________________
ધાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता
६८६
-~> दोषः । (३६) न च न स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि, मृषाभाषावर्गणोपादानायास्तथात्वाविरोधात्, तस्या ह्यर्थाभावेऽपि भावात्, परपक्षेऽपि तद्विवक्षाभेदोपपत्तेः,
- વ્યારડ્યા प्रकृतसमर्थनार्यवाह-असतश्च सत्ताविरोधात् प्रतिनियतशक्त्याऽभावेन अतिप्रसङ्गात् । असकृद् भावितमेतत् । इति-एवं तत्तथाऽभिधाने तयोः-अतीताजातयोस्तथा-तेन प्रकारेणाभिधाने न कश्चिद् दोषः । दूषणान्तरमेव परिहरन्नाह-न च न स्यादनृतार्थता वाचः कस्याश्चिदपि, किन्तु स्यादेव । कुत इत्याह-मृषाभाषावर्गणोपादानाया अस्याः तथात्वाविरोधात्-अनृतार्थत्वाविरोधात् । तस्या हि-मृषाभाषावर्गणोपादानाया वाच: अर्थाभावेऽपि भावात् । एवं स्वपक्षमधिकृत्य दोषाभावमभिधाय परपक्षेऽपि तुल्यतामाह-परपक्षेऽपि-बौद्धमते तद्विवक्षा
અનેકાંતરશ્મિ . તો હમણાં પણ અસ્તિત્વ છે જ..
અને જે અસતુ હોય તે કદી સત્ ન બને, કારણ કે અસત્પદાર્થમાં એવી કોઈ પ્રતિનિયત શક્તિ નથી કે જેથી તે સત્ બની શકે, નહીંતર તો શશશૃંગ જેવા અસતપદાર્થનું પણ સત્ત્વ માનવાનો અતિપ્રસંગ આવે.. આ બધું અમે અનેકવાર કહી ગયા છીએ...
તેથી ભવિષ્યકાલીન પદાર્થ, જો હમણા સર્વથા અસત્ હોય, તો શશશૃંગની જેમ તેનું ભવિષ્યમાં પણ સત્ત્વ અસંભવિત થાય... એટલે તેનું, કોઈક અપેક્ષાએ તો હમણાં પણ અસ્તિત્વ માનવું જ રહ્યું...
ફલિતાર્થઃ અતીત/અનાગત વસ્તુનું હમણાં પણ અસ્તિત્વ હોવાથી, તેઓનું તે તે પ્રકારે કથન થવામાં કોઈ દોષ નથી...
- મૃષાવાણીનું પણ નિબંધ અસ્તિત્વ (૩૬) બીજું, તમે જે કહ્યું હતું કે - “જો શબ્દો વસ્તુસંબદ્ધ જ હોય, તો તો કોઈ શબ્દો મૃષા રહેશે જ નહીં... વગેરે” - તે કથનનું પણ ઉમૂલન થાય છે, કારણ કે કેટલીક વાણીઓની મૃષાર્થતા તો અમારા મતે પણ સંગત જ છે...
પ્રશ્નઃ કઈ રીતે?
ઉત્તર : કારણ કે “કૃપાભાષાવર્ગણા’રૂપ ઉપાદાનથી થયેલ વાણી તે નિર્વિષયક હોવામાં કોઈ વિરોધ નથી. કારણ એ કે, તે (=મૃષાભાષાવર્ગણારૂપ ઉપાદાનથી થયેલ) વાણી તો પદાર્થ વિના પણ થાય છે... આમ, ઉપાદાનભેદથી વાણીની મૃષાર્થતા તો અમારા મતે પણ સંગત જ છે...
આમ, ગ્રંથકારશ્રીએ પોતાના મતને આશ્રયીને કહ્યું. હવે બૌદ્ધમતને આશ્રયીને પણ, ઉપરોક્ત વાત સ્વીકારવા માટે કહે છે –
* “મૃષાભાષાવર્ગણા' એટલે ભાષાવર્ગણાના તેવા પુદ્ગલો, કે જેઓ અભિધેયશૂન્ય શબ્દને ઉત્પન્ન કરનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org