________________
( ચતુર્થ:
एव प्रतिभाति, अनीलव्यवच्छेदस्तूत्पलशब्देन नोपात्तो न त्यक्तः, नीलमुत्पलमिति शब्दद्वयंयोगे तूभयसमारोपव्यावृत्तैकधर्मिप्रतिभासिनी विकल्पबुद्धिरुत्पद्यते, ततो नानाफलः शब्द एकाधारो भवतीति भवेद् बुद्ध्यनुरोधेन सामानाधिकरण्यमिति । ( ८५ ) नै तु बुद्धिप्रतिभाससन्दर्शितो धर्मी वस्तुत एकोऽनेकधर्मा, विकल्पनिर्मितस्य धर्मधर्मि
७३७
–
अनेकान्तजयपताका
જ બાળા *
विकल्पबुद्धौ, अनीलव्यवच्छेदस्तूत्पलशब्देन नोपात्तो न त्यक्तः, तथाप्रतीतेः, नीलमुत्पलमिति - एवं शब्दद्वयप्रयोगे पुनरुभयसमारोपव्यावृत्तैकधर्मिप्रतिभासिनी विकल्पबुद्धिरुत्पद्यते । ततः एवं नानाफलः शब्दो नीलादिरूप एकाधारो भवतीति कृत्वा भवेद् बुद्धयनुरोधेन उक्तप्रतिभासयोगात् सामानाधिकरण्यमिति । न चेहाप्यपरविकल्पसम्भवो दोष इत्याहन तु बुद्धिप्रतिभाससन्दर्शितो धर्मी वस्तुतः - परमार्थेन एकोऽनेकधर्मा । कुत इत्याह* અનેકાંતરશ્મિ
છે, અર્થાત્ ‘આ અનુત્પલ નથી' – એટલો જ બોધ થાય છે.... આ ઉત્પલશબ્દથી અનીલનો વ્યવચ્છેદ ગૃહીત પણ થતો નથી અને પ્રતિક્ષિપ્ત પણ થતો નથી... એટલે કે સામે રહેલ ધર્મી અનીલ એવા રક્તાદિ પદાર્થથી વ્યાવૃત્ત છે કે નહીં’ - એવો ઉત્પલશબ્દનો વિષય જ નથી – આમ ઉત્પલ શબ્દનો વિષય બુદ્ધિમાં ભાસતો અનુત્પલ-વ્યવચ્છેદ=અનુત્પલાપોહ છે...
આમ, નીલ-ઉત્પલ બંને શબ્દનો વિષય જુદો-જુદો હોવાથી, બંનેની ભિન્નફલતા પણ નિર્બાધ
ઘટશે...
(૨) સમાનાધિકરણતા ઃ કોઈ કહે કે “નીલ-ઉત્પલ લાવ’” તો તે બંને શબ્દથી, ઉભયસમારોપથી વ્યાવૃત્ત એવા એક જ ધર્મીનો પ્રતિભાસ કરનારી વિકલ્પબુદ્ધિ થાય છે. આશય એ કે, નીલકમળ રૂપ એક જ ધર્મીનો, નીલશબ્દથી અનીલસમારોપના વ્યવચ્છેદપૂર્વક અને ઉત્પલશબ્દથી અનુત્પલસમારોપના વ્યવચ્છેદપૂર્વક પ્રતિભાસ થાય છે – આમ બંને શબ્દોથી, જુદા-જુદા સમારોપના વ્યવચ્છેદપૂર્વક, ખરેખર તો એક જ ધર્મીનો પ્રતિભાસ થતો હોવાથી, બંને શબ્દનો વિષય બુદ્ધિપ્રતિભાસિત એક ધર્મી છે... એટલે નીલ-ઉત્પલશબ્દની સમાનાધિકરણતા પણ ઘટશે જ...
(૮૫) આશંકા : પણ આ રીતે માનવામાં તો, વિકલ્પબુદ્ધિપ્રતિભાસિત એક જ ધર્મી અનેકધર્મક માનવાનો પ્રસંગ આવશે... (આશય એ કે બંને શબ્દોની સમાનાધિકરણતા ઘટાવવા, તમે વિકલ્પબુદ્ધિપ્રતિભાસિત એક જ ધર્મી માન્યો...હવે બંને શબ્દોની ભિન્નફલતા ઘટાવવા, એક જ ધર્મીના બે જુદા
* આ ધર્મી તરીકે બાહ્ય સ્વલક્ષણભૂત નીલકમળ નહીં સમજવો, કારણ કે તે તો શબ્દનો વિષય જ નથી...પણ વિકલ્પબુદ્ધિમાં ભાસતો આકારરૂપ ધર્મી લેવો, કારણ કે આવો ધર્મ વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ ત્રીજા અપોહસ્વરૂપ હોઈ શબ્દનો વિષય બની શકે છે...
૨. ‘યોગે સમય૦' કૃતિ ૧-પાટ: । ૨. ‘નુરોધિત્વન સામાના॰' કૃતિ -પાટ: I રૂ. ‘નનુ’ કૃતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ -પાતઃ । ૪. ‘ધર્મા' રૂતિ ૩-પાટ; ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org