SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ૮૦૪ .......અને ............ तद्रहितस्य च स्वसत्ताऽयोगात् । तथाहि-य इन्द्रियेण न गृह्यते तद्ग्रहणयोग्यताविकलश्च कथमसौ शब्दो नामेति चिन्त्यम् ॥ (१४९) किञ्चेत्थङ्कल्पनानिबन्धनभूता तत्र शक्तिः स्याद् वा न वा । यद्यस्त्येवं तर्हि इत्थङ्कल्पनागतशब्दवाच्याऽसाविति कथं वाच्यवाचकभावातीतार्थसाधनायोदा - વ્યારહ્યા છે. इन्द्रियग्रहणयोग्यतारहितस्य च स्वसत्ताऽयोगात् । एतद्भावनायैवाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । यः-शब्द इन्द्रियेण न गृह्यते स्वग्राहकेण तद्ग्रहणयोग्यताविकलश्च-इन्द्रियग्रहणयोग्यताविकलश्च वर्तते कथमसौ शब्दो नामेति चिन्त्यम्, नैव शब्द इत्यर्थः ॥ दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्च इत्थङ्कल्पनानिबन्धनभूता-न खलु शब्द इन्द्रियाद्यभावे शब्द इत्यगृह्यमाणः स्वसत्तां जहातीत्यादिकल्पनानिबन्धनभूता । तत्र-उदाहरणशब्दे शक्तिः सामर्थ्यलक्षणा स्याद् वा न वेति विकल्पौ । किञ्चातः ? उभयथाऽपि दोष इत्याह-यद्यस्ति शक्तिरेवं तीत्थङ्कल्पनागतशब्दवाच्याऽसौ-शक्तिरिति कृत्वा कथं वाच्यवाचकभावा અનેકાંતરશ્મિ .. બાકી શબ્દમાં જો ઇન્દ્રિયગ્રહણની યોગ્યતા ન માનવામાં આવે, તો તો શબ્દની સત્તા જ ન ઘટે, તે આ પ્રમાણે – (૧) જે શબ્દનું ઇન્દ્રિય દ્વારા ગ્રહણ ન થાય અને (૨) જેમાં ઇન્દ્રિયગ્રહણની યોગ્યતા પણ ન હોય, તે શબ્દ તો “શબ્દ શી રીતે કહેવાય? ભાવ એ કે, “ઘટ’ શબ્દ આપણને સંભળાય પણ છે અને કોક બધિરને ન સંભળાય તો પણ તેમાં ઇન્દ્રિયગ્રહણયોગ્યતા તો છે જ. (બાકી યોગ્યતા વિના શ્રવણપટુને પણ તે શબ્દ ઇન્દ્રિયગ્રાહ્ય ન જ બને.) આવું હોવાથી જ ઘટશબ્દને “શબ્દ' માનવો યોગ્ય ગણાય. (પણ બ્રહ્મરૂપ શબ્દ તો તમે ઈન્દ્રિયગ્રાહ્ય પણ નથી માનતા અને તેમાં ઇન્દ્રિયગ્રહણયોગ્યતા પણ નથી માનતા.. તો શબ્દબ્રહ્મને શબ્દરૂપ શી રીતે કહેવાય?). - શબ્દબ્રહ્મની વાચ્ય-વાચકતાતીતતાસાધક ઉદાહરણમાં વાચ્ય-વાચક્તાનું સમર્થન (૧૪૯) બીજી વાત, બ્રહ્મ વિશે વાચ્ય-વાચકતા ન હોવા છતાં પણ, ત્યાં શબ્દરૂપતા સાધવા તમે જે ઉદાહરણ આપો છો કે જેમ શબ્દ ઇન્દ્રિયથી ગ્રહણ ન થવા છતાં પણ પોતાની સત્તા છોડતો નથી - એ ઉદાહરણગત શબ્દમાં, ઇન્દ્રિયાદિના ન હોવામાં શબ્દરૂપે ગ્રહણ ન થવા છતાં પણ, પોતાની સત્તા છોડતો નથી” – એવી કલ્પનાની કારણભૂત શક્તિ (૧) છે, કે (૨) નહીં? પ્રશ્ન : પણ આવા વિકલ્પો કરવાથી ફાયદો શું? ઉત્તર : કારણ કે આ બંને વિકલ્પ પ્રમાણે તમારા મતે દોષ આવે છે. તે આ રીતે – (૧) જો શબ્દમાં તેવી કલ્પનાની કારણભૂત શક્તિ છે, તો તે શક્તિ – કલ્પનાનું કારણ હોવાથી - કલ્પનામાં રહેલા શબ્દોથી તે વાચ્ય બનશે... એટલે તો (ક) કલ્પનાગત શબ્દો વાચક, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy