________________
८४९ अनेकान्तजयपताका
(ચતુર્થ: अपोहो यन्न संस्कारा न च क्षणिक इष्यते । इष्टौ वा तस्य वस्तुत्वं बलादेव प्रसज्यते ॥२॥ (૨૮૮) નમો બુદ્ધાય વેત્યવિસ્તવઃ સર્વો નિરર્થઃ. तत्तत्त्वानभिधानेन तथा च वचनक्षतिः ॥३॥ अवस्तुत्वाप्रतिज्ञानात् तेषामिष्टौ च तत्त्वतः ।। सर्वस्तवाविशेषः स्यादयोगाद् वस्त्ववस्तुनोः ॥४॥
......... વ્યાધ્યા न च क्षणिक इष्यतेऽपोहोऽवस्तुत्वात् । इष्टौ वा क्षणिकत्वस्यापोहस्य वस्तुत्वं-संस्कारत्वं बलादेव प्रसज्यते ॥२॥ तथा नमो बुद्धाय चेत्यादिः स्तवः सर्वो निरर्थकः, अर्थशून्यत्वानिष्फल इत्यर्थः । तत्तत्त्वानभिधानेन तथा च वचनक्षतिः ॥३॥ कथमित्याह-अवस्तुत्वाप्रतिज्ञानात् तेषां-बुद्धादीनां इष्टौ च वचनक्षतेरवस्तुत्वाप्रतिज्ञानस्येत्यर्थः । तत्त्वतः-परमार्थतः सर्वस्तवाविशेषः स्यात् नमो बुद्धाय नमः शिवायेत्यादिस्तवापेक्षया । कुत इत्याह-अयोगाद्
- અનેકાંતરશ્મિ છે શા માટે યથાર્થતા નથી? તે કહે છે -
(૨) વચન - “સંસ્કાર ક્ષણિક છે' એમ છે. તેનો વિષય અપોહ તમે કહો છો. હવે અપોહ સંસ્કાર પણ નથી અને ક્ષણિક પણ નથી. એટલે બંનેમાંથી એકે શબ્દનો વિષય નથી. તેથી જ તે વચન યથાર્થ નથી...
જો અપોહને સંસ્કારરૂપ અને ક્ષણિક-ક્ષણસ્થાયી માનશો, તો તો – યદ્યપિ તષિયક આપ્તવચનની યથાર્થતા ઘટી જાય, પરંતુ તેવું માનવામાં તો - અપોહને વસ્તુરૂપ માનવાનો પ્રસંગ આવશે... (જે બોદ્ધને ઇષ્ટ નથી...)
- બુદ્ધસ્તવની નિરર્થક્તા : (૧૮૮) (૩) “નમો વૃદ્ધા=બુદ્ધને નમસ્કાર થાઓ” – એવી બધી સ્તુતિઓ પણ નિરર્થક બનશે, કારણ કે એ સ્તુતિઓ (તત્તીમધનેન=) ખરેખર તો બુદ્ધનું કથન કરતી જ નથી, પણ અપોહનું જ કથન કરે છે, કે જે અવસ્તુરૂપ છે. એટલે એ સ્તુતિઓ અર્થશૂન્ય હોઈ નિષ્ફળ છે...
તથા, આ સ્તુતિના વચનની ક્ષતિ (કહાનિ) થાય છે. તે હવે આગળના શ્લોકમાં જણાવે છે.
(૪) આ સ્તુતિ તમે બુદ્ધને સામે રાખીને કરો છો, પણ આવી અપોહવિષયક સ્તુતિઓ બુદ્ધની સામે ત્યારે બોલાય કે જયારે બુદ્ધ અપહરૂપ=અવસ્તુરૂપ હોય... પણ તેવું તો તમે માનતા નથી, કારણ કે તમે તેવી (=બુદ્ધને અવસ્તુ માનવાની) પ્રતિજ્ઞા કદી કરતા નથી.... (એટલે બુદ્ધને તમે વસ્તુ જ માનો છો, તો તે વિશે અપોહવિષયક સ્તુતિઓ શી રીતે પ્રવર્તે?) તેથી તો સ્તુતિવચનની હાનિ
૧. “પત્ર'
ત
-પાઠ:
૨-૪. અનુકુY I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org