SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८१२ -> सकृच्छ्रुतानुवाकवदनेकव्यक्तिग्रहणोपपत्तेः । (१५६) ध्वनिसंस्कृतं चेन्द्रियं स्फोट છે વ્યારહ્યા . सदेशताऽयोगात् । एकध्वनिव्यङ्ग्यत्वेऽपि च द्वितीयपक्षापेक्षया सकृच्छ्रुतानुवाकवदिति निदर्शनम् । किमित्याह-अनेकव्यक्तिग्रहणोपपत्तेः, अनेकेभ्यो व्यक्तिध्वनिभ्य इति प्रक्रमः। —- અનેકાંતરશ્મિ છે (૧૫૫) (૨) જો સ્ફોટને એક ધ્વનિથી અભિવ્યંગ્ય માનશો, તો તો બાકી બધી ધ્વનિઓ વ્યર્થ થઈ જશે, કારણ કે કોઈ એક ધ્વનિથી અભિવ્યક્ત થયેલા સ્ફોટથી જ, સાસ્નાદિરૂપે ગાયાદિ પદાર્થનો બોધ થઈ જશે ! એટલે તે સ્ફોટના અભિવ્યંજન માટે બીજા-ત્રીજા ધ્વનિઓની જરૂર નહીં રહે અને તેથી તે ધ્વનિઓ નિરર્થક સાબિત થશે... એટલે સ્ફોટને એક ધ્વનિથી અભિવ્યંગ્ય પણ ન માની શકાય... સાર આ રીતે બંને વિકલ્પોમાં પુષ્કળ દોષો આવતા હોવાથી, સ્ફોટની અભિવ્યંજકતા બિલકુલ સંગત નથી. * ફોટની અભિવ્યંજતાવિષયક વિકલ્પજાળનો નિરાસ - અદ્વૈતવાદીઃ તમારું સંપૂર્ણ કથન યત્કિંચિત=અસાર છે, કારણ કે સ્ફોટ તો નિરવયવ=નિuદેશી હોવાથી તેની સદેશતા ઘટી શકે જ નહીં... (એટલે પહેલો વિકલ્પ તો અમે માનતાં જ નથી.) (બીજા વિકલ્પ પ્રમાણે) અમે સ્ફોટને એક ધ્વનિથી અભિવ્યંગ્ય તો માનીએ જ છીએ, છતાં પણ બીજી ધ્વનિઓ વ્યર્થ નહીં થાય... જેમ “પુરુષ વેઢે f" વગેરે અનુવાક=વેદવાક્યો, કોઈ એક ધ્વનિથી અભિવ્યક્ત થવા છતાં પણ, બીજા કાળે ફરી કોઈ બીજી જ ધ્વનિથી અભિવ્યક્ત થાય છે... તેમ ગોશબ્દરૂપ સ્ફોટ પણ, એક વખતે કોઈ એક ધ્વનિથી અભિવ્યક્ત થવા છતાં, બીજા માળે, કોઈ બીજી ધ્વનિથી અભિવ્યક્ત થાય એમાં પણ શું વાંધો? ભાવ એ કે, તે સ્ફોટ પરમાર્થથી તો મૂલધ્વનિથી જ અભિવ્યક્ત થાય છે, બાકી બધી ધ્વનિઓ તો તે અભિવ્યક્ત સ્ફોટનું જ અભિવ્યંજન કરે છે... છતાં પણ તે ધ્વનિઓ નિરર્થક નથી, કારણ કે અભિવ્યક્તિનું અભિવ્યંજન કરવામાં તો તેઓ ઉપયોગી જ છે... ... ............ વિવરમ્ .... 31. सकृत् श्रुतानुवाकवदिति निदर्शनमिति । अनुवाक:-वैदिकं वाक्यं ततो यथा “पुरुष एवेदं ग्नि" इत्यादि वेदवाक्यमेकेन ध्वनिना अभिव्यक्तमपि कालान्तरे पुनरन्येन ध्वनिनाऽभिव्यज्यते । एवं स्फोटोऽपि एकदा एकेन ध्वनिनाऽभिव्यक्तोऽपि कालान्तरे यद्यन्यैर्ध्वनिभिरभिव्यज्यते तदा किं दूषणं स्यात् ? अत: परमार्थतो मूलध्वनिनैवाभिव्यज्यते स्फोट इति सिद्धं भवति । इतरे तु ध्वनयोऽभिव्यक्तस्यैवाभिव्यञ्जका इति ।। ૨. “વિ' રૂતિ -પાવ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy