________________
८०३ अनेकान्तजयपताका
(વતુર્થ: कथमपरवाचां निवृत्तिः ? एवं च 'न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द इत्यगृह्यमाणः स्वसत्तां जहाति, अतो वाच्यवाचकभावातीतमिदमेव परं ब्रह्म' इत्यपि व्युदस्तम् । ततश्च किमुच्यते-'न कश्चिद् दोषः' इति ? ननु दोष एव केवलः । (१४८) तथाहि-यद्यपि शब्द इन्द्रियाद्यभावे शब्द इति न गृह्यते तथापि नासौ स्वसत्तां जहाति, तद्योग्यतोपपत्तेः
कथं वाच्यवाचकभावप्रपञ्चाभावः ? तत्र न चेत् प्रवर्तत इति इयं वागित्येतदाशङ्क्याहकथमपरवाचां निवृत्तिः ? तत्र ब्रह्मणि प्रतिषेधाभावादिति भावः । एवं च 'न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द इत्यगृह्यमाणः स्वसत्तां जहाति, अतो वाच्यवाचकभावातीतमिदमेव परं ब्रह्म' इत्यपि पूर्वपक्षोदितं व्युदस्तम् । ततश्च किमुच्यते-न कश्चिद् दोष इति पूर्वपक्ष एव । ननु दोष एव केवलः, उक्तनीतेः । उपचयमाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । यद्यपि शब्द इन्द्रियाद्यभावे सति शब्द इति-एवं न गृह्यते तथापि नासौ-शब्दः स्वसत्तां जहाति । कुत इत्याह-तद्योग्यतोपपत्तेः, प्रक्रमादिन्द्रियग्रहणयोग्यतोपपत्तेः, तद्रहितस्य च
- અનેકાંતરશ્મિ જ (૧) જો પ્રવર્તે, તો તેમાં વાચ્ય-વાચકભાવનો પ્રપંચ કેમ ન મનાય ? કારણ કે વાણી વાચક અને બ્રહ્મ વાચ્ય - એમ વાચ્ય-વાચકભાવ ઘટી જ શકે છે ને ?
(૨) જો એ (=બીજી વાણીઓનો નિષેધ કરનારી) વાણી ન પ્રવર્તે, તો બ્રહ્મ વિશે અન્ય વાણીઓનો નિષેધ ન થઈ શકે. એટલે તો બીજી વાણીઓ પણ પ્રવર્તવા લાગશે ! ફલત: અન્ય વાણીઓની નિવૃત્તિ સંગત થશે નહીં... એટલે બ્રહ્મ વિશે સર્વથા તો વાણીની નિવૃત્તિ ન જ મનાય...
- બ્રહ્મમાં પણ શબ્દાસ્તિત્વસાધક પૂર્વપક્ષની દલીલોની નિરાસ - ઉપરોક્ત કથનથી, બીજું તમે જે કહ્યું હતું કે - “ઇન્દ્રિયાદિ વિના, શબ્દનું શબ્દરૂપે ગ્રહણ ન થવા છતાં પણ, શબ્દ તે પોતાની સત્તા છોડી દેતો નથી. એટલે વાચ્ય-વાચકભાવથી અતીત એવું બ્રહ્મ શબ્દરૂપ છે જ..” - તે કથન પણ નિરસ્ત થાય છે, કારણ કે અમે પૂર્વે જ કહી ગયા કે, વાચ્ય-વાચકભાવ વિના પણ બ્રહ્મ તે શબ્દરૂપ છે – તે વાત વિરોધગ્રસિત જ છે...
તો પછી “અમારા મતે કોઈ દોષ નથી” – એવું તમે શી રીતે કહી શકો? ઉપરથી તમારા મતે તો માત્ર ને માત્ર દોષો જ છે. તે આ રીતે -
(૧૪૮) ઇન્દ્રિયાદિના ન હોવામાં શબ્દનું શબ્દરૂપે ગ્રહણ થતું નથી, તો પણ તે શબ્દ પોતાનું અસ્તિત્વ તો જાળવી જ રાખે છે, કદી પોતાની સત્તા છોડતો નથી... અને સત્તા ન છોડવાનું કારણ પણ એ જ કે, તે શબ્દની અંદર ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થવાની યોગ્યતા રહેલ છે... (અને એટલે જ તે શબ્દનું અસ્તિત્વ રહે છે...)
१. समीक्ष्यतां ७७२तमं पृष्ठम् ७७३तमं च।
२. दृश्यतां ७७३तम पृष्ठम् ।
३.७७२-७७३तमे पृष्ठे ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org