________________
થal૨:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
८२८
उतैकध्वनिव्यङ्ग्यः' इत्याद्याशक्य यदुक्तं 'यत्किञ्चिदेतन्निरवयवत्वेन सदेशताऽयोगात्' इत्यादि, तदपि वस्तुतः परिहृतमेव, परिहतेन तुल्ययोगक्षेमत्वात् । नवरं 'ध्वनिसंस्कृतं चेन्द्रियं स्फोटं गृह्णातीति न सर्वत्र तत्सम्प्रत्ययः' इति यदुक्तम्, अत्रोच्यते-अथ कोऽयं
गलनादिति । एतेन-अनन्तरोदितेन ‘स किमनेकध्वनिव्यङ्ग्य उतैकध्वनिव्यङ्ग्यः' इत्याद्याशङ्कय यदुक्तं पूर्वपक्षे-'यत्किञ्चिदेतन्निरवयवत्वेन सदेशताऽयोगात्' इत्यादि, तदपि वस्तुतः-परमार्थेन परिहृतमेव । कुत इत्याह-परिहतेन तुल्ययोगक्षेमत्वात् । नवरं 'ध्वनिसंस्कृतं चेन्द्रियं स्फोटं गृह्णातीति न सर्वत्र तत्सम्प्रत्ययः' इति यदुक्तं पूर्वपक्षै एव, अत्रअवयवे उच्यते-अथ कोऽयं ध्वनिना इन्द्रियसंस्कारो नाम ? पर आह-अविद्यापनयन
......અનેકાંતરશ્મિ - પ્રશ્ન : પણ કારણ ?
ઉત્તર : જુઓ, જેમ દેવદત્તના શરીરમાંથી પરસેવો નીકળતાં શરીરનો ભીનાશરૂપ વિકાર થાય છે, તેમ સ્ફોટમાંથી પણ પ્રવેદસમાન વર્ષો નીકળતાં સ્ફોટનો પણ કોઈક વિકાર થશે જ અને વિકાર થવામાં તો તેની અનિત્યતા સ્પષ્ટ જ છે... સાર ઃ તેથી વર્ણને સ્ફોટના પ્રસ્વેદ સમાન માનવો ઉચિત નથી...
પૂર્વપક્ષીના અન્યપ્રલાપનો નિરાસ (૧૬૯) ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષમાં – “પ્રશ્ન ઃ તે સ્ફોટ શું (ક) એકધ્વનિથી અભિવ્યંગ્ય છે, કે (૨) અનેકધ્વનિની અભિવ્યંગ્ય? ... વગેરે” – એવી આશંકા કરીને તમે જે કહ્યું હતું કે – “ઉત્તર ઃ તમારું કથન યત્કિંચિત્ છે, કારણ કે સ્ફોટ તો નિરવયવ હોવાથી તેની સદેશતા ઘટી શકે નહીં... વગેરે” - તે બધું કથન ખરેખર તો પરિત (=અંડિત) જ છે, કારણ કે ઉપર કરેલા પરિહાર જેવો જ, આ કથનનો પરિહાર કરવાનો યોગક્ષેમ છે..
(આશય એ કે, આ કથનમાં અદ્વૈતવાદીએ સ્ફોટની સપ્રદેશતાદિનો અપલાપ કરી, નિરવયવ= એકાંત એકરૂપતા કહી. પણ ઉપર બતાવ્યા પ્રમાણે, તે સ્ફોટ વર્ણાત્મક હોવાથી, તેની નિરવયવતા - એકરૂપતાદિનો નિરાસ થાય છે. એટલે ઉપરોક્ત ખંડન પ્રમાણે જ આ કથનનું ખંડન સમજી લેવું...)
પણ વિશેષ કરીને બીજું તમે જે કહ્યું હતું કે ધ્વનિથી સંસ્કૃતિ જ ઇન્દ્રિય સ્ફોટનું ગ્રહણ કરે છે... (તેથી તેના દ્વારા સદા-સર્વત્ર સ્ફોટનું ગ્રહણ ન થાય..) એટલે તે સ્ફોટથી સદા-સર્વત્ર ગાયાદિનો સંપ્રત્યય થવાની આપત્તિ ન આવે..” - તે વિશે અમે કહીએ છીએ કે, ધ્વનિ વડે કરાતો ઇન્દ્રિયનો સંસ્કાર એટલે શું?
१. ८११तमे पृष्ठे। २. ८१३तमे पृष्ठे। ३. ८११तमे पृष्ठे। ४. 'यदुक्तं' इत्यधिको ङ-पाठः । ५. ८१३तमे પૃછે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org