SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (ચતુર્થ : ८३९ अनेकान्तजयपताका शिरःशूलशमनादिलक्षणं विशिष्टप्रभावं शब्देनोच्यमानमपि प्रतिपद्यते, तथाऽदर्शनात् । (૨૭૬) ત્રાસી ન શબ્દાર્થ, તળેનાવામા, તથા વ્યવહારસિદ્ધ, અર્થમિયોपलम्भादिति । (१८०) स्यादेतद् यदि तदभिलाप्यानभिलाप्यधर्मकमेवं तमुभिलाप्यानां वस्तुनि शिरःशूलशमनादिलक्षणं विशिष्टप्रभावं शब्देनोच्यमानमपि रत्नपरीक्षाकुशलेन प्रतिपद्यते । न खलु-नैव । कुत इत्याह-तथाऽदर्शनात् । न चासौ-शिरःशूलशमनादिलक्षणो विशिष्टप्रभावो न शब्दार्थः, किन्तु शब्दार्थ एवेत्याह-तदन्येनावगमात् । अवगमश्च तथाव्यवहारसिद्धेः । सिद्धिश्च-अर्थक्रियोपलम्भादिति । स्यादेतत्-यदि तत्-वस्तु अभिलाप्या અનેકાંતરશ્મિ જ ઉત્તર : હા, જુઓ – અમુક રત્નો એવા હોય, કે જેનો, માથાના ભયંકર ભૂલને પણ શમાવી દેવા આશિરૂ૫ વિશિષ્ટ પ્રભાવ હોય છે... હવે જો કોઈ રત્નપરીક્ષામાં કુશલ વ્યક્તિ, શબ્દથી તેનો વિશિષ્ટ પ્રભાવ કહે, તો પણ જે વ્યક્તિને તેવો વિશિષ્ટ ક્ષયોપશમ નથી, તે વ્યક્તિ પ્રભાવને જાણી શકતો નથી... પ્રશ્નઃ શું ખરેખર નથી જાણી શકતો? ઉત્તરઃ હા, કારણ કે તે વ્યક્તિને શબ્દકથિત પ્રભાવનું જ્ઞાન થતું હોય એવું દેખાતું નથી... (તેમ ક્ષયોપશમની વિકલતાએ શબ્દથી ક્યારેક ઇન્દ્રિયાર્થની પ્રતીતિ ન પણ થાય... પરંતુ તેટલા માત્રથી શબ્દથી તેની પ્રતીતિ ન જ થાય એવો એકાંત નથી... ફલત: ઇન્દ્રિયાર્થ પણ શબ્દનો વિષય બને જ..) (૧૭૯) પૂર્વપક્ષઃ રત્નનો તાદશ વિશિષ્ટપ્રભાવ તો શબ્દનો વિષય જ નથી, તો પછી શબ્દથી કહેવા છતાં પણ તેનો બોધ ન જ થાય ને ? (આશય એ કે, તે પ્રભાવ ક્ષયોપશમની વિકલતાએ જણાતો નથી એવું નથી, પણ ખરેખર તો શબ્દનો વિષય ન હોવાથી જ જણાતો નથી..) સ્યાદ્વાદીઃ અરે ! તે વિશિષ્ટ પ્રભાવ તો શબ્દનો વિષય છે જ, કારણ કે તેવા ક્ષયોપશમસંયુક્ત વ્યક્તિને તો, શબ્દથી કથિત તે પ્રભાવનો અવશ્ય બોધ થાય છે... પ્રશ્નઃ પણ તેમાં પ્રમાણ શું? ઉત્તર : જુઓ; શબ્દથી તેવો પ્રભાવ બતાવ્યા બાદ, તે વ્યક્તિનો તે વિશે વ્યવહાર થવો સિદ્ધ જ છે... અને તે વિશે વ્યવહાર થવામાં પ્રમાણ એ જ કે, ત્યારબાદ તે વ્યક્તિની રત્ન વિશે પ્રવૃત્તિ, પ્રાપ્તિ, સ્વકાર્યસિદ્ધિ વગેરેરૂપ અર્થક્રિયા થતી દેખાય છે... હવે જો તે શબ્દનો વિષય જ ન હોત, તો આ વ્યક્તિનો, શબ્દથી તદ્વિષયક વ્યવહાર શી રીતે સંગત થાય? સાર ઃ તેથી ઇન્દ્રિયાર્થ (અનભિલાષ્યરૂપ પદાર્થ) શબ્દનો વિષય (અભિલાષ્યરૂપ) હોવામાં કોઈ વિરોધ નથી... એટલે એક જ વસ્તુ અભિલાખ-અનભિલારૂપ હોવી સંગત જ છે.. ૨. “વિશિષ્ટ: પ્રમાવો' ત ટુ-પાઠ: 1 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy