SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ८३७ ( ચતુર્થ: (१७७) शब्दादपि क्वचित् कथञ्चिदनभिलाप्यधर्मसंवेदनात्, तद्रक्ततादिप्रतीतेः, तुल्यजातीयमध्ये क्वचित् ततस्तद्विशेषावसायात् । एतच्चागोपालाङ्गनादिप्रतीतम् । *બાબા < अनेकान्तजयपताका सिद्धेः तथा शब्दादपि क्वचित् कथञ्चिदनभिलाप्यधर्मसंवेदनात् । संवेदनं च तद्रक्ततादिप्रतीते:-पँटादिवस्तुरक्ततादिप्रतीतेः । प्रतीतिश्च तुल्यजातीयमध्ये सति क्वचित् ततः - शब्दात् 38 * અનેકાંતરશ્મિ . દ્વારા કથંચિદ્ અભિલાપ્ય ધર્મોનો પણ બોધ થતો હોય.. એટલે કે કથંચિદ્ અભિલાપ્ય ધર્મની પ્રતીતિ ઇન્દ્રિયજ્ઞાનમાં પણ સિદ્ધ જ છે... * શબ્દથી પણ ક ંચિત્ અનભિલાપ્યધર્મનો બોધ (બીજું તમે જે માનો છો કે → શબ્દ દ્વારા તો સામાન્યાકારરૂપ માત્ર અભિલાષ્યનો જ બોધ - તે પણ ખોટું છે, કારણ કે તેના દ્વારા કથંચિદ્ અનભિલાપ્યનો પણ બોધ થાય છે. તે જ જણાવે છે -) થાય છે ← ܀ (૧૭૭) શબ્દથી પણ માત્ર અભિલાપ્યધર્મોનું જ નહીં, પરંતુ કથંચિદ્ અનભિલાપ્યધર્મોનું પણ સંવેદન થાય છે. તે આ રીતે - વક્તા કહે કે “ઘટ લાવ” તો કોઈક અતિનિપુણ પ્રમાતા, ઘટપદાર્થને તો જાણે જ છે, તે ઉપરાંત ઘટશબ્દથી ન કહેવાયેલ (અનભિલાપ્ય) એવા, ઘટમાં રહેલ રક્તાદિ ધર્મોને પણ પ્રસ્તાવાદિથી જાણી લે છે ← અહીં મુખ્યરૂપે ઘટશબ્દથી માત્ર ઘટત્વની જ પ્રતીતિ થાય છે, પણ ગૌણરૂપે તો અનભિલાપ્ય એવા રક્તત્વાદિ ધર્મો પણ જણાય જ છે... (પ્રશ્ન ઃ ઘટમાં રહેલ રક્તત્વાદિ ધર્મો તો, રક્તત્વાદિ શબ્દોથી અવશ્ય કથિત થાય છે, તો તેઓને તમે અનભિલાષ્યરૂપ કેમ કહો છો ? ઉત્તર ઃ જુઓ ભાઈ ! સ્વરૂપથી તો તેઓ અભિલાપ્ય જ છે, કારણ કે તેઓનો રક્તત્વાદિ શબ્દોથી અભિલાપ થાય છે. પણ પ્રસ્તુતમાં, વક્તાએ માત્ર ઘટશબ્દનો જ પ્રયોગ કર્યો છે અને તે શબ્દથી તો માત્ર ઘટ જ અભિલાપ્ય છે, રક્તત્વાદિ નહીં... એટલે અહીં રક્તત્વાદિને, ઘટશબ્દની અપેક્ષાએ અનભિલાપ્ય જાણવા, સ્વરૂપથી નહીં.. Jain Education International * વિવરમ્ *. मित्युल्लेखेनेत्यर्थः । अत इन्द्रियज्ञानेऽपि कथञ्चिदभिलाप्यधर्मप्रतीतिरिति सिद्धं भवति ।। 38. घटादिवस्तुरक्ततादिप्रतीतेरिति । घटमानयेत्युक्तेऽतिनिपुणः कश्चित् प्रमाता तेन शब्देनानभिहितानपि घटगतान् प्रतिनियतान् रक्तादिधर्मान् प्रस्तावादिभ्यः प्रतिपद्यत इत्यर्थः । अतो घटशब्दात् मुख्यवृत्त्या घटत्वे प्रतीयमाने गुणभावेनानभिलाप्या रक्तत्वादयोऽपि ज्ञायन्त एवेति सिद्धम् । अनभिलाप्यत्वं चात्र रक्तत्वादीनां घटध्वन्यपेक्षया द्रष्टव्यम्, न तु स्वरूपेण रक्तत्वादिध्वनिभिरभिलाप्यत्वात् तेषाम् । ये च स्वभावेनैवानभिलाप्यास्तत्र घटे तेऽप्यभिलाप्येषु धर्मेषु प्रतीयमानेषु प्रतीयन्त एवेत्युपलक्षणाक्षिप्तम् ।। For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy