SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ( चतुर्थ: सिद्धत्वात्, तथाव्यवहारोपलब्धेः, अन्यथा व्यवहारोच्छेदप्रसङ्गात् । ( २ ) तथाहि - यदि तदेकान्तेनैवानभिलाप्यमभ्युपगम्यते कथं तर्हि तथाविधशब्दात् तथाविधार्थप्रतीत्यादि ? दृश्यते चानलाद्यानयेत्युक्ते तत्प्रतीतिपुरस्सरा केषाञ्चित् धूमध्वजादौ प्रवृत्तिः तत्समासादनं समासादिते तथानिवेदनमिति कथञ्चिदभिलाप्यसिद्धिः, अन्यथा तदनुपपत्तिः, ६४७ Co ...व्याख्या लाप्यानभिलाप्यस्यैव वस्तुनः प्रमाणसिद्धत्वात् । प्रमाणसिद्धत्वं च तथाव्यवहारोपलब्धेःअभिलाप्यानभिलाप्यतया अर्थक्रियासिद्धेः । अन्यथा - अभिलाप्यानभिलाप्यतां विहाय वस्तुनो व्यवहारोच्छेदप्रसङ्गात् । एतत्प्रदर्शनायैवाह - तथाहीत्यादि । तथाहीत्युपप्रदर्शने । यदि तत्वस्तु एकान्तेनैवानभिलाप्यमित्यभ्युपगम्यते, कथं तर्हि तथाविधशब्दात्-सांव्यवहारिकादनलादिरूपात् तथाविधार्थप्रतीत्यादि तथाविधः - तद्वाच्योऽनलार्थस्तत्प्रतीत्यादि कथम् ? ‘आदि’शब्दात् प्रवृत्ति-तत्समासादन- निवेदनग्रहः । दृश्यते चानलाद्यानयेत्युक्ते सति तत्प्रतीतिपुरस्सरा-अनलप्रतीत्यनुयायिनी केषाञ्चित् प्रमातॄणां तथाविधक्षयोपशमयुक्तानां धूमध्वजादौ अर्थे प्रवृत्तिस्तद्विषया । तथा तत्समासादनं - धूमध्वजसमासादनं समासादिते सति ... अनेअंतरश्मि उत्तर : दुखो, (१) अभिसाप्य, अने (२) अनभिलाप्य प्रेम उभय३५ वस्तु ४ प्रमाए सिद्ध છે, કારણ કે વસ્તુનો તે રૂપે (=અભિલાષ્ય/અનભિલાપ્યરૂપે) જ અર્થક્રિયારૂપ વ્યવહાર થતો દેખાય છે... (અન્યથા=) જો વસ્તુને અભિલાપ્ય-અનભિલાપ્ય ન માનો, તો તે વસ્તુના સમસ્તવ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. આ જ વાતને ગ્રંથકારશ્રી દાખલા-દલીલ સાથે જણાવે છે - (સંદર્ભ : હવે ગ્રંથકારશ્રી, પહેલા વસ્તુને એકાંત અનભિલાપ્ય માનવામાં દોષ બતાવે છે, ત્યારબાદ અડધો અધિકાર થયે (૭૬૫ પાનાથી) વસ્તુને એકાંત અભિલાપ્ય માનવામાં દોષ બતાવશે... પછી છેલ્લે વસ્તુને અભિલાપ્ય-અનભિલાષ્યરૂપે ફલિત કરશે.) * વસ્તુને એકાંતે અનભિલાપ્ય માનવામાં દોષપરંપરા (૨) જો વસ્તુ એકાંતે અનભિલાપ્ય જ હોય, અર્થાત્ શબ્દથી વાચ્ય ન જ હોય, તો વ્યવહારમાં प्रयोगता 'अग्नि' वगेरे शब्दथी अग्नि आहि अर्थनी प्रतीति वगेरे (= प्रवृत्ति, प्राप्ति, निवेधन) शी रीते थशे ? थाय तो छे ४... ते खा प्रमाणे - એક વ્યક્તિને કોઈ માણસે કહ્યું કે “અગ્નિ લઈ આવ” તો તે વ્યક્તિને (૧) પહેલા અગ્નિની પ્રતીતિ થાય, પછી (૨) વિશિષ્ટ ક્ષયોપશમવાળા પ્રમાતાની તે અગ્નિ વિશે પ્રવૃત્તિ થાય, ત્યારબાદ (૩) તે અગ્નિને લઈ આવે, અને લાવ્યા પછી (૪) તે વ્યક્તિ જણાવે છે કે – “તમારા વડે જે અગ્નિ - १. 'लाप्यमभ्युप०' इति ङ-पाठ: । २. 'प्रवृत्तिवत्समा०' इति ङ-पाठ: । ३. 'दृश्यते अनला०' इति घ- पाठ: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy