________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
६५४
रिक्तत्वे, स च वस्तु अवस्तु वा, वस्तुत्वे, अपरनामा सामान्यवादस्तथा च तद्द्वारायाता अनिवारितप्रसरा दोषाः । न च तदभिधानेऽपि वस्तुनि प्रवृत्तिः । (९) न हि कश्चिद् दण्डं छिन्द्धि इत्युक्तो दण्डिनं छिनत्त्यन्यत्र शब्दार्थव्यवहारानभिज्ञादिति । अवस्तुत्वे तु
વ્યારહ્યા છે. स्तत्प्रसङ्गात् । एनमेवाह-व्यतिरिक्तत्वे वस्तुनः अपोहस्य । किमित्याह-सः-अन्यापोहः वस्तु अवस्तु वा । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-वस्तुत्वेऽपोहस्य व्यतिरिक्तस्य अपरनामा सामान्यवादस्तथा च-एवं च सति तद्वारायाताः-सामान्यद्वारायाताः अनिवारितप्रसरा दोषा वृत्तिविकल्पादिजनिताः । उपचयमाह न चेत्यादिना । न च तदभिधानेऽपि-अपोहाभिधानेऽपि शब्देन वस्तुनि प्रवृत्तिः, तस्य ततोऽन्यत्वात् । एतदेव निदर्शनेनाह न हीत्यादिना । न हि कश्चित्-माणवकः दण्डं छिन्द्धि इत्युक्तो विशेषेण दण्डिनं छिनत्ति तदुपलक्षितम्, अन्यत्र शब्दार्थव्यवहारानभिज्ञात्-एकान्तजडादिति । एवमिहोपलक्षणमपोहस्तदभिधाने कथं तदुपलक्षिते वस्तुनि प्रवृत्तिरित्यर्थः ।।
અનેકાંતરશ્મિ
- અપોહવાદનું વિકલ્પશઃ ઉમૂલન - (૧) જો અપોહને વસ્તુથી ભિન્ન કહેશો, તો તે અન્યાપોહ (ક) વસ્તુરૂપ માનશો, કે (ખ) અવસ્તુરૂપ? આ બંને પક્ષે દોષ આવે છે. તે આ રીતે -
(ક) જો વસ્તુરૂપ માનશો, તો તો તમે વૈશેષિકકલ્પિત સામાન્યનું જ “અપોહ' એવું એક અલગ નામ આપી, ખરેખર તો સામાન્યતત્ત્વનો જ સ્વીકાર કર્યો, કારણ કે વસ્તુથી અલગ અને અનેક વસ્તુઓમાં અનુગત એવો અપોહ ખરેખર તો સામાન્ય જ છે અને આવા સામાન્યરૂપ અપોહનો જ તમે સ્વીકાર કર્યો. એટલે તો સામાન્યપક્ષભાવી જે દોષો હતા કે - “અનેક વસ્તુમાં તે સામાન્ય સંપૂર્ણપણે રહેશે કે એકદેશથી ?... વગેરે” – તે બધા દોષો અહીં અવશ્ય આવશે...
બીજી વાત, આવા અપોહનું શબ્દ દ્વારા કથન થાય, તો પણ વસ્તુ વિશે તો પ્રવૃત્તિ ન જ થઈ શકે, કારણ કે વસ્તુથી તો આ અપોહ જુદો છે...
(૯) જેમ કોઈ વ્યક્તિને કહ્યું કે – “તું દંડને કાપ” તો તે વ્યક્તિ માત્ર દંડને જ કાપે છે, પણ દંડથી ઉપલક્ષિત દંડીને (-પુરુષને) નહીં... હા ! જે શબ્દ-અર્થના વ્યવહારનો બિલકુલ જાણકાર નથી, તેવો સાવ જડ વ્યક્તિ કદાચ તેવું કરી પણ લે, પરંતુ પ્રાજ્ઞ તો તેવું ન જ કરે ને? અહીં દંડનું કથન થયે, જેમ દંડ વિશે જ કાપવાની પ્રવૃત્તિ થાય છે, પુરુષ વિશે નહીં...
તેમ શબ્દથી જો અપોહનું કથન થતું હોય, તો અપોહ વિશે જ પ્રવૃત્તિ થાય, અપોહથી ઉપલક્ષિત વસ્તુ વિશે નહીં... આમ, શબ્દથી વસ્તુવ્યતિરિક્ત અપોહને વાચ્ય માનવામાં, વસ્તુ વિશેની પ્રવૃત્તિ અસંગત થશે...
૨. “શૂન્યાપોદ:' રૂતિ ઇ-પાઠ: I ૨. 'નિર્ણયન્ના' રૂતિ -પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org