SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ થિ#ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७५४ (१००) सत्त्वादिमात्रमेव तद् विशिष्टमिति चेत्, न, सत्त्वादिमात्रतत्त्वे तद्भाव एव कथञ्चित् तदतिरिक्तविशेषणाभावे तद्वैशिष्ट्यासिद्धेः । (१०१) न हि स्वच्छोदकबिन्दोः सर्वथा समानयोर्व्यक्तिभेदेऽपि तथाजातिभेदो नाम, न चोदकमात्रतत्त्ववादिनस्तदतिरिक्त વ્યરહ્યા स्यापि-नीलत्वोत्पलत्वाननुविद्धस्यापि तस्य-सत्त्वादेर्भावात् । सत्त्वादिमात्रमेव तत्-नीलोत्पलं विशिष्टम् । इति चेत्, एतदाशङ्याह-न, सत्त्वादिमात्रतत्त्वे तद्भाव एव-सत्त्वादिमात्रभाव एव कथञ्चित्-केनचित् प्रकारेण तदतिरिक्तविशेषणाभावे-सत्त्वादिमात्रातिरिक्तनीलत्वादिविशेषणाभावे तद्वैशिष्ट्यासिद्धेः-नीलोत्पलसत्त्वादिमात्रस्य वैशिष्टयासिद्धेः । एतद्भावनायैवाहन हि स्वच्छोदकबिन्दोः सर्वथा समानयोः आकारादिना व्यक्तिभेदेऽपि सति तथाउदकानुदकत्वेन जातिभेदो नाम, न चोदकमात्रतत्त्ववादिनः-एकान्तवादिनः तदतिरिक्त ... અનેકાંતરશ્મિ પણ ઘટમાં હોવા જોઈએ ને? પણ ન હોવાથી જ સિદ્ધ થાય છે કે, સત્ત્વથી નીલત્વ-ઉત્પલત્વ કથંચિદ્ર ભિન્ન પણ છે.... (૨) આમ નલત્વ-ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામ, સત્ત્વરૂપ સમાનપરિણામથી સર્વથા અનુવિદ્ધ નથી.. (એટલે તેઓનો કથંચિત્ ભેદ પણ છે...) - એકાંત સન્માનતાનું નિરાકરણ - (૧૦૦) સન્માત્રવાદી: નીલત્વ-ઉત્પલત્વ તે સત્વરૂપ જ છે... (તો પછી તેઓ પણ ઘટમાં કેમ નથી? તો કે, તેઓ વિશિષ્ટ પ્રકારના છે... એટલે જ સર્વસામાન્ય ઘટાદિમાં હોવા છતાં પણ, ત્યાં આ વિશિષ્ટસત્ત્વ નથી...) સ્યાદ્વાદી : આ વાત પણ બરાબર નથી, કારણ કે નીલત્વ-ઉત્પલત્વ જો સત્ત્વાદિ સમાનપરિણામરૂપ જ હોય, તો તેઓ માત્ર સત્ત્વરૂપ જ રહેશે, તે સિવાય નીલત્વાદિ બીજું કોઈ પણ વિશેષણ, કોઈપણ અપેક્ષાએ રહેશે નહીં અને એટલે તો સત્ત્વની (=નીલોત્પલરૂપ સત્ત્વની) કોઈ વિશિષ્ટતા જ સિદ્ધ નહીં થાય..) (આશય એ કે, નીલત્વ-ઉત્પલત્વરૂપ કોઈ અલગ વિશેષણ હોય, તો તેના આધારે સત્ત્વમાં વિશિષ્ટતા પણ સંભવી શકે, પણ તેવું તો છે નહીં... તો નીલત્વ-ઉત્પલત્વને વિશિષ્ટસત્ત્વરૂપ શી રીતે કહેવાય ?) આ જ વાતને દષ્ટાંતથી કહે છે – (૧૦૧) એકદમ સ્વચ્છ પાણીનાં બે ટીપાં જો બંને પરસ્પર ભિન્ન હોય, તો પણ આકારાદિની અપેક્ષાએ સર્વથા તેઓ સમાન હોવાથી, તેઓમાં જાતિભેદ માની શકાય નહીં... અર્થાતુ એક ટીપામાં ઉદકત્વ' અને બીજા ટીપામાં “અનુદત્વ' એમ જુદી જુદી જાતિ ન મનાય... (તમ નીલત્વાદિ અને ૨. ‘ાત્રે તત્ત્વ' ત -પઢિ: ૨. “ભાવોવ તશિસ્યા' ત -પશ્ચિ7: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy