________________
७५३ अनेकान्तजयपताका
(ચતુર્થ: निरुपचरितत्वादिति । (९९) तथाहि-नीलत्वोत्पलत्वे विशेषपरिणामरूपे न सत्त्वादिसमानपरिणामाननुविद्धे, क्वचित् तथाऽननुभवात्, तदननुविद्धयोरसत्त्वापत्तेः । न च सत्त्वादिमात्रतत्त्वे एव अन्यथाऽपि वेदनात्, तदन्यत्र तदननुविद्धस्यापि तस्य भावात् ।
कार्थवृत्तित्वोभयस्य निरुपचरितत्वादिति । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । नीलत्वोत्पलत्वे किंविशिष्टे इत्याह-विशेषपरिणामरूपे एते । किमित्याह-न सत्त्वादिसमानपरिणामाननुविद्धे । कुत इत्याह-क्वचित् तथा-सत्त्वाद्यननुवेधेन । किमित्याहअननुभवान्नीलत्वोत्पलत्वयोः, तथा तदननुविद्धयोः-सत्त्वाद्यननुविद्धयोः असत्त्वापत्तेः, स्वतोऽतद्रूपत्वादिति भावना । न च सत्त्वादिमात्रतत्त्वे एव नीलत्वोत्पलत्वे । कुत इत्याहअन्यथाऽपि-तदनुविद्धनीलत्वादिनाऽपि वेदनात् एतयोस्तथा तदन्यत्र-घटादौ तदननुविद्ध
- અનેકાંતરશ્મિ . ભિન્નનિમિત્તતા, અને (૨) એકાર્થવૃત્તિતા બંને નિરુપચરિતપણે (=વાસ્તવિકપણે) ઘટે છે... (૯૯) હવે આ જ વાતનો ભાવાર્થ કહે છે –
ને સમાન-વિશેષપરિણામનો કર્થચિદ અભેદ ૯ ભાવાર્થ નીલકમળમાં (૧) નીલત્વ, અને (૨) ઉત્પલત્વ તે બે વિશેષ પરિણામરૂપ છે... આ બંને વિશેષ પરિણામો સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધ (=અસંયુક્ત=રહિત) નથી, કારણ કે તે રૂપે કદી અનુભવ થતો નથી.. (અર્થાત્ સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધરૂપે નીલત્વઉત્પલત્વનો કદી અનુભવ થતો નથી...)
તથા, નીલત્વ-ઉત્પલત્વને જો સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધ (=રહિત) માનવામાં આવે, તો તો બંનેને અસત્ મનવાની આપત્તિ આવશે, કારણ કે સત્ત્વપરિણામથી ભિન્ન પદાર્થ તો અસતું જ કહેવાય ને ?
(૧) આમ નીલત્વ-ઉત્પલત્વરૂપ વિશેષ પરિણામ, સત્ત્વરૂપ સમાનપરિણામથી અનનુવિદ્ધ નથી.. (એટલે તેઓનો કથંચિત્ અભેદ પણ છે જ...)
સમાન-વિશેષપરિણામનો કર્થચિદ ભેદ નીલત્વ અને ઉત્પલત્વ વિશેષ પરિણામ, તે સત્ત્વરૂપ સમાનપરિણામસ્વરૂપ જ નથી, અર્થાત્ માત્ર સત્ત્વરૂપ જ નથી, કારણ કે માત્ર સત્ત્વરૂપ સિવાય (અન્યથા=) સત્ત્વસહિત નીલત્વઉત્પલત્વાદિરૂપે પણ તેનું સંવેદન થાય છે.... જો તે માત્ર સત્ત્વરૂપ જ હોય, તો તેઓનું સત્ત્વ સિવાય નીલવાદિ બીજા કોઈ રૂપે સંવેદન ન થવું જોઈએ... (પણ થાય તો છે જ...)
બીજી વાત, ઘટાદિમાં તો નીલત્વ-ઉત્પલત્વથી અનનુવિદ્ધ પણ સત્ત્વ છે... આશય એ કે, નીલવાદિ જો સત્ત્વરૂપ જ હોય, તો સત્ત્વ તો ઘટાદિમાં પણ છે, તો સત્ત્વથી અભિન્ન નીલત્વ-ઉત્પલત્વ
૨. “રૂપ =' ત -પઢિ:.
૨. “સતોદ્રપ' ત ટુ-પાઠ:
રૂ. “નીતોત્પન્નત્વે' રૂતિ -પઢિ: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org