________________
अनेकान्तजयपताका
( ચતુર્થ:
( ४१ ) बहिरयं नास्ति विकल्पबुद्धिप्रतिभासस्त्वस्त्येव, तंत्र सङ्केत इति चेत्, कोऽयं विकल्पबुद्धिप्रतिभासः ? एते वृक्षादय इति तदेकाकारतैवेति चेत्, किमियं तत्स्वसंवितेभिन्नाभिन्नेति वाच्यम् । अनिर्वचनीयेति चेत्, कथं तत्र सङ्केत: ? तद्भेदाभेदा
६९१ <s
વ્યાધ્યા
बहिरयं नास्ति अर्थे विकल्पबुद्धिप्रतिभासस्तु स्वरूपेण अस्त्येव । तत्र सङ्केतः । इति चेत्, एतदाशङ्क्याह - कोऽयं विकल्पबुद्धिप्रतिभास: ? एते वृक्षादय इति - एवं तदेकाकारतैव-विकल्पबुद्धयेकाकारतैव । इति चेत्, एतदाशङ्क्याह- किमियम् - अधिकृतैकाकारता तत्स्वसंवित्तेः-अधिकृतविकल्पबुद्धिस्वसंवित्तेः भिन्नाभिन्नति वाच्यम् । भेदे बहिस्तद्भावोऽभेदे स्वलक्षणवाच्यतेति । उभयपरिहारेणाह - अनिर्वचनीया । इति चेत्, एतदा* અનેકાંતરશ્મિ ..
શબ્દવાચ્ય માનવામાં વસ્તુ વાચ્ય બને - અપસિદ્ધાંત થાય, (૨) બીજામાં ઘટત્વરૂપ સામાન્યને અપોહ માન્યો - તે તેમના મતે તુચ્છ છે, તેમાં સંકેત ન થાય, (૩) ત્રીજામાં સવિકલ્પમાં ભાસતા ઘટાકારને અપોહ માન્યો, તે કલ્પિત છે (તેવો આકાર જ નથી) એટલે તેમાંય સંકેત ન થાય...)
* તૃતીયવિકલ્પમાં સંકેતસમંજસતાસાધક બૌદ્ધનો સચોટ નિરાસ
(૪૧) બૌદ્ધ ઃ વિકલ્પબુદ્ધિનો પ્રતિભાસ બાહ્ય પદાર્થમાં જ નથી, બાકી સ્વરૂપથી તો તેનું અસ્તિત્વ છે જ... (આશય એ કે, વિકલ્પબુદ્ધિમાં ભાસતો સામાન્યાકાર બાહ્ય પદાર્થમાં જ નથી, બાકી સ્વરૂપથી તો તેનું પણ અસ્તિત્વ છે જ...) એટલે સ્વરૂપ અંશે તો તે ઉપપ્લવરૂપ ન હોવાથી, તેમાં સંકેત કરવો શક્ય જ છે...
સ્યાદ્વાદી : (૧) પહેલા તો તમે એ કહો કે, આ “વિકલ્પબુદ્ધિપ્રતિભાસ” એટલે શું ?
બૌદ્ધ : ‘આ બધા વૃક્ષાદિ છે” – એમ વિકલ્પબુદ્ધિમાં ભાસતી પદાર્થોની એકાકારતાને જ અમે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ કહીએ છીએ...
સ્યાદ્વાદી : પણ આ વાતમાં વિકલ્પો ઘટતાં નથી, કારણ કે તે એકાકારતા વિકલ્પબુદ્ધિગત સ્વસંવેદનથી (ક) ભિન્ન છે, કે (ખ) અભિન્ન ?
(ક) જો ભિન્ન માનો, તો તે એકાકારતાનું જ્ઞાનથી અલગરૂપે અસ્તિત્વ સિદ્ધ થશે... (આશય એ કે, વૈશેષિક આદિની જેમ તમારા મતે પણ, જ્ઞાનથી અલગ એવા સામાન્યરૂપ એકાકારતાનું બહાર અસ્તિત્વ માનવું પડશે...) જે તમને બિલકુલ ઇષ્ટ નથી. તેથી પ્રથમ વિકલ્પ તો ન મનાય...
(ખ) વિકલ્પબુદ્ધિગત સ્વસંવેદનથી, જો તે એકાકારતાને અભિન્ન માનશો, તો શબ્દવાચ્ય ..* વિવર્ામ્ .
9. भेदे बहिस्तद्भावोऽभेदे स्वलक्षणवाच्यतेति । यदि होकाकारता विकल्पबुद्धिसंवित्तेः सकाशाद् भिन्नाऽभ्युपगम्यते तदा भेदे सति बहिस्तस्या:- एकाकारताया भावः प्राप्नोति । सामान्यं वस्तुसद् बहिः
૨. ‘તત:' કૃતિ -પાઇ: । ૨. ‘બુદ્ધિસ્તુ સંવિત્તે:’ રૂતિ ય--પાટ: 1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org