________________
अनेकान्तजयपताका
८४५ 탕
( ચતુર્થ:
कस्यचिद् घटादावपि सङ्केतः क्रियते, दृश्यते च तत्प्रतिपत्तिरिति । अत्रोच्यते- दृश्यते खल्वियं प्रतिपत्तिः, किन्तु भवत्पक्षे न युज्यते असकृद्दर्शनकालेऽप्यादिशब्दात् प्रतिपत्त्यनुपपत्तेः, असङ्केतितत्वादुपपत्तौ चास्मदुक्तन्यायेन कथञ्चिद् वास्तवसण्टङ्कसिद्धिः ।
* વ્યાવ્યા X
मात्रादिभिः-प्राणिविशेषैः कस्यचित्- अर्भकस्य घटादावपि सङ्केतः क्रियते । आस्तामयमित्यादिशब्दस्यातिप्रसिद्धस्य दृश्यते च तत्प्रतिपत्तिः - घटादिप्रतिपत्तिः कालेन इति । एतदाशङ्क्याह-अत्रोच्यते-दृश्यते खलु इयं - यथोदिता प्रतिपत्तिः, किन्तु भवत्पक्षे - त्वदभ्युपगमे न युज्यते । कथं न युज्यत इत्याह- असकृद्दर्शनकालेऽपि आदिशब्दात्-प्रथमशब्दात् तज्जन्मापेक्षया । किमित्याह-प्रतिपत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च-असङ्केतितत्वादुपपत्तौ च सत्यां अस्मदुक्तन्यायेन-‘तँत: शब्दात् तदावरणकर्मक्षयोपशमः' इत्यादिना । किमित्याह-कथञ्चिद् * અનેકાંતરશ્મિ
માતાદિ વ્યક્તિઓ, તે બાળકને “આને ઘડો કહેવાય - આને કપડો કહેવાય” – એમ એકેક પદાર્થને લઈને સંકેત કરતી નથી, પરંતુ બાળક પોતે જ તેવા શબ્દો સાંભળી અને તેવો વ્યવહાર દેખી શબ્દાર્થને જાણી લે છે... આમ, જ્યારે ઘટશબ્દનો સંકેત પણ કરાતો નથી, ત્યારે ‘યં’ જેવા અતિપ્રસિદ્ધ શબ્દના સંકેતની તો વાત જ શું ? (તેમાં તો સુતરાં સંકેત અનાવશ્યક છે...)
આવું થયા બાદ બાળકને, કાલાંતરે સંકેત વિના પણ ઘટશબ્દથી ઘટની પ્રતીતિ થાય છે જ... (તો તમે ઘટશબ્દનો સંકેત કેમ કહો છો ?)
સ્યાદ્વાદી : તમારી વાત સાચી છે, સંકેત વિના પણ ઘટાદિનો બોધ અચૂક દેખાય છે... પણ તેનો બોધ તમારા મતે ઘટતો નથી, કારણ કે વક્તા ભલે અનેકવાર ઘડો લાવ’ – એવો શબ્દપ્રયોગ કરે, પણ (બાળકના જન્મ પછી) વક્તા વડે પ્રથમવાર ઉચ્ચારાતા શબ્દોથી, બાળકને ઘટનો બોધ થઈ શકે નહીં...
પ્રશ્ન : પણ કેમ ?
ઉત્તર : જુઓ, તમે સંકેતિત શબ્દથી જ અર્થપ્રતીતિ માનો છો... હવે જન્મ પછી પ્રથમવાર સંભળાતા વતૃશબ્દોનો સંકેત કદી કોઈએ કર્યો જ નથી, તો તે શબ્દોથી, બાળકને ઘટનો બોધ શી રીતે થાય ?
પૂર્વપક્ષ ઃ તે આદિશબ્દથી (=જન્મ પછી પ્રથમવાર સંભળાતા શબ્દથી) સંકેત વિના પણ અર્થબોધ માનીએ તો ?
સ્યાદ્વાદી : તો તો અમારો વાદ જ શરણ થશે ! કારણ કે અમે પણ એ જ કહીએ છીએ કે, કેટલાક શબ્દોથી સંકેત વિના સીધો જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થયે, સ્વતઃ જ અર્થબોધ થાય છે..
. ‘યિતે' કૃતિ પાડો ન વિદ્યતે ન-પ્રતૌ । રૂતિ -પાટ: । ૪. દૃશ્યતાં ૮૪રૂતમં પૃષ્ઠમ્ ।
Jain Education International
૨. ‘શન્દ્રાત્ તત્પ્રતિ’, કૃતિ ૧-પાટ: I રૂ. ‘વાસ્તવસમ્બન્ધસિદ્ધે '
For Personal & Private Use Only
www.jainelibrary.org