________________
ધક્કાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७३४
++++++
मतं नीलशब्दो नीलगुणविशिष्टं द्रव्यमाह, उत्पलशब्दोऽप्युत्पलत्वजातिविशिष्टं तदेव द्रव्यम्, अतो विशेषणयोर्भेदात् नानाफलः शब्दो विशेष्याभेदादेकाधार इति, (८२) एतदप्यसत्, युक्त्ययोगात् । तथाहि-नीलगुणेन विशिष्टं द्रव्यं नीलशब्देनाभिधीयमानं सर्वात्मनाऽभिधीयते, अनंशत्वात्, कोऽपरो द्रव्यस्योत्पलत्वादिजातिविशिष्ट आत्मा
ખે વ્યાડ્યા છે
.
જ नाविषयत्वादनयोरिति । अथ मतं नीलशब्दो नीलगुणविशिष्टं द्रव्यमाह, उत्पलशब्दोऽप्युत्पलत्वजातिविशिष्टं तदेव द्रव्यमाह, अतो विशेषणयोः-गुण-जात्योर्भेदात् कारणात् नानाफलः शब्दो विशेष्याभेदात्-द्रव्याभेदादेकाधार इति न कश्चिद् दोषः । एतदाशङ्क्याहएतदपि असत्-अशोभनम् । कुत इत्याह-युक्त्ययोगात् । एनमेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववन्नीलगुणेन विशिष्टं द्रव्यं नीलशब्देनाभिधीयमानं सर्वात्मनाऽभिधीयते, अनंशत्वाद्
અનેકાંતરશ્મિ .... વસ્તુનું કથન માનશો, તો તો ઘટ-પટશબ્દની જેમ,નીલ-ઉત્પલ શબ્દનો વિષય પણ જુદો જુદો થવાથી તો, બંને શબ્દોનો કોઈ એક આધાર નહીં રહે... (કારણ કે એક આધાર તો ત્યારે બને કે જયારે બંને શબ્દો કોઈ એક જ વસ્તુને વિષય કરતાં હોય...) એટલે તો તે બંને શબ્દોની સમાનાધિકરણતાનો અભાવ થશે...
(સમાનાધિકરણ=એક જ વસ્તુ વિશે બંને શબ્દોની પ્રવૃત્તિ વિષયતાસંબંધથી એક જ અધિકરણમાં સાથે રહેવાપણું... પણ વિભિન્નવિષયક નીલ-ઉત્પલ શબ્દમાં આવી સમાનાધિકરણતા ન ઘટે...)
સાર : નીલ-ઉત્પલ શબ્દના વાચ્ય તરીકે, એક જ વસ્તુ માનશો, તો (૧) ઉત્પલશબ્દની અપ્રવૃત્તિ, અથવા (૨) વિભિન્નફળતાનો અભાવ... અને અનેક વસ્તુ માનશો, તો સમાનાધિકરણતાની અસંગતિ...
આશંકાઃ (૧) નીલશબ્દ તે નીલગુણવિશિષ્ટ (=નીલગુણવાળા) દ્રવ્યને કહે છે, અને (૨) ઉત્પલશબ્દ તે ઉત્પલત્વરૂપ જાતિવિશિષ્ટ (=ઉત્પલત્વજાતિવાળા) તે જ દ્રવ્યને કહે છે, પણ બંનેની કથનપદ્ધતિમાં થોડો તફાવત છે, એટલે કે એક જ દ્રવ્યનો, નીલશબ્દ નીલગુણથી વિશિષ્ટરૂપે નિર્દેશ કરે છે અને ઉત્પલશબ્દ ઉત્પલત્વજાતિથી વિશિષ્ટરૂપે નિર્દેશ કરે છે...
આમ વસ્તુનું વિશેષણ (ગુણ/જાતિ) જુદું જુદું હોવાથી, બંને શબ્દોની વિવિધફળતા પણ ઘટશે, અને નીલકમળરૂપ એક જ વિશેષ્ય પદાર્થ હોવાથી, બંને શબ્દોની વિષયતાસંબંધથી સમાનાધિકરણતા પણ ઘટશે. હવે તો વાંધો નહીં ને?
(૮૨) સમાધાન : આ વાત પણ અસત્ છે, કારણ કે આમાં યુક્તિઓ ઘટતી નથી. તે આ પ્રમાણે – નીલશબ્દથી જ્યારે નીલગુણવિશિષ્ટરૂપે દ્રવ્યનું કથન થાય, ત્યારે સાથે-સાથે ઉત્પલત્વજાતિવિશિષ્ટરૂપે પણ દ્રવ્યનું કથન થઈ જ જશે, કારણ કે તે દ્રવ્ય તો નિરંશ હોવાથી (તેનું અમુક
૨. ‘તાવિતિ' રૂતિ ટુ-પતિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org