________________
८०५
जयपताका
(ચતુર્થ: हियते ? अथ नास्ति, कथं तच्छून्ये एव इत्थङ्कल्पनाशब्दः प्रवर्तते ? प्रवृत्तौ वा कथं शब्दार्थयोस्तादात्म्यं विनाऽर्थेनास्य प्रवृत्तिरित्यलं प्रसङ्गेन ॥ ___(१५०) किञ्च कः पुनरयं शब्दो यस्यार्थेन तादात्म्यमिष्यते ? किमत्रोच्यते यतः
વ્યરહ્યા છે तीतार्थसाधनाय परब्रह्मापेक्षया उदाहियते-उदाहरणत्वेनोपन्यस्यते ? अधिकृतशब्द इति प्रक्रमः । अथ नास्त्यधिकृता शक्तिः कथं तच्छून्ये एवेत्थङ्कल्पना, निबन्धनशक्तिशून्य एव उदाहरणशब्द इति प्रक्रमः, इत्थम् एवं यथोक्तं तथा कल्पनाशब्दः प्रवर्तते ? प्रवृत्तौ वा सत्यां कल्पनाशब्दस्य कथं तत्र शब्दार्थयोस्तादात्म्यम् ? नैव कथमित्याह-विनाऽर्थेन-उदाहरणशब्दे शक्त्यभावेन अस्य कल्पनाशब्दस्य प्रवृत्तेरित्यलं प्रसङ्गेन इति विरामोद्भासनमेतत् ।। दूषणान्तरमभिधातुमाह-किञ्चेत्यादि । किञ्च कः पुनरयं शब्दो भवतोऽभिप्रेतः यस्यार्थेन
- અનેકાંતરશ્મિ જ (ખ) શબ્દગત શક્તિ વાચ્ય બનશે... તો આવા વા-વાચકભાવ સંયુક્ત શબ્દને, પરમબ્રહ્મની વાચ્યવાચકરહિતતા સાધવા શી રીતે “ઉદાહરણ તરીકે મૂકી શકાય?
(આશય એ કે દૃષ્ટાંતમાં સાધ્ય હોવું જોઈએ... વાચ્ય-વાચકરહિતતા સાધવા ઉદાહરણ પણ વાચ્ય-વાચકહિતનું જ જોઈએ, બીજું ન ચાલે... એટલે આ ઉદાહરણથી પરમબ્રહ્મની વાચ્યવાચકરહિતતા સિદ્ધ થાય નહીં...)
(૨) જો શબ્દમાં તેવી કલ્પનાની કારણભૂત શક્તિ નથી, તો તેવી શક્તિથી શૂન્ય શબ્દ વિશે ‘ઇન્દ્રિયાદિ ન હોવાથી શબ્દરૂપે...' - એવી કલ્પનામાં રહેલા શબ્દો શી રીતે પ્રવર્તે? અર્થાત એવી કલ્પનાઓ ઉદાહરણભૂત શબ્દ વિશે થઈ શકશે જ નહીં... (દા.ત. ઘટમાં પટકલ્પનાની કારણભૂત શક્તિ નથી, એટલે ઘટ વિશે, તે પટકલ્પનાગત પટશબ્દો પણ ન જ પ્રવર્તે.. તેમ પ્રસ્તુતમાં પણ, શબ્દમાં તેવી શક્તિ ન માનવામાં, તે વિશે કલ્પનાગત શબ્દો પણ ન જ પ્રવર્તે...)
અદ્વૈતવાદી : ઉદાહરણભૂત શબ્દમાં, તેવી શક્તિ ન હોવા છતાં પણ, તે વિશે કલ્પનાગત શબ્દોની પ્રવૃત્તિ માની લઈએ તો?
સ્યાદ્વાદી: અરે ! તો તો શબ્દ-અર્થનું તાદામ્ય શી રીતે ઘટશે? કારણ કે ઉદાહરણભૂત શબ્દમાં તેવી શક્તિ-વાચ્યતા નથી. એટલે કે તે શબ્દ, કલ્પનાશબ્દનો અર્થ નથી. છતાં પણ તે વિશે કલ્પનાગત શબ્દની પ્રવૃત્તિ થવામાં, શબ્દ-અર્થનું તાદામ્ય બિલકુલ સંભવે નહીં.. હવે આ પ્રસંગથી સર્યું.. (આવું કહી ગ્રંથકારશ્રીએ, હવે આ ચર્ચાથી અટકવાનું જાહેર કર્યું...)
- અદ્વૈતવાદીને શબ્દસ્વરૂપપૃચ્છા (૧૫૦) હે અદ્વૈતવાદી ! તમને જે શબ્દનું અર્થની સાથે તાદાત્મ માનવું અભિપ્રેત છે, તે
રૂ. યં પશ્ચિન્યા ૪. ‘તત્ર થ'
૧. “પરમબ્રા' ત ટુ-પd: I ૨. ‘તમhત્પના' રૂતિ વ-પાઠ: તિ ટુ-પાઠ: . ‘વિરાસનમ્' તિ વ-પાટ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org