SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ८०९ अनेकान्तजयपताका (ચતુર્થ: (૨૨) મદ-તોડ મુદતે ? નર્વયે નિત્ય: સર્વાતો નોત્યદાત વા વાદ-િિમत्यतो न सदा सर्वत्र सम्प्रत्ययः ? हन्ताभिव्यञ्जकाभावेन । अभिव्यञ्जकाश्चास्य ध्वनयः, तेऽपि पुरुषप्रयत्नसापेक्षा इति न सदा सम्प्रत्ययः ।(१५४) आह-स किमनेकध्वनिव्यङ्ग्य ...................... વ્યારા ........... इति । आह परः-कुतोऽयमुत्पद्यते स्फोटः ? अत्रोत्तरम्-नन्वयं नित्यः सर्वगतो नोत्पद्यत एव । आह-किमित्यतः-नित्यात् सर्वगतात् न सदा-सर्वकालं सर्वत्र-देशे सम्प्रत्ययः सामर्थ्यादेतदालम्बन एव ? एतदाशङ्क्याह-हन्ताभिव्यञ्जकाभावेन अभिव्यक्तोऽयं सम्प्रत्ययहेतुः । अभिव्यञ्जकाश्चास्य-स्फोटस्य ध्वनयः-वायवीया विकाराः । ते च पुरुषप्रयत्नसापेक्षा ध्वनय इति कृत्वा न सदा सम्प्रत्ययः-एतदालम्बनः । 'सदा'ग्रहणं - અનેકાંતરશ્મિ .. ફોટરૂપ શબ્દની અવિચલિત-નિત્ય-એકરૂપતા - (૧૫૩) પ્રશ્ન : આ સ્ફોટ કોનાથી ઉત્પન્ન થાય? ઉત્તરઃ અરે ભાઈ ! સ્લોટ તો નિત્ય અને સર્વગત=સર્વવ્યાપી છે... એટલે એ તો કોઈનાથી ઉત્પન્ન થતો જ નથી... આશંકા : જો “ગો' શબ્દરૂપ સ્ફોટ નિત્ય-સર્વગત હોય, તો સદા-સર્વત્ર તેવો સંપ્રત્યય કેમ થતો નથી? આશય એ કે, સ્ફોટથી જો લાંગૂલાદિરૂપે ગાયનો સંપ્રત્યય થતો હોય, તો (ક) સ્ફોટ તો નિત્ય હોવાથી ત્રણે કાળમાં છે, તો સદા તેનો સંપ્રત્યય કેમ થતો નથી, અને (ખ) તે તો પાછો સર્વગત છે, તો આખી દુનિયામાં સર્વત્ર તેવો સંપ્રત્યય કેમ થતો નથી ? અદ્વૈતવાદી જુઓ ભાઈ; સ્ફોટ તો સદા-સર્વગત છે, પણ તે અભિવ્યક્ત થઈને જ તે કાળે - તે તે ઠેકાણે તેવા સંપ્રત્યયને કરાવે છે. એટલે અભિવ્યક્ત થઈને જ તે સંપ્રત્યયનું કારણ બને છે... આ સ્ફોટની અભિવ્યક્તિ માટે અભિવ્યંજકોની અપેક્ષા રહે છે અને એ અભિવ્યંજક સદાસર્વત્ર નથી, પણ અમુક વખતે અને અમુક ઠેકાણે જ છે... (એટલે જ સદા-સર્વત્ર સ્ફોટની અભિવ્યક્તિ ન થવાથી, નિયતરૂપે જ તેવો સંપ્રત્યય થાય છે...) પ્રશ્ન : આ સ્ફોટકના અભિવ્યંજક (=સ્વરૂપ આવિર્ભાવક) કોણ છે? ઉત્તર : અભિવ્યંજક “ ગૌ વગેરે ધ્વનિઓ છે... આ ધ્વનિઓ મોઢામાંથી નીકળતા વાયુના વિકારરૂપ છે અને આવી વિકારરૂપ ધ્વનિઓ પુરુષપ્રયત્નને સાપેક્ષ છે (કારણ કે વ્યક્તિ પ્રયત્ન કરે, તો જ તેના મુખમાંથી વાયુ વિકારરૂપ ધ્વનિઓ પ્રગટે છે...) ટુંકમાં, પુરુષના પ્રયત્નથી ધ્વનિઓ નીકળે છે અને તે ધ્વનિઓ સ્ફોટને અભિવ્યક્ત કરે છે... ત્યારબાદ તે અભિવ્યક્ત સ્ફોટ સંપ્રત્યયનું કારણ બને છે પણ પુરુષપ્રયત્ન સદા- સર્વત્ર ન હોવાથી ધ્વનિઓ પણ સદા-સર્વત્ર નથી, એટલે સ્ફોટની * અહીં બધે “ધ્વનિ' એટલે પુરુષપ્રયત્નથી મુખ દ્વારા નીકળતા વાયુ વિ. લેવા... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy