________________
થal૨:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७८२
वृत्तिः । (१२७) अवृक्षत्वव्यावृत्तिमात्रनिबन्धनमेतदशिंशपाव्यावृत्त्या विशेष्यत इति चेत्, अस्त्वेतदेवमप्यस्मदभ्युपगमसिद्धिरेव, अशिंशपाव्यावृत्तिरहितस्यापि वृक्षत्वस्य धवादिषु भावात् शब्दान्तरवाच्ययोविशिष्टयोर्धर्मयोरेव तादात्म्यमित्यस्मदभ्युपगम
.... ચાડ્યા .. धवाद्यभावप्रसङ्ग इत्यर्थः । अवृक्षत्वव्यावृत्तिमात्रनिबन्धनमेतत्-वृक्षत्वं अशिंशपाव्यावृत्त्याधवादिव्यावृत्त्या विशेष्यत इति चेत् । अवृक्षव्यावृत्तमप्येवमेतदवृक्षव्यावृत्तिमात्रं न भवतीत्यादि दूषणमनादृत्यैतदाह-अस्त्वेतदित्यादि । अस्तु-भवत्वेतत्, किन्तु एवमप्यस्मदभ्युपगमसिद्धिरेव । कथमित्याह-अशिंशपाव्यावृत्तिरहितस्यापि वृक्षत्वस्य । किमित्याह-धवादिषु भावात्, एवं शब्दान्तरवाच्ययोर्विशिष्टयोधर्मयोरेव-वृक्षत्व-शिशपात्वयोः तादात्म्यमित्य
અનેકાંતરશ્મિ (૨) વૃક્ષ–વિશેષ=શિંશપાત્વનો ઉપયોગ પલંગ વગેરે બનાવવા માટે થાય છે..
એટલે વૃક્ષત્વથી શિશપાત્વરૂપ વિશિષ્ટવૃક્ષત્વને કથંચિત્ ભિન્ન જ માનવું જોઈએ, અન્યથા પૂર્વોક્ત દોષનું ઉલ્લંઘન નહીં થાય, અર્થાત્ ધવાદિનો અભાવ તદવી જ રહેશે... કારણકે ધવાદિમાં રહેલ વૃક્ષત્વને પણ શિંશપાત્વરૂપ માનવામાં, ધવાદિને પણ શિંશપારૂપ માનવાનો અતિપ્રસંગ આવે...
- વ્યાવૃત્તિવિધયા દોષનિરાકરણની અશક્યતા (૧૨૭) અભેદવાદીઃ વૃક્ષત્વ તે અવૃક્ષત્વ=ઘટાદિની વ્યાવૃત્તિનું કારણ છે...આવા વૃક્ષત્વને જ અશિંશપાત્રઘટાદિની વ્યાવૃત્તિથી વિશેષિત કરાય છે... એટલે અશિશપાવ્યાવૃત્તિવિશિષ્ટ એવાં અવૃક્ષત્વ-વ્યાવૃત્તિરૂપ વૃક્ષત્વને જ અમે વિશિષ્ટવૃક્ષત્વ કહીએ છીએ... અને આવા વૃક્ષત્રનો જ અમે શિશપાત્વરૂપે ઉલ્લેખ કરીએ છીએ...
સ્યાદ્વાદીઃ તો ભલે આવું ર્થીઓ.. પણ આવું માનવામાં ખરેખર તો અમારા અભ્યાગમની જ સિદ્ધિ થશે, કારણ કે આ કથનથી તો તમે એ કહ્યું કે, અશિંશપાવ્યાવૃત્તિવિશિષ્ટ (=શિંશપાત્વરૂપ) વૃક્ષત્વ તે માત્ર શિંશપામાં જ રહે છે, અને (૨) અશિંશપાવ્યાવૃત્તિરહિત વૃક્ષ–સામાન્ય તો ધવાદિમાં પણ રહે છે - આવા શબ્દોથી, ખરેખર તો તમે બે વિશિષ્ટ ધર્મોનું (શિશપાત્વ-વૃક્ષત્વનું) જ કથન કર્યું
... વિવરમ્ જ
___20. अवृक्षव्यावृत्तमप्येवमेतदवृक्षव्यावृत्तिमात्रं न भवतीत्यादि दूषणमनादृत्येति । यदि हि वृक्षत्वं अवृक्षव्यावृत्तिमात्रमेवाभ्युपगम्यते तर्हि वन्ध्यासुतप्रख्यं व्यावृत्तिमात्रं तुच्छमेव तत् प्राप्नोति, न तु विशिष्टं वस्त्विति दूषणमनङ्गीकृत्येत्यर्थः ।।
* અહીં જો કે, પૂર્વપક્ષીનું ખંડન આ રીતે પણ થઈ શકે છે કે - જો વૃક્ષત્રને માત્ર અવૃક્ષવ્યાવૃત્તિરૂપ જ માનો,તો તો વંધ્યાસુતની જેમ માત્ર વ્યાવૃત્તિરૂપે તો તે તુચ્છરૂપ જ સાબિત થશે, વિશિષ્ટ વસ્તુરૂપ નહીં - પણ આ દૂષણનો આદર નહીં કરીને, ગ્રંથકારશ્રી બીજી જ દિશા ચીંધી રહ્યા છે.
૨. ‘વૃક્ષë અવૃક્ષવ્યવૃત્તિo' રૂતિ વેં-પાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org