________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
**
‘અત: પરં વાદ્યો નિવર્તને'' નૃત્યાદ્દિ ? (૨૭) ઉદ્યતે-વાદ્યવાષભાવ-પ્રપન્નાभावतः, न शब्दरूपाभावेन । न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द इत्यगृह्यमाणः स्वसत्तां
७७२
*વ્યાબા
यदाह भाष्यकार:-“अतः परं वाचो निवर्तन्ते" इत्यादि ? प्रणवादूर्ध्वं वाग्निवृत्तिरुक्ता, न ब्रह्मनिवृत्ति: । एतदाशङ्क्याह- उच्यते- वाच्यवाचकभाव-प्रपञ्चाभावतो वाचो निवर्तन्ते, न शब्दरूपाभावेन । एतद्भावनायैवाह-न खल्वित्यादि । न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द * અનેકાંતરશ્મિ
<so
* પરબ્રહ્મમાં પણ શબ્દતાદાત્મ્ય
પૂર્વપક્ષ : જો સંપૂર્ણ જગત શબ્દમય હોય, તો પરમબ્રહ્મને શબ્દનો અવિષય કેમ કહેવાય છે ? (તે પણ શબ્દમય હોય તો તેનું પણ શબ્દથી કથન થવું જોઈએ ને ? પણ થતું તો નથી. તેનું સ્વરૂપ તો શબ્દથી અકથ્ય જ મનાય છે...) ભાષ્યકારે (પતંજલીએ) કહ્યું છે કે -
“આથી આગળ વાણીઓ અટકી જાય છે...’’
આ કથનમાં ભાષ્યકારે એટલું જ કહ્યું છે કે, પરમબ્રહ્મ વિશે વાણીઓ અટકી જાય છે... હવે જો શબ્દરહિત પદાર્થ જ ન હોત, તો ભાષ્યકાર પરમબ્રહ્મની પણ નિવૃત્તિ કહી દેત... પણ કહી નથી એનો મતલબ એ જ કે, શબ્દથી અનનુવિદ્ધ પણ પદાર્થનું અસ્તિત્વ છે જ...
ભાવાર્થ : જ્યારે વ્યક્તિ પરમબ્રહ્મના ધ્યાનનો પ્રારંભ કરે, ત્યારે તે ક્રમથી બ્રહ્મના ધ્યાન ૫૨ ચડતો, બ્રહ્મવિષયક મંત્રાદિ શબ્દોનો સંહાર કરતો-કરતો,તે ત્યાં સુધી શબ્દનો સંહાર કરે કે, જ્યાં સુધી છેલ્લે તે માત્ર ૐૐકારના ધ્યાનમાં જ અવસ્થિત થઈ જાય.
અને પછી તો એકદમ દૃઢપ્રયત્નથી સર્વવાયુનો નિરોધ થયે, ૐકાર શબ્દનો પણ નિરોધ કરે છે, એટલે ત્યારબાદ - બ્રહ્મને કોઈ જ શબ્દો વિષય કરતાં નથી...
હવે જો સંપૂર્ણ જગત શબ્દમય જ હોય, તો શબ્દરહિત પદાર્થનો નિષેધ માનવો પડશે... ફલતઃ સર્વ શબ્દનો નિરોધ થયે પરમબ્રહ્મનો પણ નિરોધ માનવો પડશે અર્થાત્ શબ્દ વિના તેનું પણ ધ્યાન નહીં થાય, કારણ કે તમારા મતે તો શબ્દરહિત પ૨મબ્રહ્મનું પણ અસ્તિત્વ નથી...
(૧૧૭) ઉત્તરપક્ષ ઃ (એકાંતવાદી :) અહીં કહેવાય છે. ‘આથી આગળ વાણી અટકી જાય છે’ - એવું કથન વાચ્ય-વાચકભાવરૂપ પ્રપંચના અભાવની અપેક્ષાએ છે, શબ્દના અભાવની અપેક્ષાએ Hel...
Jain Education International
* વિવરામ્ ་.
16. प्रणवादूर्ध्वं वाग्निवृत्तिरुक्तेति । यदा हि योगी परमं ब्रह्म ध्यातुमारभते, तदा क्रमेण तद्ध्यानमापूरयन् तद्गोचरं मन्त्रादिशब्दं संहरन् तावत् संहरति यावत् ॐकारमात्रध्यानावस्थो जातः । ततोऽपि दृढतरप्रयत्नात् सर्ववायुनिरोध ॐकारमपि निरुणद्धि । एवं च यदि शब्दब्रह्मपरिवर्तमात्रं जगत् तदा सर्वशब्दनिरोधे ब्रह्मणोऽपि निरोधः स्यादिति ।
For Personal & Private Use Only
www.jainelibrary.org