________________
८४१ o
( ચતુર્થ:
वरणादिकर्मपटलाच्छादितस्वरूपस्य सङ्केततपश्चरणदानप्रतिपक्षभावनादिभिस्तदावरणकर्मक्षयोपशमक्षयावेवापाद्येते, ततो विवक्षितार्थाकारं संवेदनं प्रवर्तत इति,
अनेकान्तजयपताका
*.
બાબા ............
विरतिप्रमादकषाययोगा बन्धहेतव:" इति वचनात्, ज्ञानावरणादि कर्म च, 'आदि' शब्दाद् दर्शनावरणादिग्रहः, “ज्ञानदर्शनावरणवेद्यमोहायुर्नामगोत्रान्तराया मूलबन्धः" इति वचनात्, एतदेव पटलानीव पटलानि तैराच्छादितं स्वरूपं यस्य स तथा तस्य । किमित्याह-सङ्केततपश्चरणવાનપ્રતિપક્ષમાવનાવિમિ: ‘આવિ’શબ્દ: સ્વમેવપ્રાપ મિ: । િિમત્યાહ-તવાવાળक्षयोपशमश्च-ज्ञानावरणादिक्षयोपशमश्च क्षयश्चेति विग्रह: तौ एव आपाद्येते ततः क्षयोपशमादेः विवक्षितार्थाकारं संवेदनं प्रवर्तत इति । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा * અનેકાંતરશ્મિ
કર્મબંધના કારણો છે...'' (તત્ત્વાર્થ - ૮/૧)
અને જ્ઞાનાવરણાદિગત ‘આદિ’ શબ્દથી, બંધાતા કર્મો તરીકે દર્શનાવરણાદિ કર્મો પણ લેવા, કારણ કે કહ્યું છે કે -
‘(૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામકર્મ, (૭) ગોત્રકર્મ, અને (૮) અંતરાયકર્મ... આ મૂળ પ્રકૃતિઓનો બંધ છે...’
ટૂંકમાં મિથ્યાત્વાદિ કારણોથી જીવ ૫૨ જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય છે...
આ જ્ઞાનાવરણાદિ કર્મો આંખનાં પાટા જેવા છે... જેમ પાટો બાંધવાથી આંખ ઢંકાઈ જાય અને એટલે કશું જ ન દેખી શકાય, તેમ આ પાટા જેવા જ્ઞાનાવરણાદિ કર્મના બંધથી જીવનું સ્વરૂપ (=જ્ઞાન/ચૈતન્યરૂપતા) આચ્છાદિત થઈ જાય અને એટલે જ તે જીવ યથાર્થ સ્વરૂપને જાણવા અસમર્થ બને...
પ્રશ્ન : આ કર્મ આચ્છાદનને દૂર કરવાનો ઉપાય ખરો ?
ઉત્તર : હા, (૧) સંકેત, (૨) તપ, (૩) ચારિત્ર, (૪) દાન, (૫) મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત - સમ્યક્ત્વાદિની ભાવનાઓ... દિ, આ બધા જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ-ક્ષયનાં કારણો છે... આ બધા કારણોથી ક્ષયોપશમ-ક્ષય થયા બાદ, તે વ્યક્તિને વિવક્ષિત અર્થાકાર (ઘટશબ્દથી ઘટાકાર) સંવેદન થાય છે...
સાર ઃ એટલે સંવેદન થવામાં મૂળ કારણ તો ક્ષયોપશમ જ છે... (૧) ક્ષયોપશમ હોય તો સંકેતાદિ વિના પણ અર્થાકાર સંવેદન શક્ય છે, અને (૨) ક્ષયોપશમ ન હોય તો સંકેતાદિ હોવા છતાં પણ અર્થાકાર સંવેદન અશક્ય છે...
* આ આઠ કર્મનું + તેમના બંધનું + બંધહેતુનું સ્વરૂપ, કર્મગ્રંથાદિ શાસ્ત્રોથી જાણી લેવું... * અહીં આદિ શબ્દથી, તપાદિના પેટાભેદા સમજવા... દા.ત. તપના આપ્યંતર... તે બંનેના પાછા છ-છ પ્રકાર, એટલે તપના કુલ બાર પ્રકાર...
છુ. ‘જ્ઞાનાવરાવર્ગન૦' કૃતિ ૩-પાન: ।
Jain Education International
For Personal & Private Use Only
પ્રકાર (૧) બાહ્ય, અને (૨)
www.jainelibrary.org