________________
८०७ अनेकान्तजयपताका
(ચતુર્થ: भावात् । (१५२) अयं च स्फोटरूप एक एवेति युक्तोऽस्माद् यथोदितसम्प्रत्ययः ।
ચીડ્યાં - दिभ्यो भवितुमर्हति । कुत इत्याह-अनेकेभ्य आलम्बनेभ्यः । किमित्याह-अनेकप्रत्ययभावात् । अनेकप्रत्ययग्राह्यमेवानेकत्वम् । यदि पुनरेकप्रत्ययग्राह्यमपि स्यादेवं तर्खेकत्वमप्यनेकप्रत्ययग्राह्यमिति व्यवस्थाऽनुपपत्तिः । तदेवं यतोऽयमेकाकारः सम्प्रत्ययः स शब्द इत्यनन्तरोदितैदम्पर्यम् । एवमेकरूपः शब्द इति स्थिते सत्याह-अयं चेत्यादि । अयं च-शब्दः स्फोटरूप:अर्थविकाशरूप एक एवेति कृत्वा युक्तोऽस्मात्-स्फोटरूपशब्दात् प्रत्यक्षादेव "अर्थापत्ति
અનેકાંતરશ્મિ . સંગત નથી, કારણ કે વર્ણરૂપ અનેક આલંબનોથી અનેકરૂપ જ બોધ થાય. (એકાકાર કોઈ એક બોધ નહીં.)
પ્રશ્નઃ શું અનેકવર્ણો એકપ્રત્યયથી (=એકાકારબોધથી) ગ્રાહ્ય ન બને? (અર્થાત્ અનેકવર્ષોથી એકાકાર બોધ ન થાય?)
ઉત્તરઃ ના, કારણ કે અનેકવર્ગો તો અનેક પ્રત્યયથી જ ગ્રાહ્ય બને, એકપ્રત્યયથી નહીં.. (એટલે તે વર્ષોથી એકાકારબોધ થાય નહીં..)
પ્રશ્ન : તે અનેકવર્ગોને પણ એકપ્રત્યયથી ગ્રાહ્ય માની લઈએ તો ?
ઉત્તરઃ તો તો તેની જેમ એકવર્ણને પણ જુદા જુદા અનેકપ્રત્યયોથી ગ્રાહ્ય માનવાનો અતિપ્રસંગ આવશે ! અને એટલે તો કોઈ ( એક તે એકાકારપ્રત્યયથી જ અને અનેક તે અનેકાકાર પ્રત્યયથી જ ગ્રાહ્ય બને – એવી કોઈ) વ્યવસ્થા જ નહીં રહે. તેથી અનેકવણે અનેકપ્રત્યયથી જ ગ્રાહ્ય માનવા જોઈએ... (માટે, અનેક વર્ષોથી “ગાય” એવો એકાકાર બોધ થાય નહીં...)
સાર ઃ તેથી જેના કારણે “ગાય” એવો એકાકાર સંપ્રત્યય (=અવિપરીત બોધ) થાય છે, તે શબ્દ કહેવાય... આ શબ્દ એકરૂપ હોવાથી, તેના દ્વારા એકાકાર બોધ થવો સંગત છે...
(૧૫૨) આ પ્રમાણે શબ્દની એકરૂપતા સિદ્ધ કરી, હવે તે એકરૂપ શબ્દ કેવો છે? તે બતાવવા કહે છે –
* એકરૂપ શબ્દની ફોટરૂપતા પ્રશ્નઃ તે એકરૂપ શબ્દ કેવો છે? ઉત્તરઃ તે સ્ફોટ” રૂપ છે.... સ્ફોટ એટલે “અતિ-વ્યો ભવતિ ગમ્મત્ અર્થ તિ ટઃ ”
જ વિવરમ્ . 27. अर्थविकाशरूप एक एवेति कृत्वेति । अयमत्राभिप्राय:-स्फुटति-व्यक्तो भवत्यस्मादर्थ इति
-
-
૨. ‘ત રૂદ' ત પાડો નાતિ –પ્રત. ૨. “પશબ્દ' રૂતિ -પઢિ:
રૂ. ‘વ્ય$ીમવત' ત
-
પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org