________________
६६७
O
(चतुर्थ:
एव सर्वज्ञाः 'सुमेरु 'प्रभृतींस्तच्छब्दवाच्यानेव प्रतिपद्यन्ते, तैरेव तथाप्ररूपणात् । अन्यैरेवं प्ररूपिता इति तथाप्ररूपणमिति चेत्, तेषामेव तथाप्ररूपणे को हेतुः ? अन्यप्ररूपणेति
अनेकान्तजयपताका
*
व्याख्या
तथाहीत्युपप्रदर्शने । सर्व एव सर्वज्ञाः - भगवन्तो बुद्धा: शाक्यमुन्यादय: 'सुमेरु 'प्रभृतीन् पदार्थान्, प्रभृतिग्रहणात् 'जम्बूद्वीपा 'दिग्रहः, तच्छब्दवाच्यानेव - सुमेर्वादिशब्दवाच्यानेव प्रतिपद्यन्ते । कुत इत्याह-तैरेव- सुमेर्वादिशब्दैः । तथा विशिष्टयैवानुपूर्व्या 'सुमेरु' - 'जम्बूद्वीपा’'दिलक्षणया प्ररूपणात् । अन्यैः - सर्वज्ञैः कालान्तरवर्तिभिः विपश्यादिभिरेवं- सुमेर्वादिशब्दवाच्यतया प्ररूपिता इति कृत्वा तथा विशिष्टयैवानुपूर्व्या 'सुमेरु' - 'जम्बूद्वीपा 'दिलक्षणया प्ररूपणम् । इति चेत्, एतदाशङ्क्याह - तेषामेव - अन्येषां तथाप्ररूपणे को हेतुः ? अन्यप्ररूपणेति चेत्, अन्ये कल्पान्तरवर्तिनो गृह्यन्ते । एतदाशङ्क्याह - अत्रापि - अन्यप्ररूपणायां
.....अनेअंतरश्मि
કેવળ અર્થને દેખીને પણ તેના વાચક શબ્દને તેઓ જાણી લે છે. આ પ્રભાવ ક્ષયોપશમનો જ છે...) નિષ્કર્ષ : તેથી સિદ્ધ થાય છે કે, દરેક શબ્દ/અર્થમાં વાચ્ય-વાચક સંબંધ રહેલો છે, પણ જેને ક્ષયોપશમ હોય, તેને જ તે શબ્દોથી અર્થબોધ થાય... અને જે નાળિયેર દ્વીપવાસીને સંકેતાદિ સામગ્રી ન મળ્યે તેવો ક્ષયોપશમ થયો નથી, તેને વાચકસ્વભાવી શબ્દથી પણ અર્થબોધ ન થાય, કારણ કે જેની પાસે ચક્ષુ જ ન હોય, તેને રૂપપ્રકાશી પ્રદીપ પણ શું કરે ?
(१८) प्रश्न : क्षयोपशम थये, वाय्य-वाय भावनो जोध शी रीते थाय ? जे ४२रा जतावशी ? उत्तर : हा ४३२... खो → अधा ४ सर्वज्ञ भगवंतो वीतराग, शुद्ध, शाझ्य वगेरे मुनिखो, (१) सुमेरु, (२) भंजूद्वीप वगेरे पहार्थोने (१) सुमेरु, (२) भंजूद्वीप आहि शब्दोथी ४ वाय्य उहे छे...
->
પ્રશ્ન : પણ એવી તમને શી રીતે ખબર પડી કે તેઓ આ રીતે જ કહે છે ?
ઉત્તર : કારણ કે તે બધાએ સુમેર-જંબુદ્રીપાદિ શબ્દોથી જ તે પદાર્થોની પ્રરૂપણા કરી છે... પૂર્વપક્ષ : ‘સુમેરુ આદિમાં વાચ્ય-વાચક સંબંધ હોવાથી જ, બધાએ તેવી પ્રરૂપણા કરી છે’ - એવું તમે શી રીતે કહી શકો ? કારણ કે ઘણીવાર તો આવું પણ બની શકે કે → પૂર્વકાળમાં થયેલ ‘વિપશ્યા’ વગેરે સર્વજ્ઞો વડે સુમેરુ આદિરૂપે પ્રરૂપણા કરાઈ હોય, તો તેનું આલંબન લઈ બુદ્ધાદિએ પણ તેવી જ પ્રરૂપણા કરી હોય..
સ્યાદ્વાદી : અરે, ભલા ભાઈ ! પહેલા એ તો સમજો કે, વિપશ્યા વગેરે સર્વજ્ઞોએ પણ, તે તે
** “तथाहि - सर्वे एव सर्ववेदिनः सुमेरुजम्बूद्वीपादीनर्थानगृहीतसङ्केता अपि तत्तच्छब्दवाच्यानेव प्रतिपद्यन्ते, तैरेव तथाप्ररूपणात् ।" - इति नन्दीमलय० टीकायाम् पृ० ९ ।
* "कल्पान्तरवर्तिभिरन्यैरेवं प्ररूपिता इति तैरपि तथा प्ररूपिता इति चेत्, ननु तेषामपि कल्पान्तरवर्त्तिनां तथाप्ररूपणे को हेतुरिति वाच्यम्, तदन्यैरेवं प्ररूपणादिति चेत्, अत्रापि स एव प्रसङ्गः, समाधिरपि स एवेति चेत्, ननु तर्हि सिद्धः १. “विपश्यादयः सप्त बुद्धाः कण्ठे रेखात्रयाङ्किताः सर्वज्ञा देवाः”
षड्दर्शनवृत्त्याम् का० ४ ।
Jain Education International
1
For Personal & Private Use Only
www.jainelibrary.org