________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
हि वोऽपोहः-एकस्तावद् व्यावृत्तं स्वलक्षणमेव, अन्योऽपोह्यतेऽस्मिन्निति कृत्वा, यदधिकृत्याह
PP
( રૂ૮ ) ‘‘સ્વ ભાવવરમાવાથ્યાં યસ્માર્ વ્યાવૃત્તિમાપ્તિનઃ'' કૃતિ ।
अयं च शब्दलिङ्गाश्रयस्य व्यवहारस्याश्रयत्वेन व्यवस्थाप्यते, न तु शब्दवाच्यतयेति
.......
६८८
सारम् । कथमित्याह-अपोहेऽपि सङ्केतस्य कर्तुमशक्यत्वात्, तुल्यदोषत्वादित्यर्थः । एतदेवाह त्रिविधो हि वोऽपोह इत्यादिना, त्रिविधो युष्माकं यस्मादपोहः । एकस्तावद् व्यावृत्तं स्वलक्षणमेव । कथमिह शब्दार्थ इत्याह- अन्यः-पदार्थ: अपोह्यते - निषिध्यतेऽस्मिन्निति कृत्वा यदधिकृत्याह न्यायवादी-स्वभावपरभावाभ्यां यस्मात् कारणाद् व्यावृत्तिभागिनो व्यावृत्ति भजन्ते तच्छीलाश्च । अयं च - एवम्भूतोऽपोहो व्यावृत्तस्वलक्षणरूपः शब्दलिङ्गाश्रयस्य व्यवहारस्य-प्रवृत्त्यादेः आश्रयत्वेन व्यवस्थाप्यते परम्परामूलतया; न तु पुनः शब्द* અનેકાંતરશ્મિ .
<d
અપોહમાં પણ સંકેત કરવો બિલકુલ શક્ય નથી.
બૌદ્ધ : પણ શા માટે ?
:
સ્યાદ્વાદી : જુઓ તમે ત્રણ પ્રકારનો “અપોહ” માનો છો ઃ (૧) વ્યાવૃત્તસ્વલક્ષણરૂપ, (૨) અન્યવ્યવચ્છેદમાત્રક, અને (૩) વિકલ્પબુદ્ધિ-પ્રતિભાસ... આ ત્રણે અપોહમાં સંકેત ઘટતો નથી. તે આ પ્રમાણે -
Jain Education International
* વ્યાવૃત્તસ્વલક્ષણમાં સંકેતની અઘટિતતા
પહેલો અપોહ એટલે વ્યાવૃત્ત એવા સ્વલક્ષણરૂપ અપોહ. અહીં અપોહનો શબ્દાર્થ આ રીતે ઘટે → અન્ય: ગોદ્યતે અસ્મિન્—એટલે કે પટાદ બીજા પદાર્થો જેમાં પૃથક્ કરાય/જુદા કરાય તે સ્વલક્ષણ પદાર્થ – આ શબ્દાર્થ પ્રમાણે ઘટાદિ વ્યાવૃત્તસ્વલક્ષણો અપોહરૂપ બનશે, કારણ કે તે ઘટાદમાં પટાદ વસ્તુઓ જુદી પડાય છે...
(૩૮) આ જ વાત ધર્મકીર્તિએ કહી છે –
‘(૧) સ્વભાવ=સજાતીય પદાર્થો, અને (૨) પરભાવ=વિજાતીય પદાર્થો – બંનેથી, જે કારણે ઘટાદિ સ્વલક્ષણો વ્યાવૃત્તિને ભજનારા છે... (તે કારણથી તેઓ અપોહરૂપ છે...)”
આ વ્યાવૃત્તસ્વલક્ષણરૂપ અપોહને તો તમે વ્યવહારના આશ્રય તરીકે જ સ્વીકારો છો, શબ્દથી વાચ્યરૂપે નહીં, તો તેવા અપોહમાં સંકેત શી રીતે થાય ? (કારણ કે જો શબ્દવાચ્ય સ્વલક્ષણ માનો, તો વસ્તુ જ વાચ્ય બની જવાથી અપસિદ્ધાંત થાય..)
ભાવાર્થ : (૧) ‘ઘડો લાવ' એવા શબ્દો સાંભળીને વ્યક્તિ ઘટ વિશે પ્રવૃત્તિ કરે છે... યદ્યપિ ઘટશબ્દથી વાચ્ય અપોહ જ છે, પરંતુ અપોહ પણ વસ્તુસંબદ્ધ હોવાથી, તે શબ્દથી થનાર * બૌદ્ધે જે દોષ આપ્યો હતો, તે જ દોષ, ગ્રંથકારશ્રી બૌદ્ધના અપોહવાદમાં આપે છે...
For Personal & Private Use Only
www.jainelibrary.org