SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ८१३ अनेकान्तजयपताका (ચતુર્થ गृह्णातीति न सर्वत्र तत्सम्प्रत्यय इति । (१५७) अत्रोच्यते-सर्वमिदमयुक्तम्, એક વ્યરહ્યા છે . अनेकव्यक्तिस्तस्या ग्रहणमिति विग्रहस्तदुपपत्तेः । उक्तं च भर्तृहरिणा-"यथाऽनुवाकः श्लोको वा" इति सर्वत्र स्फोटासम्प्रत्यये निमित्तमाह-र्ध्वनिसंस्कृतं चेन्द्रियं स्फोटं गृह्णातीति कृत्वा न सर्वत्र-देशे तत्सम्प्रत्ययः, तत्संस्कारकस्य नियतत्वादिति अभिप्रायः । एतेन भिन्नदेशश्रोतृणा ... અનેકાંતરશ્મિ છે એટલે એક જ સ્ફોટનું અનેક ધ્વનિઓથી ગ્રહણ પણ સંગત જ છે... આ વિશે ભર્તુહરિએ કહ્યું છે કે – “(૧) અનુવાક, કે (૨) શ્લોકની જેમ, એક ધ્વનિથી અભિવ્યક્ત થવા છતાં પણ, તે સ્ફોટનું અનેક ધ્વનિઓથી ગ્રહણ સંગત જ છે...” (વાંક્યપદીય - કાળ૧શ્લોક. ૮૩) ભાવ એ કે, (૧) અનુવાક-વેદવાક્ય, અને (૨) શ્લોક.. તે બંને એક ધ્વનિથી અભિવ્યક્ત હોવા છતાં કાલાંતરે ફરી બીજા ધ્વનિઓથી અભિવ્યક્ત થાય છે, તેમ સ્ફોટ અંગે પણ સમજવું... (૧૫૬) પ્રશ્નઃ જો સ્ફોટ નિત્ય હોય અને કોઈ એક ધ્વનિથી અભિવ્યક્ત થઈ ગયો હોય, તો પછી તે સ્ફોટથી હંમેશા સંપ્રત્યય કેમ થતો નથી? ઉત્તર : જુઓ ભાઈ, ધ્વનિથી ઇન્દ્રિયોનો સંસ્કાર થાય (અર્થાત્ કોઈ વક્તાના મુખમાંથી વાયુવિકારરૂપ ધ્વનિઓ નીકળે, ત્યારબાદ તે ધ્વનિઓ દ્વારા ઇન્દ્રિયમાં વિશેષતાનું (=સ્ફોટગ્રહણપ્રાયોગ્યનું) આધાન થાય....) ત્યારપછી તે સંસ્કૃત ઇન્દ્રિયો સ્ફોટને ગ્રહણ કરે છે... હવે ઇન્દ્રિયસંસ્કારક ધ્વનિઓ સર્વત્ર ન હોવાથી, તે ઇન્દ્રિયો દ્વારા સર્વત્ર સ્ફોટનું ગ્રહણ થતું નથી... એટલે જ તે સ્ફોટથી સર્વત્ર ગાયાદિનો સંપ્રત્યય (=અવિપરીતબોધ) થતો નથી... આ કથનથી જે લોકોની શંકા છે કે “જો એક ધ્વનિથી સ્ફોટનું અભિવ્યંજન થાય, તો તે સ્ફોટ સર્વગત હોવાથી, બીજા દેશમાં રહેલા શ્રોતાને પણ તેવો સંપ્રત્યય થવો જોઈએ ને ?” - તે શંકાનું પણ સમાધાન સમજી લેવું, કારણ કે તે ધ્વનિથી અમુક જ શ્રોતાગત ઇન્દ્રિયોનો સંસ્કાર થયો છે, ભિન્નદેશમાં રહેલ શ્રોતાગત ઇન્દ્રિયોનો નહીં... એટલે તે સ્ફોટથી ભિન્નદેશગત શ્રોતાને સંપ્રત્યય - વિવરણમ્ - 32. यथाऽनुवाकः श्लोको वेति । अनुवाको व्याख्यात एव । श्लोकस्तु “श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत् ।।" इत्यादि: श्लोकोऽप्येकदा एकध्वनिनाऽभिव्यक्तः कालान्तरेऽन्यैरभिव्यज्यत एवेत्यर्थः ।। છે ‘ાથાનુવા સ્નો વા સોઢત્વમુપIછીત | आवृत्त्या न तु स ग्रन्थः प्रत्यावृत्त्या निरुप्यते ॥' वाक्यपदीये. १/८३ । ૨. ‘ધ્વનિ: સંઋત' તિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy