SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ८१९ अनेकान्तजयपताका (ચતુર્થ: चापरस्याक्रमवत एकस्यासंवेदनात् । तथाहि-गौरित्यत्र गकारौकारविसर्जनीयवर्णप्रतिभास्येव तत्सम्प्रत्ययः, कथमयमुच्चरितध्वंसिभ्य एतेभ्यः ? तथा इतरेतरप्रतिबद्धस्वभावतया आत्मनि बोधकरणेन । (१६२) न च क्रमाविनां तथाबोध વ્યાવ્યા છે मृद्दलघटवत् तद्व्यतिरिक्तस्य च-गकारादिवर्णव्यतिरिक्तस्य च अपरस्य-स्फोटादेः अक्रमवत एकस्य । किमित्याह-असंवेदनात् कारणात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । गौरित्यत्रशब्दे गकारौकारविसर्जनीयवर्णप्रतिभास्येव तत्सम्प्रत्ययः-शब्दसम्प्रत्ययः । आह-कथमयम्-एकरूप उच्चरितध्वंसिभ्य एतेभ्यो वर्णेभ्यः ? एतदाशङ्क्याह-तथेत्यादि । तथापौर्वापर्यभावेन इतरेतरप्रतिबद्धस्वभावतया कारणेन । आत्मनिजीवे बोधकरणेन हेतुना अयमुच्चरितध्वंसिभ्य एतेभ्य इति । न चेत्यादि । न च क्रम - અનેકાંતરશ્મિ ... (અદ્વૈતવાદીઓ ફોટરૂપ શબ્દના ઉચ્ચારણથી તાદશ સંપ્રત્યય માને છે, પણ ગ્રંથકારશ્રીનું કહેવું છે કે, સ્ફોટરૂપ શબ્દથી નહીં, પણ વર્ણાત્મક શબ્દથી જ તાદશ સંપ્રત્યય માનવો જોઈએ, કારણ કે તેમાં અનુભવ જ પ્રમાણ છે...) અદ્વૈતવાદી: એ વાતમાં અનુભવ શી રીતે પ્રમાણ બને? સ્યાદ્વાદીઃ જુઓ, જેમ માટીનાં દલ (=અવયવોના જથ્થા) રૂપે ઘટનું સંવેદન થાય છે, તેમ | + ગૌ + વિસર્ગ=ૌઃ એમ ગકારાદિ વર્ષોના સમૂહરૂપે જ ગોશબ્દનું સંવેદન થાય છે... તે ગકારાદિ વર્ષો સિવાય કોઈ અલગ, અક્રમવાળા (=એકસાથે થનાર), એકરૂપ સ્ફોટાદિનું સંવેદન બિલકુલ થતું નથી. તે આ રીતે - કોઈ વક્તા : બોલે, તો તે ગોશબ્દનો [+ૌ + વિસર્ગ એમ ગકારાદિ વર્ણોના પ્રતિભાસરૂપે જ સંપ્રત્યય-બોધ થાય છે. હવે જો ગોશબ્દ ફોટરૂપ હોય, તો તેનો ફોટરૂપે પ્રતિભાસ કેમ નથી થતો? માત્ર વર્ણરૂપે જ કેમ પ્રતિભાસ થાય છે? એટલે માનવું જ રહ્યું કે ગોશબ્દ સ્ફોટરૂપ નહીં, પણ વર્ણરૂપ જ છે.... અદ્વૈતવાદી: પણ વર્ણ તો ક્ષણિક હોવાથી, ઉચ્ચારણ થયે જ તેઓનો ધ્વંસ થઈ જાય છે, અર્થાત્ [ પછી ગૌ નું ઉચ્ચારણ થાય, તે પહેલા તો પૂર્વે નો ધ્વંસ થઈ જાય છે... તો પછી આવા ક્ષણિક વર્ષોથી જ' એવો અખંડ એકાકાર શબ્દનો બોધ શી રીતે થઈ શકે? (એટલે એવા અખંડાકાર શબ્દના બોધ માટે ગોશબ્દને સ્ફોટરૂપ એકાંત એકરૂપ જ માનવો જોઈએ..) સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ; 1 - ગૌ - વિસર્ગ આ બધા વર્ષો પૂર્વાપરભાવે રહેલા છે અને તેઓ પૂર્વાપરભાવે એક બીજા વર્ષો સાથે પ્રતિબદ્ધ સંબદ્ધ છે અને એટલે જ તેઓ ભેગા મળી આત્મામાં ગોશબ્દનો બોધ કરાવે એવું યોગ્ય જ છે... ૨. “ભવિતાનાં' રૂતિ -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy