SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ થl૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८२६ तत्स्वरूपासिद्धेः । कलकले तन्मात्रग्रहणात् तत् सिद्धिः वर्णास्तु स्फोटप्रस्वेदसंस्थानीया इति चेत्, न, अविचारितरमणीयत्वात् ।(१६८) कलकलो हि तत्समुदायधर्मः, तद्भाव - વ્યાહ્યા . वर्णाश्रयं तद्ग्रहणमिति प्रतीतेः । आह-कैलकले तन्मात्रग्रहणात् कारणात् तत्सिद्धिःध्वनिसिद्धिः । वर्णास्तु स्फोटप्रस्वेदसंस्थानीया वर्तन्ते । इति चेत्, एतदाशझ्याह-न, अविचारितरमणीयत्वात् । एतद्भावनायैवाह-कलकलो हि तत्समुदायधर्म:-वर्णसमुदाय ... અનેકાંતરશ્મિ ... કે વર્ણથી જુદારૂપે તે ધ્વનિનું સ્વરૂપ જ સિદ્ધ નથી... પ્રશ્નઃ જુદું અસ્તિત્વ નથી, એવું તમે શેના આધારે કહો છો? ઉત્તર : પ્રતીતિના આધારે... કારણ કે ધ્વનિનું ગ્રહણ વર્ણથી જુદા રૂપે નહીં, પણ વર્ણને આશ્રયીને જ થાય છે, એવી જ દરેકને પ્રતીતિ છે... (નકારાદિ વર્ષોથી અલગ ગોધ્વનિનું ગ્રહણ થાય એવી કોઈને પ્રતીતિ થતી નથી...) અદ્વૈતવાદીઃ જુઓ; કલકલારવમાં (=ઘણા વ્યક્તિઓના ભેગા અવાજમાં) તો વર્ણ સિવાય માત્ર ધ્વનિની જ પ્રતીતિ થાય છે... તેથી વર્ણથી જુદું પણ ધ્વનિનું સ્વરૂપ તો સિદ્ધ જ છે... (એટલે ધ્વનિને વર્ણાત્મક માનવી જરૂરી નથી...) પ્રશ્ન : તમે સ્ફોટને નિત્ય-એકરૂપ કહો છો અને તેને ધ્વનિથી અલગ માનો છો... અને ધ્વનિઓને પણ વર્ણથી અલગ માનો છો.. તો પછી વર્ષોનું સ્વરૂપ શું? (અર્થાત્ ધ્વનિથી અલગ તે વર્ણો કેવા છે?) ઉત્તર તે વર્ષો સ્ફોટના પ્રસ્વેદસમાન છે... જેમ દેવદત્તના શરીર પર પ્રસ્વેદ (પરસેવો) નષ્ટઉત્પન્ન થાય છે, તેમ નિત્ય સ્ફોટના પ્રસ્વેદસમાન રઢિ વર્ષે પણ નષ્ટ-ઉત્પન્ન થયા કરે છે... (આ જ તે વર્ગોનું સ્વરૂપ છે, બાકી તે વર્ણો ધ્વનિરૂપ નથી...) સ્યાદાદીઃ તમારું આ કથન પણ યુક્ત નથી, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવું છે. તે આ રીતે - (૧૬૮) જેમ ઘટ માટીના કણીયાઓથી જુદો નથી, પણ માટીના જ સમુદાયરૂપ છે અને એટલે જ તે માટીવાળો કહેવાય છે, તેમ કલકલારવ પણ વર્ણથી જુદો નથી, પણ વર્ષોનો જ સમુદાયધર્મ છે... ..............................વિવરમ્ .............. 33. कलकले तन्मात्रग्रहणादिति । कलकले हि ध्वनिमात्रमेव प्रतीयते, न तु वर्णा इति परस्याशय: । ननु स्फोटस्तावन्नित्य एकरूपो भिन्नो ध्वनिभ्यः । यदा च वर्णेभ्योऽपि भिन्नो ध्वनिस्तदा वर्णाः किंस्वरूपा इत्याशङ्क्य पर एवाह- 34. वर्णास्तु स्फोटप्रस्वेदसंस्थानीया इति । व्याख्यातं चैतदर्थत: प्राक् । ૨. ‘ધ્વનિ: સ:' તિ વ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy