SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ७३१ अनेकान्तजयपताका (વાર્થ: एवानन्त्यदोष इति चेत्, न, समानपरिणामवद्भावेषु अन्यतरवाचकत्वनियोगेऽपि ध्वनेरदोषात्, भूयोऽपि ततस्तादृशि प्रवृत्त्यविरोधात् एवम्भूता एतच्छब्दवाच्या इति જ.... જ વ્યારા ... कर्तव्यमित्याह-अन्धतमसेऽभावात् वियत्केशादिबुद्धेः इति वक्ष्यामः ऊर्ध्वम् । एवमपि तुल्य एवानन्त्यदोष इति चेत् । यश्चोभयोर्दोषो ने तत्रैकश्चोद्यो भवतीत्यभिप्रायः । एतदाशङ्क्याहन, समानपरिणामवद्भावेषु-घटादिषु अन्यतरस्मिन् भावे वाचकत्वनियोगेऽपि ध्वनेः । किमित्याह-अदोषात् । कथमदोष इत्याह-भूयोऽपि ततः-घटादिशब्दात् तादृशि-समान અનેકાંતરશ્મિ . નથી જ થતી... આમ, કારણજન્ય હોવાથી, તે બુદ્ધિ પણ કથંચિત્ સવિષયક જ છે...(અર્થાત્ સત્ એવી રેણુ આદિને જ વિષય કરે છે...) (તેમ દ્વિચન્દ્રબુદ્ધિ પણ ચન્દ્રનાં અસ્તિત્વ વિના થતી નથી. ફલતઃ તે પણ ચન્દ્રને વિષય કરીને જ પ્રવર્તે છે...) આ વાતને અમે આગળ કહીશું... ટુંકમાં, કોઈ પણ બુદ્ધિ સપદાર્થવિષયક જ હોય... ફલત સામાન્યાકાર બુદ્ધિ પણ સત્ એવા સામાન્યને વિષય કરનાર જ માનવી રહી અને એટલે તો સામાન્યની પારમાર્થિકતા જ સિદ્ધ થઈ... (સિંહાવલોકનઃ એટલે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વસ્તુરૂપ સાબિત થતાં “બીજે કરાયેલ સંકેતવાળા શબ્દથી બીજે પ્રવૃત્તિ ન થાય...વગેરે” - પૂર્વોક્ત દોષો આવશે જ... તેથી મૂળપૂર્વપક્ષમાં, બૌદ્ધ જેમ સ્વલક્ષણ અનંત હોવાથી તેમાં સંકેતની અશક્યતા બતાવી, તેમ ગ્રંથકારશ્રીએ ત્રીજા અપહરૂપ વિકલ્પમાં પણ સંકેતની અશક્યતા બતાવી... એટલે સંકેત વસ્તુમાં જ માનવો જોઈએ અને તેથી વસ્તુ પણ શબ્દવાચ્ય બનતાં, તેની અભિલાપ્યતા જ સિદ્ધ થાય..). (૭૯) આ રીતે અવાંતર પૂર્વપક્ષોનું નિરાકરણ કર્યા બાદ, હવે ગ્રંથકારશ્રીનો, ચોથા અધિકારગત પ્રારંભના મૂલપૂર્વપક્ષ સાથે વાર્તાલાપ શરૂ થાય છે - - વસ્તુમાં સંકેતની અવિરોધસંગતિ બૌદ્ધ ઃ જેમ વિકલ્પો અનંત હોવાથી, અમારા મતે તમે સંકેતની અશક્યતા બતાવી, તેમ તમારા મતે પણ સ્વલક્ષણો તો અનંતા છે જ ને ! તો તમારા મતે પણ સંકેતની અશક્યતા કેમ ન રહે ? આશય એ કે, જયાં બંને મતે સરખા દોષ હોય, ત્યાં એક વ્યક્તિ પર દૂષણ આપવા યોગ્ય નંથી... સ્યાદ્વાદીઃ અમારા મતે તે દોષ આવતો નથી, કારણ કે સમાનપરિણામવાળા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થમાં શબ્દસંકેત કર્યો હોય કે - “આ પદાર્થને ઘટ કહેવો’ - તો પણ તે દોષ રહેતો નથી.. * “વશોમોઃ સ ષ: પરિહારોડપિ વી સમ: | નૈ: પર્યયો: Uાત તીર્થવિવારn I” – તિ સ્નોવાર્તિo | ૨. “ન તમેવ દ્યો' તિ ટુ-પ8: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy