________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
करणविरोधः, तस्यापि क्रमेणैव तथाभवनात्, अर्द्धाच्चरितविरामेऽभावात् । ध्वनेश्चैकत्वाभ्युपगमेनार्द्धाच्चरितत्वासम्भवः, तदनेकत्वेऽपि स्फोटैकत्वतः, अर्द्धाभि
८२०
*વ્યાછા
भाविनां-गकारादीनां तथा अंक्रमेणैव बोधकरणविरोधः । कुत इत्याह- तस्यापि -बोधस्य क्रमेणैव तथा - इतरेतरबोधप्रतिबन्धेन भवनात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह- अर्द्धांच्चरितविरामे सति अभावादधिकृतबोधस्य । ध्वनेश्चैकत्वाभ्युपगमेन परदर्शने किमित्याह-अर्द्धच्चरितत्वासम्भवः, तदनेकत्वेऽपि ध्वन्यनेकत्वेऽपि स्फोटैकत्वतः कारणात् । किमित्याह* અનેકાંતરશ્મિ
<0–
(૧૬૨) અદ્વૈતવાદી : પણ વર્ણો તો ક્રમિક છે, તો તેઓ અક્રમરૂપે (યુગપરૂપે) બોધ શી રીતે કરાવે ? આશય એ કે, ગોશબ્દ જો વર્ણાત્મક હોય, તો તો વર્ણો ક્રમિક હોવાથી, તે ગોશબ્દનો પણ ॥ - ઔ – વિસર્ગ... એમ ક્રમિક જ બોધ થવો જોઈએ ને ?
સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! ગોશબ્દનો બોધ પણ ખરેખર તો ક્રમિક જ થાય છે, પહેલા ર્ પછી ઔ પછી વિસર્ગનો બોધ થાય છે, પણ શીઘ્રતાના કારણે તેઓનો બોધ એકાકારરૂપે થતો ભાસે છે... (એટલે તેવા ક્રમિક વર્ગોથી ગોશબ્દનો ક્રમિક બોધ થવો સંગત જ છે...)
અદ્વૈતવાદી : પરંતુ, તે બોધ પણ ક્રમિક થાય, એમાં પ્રમાણ શું ?
સ્યાદ્વાદી ઃ જુઓ → [ વર્ણના ઉચ્ચારણ વખતે માત્ર શ્ નો જ બોધ થાય છે. તે પછી ધારો કે ૌ વર્ણનું ઉચ્ચારણ ન કરવામાં આવે, તો તે ઔ નો બોધ નથી જ થતો ← આમ અડધું ઉચ્ચારણ થયે બોધ પણ અડધો જ થાય છે, અને સંપૂર્ણ ઉચ્ચારણ થયે બોધ પણ સંપૂર્ણ થાય છે, એટલે બોધ પણ ક્રમિક જ માનવો જોઈએ...
Jain Education International
બીજી વાત, તમે ધ્વનિને એકરૂપ માનો છો, અર્થાત્ ઃ શબ્દરૂપ સંપૂર્ણ ધ્વનિને એકરૂપ માનો છો, એટલે તો તમારા મતે નૌઃ શબ્દનું અડધું ઉચ્ચારણ પણ સંભવિત નથી... (જો ધ્વનિને વર્ણાત્મક માનો, તો અનેક વર્ણોમાં કોઈ બે એક વર્ણોના ઉચ્ચારણ બાદ આગળના વર્ણોનું ઉચ્ચારણ ન કરતાં તે ગૌશબ્દનું અડધું ઉચ્ચારણ પણ સંભવિત બને... પણ તમે તો તેવું માનતા નથી - તમે તો ધ્વનિને એકરૂપ માનો છો - તો તમારા મતે અડધું ઉચ્ચારણ શી રીતે સંભવિત બને ?
જ
અદ્વૈતવાદી : પણ ॥ ધ્વનિ, ઔ ધ્વનિ, વિસર્ગ ધ્વનિ - એમ અનેક ધ્વનિઓ માની, તે તે ધ્વનિઓથી ગોશબ્દરૂપ એક જ સ્ફોટની અભિવ્યક્તિ માની લઈએ તો ? (તો તો જેટલા ધ્વનિઓનું ઉચ્ચારણ થશે, તેટલા અંશે જ ગોશબ્દરૂપ સ્ફોટની અભિવ્યક્તિ થશે... એટલે તો અડધા શબ્દોનું ઉચ્ચારણ થયે અડધા જ સ્ફોટની અભિવ્યક્તિ થશે... માટે એ વખતે અડધા સ્ફોટનો બોધ પણ સંગત થઈ જશે ને ?)
સ્યાદ્વાદી : જુઓ ભાઈ, ધ્વનિઓ ભલે અનેક હોય, પણ સ્ફોટ તો તમારા મતે નિરવયવ એકાંત ૧. પૂર્વમુદ્રિત તુ ‘મેન’ કૃતિ પા:, અત્ર તુ D-પ્રતાનુસારેખ નિર્દેશ: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org