખીને, પૂર્વપક્ષમાં જે કહ્યું હતું કે - “જેમ તમારા મતે ફ્યુરિકાનો બોધ થવા છતાં પણ પાટનાદિનો બોધ થતો નથી તેમ..” - તે યુક્ત નથી, કારણ કે તેવો જ્ઞાનાત અમે માન્યો જ નથી...
એટલે તમારું સંપૂર્ણ કથન અનભુગત ( ન સ્વીકારેલા) દોષના આખ્યાન (=કથન) પૂરતું જ છે...
(૧૪૪) અદ્વૈતવાદીઃ તમે ભલે વિજ્ઞાનાદ્વૈતવાદી ન હો, પણ બાહ્યાર્થવાદી તો છો જ... અને બાહ્યર્થને લઈને પણ અમે ફ્યુરિકા-પાટનનો ભેદ બતાવ્યો જ હતો... જુઓ ને કોઈ કુશલ પુરુષ, યુરિકાને મોઢામાં નાંખે, તો પણ તે વ્યક્તિનું મોટું ફાટતું નથી. એટલે પાટનાદિ માત્ર સુરિકાનિમિત્તક જ નથી, પણ જુદી જુદી અવસ્થાનિમિત્તક છે. તેથી શુરિકા બોલવા માત્રથી પાટનાદિ દોષ ન આવે - એ કથનથી અમે, બાહ્યાર્થને લઈને પણ પૂર્વ આશંકાનું (ટ્યુરિકા બોલવા માત્રથી પાટનાદિ
૨. પ્રેક્ષ્યતાં ૭૭૦-૭૭૨તમે છે .
૨. “તમિવ સત્રા' ત ટુ-પા4િ:
રૂ. પ્રેક્ષ્યતાં ૭૭૦-૭૭૨તરે છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org