________________
अनेकान्तजयपताका
( વતુર્થ:
स्वभावत्वसिद्धिः । ( ९७) एवं च लोके तथादर्शनात् बहिर्मुखावभासिसंवेदनोपपत्तेः बाधाऽसम्भवात् तथाचित्रस्वभावतातिरेकेणोक्तवद् बुद्धावपि तदयोगाद् बाह्य एव
७५१
-
*વ્યાબા
तावद्भ्य एकस्वभावेभ्यस्त॑थोत्पत्तेरिति भावनीयमिति एवं तदेकानेकस्वभावत्वसिद्धिः तेषांभावानामेकानेकस्वभावत्वसिद्धिः । एवं चेत्यादि । एवं च कृत्वा बाह्य एवार्थ इति सामर्थ्यात्, कथञ्चिन्न तु सर्वथा, एकान्तैकस्यैकानेकाकारतायोगात् सामानाधिकरण्यसिद्धिरिति योग: । कुत इत्याह-लोके तथादर्शनाद्- बाह्ये नीलोत्पलादौ सामानाधिकरण्यदर्शनात् । दर्शनं च बहिर्मुखावभासिसंवेदनोपपत्तेः । तथाहि - नीलमुत्पलमिति बहिर्मुखावभासं संवेदनम् । न चास्य बाधेत्याह-बाधाऽसम्भवात् तथाचित्रस्वभावताऽतिरेकेण - एकानेकरूपचित्रस्वभावताऽतिरेकेण उक्तवत्-यथोक्तं तथा बुद्धावपि विकल्पिकायां तदयोगात् सामानाधिकरण्यायोगात् * અનેકાંતરશ્મિ
સ્યાદ્વાદી : પણ તેવું માનવામાં તો, તે બધા કાર્યોને સમાન માનવાની આપત્તિ આવશે, કારણ કે જે પદાર્થોની ઉત્પત્તિ એક સ્વભાવથી જ થાય, તે પદાર્થોની સામ્યતા સંગત જ છે... એટલે તો સ્વઅનંતરક્ષણ - સુખાદિ બધા કાર્યોને સમાન માનવા પડશે...
નિષ્કર્ષ : તેથી દરેક પદાર્થો એકાનેકસ્વભાવી જ માનવા જોઈએ... તો જ તેના જુદા જુદા સ્વભાવોથી (૧) અનંતરક્ષણ, (૨) સુખાદિ સંવેદન... વગેરે જુદા જુદા કાર્યો સંગત થાય.. અહીં અનુમાનપ્રયોગ આવો થશે - “વસ્તુ ને સ્વભાવી, અનન્તરક્ષળ-સુહાવિસંવેવનાલિનનત્ ।''
(આ પ્રમાણે વસ્તુને એકાનેકસ્વભાવી સિદ્ધ કરી, હવે ગ્રંથકારશ્રી, આવી વસ્તુ વિશે જ શબ્દવાચ્યતા સિદ્ધ કરવા, પ્રારંભિક ભૂમિકા બાંધે છે -)
ૐ વસ્તુમાં જ શબ્દસમાનાધિકરણતાનું સમર્થન
(૯૭) આવા એકાનેકસ્વભાવી, બાહ્ય એવા નીલકમળરૂપ કથંચિદ્ એક પદાર્થમાં જ, નીલકમળ રૂપ શબ્દોની સમાનાધિકરણતા સિદ્ધ થાય છે, કારણ કે લોકમાં પણ બાહ્ય નીલકમળાદિ વિશે જ શબ્દસમાનાધિકરણતા દેખાય છે...
પ્રશ્ન : તેવું જ દેખાય છે, એવું તમે શી રીતે કહી શકો ?
ઉત્તર ઃ કારણ કે ‘આ પદાર્થ ઉત્પલ છે, અને તે નીલ છે' - એવું સંવેદન બહિર્મુખ અવભાસે જ (બાહ્ય પદાર્થની તરફેણમાં જ) થાય છે... આવું સંવેદન, બાહ્ય પદાર્થમાં જ શબ્દની સમાનાધિકરણતા સૂચવે છે..
આ રીતે થતાં સંવેદનમાં કોઈ જ બાધા સંભવિત ન હોવાથી, તેને બાધિત પણ ન માની શકાય. અને બાધના અભાવનું કારણ એ કે, હે બૌદ્ધ ! તમે વિકલ્પબુદ્ધિમાં શબ્દની સમાનાધિકરણતા માનો ૨. ‘સ્તથોપપત્તેરિતિ’ કૃતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ ૩-પાન: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org