SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ व्याख्या-विवरण-विवेचनसमन्विता ७५० न्याजनकत्वात् तत्रैव सामर्थ्याभ्युपगमात् । (९६) न च तेषामेवोपादानसहकारिभावतः तद्भेदः, अभिधानमात्रत्वात्, उक्तवद् युक्त्यनुपपत्तेः । न च सर्वेषां सर्वजननस्वभावत्वतोऽनपराधः, तदेकस्वभावत्वविरोधात्, अविरोधेऽपि तत्तुल्यतापत्तेरिति तदेकानेक मग्राणामन्याजनकत्वात्, सुखाद्यजनकत्वादित्यर्थः । अजनकत्वं च तत्रैव-एकस्मिन् सामर्थ्याभ्युपगमात् परैः । न च तेषामेव-समग्राणामुपादानसहकारिभावतः कारणात् तद्भेदःसामग्रीभेदः । कुत इत्याह-अभिधानमात्रत्वादस्य उक्तवद् युक्त्यनुपपत्तेः स्वभावभेदापत्त्या । न च सर्वेषां-समग्राणां सर्वजननस्वभावत्वतः कारणात् अनपराधः-अदोषः अनन्तरोदितः । कुत इत्याह-तदेकस्वभावत्वविरोधात्-समग्राणामेकस्वभावत्वविरोधात् अविरोधेऽपि, तदेकस्वभावत्वेऽपीत्यर्थः, तत्तुल्यतापत्तेः प्रक्रमात् तेषां-कार्याणां तुल्यतापत्तेः, एकतैव एकैकस्य - અનેકાંતરશ્મિ ... બૌદ્ધ પણ કારણ? સ્યાદ્વાદીઃ કારણ કે તે એકસ્વભાવી હોવાથી, તેમાં તમે એકને જ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય માનેલું છે તો તે સમગ્રો=આલોકાદિ, જુદા જુદા કાર્યોના જનક શી રીતે બને ?). (૯૬) બૌદ્ધ : નીલક્ષણ તે (૧) નીલક્ષણરૂપ અનંતરક્ષણને ઉત્પન્ન કરવા ઉપાદાનરૂપ છે, અને (૨) સુખાદિસંવેદનને ઉત્પન્ન કરવા સહકારીરૂપ છે... આમ ઉપાદાન-સહકારીરૂપે સમગ્રોની સામગ્રીનો ભેદ માની લઈએ તો? સ્યાદ્વાદી : આ પણ માત્ર બોલવા પૂરતું જ છે, કારણ કે પૂર્વોક્ત રીતે અહીં પણ (૧) ઉપાદાનસ્વભાવ, (૨) સહકારી સ્વભાવ – એમ જુદા જુદા અનેક સ્વભાવનું આપાદાન થવાથી, આ વાત પણ યુક્ત નથી... બૌદ્ધ તો આલોકાદિ બધા સમગ્રોમાં, સ્વઅનંતરક્ષણ + સુખાદિને ઉત્પન્ન કરવાનો સ્વભાવ માની લઈશું, તો તો દોષ નહીં આવે ને ? (અર્થાત તો તો સામગ્રીથી જુદા જુદા કાર્યો થઈ જાય ને ?) સ્યાદ્વાદીઃ તો તો તેની એકસ્વભાવતાનો વિરોધ થશે ! (આશય એ કે, (૧) નલને ઉત્પન્ન કરવાનો, (૨) સુખાદિને ઉત્પન્ન કરવાનો... એમ જુદા જુદા અનેક કાર્યોને ઉત્પન્ન કરવાના જુદા જુદા અનેક સ્વભાવો માનવાથી તો, તેની અનેકસ્વભાવતા જ સિદ્ધ થશે..) બૌદ્ધ : પણ જુદા જુદા અનેક કાર્યોને ઉત્પન્ન કરનાર કોઈ એકસ્વભાવ માની લઈએ તો? (તો તો વિરોધ ન રહે ને ?). અસિદ્ધ શી રીતે થાય? તેનો ઉત્તર એ કે; અનંતરક્ષણના જે સમગ્રો છે, તેમાંનો એક પણ સમગ્ર, સુખનો જનક બની શકે નહીં – સંપૂર્ણતયા જુદા હોવા જોઈએ - જે બૌદ્ધને માન્ય નથી, કારણ કે, પૂર્વક્ષણરૂપ સમગ્ર તો બંનેનો જનક છે જ... ૨. “મેત:' તિ ટુ-પાઠ: I. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy