________________
अनेकान्तजयपताका
( ચતુર્થ:
म्भूतस्यान्यतरवैकल्येऽप्यभावात्, भाविनश्चेत्थम्भूतत्वानुपपत्तेः, तेन व्यभिचारायोगात्, तादृशस्य विकल्पमात्राभिधायित्वेऽप्यदोषात्, प्रमाणाभासवत् तदाकारत्वेऽपि विशिष्टकार्यासाधनत्वात् । इति युक्तियुक्तं सच्छब्दादाविद्वदङ्गनादिप्रतीतं विषयप्रवृत्त्यादि ॥
७०१
<–
*બાબા ફ્
इत्थम्भूतस्य विशिष्टस्य शब्दस्य घटोऽयमित्यादेरन्यतरवैकल्येऽपि - विषयाद्यभावेऽपि अभावात्, भाविनश्च अन्यतरंवैकल्ये इत्थम्भूतत्वानुपपत्तेः-विषयादिविशेषजन्मत्वानुपपत्तेः, तेन-अन्यतरवैकल्यभाविना शब्देन व्यभिचारायोगात् । तादृशस्य-अन्यतरवैकल्यभाविनः किमित्याह-विकल्पमात्राभिधायित्वेऽप्यदोषात् । कथमदोष इत्याह- प्रमाणाभासवदिति निदर्शनम् । तदाकारत्वेऽपि - शब्दाकारत्वेऽपि विशिष्टकार्यासाधनत्वात् विकल्पमात्राभिधायिनः शब्दान्तरस्य प्रमाणाभासमपि च प्रमाणाकारमेवेति भावनीयम् । इति एवं युक्तियुक्तं * અનેકાંતરશ્મિ ..
(૫૦) બૌદ્ધ : પરંતુ ડિલ્થ-ડવિત્થ આદિ કેટલાક શબ્દો તો, વિષયભૂત વસ્તુ વિના પણ દેખાય છે, તો શબ્દના કારણ તરીકે વિષયને શી રીતે માની શકાય ?
સ્યાદ્વાદી : જુઓ, ભાઈ ! (૧) જે ઘટ વગેરે વિશિષ્ટ શબ્દો છે, તે તો કારણસામગ્રીગત બધા કારણો હોય તો જ થાય છે, વિષયાદિ કોઈ એક કારણ વિના પણ તેઓનું અસ્તિત્વ નથી... એટલે આવા શબ્દો તો વિષયપૂર્વક જ હોય છે...
(૨) હવે જે ડિલ્થ-ડવિત્યાદિ શબ્દો વિષયાદિ કોઈ એક કારણ વિના પણ થાય છે, તે શબ્દોને તો અમે આવા (=(૧) વિષય, (૨) વિકલ્પ... વગેરે બધી કારણસામગ્રીથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળા) માનતાં જ નથી. એટલે તેવા શબ્દોને લઈને વ્યભિચાર આપવો યોગ્ય નથી. (અર્થાત્ તેવા શબ્દો વસ્તુ વિના થાય, એમાં અમને કોઈ બાધ નથી.)
અરે ! તેવા શબ્દોને તો તમે માત્ર વિકલ્પવાચક માનો, તો પણ કોઈ દોષ નથી... બૌદ્ધ : પણ તમે તો કહો છો ને, કે શબ્દો તો વસ્તુસંબદ્ધ જ હોય...
સ્યાદ્વાદી : હા, અમે તેવું જરૂર કહીએ છીએ... પણ ડિત્યાદિ શબ્દો તો શબ્દ નહીં, પણ શબ્દાભાસ (=શબ્દનાં યથાર્થલક્ષણથી શૂન્ય) છે... આવા શબ્દો તો શબ્દાકારે હોવા છતાં પણ, પ્રવૃત્તિપ્રતીતિ આદિ વિશિષ્ટ કાર્યના સાધક નથી... જેમ પ્રમાણાભાસ, પ્રમાણ જેવા લાગવા છતાં પણ ખરેખર પ્રમાણ નથી, તેમ ડિત્યાદિ શબ્દો શબ્દરૂપ લાગવા છતાં પણ શબ્દરૂપ નથી...
એટલે તેવા શબ્દો વસ્તુ વિના પણ થાય, તો પણ અમને વ્યભિચાર નથી, કારણ કે અમે તો યથાર્થ શબ્દોને આશ્રયીને જ વસ્તુસંબદ્ધતા કહી છે.
નિષ્કર્ષ ઃ ઘટાદિ શબ્દથી ઘટ વિશે પ્રવૃત્તિ-પ્રાપ્તિ આદિ વિદ્વાનથી લઈને અંગના સુધીના બધા ૨. ‘વૈજ્વે’ કૃતિ -ટુ-પાત: । રૂ. ‘વૈત્વમાવિતા' કૃતિ ---
૨. ‘તરવૈજ્વેઽપિ' કૃતિ હ્ર-ટુ-પા: ।
પાઠ્ય: 1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org