________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
fમક્ષો !' રૂત્યાવિશીષ્ય તવંવિત્તિને યુજ્યા प्रवृत्त्याद्यङ्गभूतेति सर्वमेवासमञ्जसम् ॥८॥"
વ્યાક્યા છે एवम-वस्तुविषये शब्दानां हन्त युक्त्योपपद्यते, रत्नत्रयानुगत्वासिद्धेः ॥७॥ तथा भिक्षो इत्यादिशब्दाच्च आमन्त्रणादिरूपात् तत्संवित्तिः-भिक्षुसंवित्तिर्न युज्यते, स्वलक्षणत्वेन तदनभिधानात् । किम्भूतेत्याह-प्रवृत्त्याद्यङ्गभूता-प्रवृत्तिनिवृत्तिकारणभूता तत्संवित्तिः इतिएवं सर्वमेवासमञ्जसम् ॥८॥
- અનેકાંતરશ્મિ કર રત્ન વિશે જેઓ જઘન્ય અશ્લીલવાદ કરે, તેઓને તે વાદ અનર્થ ( દુઃખાદિ) માટે થાય છે, એવું બૌદ્ધો કહે છે...
પણ શબ્દ જો વસ્તુને વિષય જ ન કરે, તો અશ્લીલવાદ પણ ખરેખર તો રત્નત્રય વિશે થઈ શકતો જ નથી, તે તો અપોહ વિશે જ થાય છે...
અને એ યુક્તિથી જો અશ્લીલવાદ રત્નત્રય વિશે ન થાય, તો તે વાદ અનર્થ માટે શી રીતે બને? (ભાવ એ કે, રત્નત્રયને વિષય બનાવનાર અશ્લીલવાદને જ તમે અનર્થ માટે કહો છો... પણ તે વાદ અપોહને વિષય બનાવતો હોવાથી, તેમાં રત્નત્રયાનુસારિતા તો સિદ્ધ જ નથી, તો તેનો અનર્થકારકરૂપે તમે શી રીતે ઉલ્લેખ કરો છો?)
ભિક્ષુસંવેદનની અઘટિતતા - (૮) બુદ્ધ ભગવાન આમંત્રણ કરે કે – “હે ભિક્ષુ !” તો એ આમંત્રણ શબ્દથી પણ ભિક્ષુકનું સંવેદન ઘટશે નહીં, કારણ કે એ શબ્દથી ભિક્ષુરૂપ સ્વલક્ષણનું તો કથન થતું જ નથી, તેનાથી માત્ર અપોહનું જ કથન થાય છે...
એટલે ઘટશબ્દથી અકથિત જેમ પટનું સંવેદન થતું નથી, તેમ ભિક્ષુશબ્દથી અકથિત ભિક્ષુનું પણ સંવેદન નહીં થાય... પણ તે ભિક્ષુનું સંવેદન જ તો પ્રવૃત્તિ-નિવૃત્તિનું કારણ છે..
(હે ભિક્ષુ! તું ધર્મનું આચર, પાપને છોડી દે – એવું કથન સાંભળી, જો ભિક્ષુશબ્દથી ભિક્ષુને પોતાનું સંવેદન થાય, તો જ તેનાથી ધર્મવિષયક પ્રવૃત્તિ અને પાપવિષયક નિવૃત્તિ થશે. પરંતુ તે શબ્દથી બીજાનું કથન થયે, ભિક્ષુસંવેદન અઘટિત બને... અને એટલે તો ભિક્ષુની પ્રવૃત્તિ-નિવૃત્તિ પણ અસંગત બને...)
એટલે શબ્દને અપોહવિષયક માનવામાં, બધી જ વ્યવસ્થાઓ અસમંજસ થશે !
* જધન્ય એટલે હલકી કક્ષાની અને અશ્લીલવાદ એટલે ગાળો આપવી... એટલે હલકી કક્ષાની ગાળો આપવી તેને અશ્લીલવાદ કહેવાય. જે અનર્થ માટે થાય છે...
૨. ગણપૂ! ૨. “તા તો સંવિતિ' તિ શ–પાશ્ચન્ય: 1.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org