________________
થિal:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७३६ धर्मिणो व्यवच्छेदद्वयोपगृहीतस्य विकल्पबुद्धौ प्रतिभासनात् । (८४) एतदुक्तं भवतिनीलशब्दप्रयोगाद् बुद्धिप्रतिभासी धर्मी अनीलव्यावृत्तरूप एव प्रतिभासते, अनुत्पलव्यवच्छेदस्तु न नीलशब्देनोपात्तो न प्रतिक्षिप्तः, उत्पलशब्दप्रयोगादपि अनुत्पलव्यावृत्तरूप
... ... વ્યથા ................................................ रन्यत्र प्रदर्शित एव । न चान्यापोहपक्षेऽप्ययं दोषः इत्याह-अन्यापोहपक्षे त्वयमदोषः । कुत इत्याह-एकस्यैव धर्मिणो व्यवच्छेदद्वयोपगृहीतस्य-अपोहद्वयोपगृहीतस्य विकल्पबुद्धौ प्रतिभासनात् । एतदेव स्पष्टयन्नाह-एतदुक्तं भवति-नीलशब्दप्रयोगाद् बुद्धिप्रतिभासी धर्मी अनीलव्यावृत्तरूप एव प्रतिभासते । अनुत्पलव्यवच्छेदस्तु नीलशब्देन नोपात्तो न प्रतिक्षिप्तः, तथाप्रतीतेः । एवमुत्पलशब्दप्रयोगादप्यनुत्पलव्यावृत्तरूप एव प्रतिभाति धर्मी
ના અનેકાંતરશ્મિ ...... ૯ શબ્દને અપોહવિષયક માનવામાં નિર્દોષતા : (૮૩) જ્યારે શબ્દને અપોહવિષયક માનવામાં તો, ઉપરોક્ત એકે દોષ આવતો નથી, કારણ કે વિકલ્પબુદ્ધિમાં એક જ ધર્મી બે વ્યવચ્છેદરૂપે ભાસે છે... આશય એ કે, ધર્મ એક જ છે, પણ વિકલ્પબુદ્ધિમાં જુદા જુદા વ્યવચ્છેદની અપેક્ષાએ તે બે રીતે ભાસે છે : (૧) અનીલવ્યવચ્છેદરૂપે, અને (૨) અનુત્પલવ્યવચ્છેદરૂપે... આ બુદ્ધિમાં ભાસતાં બે જુદા જુદા આકારો જ, નીલ-ઉત્પલરૂપ બે જુદા-જુદા શબ્દનો વિષય છે... આમ,બંનેનો વિષય જુદા-જુદો હોવાથી, તેઓની ભિન્નફલતા પણ ઘટે અને બુદ્ધિમાં બંને આકારવાળી એક જ વસ્તુ ભાસતી હોવાથી, બંને શબ્દનો વિષય એક પણ બને અને એટલે તેઓની સમાનાધિકરણતા પણ ઘટશે...
આમ, શબ્દને અપોહવાચક માનવામાં કોઈ દોષ રહેતા નથી... (૮૪) ભાવાર્થ :
(૧) ભિન્નફલતાઃ નીલકમળરૂપ ધર્મીનો બુદ્ધિમાં પ્રતિભાસ થાય છે... હવે તે ધર્મીનો કયા શબ્દથી કઈ રીતે પ્રતિભાસ થાય તે વિચારવાનું છે.
(ક) કોઈ “નીલ” શબ્દ કહે, તો તે ધર્મીનો માત્ર અનીલથી વ્યાવૃત્તરૂપે જ પ્રતિભાસ થાય છે, અર્થાત “આ અનીલ નથી” – એટલો જ બોધ થાય છે...તે નીલશબ્દથી અનુત્પલનો વ્યવચ્છેદ ગૃહીત પણ થતો નથી અને પ્રતિક્ષિપ્ત પણ થતો નથી. એટલે કે સામે રહેલ ધર્મે “અનુત્પલ એવા ઘટાદિથી વ્યાવૃત્ત છે કે નહીં” – એવી વિચારણા નીલશબ્દનો વિષય જ નથી... ટુંકમાં નીલશબ્દ, અનલથી વ્યાવૃત્તરૂપે જ વસ્તુનો બોધ કરાવે છે, અનુત્પલથી વ્યાવૃત્તરૂપે નહીં - આમ નીલશબ્દનો વિષય બુદ્ધિમાં ભાસતો અનીલવ્યવચ્છેદ= વિકલ્પબુદ્ધિ પ્રતિભાસરૂપ તૃતીયાપોહ=અન્યાપોહ =અનીલાપોહ છે...
(ખ) કોઈ “ઉત્પલ’ શબ્દ કહે, તો તે ધર્મીનો માત્ર અનુત્પલથી વ્યાવૃત્તરૂપે જ પ્રતિભાસ થાય
૨. વૃદ્ધઃ' તિ વા-પd: I ૨. ‘પક્ષે ત્વયમોષ: સુત રૂત્યાર પચૈવ' રૂતિ ટુ-પાઠ: ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org