SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ८३३ अनेकान्तजयपताका (ચતુર્થ: एवाभिलाप्यम्, अत एवानभिलाप्यम्, अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयाऽभिलाप्यत्वात्, अभिलाप्यधर्माणां चानभिलाप्यधर्माविनाभूतत्वात्, यत एव चानभिलाप्यम्, अत • વ્યાહ્યા ............ एवानभिलाप्यम् । कथमेतदेवमित्याह-अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया अभिलाप्यत्वात् । ततः किमित्याह-अभिलाप्यधर्माणां च सदाद्यभिधेयपरिणामानामनभिलाप्यधर्माविनाभूतत्वात्-तथाविधस्वसंवेद्यानाख्येयधर्माविनाभूतत्वाद् यत एव चानभिलाप्यमत ... અનેકાંતરશ્મિ અભિલાપ્ય ધર્મોનું કથન થયે - તે ધર્મોની સાથે કથંચિત્ અભિન્ન રહેલ – અનભિલા ધર્મોનું પણ કથન થઈ જ જાય છે.... પણ મુખ્યરૂપે કથન થતું નથી, કારણ કે મુખ્યરૂપે તો તે ધર્મોને કહેનાર કોઈ શબ્દો જ નથી... (ઘટતશબ્દ મુખ્યરૂપે તો ઘટવધર્મોને જ કહે છે, પટવ્યાવૃત્તિ આદિ અનભિલાપ્ય ધર્મોને નહીં...) એટલે મુખ્યરૂપે તો તે ધર્મો અનભિલાપ્ય જ કહેવાય.. આમ, એક જ વસ્તુમાં બે ધર્મરૂપ જુદા-જુદા નિમિત્તો છે... તેમાં (૧) અભિલાપ્યધર્મરૂપ નિમિત્તની અપેક્ષાએ તે વસ્તુ અભિલાષ્ય રૂપ કહેવાય છે, અને (૨) અનભિલાપ્યધર્મરૂપ નિમિત્તની અપેક્ષાએ તે વસ્તુ અનભિલાષ્યરૂપ કહેવાય છે... એટલે આમ જુદા જુદા નિમિત્તોને આશ્રયીને એક જ વસ્તુમાં ઉભયરૂપતા હોવામાં કોઈ વિરોધ નથી... એકાંતવાદી: પણ બે ધર્મવાળી વસ્તુ તો એક જ છે ને? તો તેમાં બે જુદા-જુદા નિમિત્તો શી રીતે રહે? - સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! ધર્મો એકાંતે ધર્મરૂપ જ નથી, પણ તેઓનો કથંચિદ્ ભેદ પણ છે, એ અમે પૂર્વે જ કહી ગયા... એટલે ધર્મી એક હોવા છતાં પણ, ધર્મીથી ભિન્ન ધર્મરૂપ બે જુદા જુદા નિમિત્તોનું નિબંધ અસ્તિત્વ છે. (એટલે જુદા-જુદા નિમિત્તોને લઈને તેની ઉભયરૂપતા હોવામાં, કોઈ વિરોધ નથી...) - અભિલાણ-અનભિલાપ્યતાનો અવિનાભાવ (૧૭૪) તેથી ઘટાદિ વસ્તુઓ, જે કારણથી અભિલાષ્યરૂપ છે, તે જ કારણથી અનભિલાસ્વરૂપ છે... પ્રશ્નઃ પણ એવું કેમ? ઉત્તરઃ કારણ કે તેઓ અભિલાપ્યધર્મસ્વરૂપ નિમિત્તની અપેક્ષાએ અભિલાસ્વરૂપ છે અને તે અભિલાપ્ય ધર્મો તો, અનભિલાપ્ય ધર્મો સાથે કથંચિત્ અવિનાભૂત=સંબંધિત છે. એટલે કે અનભિ અહીં “સર્વાધિવત્ તથાઇfમધીયન્ત' એવું કહેવાનું કારણ એ કે, કોઈ પ્રશ્ન કરે કે, સર્વથા અનભિલાપ્ય તો નથી, “પટવ્યાવૃત્તિ' વગેરેથી અભિલાય જ છે, તો તેનો ઉત્તર છે કે, સંબંધિવશાત ગૌરવૃત્તિથી તેઓ કહેવાય છે, મુખ્યવૃત્તિથી નહીં... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy