________________
......................
६८७ अनेकान्तजयपताका
(ચતુર્થ: अन्यथा तत्सत्यत्वप्रसङ्गात्, वाच्याभेदात्, तद्भेदे च समानतापत्तेरिति ॥
(३७) यच्चोक्तम्-'सङ्केतवशाच्च शब्दात् प्रतीतिस्तस्य चापोहमन्तरेणान्यत्र कर्तुमशक्यत्वात्' इत्यादि तदप्यसारम्, अपोहेऽपि सङ्केतस्य कर्तुमशक्यत्वात् । त्रिविधो
- વ્યારહ્યા भेदोपपत्तेः तस्याः-अनृतवाचः विवक्षाभेदोपपत्तेः । अन्यथा-विवक्षाभेदमन्तरेण तत्सत्यत्वप्रसङ्गात् तस्याः-अनृतवाचः सत्यत्वप्रसङ्गात् । प्रसङ्गश्च वाच्याभेदात्, उपादानहेत्वभेदेन, तद्भेदे च-वाच्यभेदे च समानतापत्तेः 'मृषाभाषावर्गणोपादानायास्तथात्वाविरोधात्' इत्यनेन 'न च न स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि' इति क्रिया ॥
पूर्वपक्षान्तरपरिहारायाह-यच्चोक्तमित्यादि । यच्चोक्तं पूर्वपक्षे-सङ्केतवशाच्च शब्दात् प्रतीतिस्तस्य च-सङ्केतस्य अपोहमन्तरेणान्यत्र-वस्तुनि कर्तुमशक्यत्वादित्यादि, तदप्यઅનેકાંતરશ્મિ
જ બૌદ્ધમતે પણ, મૃષાવાણીનો વિવક્ષાભેદ માનવો જ રહ્યો... (શબ્દનું કારણ બૌદ્ધો “વિકલ્પ કહે છે... કહેવાની ઇચ્છા=વિવફા તે પણ એક પ્રકારનો વિકલ્પ જ છે. આ વિકલ્પરૂપ વિવફા શબ્દ પ્રત્યે કારણ છે, પણ ગ્રંથકારશ્રી એવી સલાહ આપે છે કે, સત્ય-અસત્ય બંને પ્રકારનાં શબ્દની કારણભૂત વિવક્ષા જુદી જુદી માનવી જોઈએ...)
બૌદ્ધઃ (અન્યથા=) જો વિવક્ષાભેદ ન માનીએ તો ?
સ્યાદ્વાદી : તો તો સત્ય/અસત્ય બંને શબ્દો એક જ વિવક્ષાએ થવાથી, સત્યવાણીની જેમ, અસત્યવાણી પણ સત્યરૂપ બનશે ! કારણ કે ઉપાદાનરૂપ વિવક્ષા એક હોવાથી - બંને પ્રકારની વાણી એકસરખી થતાં – તે બંને વાણીનો વિષય એક સાબિત થશે... (ફલતઃ જેમ સત્યવાણી વિષયનું અવલંબન લઈ સત્યરૂપ છે, તેમ અસત્યવાણી પણ વિષયનું અવલંબન લઈ સત્યરૂપ સાબિત થશે...)
હવે બંને વાણીના વિષયના (=વાચ્યના) ભેદ માટે, જો બંને વાણીની વિવક્ષા પણ જુદી જુદી માનો, અર્થાત્ ઉપાદાનભેદ માનો, તો તો અમારા જેવી જ તમારી માન્યતા થઈ, કારણ કે અમે સત્ય/મૃષા ભાષાવર્ગણાના ભેદથી ઉપાદાનભેદ માન્યો, જયારે તમે વિવફાભેદથી ઉપાદાનભેદ માન્યો... એટલે, તમારા મતે કોઈ વિશેષ લાઘવ નથી...
નિષ્કર્ષ આમ, ઉપાદાનભેદથી, કોઈક વાણીની અસત્યાર્થતા પણ સંગત જ છે. એટલે શબ્દને વસ્તુવાચક માનવામાં તે દોષ પણ રહેતો નથી...
* અપોહમાં સંકેતશયતાનો તનતોડ નિરાસ - (૩૭) તમે જે કહ્યું હતું કે - “શબ્દથી અર્થની પ્રતીતિ સંકેતના બળે થાય અને તે સંકેત અપોહ વિના બીજે ક્યાંય (=સ્વલક્ષણાદિમાં) કરવો શક્ય નથી” - તે વાત પણ સારવિહીન છે, કારણ કે
१. ६५रतमं पृष्ठम् ।
२-३. द्रष्टव्यं ६८६तम पृष्ठम्।
४. ६५२तमं पृष्ठम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org