________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७४८
-૦૪
योगात् । न चाविकल्पिकैका साध्वी, एतास्त्वसाध्व्य इति, विहितोत्तरत्वात्, तत एव तत्प्रसूतेः । (९५) अनन्तरक्षणसुखादिसंवेदनादिजनकत्वाद् वा । न च तद् येनैव स्वभावेन अनन्तरक्षणं जनयति तेनैव सुखादि, तदभेदापत्तेः सर्वथा हेत्वभेदात् । न चैका
भावभावित्वोपपत्तेः; अन्यथा तदभावे तदयोगात्-सत्त्वादिबुद्ध्ययोगात् । न चाविकल्पिकैका साध्वी वर्तते, एतास्तु-सत्त्वादिबुद्धयः असाध्व्य इति । कुत इत्याह-विहितोत्तरत्वात् अधः, तथा तत एव-अधिकृतवस्तुनो यद्वाऽविकल्पिकातो बुद्धेः तत्प्रसूतेः । हेत्वन्तरमाह-अनन्तरक्षणसुखादिसंवेदनादिजनकत्वाच्च एकानेकस्वभावत्वे भावानामविरोध इति । अनन्तरक्षणश्च सुखादिसंवेदनादि च एतज्जनकत्वाद् वस्तुनः । न च तद् येनैव स्वभावेन-हेतुना अनन्तरक्षणं
- અનેકાંતરશ્મિ .. એટલે તો માત્ર સત્ત્વબુદ્ધિ જ સહેતુક ગણાશે, બાકીની બુદ્ધિ નિર્દેતુક !).
બૌદ્ધઃ હા, સાચી વાત છે ! સત્ત્વાદિ બુદ્ધિઓ ખરેખર તો નિર્દેતુક જ છે, એટલે કે વસ્તુરૂપ આલંબન (કવિષય) વિનાની જ છે...
સ્યાદ્વાદીઃ એવું નથી, કારણ કે - (૧) અધિકૃત વસ્તુ હોય તો જ તેઓની ઉત્પત્તિ દેખાય છે, અને (૨) જો તે વસ્તુ ન હોય, તો તેઓની (=સત્ત્વાદિબુદ્ધિઓની) ઉત્પત્તિ પણ નથી જ દેખાતી - આમ, વસ્તુ સાથેના અન્વય-વ્યતિરેકબળે, તે બુદ્ધિઓની સહેતુકતા-સવિષયકતા નિબંધ છે...
બૌદ્ધઃ જુઓ, બે પ્રકારની બુદ્ધિ છે : (૧) નિર્વિકલ્પ, અને (૨) સવિકલ્પ... તેમાં નિર્વિકલ્પ જ સત્યરૂપ છે, જ્યારે સત્ત્વાદિબુદ્ધિરૂપ સવિકલ્પબુદ્ધિ તો અસત્યરૂપ છે...
સ્યાદ્વાદી : તમારી આ વાત તો સાવ જ અયુક્ત છે, કારણ કે ત્રીજા અધિકારમાં આનો ઉત્તર અમે આપી જ દીધો છે કે નિર્વિકલ્પની જેમ સવિકલ્પબુદ્ધિ પણ સત્યરૂપ જ છે... એટલે સત્ત્વાદિબુદ્ધિઓને પણ સવિષયક જ માનવી રહી...
વળી, નીલકમળરૂપ વસ્તુથી જ, અથવા તો તમારા મતે નિર્વિકલ્પરૂપ બુદ્ધિથી જ (૧) સત્ત્વબુદ્ધિ, (૨) નીલત્વબુદ્ધિ... વગેરે જુદી જુદી બુદ્ધિઓ થાય છે...
અહીં અનુમાનપ્રયોગ આવો થશે – “વસ્તુ, પાનેસ્વમાવી તથા પ્રતીતિવિષયત્વ | (નીતમુત્પત્નત્યાદ્વિસંવેવનવિષયત્વ) 1''
(૯૫) હવે વસ્તુને અનેકસ્વભાવી બતાવવા બીજો હેતુ આપે છે -
બીજી વાત, નીલકમળરૂપ એક જ પદાર્થ (૧) પોતાની અનંતર નીલકમળક્ષણ, અને (૨) સુખાદિસંવેદન... વગેરેનો જનક છે... (એક જ નીલકમળથી પોતાની ઉત્તરક્ષણ પણ ઉત્પન્ન થાય અને તેનાથી કોકને સુખનું સંવેદન, તો કોકને દુઃખનું સંવેદન થાય છે... આમ એક જ પદાર્થ અનેકનો જનક છે.) પણ જો વસ્તુ એકસ્વભાવી હોય, તો તેનાથી અનેકની ઉત્પત્તિ શી રીતે થાય? એટલે
૨. ‘નનત્વીત્ ! ને ' રૂતિ -પાઠ: I ૨. પૂર્વમુદ્રિત તુ યા વિ' રૂત્યશુદ્ધપાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org