Book Title: Agam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
Catalog link: https://jainqq.org/explore/005055/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल दंसणस्स આગમદીપ - ૪૫ આગમ ગુર્જર છાયાઃ ज्योतिषाचार्य मुनिराज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોર૮ : ૨IMાઢ (ઘાર) પિન : 454 116 (5.J.) | | | LLL TD. | આગમ - ૫ ભગવદ / વિવાહપન્નત્તિ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Torfivae &Tersurratust ry Jain Education international prejeinelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ' s Sી *:: , કે : બાલ બહાચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मल दंसणस्स હૈ પાવતી રેત્રે નમ: શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ RE આગમ-દીપ s TE = વિભાગ બીજો- આગમ-૫- ગુર્જરછાયા ભગવાઈ BIMIIBIMISIIN - ગુર્જર છાયા કર્તા :( મુનિ દીપરત્નસાગર, IIIIIIIIIII | તા. ૩૧/૩૯૭ સોમવાર ૨૦૫૩ ઉ. વ. ૭ | BIDIIDIIDIC ૪૫ આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. ૨૦૦૦/ ફ આગમ દીપ પ્રકાશન ફી : : , દર છે જ Page #3 -------------------------------------------------------------------------- ________________ [૨] ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ ૨૧, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - રત્નત્રયરાધકો સાધ્વીજી સૌમ્યગુણાશ્રીજી ની પ્રેરણાથી ૧- શાહ શાંતાબેન મનસુખલાલ બાખરીયા-અમદાવાદ ૨- શાંતાબેન શાંતિલાલ પી. દામાણી-મુંબઈ ૩- મંજુલાબેન ગુણવંતલાલ વોરા-અમદાવાદ ૪૫ આગમદીપ-ગુર છાયા - પ્રાપ્તિ સ્થાન x| શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ ૧૬, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે ૧, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ | ડૉ. પિનાકીન એન. શાહ ૨૦, ગૌતમનગર સોસાયટી, ૨૧, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- ૪૫ આગમ - “ગુર્જર છાયા” માટે કામ હીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ [3] આગમદીપ - વિભાગ-૨ - અનુકમ શતક' અનુક્રમ પૃષ્ઠક ૧-૧૦૪ ૯-૪૨ ૧૦પ-૧પ૦ ૪૨-૬૩ ૧૫૧-૨૦૬ ૩-૯૫ ૨૦૩-૨૧૪ ૯૫-૯૬ ૨૧પ-૨૭૧ ૯૬-૧૨૧ ૨૭૨-૨૨૬ ૧૨૧-૧૬) - ૧૪૧-૧૬૧ ૩૨૭-૩૮૦ ૩૮૧-૪૩૭ ૧૬૧-૨૦૭ ૪૩૮-૪૩૩ ૨૦૭-૨૪૩ ૨૪૪-૨પ૩ ૧૦ | ૪૭૪-૪૯૩ ૧૧ [૪૯૪-૫૨૮ પ૯ર-પ૬૬ ૨૫૩-૨૭૭ ૧ર ૨૭૭-૩૦૧ ૧૩ પ૬૭-પ૯૫ ૩૦૧-૩૨૧ ૧૪ | પ૯૬-૬૩૬ ૩ર૧-૩૩૩ ૧૫ | કૃ૩૭-૬પ૯ ૩૩૩-૩પ૬ ૧૬ | ૬૬૦-૬૯૨ ૩૫૬-૩૬૮ ૧૭ ૩૬૮-૩૭પ ૬૯૩-૭૨૦ ૭૨૧-૭પ૭ -- ૧૮ ૩૭પ-૩૯૩ ૧.૯ ૩૯૩-૪૦૧ ૭પ૮-૭૭૮ ૭૭૯-૮૦પ ૨૧ | ૮૦૬-૮૨૧ ૨૦. ૪૦૧-૪૧૬ - ૪૧-૪૧૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ [૪] શતક | અનુક્રમ પૃષ્ઠક ૨૨ [૮૨૨-૮૨૮ ૪૧૮-૪૧૯ - - - - - - ૨૩ | ૮૨૯-૮૩૪ ૪૨૦ ૨૪ ૮૩પ-૮૦ ૪૨૦-૪૫૪ ૫૪-૪૯૧ ૪૯૧-૪૯૫ ૪૯૫ ૪૯૬ ૨૫ | ૮૬૧-૯૭૪ ૨૬ /૯૭પ-૯૯૦ | ૯૯૧| ૯૯૨-૯૯૪ ૮૨૩-૮૨૪ ૩0 T૮૨પ-૮૨૯ ૮૩૦-૮૪૨ ૩૨ ૮૪૩-૮૪ ૪૯૭-૪૯૮ ૪૯૮-૫૦૨ | ૫૦૨-પ૦પ ૫૦૫ ૩૩ ૮૪૫-૮૫૦ ૫૦૬-પ૦૮ ३४ ૫૦૮-૫૧૬ ૩પ. ૫૧૬-૫૧૯ ૮૫૧-૮પપ | ૮૫-૮૬૦ ૮૬૧૮૬૨ ૩૬ ૫૧૯-૫૨૦ પ૨૦ ૩૮ ૮૩ પ૨૧ ૮૬૪ પ૨૧ ૮૫-૮૬૬ પ૨૧-૫૨૪ ૫૨૪-૫૨૭ ૪૧ ૧૮૬૭-૮૬૮ શેષ |૮૬૯ પ૨૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૧ ભાગ-૨ ભાગ- ૩ ભાગ-૫ આર્થિક અનુદાતા આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - ૪ (૧) (૨) ભાગ- ૬ તથા ભાગ - ૭ સમ્યગ્ શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા (૧) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (૨) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઇ (૩) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. અમદાવાદ રત્નત્રયારાધકા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે હ.નીતીનભાઈ, સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભવ્રતપનિમિત્તે તથા સંવત ૨૦૫૨ના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. શ્રી ખાનપુર જૈન શ્વે. મૂ. સંઘ, અમદાવાદ શ્રી ગગન વિહાર શ્વે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ શ્વે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગ્ શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા Page #7 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક (૧) આયારો (૨) સૂયગડો (૧) ઠાણું (૨) સમવાઓ (૧) જંબુદ્ધીવપન્નત્તિ (૨) સૂરપન્નત્તિ (૧) નિસીહ (૨) મહાનિસીહ વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા. ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (૧) વિવાગસૂર્ય : ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન . (૧) નાયાધમ્મકહાઃ- મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલા અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (૧) પહાવાગરણ:- સ્વ.પૂ.આગમોદ્ધારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આશાવર્તી સ્વ. પૂ. પદ્મલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાર્લા વેસ્ટ, મુંબઈ કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણાપ્રશાશ્રીજી તથા કોકીલકંઠી સા.કૈરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજૈન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુત્તાણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [૧૦] [૧૩] [૧૫] - અ-મા-રા - પ્રકા-શનો :अभिनव हेम लघुप्रक्रिया - १ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - २ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ३ - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ४ - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - २०४६ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૧. શ્રાવક કર્તવ્ય - ૧ થી ૧૧ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૨. શ્રાવક કર્તવ્ય - ૧૨ થી ૧૫ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૩. શ્રાવક કર્તવ્ય - ૧૬ થી ૩૬ નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ]. ચૈત્યવંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર] અભિનવ જૈન પંચાંગ - ૨૦૪૨ [સર્વપ્રથમ ૧૩ વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ ત્રણ]. વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧ ભાવવાહી સ્તુતિઓ પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [૧૭] [૧૮] [૧૯] [૨૦] [૨૩] [૨૪] [૨૬] [૨૭] [૨૮] [૨૯] [30] [૩૧] [૩૨] [૩૩] [૩૪] Page #9 -------------------------------------------------------------------------- ________________ [] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૬ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [४२] [४३]] आयारो [४४] [४५]] [४७]] [४८] - [५० -- [५३] सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपत्रत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ ] [आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ ] [आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ । [आगमसुत्ताणि-१५ [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० [आगमसुत्ताणि-२१ ] [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ । आगमसुत्ताणि-२५ ] [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छदूं अंगसुत्त सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठू उवंगसुतं सातमं उवंगसुत्तं अठ्ठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं [६४ [६६] [६७] [૬૮] [६९] Page #10 -------------------------------------------------------------------------- ________________ اسال السسالا ل سالاد [७७] संथारगं गच्छायार चंदावेज्झयं गणिविजा देविंदत्थओ मरणसमाहि वीरत्थव निसीह बुहत्कप्पो ववहार दसासुयखंधं जीयकप्पो पंचकप्पभास महानिसीहं आवसस्सयं ओहनित्ति पिंडनित्ति दसवेयालियं उतरज्झयणं नंदीसूर्य अणुओगदारं [७] [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं [आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ [आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ [आगमसुत्ताणि-३१ अठ्ठमं पईण्णगं [आगमसुत्ताणि-३२ ] नवमं पईण्णगं [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं [आगमसुत्ताणि-३५ बीअं छेयसुत्तं [आगमसुत्ताणि-३६ तइयं छेयसुत्तं [आगमसुत्ताणि-३७ चउत्थं छेयसुत्तं [आगमसुत्ताणि-३८ । पंचमं छेयसुत्त-१ [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसत्तं-२ [आगमसुत्ताणि-३९ । छठं छेयसुत्तं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया १] माया - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [८२] सूयरी - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 6 - ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [४] समवासी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [૫] વિવાહપન્નત્તિ - ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मामो . गुर्डरछाया [भागमही५-६ ] 8 अंगसूत्र [७] 64सरासामी - गुरछाया [मारामही५-७ ] सात अंगसूत्र [८] मंतरासामी - गुर्डरछाया [मागमही५-८ ] 08, अंगसूत्र [८] मनुत्तरोपतिसो - गु२७या [भागमही५-८ ] नवमुं मंगसूत्र [१००] ५९वाग२४ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [૧૦૧] વિવાગસૂર્ય - ગુર્જરછાયા [આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [१०२] 64ts - ગુર્જરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [૧૦૩] રાયપૂસેણિય - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [૧૦] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર Page #11 -------------------------------------------------------------------------- ________________ [૧૦૫] પન્નવણા સુd- [૧૦] સૂરપનત્તિ - [૧૦૭ ચંદપન્નતિ - [૧૧૮] જબુદ્દીવપન્નતિ[૧૦] નિરયાવલિયાણ - [૧૧૭] કMવડિસિયાણ . [૧૧૧] પુફિયાણ - [૧૧૨] પુષ્કચૂલિયાણું - [૧૧૭] વહિદસાણું - ૧૧૪ ચઉસરણ - [૧૧૫] આઉરપચ્ચક્ષ્મણ - [૧૧] મહાપચ્ચશ્માણ - [૧૧૭] ભત્તપરિણા - [૧૧૮] તંદુવેયાલિય - [૧૧૮] સંથારગ - [૧૨] ગચ્છાયાર - [૧૨૧] ચંદાવેઝયું - [૧૨૨] ગણિવિજ્જા - [૧૨૩ દેવિંદFઓ - [૧૨૪] વીરત્વવ - [૧૨૫ નિસીહ. [૧૨] બુહતકપ્પો - [૧૨૭] વવહાર - [૧૨૮] દસાસુયíધ - [૧૨૯] જીયકપ્પો - [૧૩૦] મહાનિસીહં . [૧૩૧] આવસ્મય - [૧૩] ઓહનિજજુત્તિ [૧૩૩] પિંડનિક્યુત્તિ - [૧૩૪] દસયાલિયું - [૧૩પ ઉત્તરજગ્યણ - [૧૩] નંદીસુત્ત - [૧૩૭] અનુયોગધરાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર 'ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા. [ આગમદીપ-૩૪ ] પહેલું છેદ સૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ ] છઠું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન ૧ થી ૩૧ અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૪૨ થી ૯૦ આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૯૧ થી ૧૩૭ આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ]િ श्री यतीन्द्र श्रमण ज्ञान भण्डार • શ્રી મોહન વે તીર્થ नमो नमो निम्मल देसणस्स (जि.) धार मध्यप्रदेश પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ભગવાઈ પાંચમું અંગસૂત્ર-ગુર્જરછાયા SSSSSSSSSS ( શતક-૧) - ઉદ્દેશો -૧ - [૧] અહંતને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયને નમસ્કાર થાઓ અને સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. [૨] બ્રાહ્મી લિપિને નમસ્કાર થાઓ. [૩] રાજગૃહ નગરમાં ભગવંત મહાવીરે આ શતકમાં દશ ઉદ્દેસા કહ્યા-તે આ રીતે-ચલન દુઃખ, કાંક્ષાપ્રદોષ, પ્રકૃતિ, પૃથિવિ, યાવન્ત, નૈરયિક, બાળ, ગુરુક, ચલનો. [૪] શ્રતને નમસ્કાર હો. [૫] તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. વર્ણક, તે રાજગૃહ નગરની બહાર ઉત્તર અને પૂર્વ દિભાગમાં ઈશાન કોણમાં ગુણસિલ નામનું ચૈત્ય હતું, શ્રેણિક રાજા અને ચલ્લણાદેવી રાણી હતાં. [૬] તે કાળે, તે સમયે શ્રમણ ભગવનું મહાવીર આદિકર, તીર્થંકર, સ્વયં તત્ત્વના જ્ઞાતા, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષોમાં ઉત્તમ કમલ, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તી, લોકોતમ, લોકનાથ, લોકમાં પ્રદીપ, લોકમાં પ્રદ્યોત કરનારા, અભય દેનાર, ચક્ષુ દેનાર, માર્ગને દેનાર, શરણદેનાર, ધર્મને દેનાર, ધમદશક ધર્મરૂપરથના સારથી, ધર્મને વિષે ઉત્તમ ચતુરંગ ચક્રવર્તી, અપ્રતિહત જ્ઞાનના અને દર્શનના ધારણ કરનાર, છા, શઠતારહિત રાગદ્વેષના જીતનાર, સકલ તત્ત્વના ભણનાર, બુદ્ધતત્ત્વોના જાણનાર, મુક્ત, મોચક-મુકાવનાર, સર્વજ્ઞ સર્વદર્શી, એવા શ્રમણ ભગવાન મહાવીર શિવ, સર્વબાધા રહિત, અચલ, રોગરહિત, અનંતપદાર્થ વિષયક જ્ઞાન-સ્વરૂપ, અક્ષય, વ્યાબાધરહિત, પુનરાવૃત્તિરહિત, સિદ્ધગતિ’ સ્થાન સંપ્રાપ્તીની ઇચ્છાવાળા યાવતુ સમવસરણ સુધી વર્ણન જાણવું. [૭] સભા નીકળી, ધર્મ કહ્યો, સભા પાછી ગઈ. [૮] તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે ઉભડક રહેલા, નીચે નમેલ મુખવાળા અને ધ્યાનરૂપ કોષ્ઠમાં પ્રવિષ્ટ તેમના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અનગાર સાધુ સંયમવડે અને તપવડે આત્માને ભાવતા વિરહે છે. જે ગૌતમ ગોત્રવાળા વજરૂષભનારાચસંઘયણી, સોનાની રેખા સમાન અને પદ્મ કેસરો સમાન ધવલ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભગવઇ - ૧/૫/૧/૮ વર્ણવાળા, ઉગ્રતપસ્વી, દીપ્તતપસ્વી, તપ્તતપસ્વી, મહાતપસ્વી, ઉદાર,ઘોર, ઘોરગુણવાળા, ઘોરતપવાળા. ઘોરબ્રહ્મચર્યમાં રહેવાના સ્વભાવવાળા, શરીરના સંસ્કારોને ત્યજના૨ શરીરમાં રહેતી હોવાથી સંક્ષિપ્ત અને દૂરગામી હોવાથી વિપુલ એવી તેજોલેશ્યાવાળા, ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનને પ્રાપ્ત અને સર્વક્ષિ૨સંનિપાતી છે. [૯]ત્યારપછી જાતશ્રદ્ધ, જાતસંશય, જાતકુતૂહલ, ઉત્પન્ન- શ્રદ્ધ, ઉત્પન્નસંશય, ઉત્પન્નકુતૂહલ, સંજાતશ્રદ્ધ, સંજાતસંશય, સંજાતકુતૂહલ, સમુત્પન્નશ્રદ્ધ સમુત્પન્નર્સશય અને સમુત્પન્નકુતૂહલ તે ભગવાન ગૌતમ ઉત્થાનવડે ઉભા થાય છે; ઉભા થઇને જે તરફ શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે; શ્રમણ ભગવંત મહાવી૨ને ત્રણવાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરી વાંદે છે, નમે છે, બહુ નિકટ નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે ભગવંતની સામે વિનયવડે લલાટે હાથ જોડી ભગવંતના વચનને શ્રવણ કરવાની ઇચ્છાવાળા ભગવંતને નમતા અને પર્યાપાસતા આ પ્રમાણે બોલ્યા ઃ- હે ભગવન ! જે ચાલતું હોય તે ‘ચાલ્યું’ ? તેમજ જે ઉદીરાતું હોય તે ‘ઉદીરાયું’ વેદાતું હોય તે ‘વેદાયું’ પડતું હોય તે “પડ્યું” છેદાતું હોય તે ‘છેદાયું’ ભેદાતું હોય તે ‘ભેદાયું’ બળતું હોય તે ‘બળ્યું મરતું હોય તે “મર્યું” અને નિર્જરાતું હોય તે ‘નિર્જરાયું' (એ પ્રમાણે કહેવાય ?) હા ગૌતમ ! ચાલતું હોય તે ‘ચાલ્યું’ યાવત્ નિર્જરાતું ‘નિર્જરાયું”, એ પ્રમાણે કહેવાય. [૧૦] હે ભગવન ! આ નવ પદો શું એક અર્થવાળાં, નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળાં છે ! કે નાના અર્થવાળા, નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળા છે ? હે ગૌતમ ! ચાલતું ચાલ્યું, ઉદીરાતું ઉદીરાયું, વેદાતું વેદાયું, પ્રક્ષીણ થતું પ્રક્ષીણ થયું, આ ચાર પદો ઉત્પન્ન પક્ષની અપેક્ષાએ એક અર્થવાળાં નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળાં છે. તથા છેદાતું છેદાયું-ભેદાતું, ભેદાયું-દહાતું દહાયું, મરતું-મર્યું, નિર્જરાતુંનિર્જરાયું, આ પાંચ પદો વિગતપક્ષની અપેક્ષાએ નાના અર્થવાળાં, નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળાં છે. [૧૧] હે ભગવન્ ! નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી દશ હજાર વર્ષની સ્થિતિ કહી છે, ઉત્કૃષ્ટતાથી તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્ ! નૈયિકો કેટલા કાળે શ્વાસ લે છે ? અને કેટલે કાળે શ્વાસ મૂકે છે ? હે - ગૌતમ ! (પન્નણામાં) ઉચ્છ્વાસ પદમાં કહ્યું છે તેમ જાણવું. હે ભગવન્ ! નૈરિયકો આહારાર્થી છે ? હે ગૌતમ ! જેમ પન્નવણાના આહારપદના પહેલા ઉદ્દેશકમાં કહ્યું છે, તેમ જાણી લેવું. [૧૨] નૈરયિકોની સ્થિતિ ઉચ્છ્વાસ, આહાર વિષયક કહેવું, શું તેઓ આહાર કરે ? સર્વ આત્મ પ્રદેશે આહાર કરે ? કેટલામો ભાગ આાર કરે ? અને આહારક દ્રવ્યોને કેવા વારંવાર પરિણમાવે ? [૧૩] હે ભગવન્ ! નૈયિકોએ પૂર્વે આહારેલા પુદ્ગલો પરિણામને પામ્યાં ? આહરેલા તથા આહરાતા પુદ્ગલો પરિણામને પામ્યાં ? જે પુદ્ગલો અનાહારિત-નહીં આહરેલા છે તે તથા આહરાશે તે પરિણામને પામ્યાં ? કે જે પુદ્ગલો નહીં આહરેલા છે તે તથા નહીં આહારાશે તે પરિણામને પામ્યાં ? હે ગૌતમ ! નૈયિકોએ પૂર્વે આહરેલા પુદ્ગલો પરિણામને પામ્યાં, આહરેલા પુદ્ગલો પરિણામને પામ્યાં અને આહારાતાં પુદ્ગલો પરિણામને પામે છે. નહીં આહરેલા પુદ્દગલો પરિણામને પામ્યાં નથી અને જે Page #14 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદેસો-૧ પુદ્ગલો આહરશે તે પરિણામને પામશે. તથા નહીં આહરેલા યુગલો પરિણામને પામ્યાં નથી. અને જે પુગલો નહીં આહરાશે તે પરિણામને પામશે નહીં [૧૪] હે ભગવન્! નૈરયિકોએ પૂર્વે આહરેલા પુદ્ગલો ચયને પામ્યાં? હે ગૌતમ ! જેવી રીતે પરિણામને પામ્યાં એ પ્રમાણે ઉપચયને પામ્યાં. ઉદીરણાને પામાયાં. વેદનને પામ્યાં તથા નિર્જરાને પામ્યાં. [૧૫] પરિણત ચિત, ઉપચિત, ઉદીરિત, વેદિત, અને નિર્જિણ એ એક એક પદમાં ચાર પ્રકારનાં પુદ્ગલો અર્થાતુ પ્રશ્ન અને ઉત્તરો થાય છે. [૧૬] હે ભગવન્! નૈરયિકો કેટલા પુદ્ગલ ભેદે છે? હે ગૌતમ કર્મવર્ગણાને આશ્રીને બે પ્રકારના મુદ્દગલો ભેદાય - સૂક્ષ્મ અને બાદર. હે ભગવનું નૈરયિકો કેટલા પ્રકારના પુદ્ગલકોનો ચય કરે ? હે ગૌતમ ! આહાર દ્રવ્ય-વર્ગણાનો અપેક્ષા એ બે પ્રકારના પગલોનો ચય કરે છે. સૂક્ષ્મ અને બાદર. એ પ્રમાણે ઉપચયમાં પણ જાણવું. હે ભગવનું ! નૈરયિકો કેટલા પ્રકારના પુલોની ઉદીરણા કરે કમંદ્રવ્ય વર્ગણાની અપેક્ષાએ બે પ્રકારના પુદ્ગલોની ઉદીરણા કરે - સૂક્ષ્મ અને બાદર બાકીના પદો આ પ્રમાણે કહે છે. વેદે છે, નિર્ભર છે, અપવર્તન પામ્યા છે, અપવર્તન પામે છે, અપવર્તન પામશે. સંક્રામાવ્યા છે, સંક્રમાવે છે, સંક્રમાવશે. નિધત્ત થયા છે- થાય છે અને થશે, નિકાચિત્ત થયા થાય છે અને થશે આ સર્વ પદમાં કમંદ્રવ્ય વગણાનો અધિકાર કહીને (સૂક્ષ્મ તથા બાદર) પગલો કહેવા [૧૭] ભેદાયા, ચય પામ્યા, ઉપચય પામ્યા, ઉદીરાયા, વેદાયા, નિર્જરાયા, સંક્રમણ, નિધત્ત અને નિકાચના (આ પાછલા ચાર પદોમાં) ત્રણ પ્રકારનો કાળ કહેવો. [૧૮] હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલોને તેજસ કામણ પણે ગ્રહણ કરે છે તેને અતીતકાળમાં ગ્રહણ કરે છે? વર્તમાન કાળમાં ગ્રહણ કરે છે કે ભાવિ કાળમાં ગ્રહણ કરે છે? હે ગૌતમ તે અતીત કે ભાવિ કાળમાં ગ્રહણ કરતા નથી પણ વર્તમાન કાળમાં ગ્રહણ કરે છે. હે ભગવનું ! નૈરયિકો તૈજસ કાર્મણપણા વડે ગ્રહણ કરેલા જે પુદ્ગલોની ઉદીરણા કરે તે અતીતકાળ સમયનાં (કે) વર્તમાનકાળ સમયના (ક) ભાવિકાળ સમયના પગલોની ઉદીરણા કરે છે ? હે ગૌતમ અતીતકાળ સમયના પગલોની ઉદીરણા કરે છે. વર્તમાન કે આગામી કાળ સમયના પુલોની ઉદીરણા કરતો નથી. એ પ્રમાણે વેદે છે. નિજર છે. [૧૯] હે ભગવન્! નૈરયિકો જીવપ્રદેશથી ચલિઝમને બાંધે છે કે અચલિત કમને બાંધે છે ? હે ગૌતમ તેઓ ચલિત કમને બાંધતા નથી પણ અચલિત કમને બાંધે છે. એ પ્રમાણે... ઉદીર છે, વેદન કરે છે, અપવર્તન કરે છે, સંક્રમણ કરે છે, નિધત કરે છે, નિકાચિત કરે છે. આ સર્વે પદોમાં અચલિત કમને યોજવું પણ ચલિત કર્મને યોજવું નહીં. હે ભગવન્! શું નૈરયિકો જીવપ્રદેશથી ચલિત કર્મને નિજર છે કે અચલિત કમને નિજર છે? હે ગૌતમ ! ચલિત કર્મોની નિરા કરે છે પણ અચલિત કર્મોની નિર્જરા કરતા નથી. ૨૦] બંધ, ઉદય, વેદન, અપવર્તન, સંક્રમણ, નિધત્તન, અને નિકાચનને વિશે અચલિત કર્મ હોય અને નિર્જરાને વિશે તો જીવથી ચાલેલું કર્મ હોય. - ૨િ૧] એવીરીતે સ્થિતિ અને આહાર કહેવા સ્થિતિ-જેવી રીતે સ્થિતિપદમાં કહી છે, તેવી રીતે કહેવી, સર્વજીવનો આહાર પણ પન્નવણાના આહારપદના પ્રથમ ઉદ્દેશમાં Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભગવઈ-૧-૧/૨૧ છે તે પ્રમાણે કહેવો. આ સૂત્રથી શરૂ કરીને હે ભગવન્! અસુરકુમારોની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે. હે ગૌતમ! તેઓની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સાગરોપમ કરતાં વધારે કાળની કહી છે. હે ભગવન્! અસુરકુમારો કેટલે કાળે શ્વાસ લે છે અને નિઃશ્વાસ મૂકે? હે ગૌતમ ! તેઓ જઘન્ય સાત સ્તોકરૂપ કાળવડે ને ઉત્કૃષ્ટ એક પક્ષ કરતાં વધારે કાળ પછી શ્વાસ લે અને વિશ્વાસ મૂકે. હે ભગવન્! અસુરકુમારો આહારના અભિલાષી છે ? હા, તેઓ આહારના ઈચ્છુક છે. હે ભગવન્! અસુરકુમારોને કેટલે કાળે આહારનો અભિલાષ ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! અસુરકુમારનો આહાર બે પ્રકારનો છે, આભોગનિવર્તિત અને અનાભોગનિવર્તિત. તેમાં જે અનાભોગનિર્વતિત આહાર છે તેનો અભિલાષ તો તેઓને અવિરહિતપણે નિરંતર થયા કરે છે. અને તે ગૌતમ ! તેમાં જે આભોગનિવિર્તિત-જ્ઞાનપૂર્વક આહાર છે તેનો અભિલાષ તેઓને ઓછામાં ઓછો એક દિવસ પછી અને વધારેમાં વધારે હજાર વર્ષ કરતાં વધારે કાળ પછી થાય છે. હે ભગવન્! અસુરકુમારો કયા પદાર્થનો આહાર કરે? હે ગૌતમ ! તેઓ દ્રવ્યથી અનંત પ્રદેશવાળાં દ્રવ્યોનો આહાર કરે, ઇત્યાદિ બધું ક્ષેત્ર, કાળ અને ભાવસંબંધે પ્રજ્ઞાપનાના ગમવડે પૂર્વવતુ જાણી લેવું. બાકી બધું નૈરયિકોની પેઠે જાણવું. યાવતું - હે ભગવન્! તે અસુરકુમારોએ ખાધેલા પુદ્ગલો કેવે રૂપે વારંવાર પરિણામ પામે ? હે ગૌતમ! શ્રોત્રંદ્રિયપણે, સુરુપપણે, સુવર્ણપણે, ઈષ્ટપણે, ઈચ્છિતપણે, મનોહરપણે, ઊધવપણે, અધઃપણે નહીં, સુખપણે પણ દુઃખપણે નહીં, એવા રૂપે તે પુદ્ગલો વારંવાર પરિણામ પામે. હે ભગવન્! અસુરકુમારોએ પૂર્વે આહરેલા પુદ્ગલો પરિણામને પામ્યાં ? હે ગૌતમ ! અસુરકુમારના અભિલાષ પૂર્વક એ બધું નૈરયિકોની પેઠે કહેવું યાવતુ-ચાલેલા કર્મને નિર્ભર છે. ભગવનું ! નાગકુમારોની સ્થિતિ કેટલા કાળસુધી કહી છે? હે ગૌતમ ! તેઓની સ્થિતિ ઓછામાં ઓછી દશહજાર વર્ષની અને વધારેમાં વધારે કાંઈક ઊણા બે પલ્યોપમની કહી છે. - હે ભગવન્! નાગકુમારો કેટલે કાળે શ્વાસ લે અને નિઃશ્વાસ મૂકે? હે ગૌતમ ! તેઓ જઘન્ય સાત સ્તોકે અને ઉત્કૃષ્ટ મુહૂર્તપૃથકત્વે બે મુહુર્તથી નવ મુહૂર્તની અંદરના કોઇ પણ કાળે શ્વાસ લે અને નિઃશ્વાસ મૂકે. હે ભગવન્! નાગકુમારો આહારના અર્થી છે? હે ગૌતમ ! હા, તેઓ આહારના અર્થી છે. હે ભગવન્! નાગકુમારોને કેટલો કાળ ગયા પછી આહારનો અભિલાષ ઉત્પન્ન થાય છે ? તેઓને બે પ્રકારનો આહાર કહ્યો છે. આભોગનિવિર્તિત અને અનાભોગનિવિતિત. તેમાં જે અનાભોગનવિર્તિત આહાર છે તેનો અભિલાષ નિરંતર થાય છે. તથા જે આભોગનિવર્તિત આહાર છે. તેનો અભિલાષ જઘન્ય એક દિવસ પછી અને ઉત્કૃષ્ટ દિવસપૃથકત્વ પછી થાય છે. બાકી બધું અસુરકુમારોની પેઠે જાણવું, વાવ-અચલિત કર્મને નિર્જરતા નથી, એ પ્રમાણે સુવર્ણકુમારોને પણ કહેવું તથા યાવતુ-ઑનિત કુમારોને માટે પણ જાણવું, હે ભગવનું ! પૃથિવીકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળ સુધી કહીછે ? હે ગૌતમ ! તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીસહજાર વર્ષની કહી છે. હે ભગવન્! પૃથિવીકાયિકો કેટલા કાળે શ્વાસ લે છે ? હે ગૌતમ! તેઓ વિમાત્રાએ - વિવિધકાળે શ્વાસ લે છે. હે ભગવનું ! પૃથિવીકાયિકો આહારાર્થી છે ? હા, તેઓ આહારાર્થી છે. હે ભગવન્ પૃથિવીકાયિકોને કેટલે કાળે આહારનો અભિલાષ થાય છે? હે ગૌતમ ! તેઓને નિરંતર Page #16 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદેસો-૧ આહારનો અભિલાષ થાય છે. હે ભગવન્! પૃથિવીકાયિકો શેનો આહાર કરે છે. હે ગૌતમ ! તેઓ દ્રવ્યથી અનંત પ્રદેશવાળાં દ્રવ્યનો આહાર કરે છે. ઈત્યાદિ બધું નૈરયિકોની પેઠે કહેવું અને યાવતુ-તેઓ વ્યાઘાત ન હોય તો છએ દિશામાંથી આહાર લે છે, જો વ્યાઘાત હોય તો કદાચિત્ ત્રણ દિશામાંથી, ચાર દિશામાંથી અને પાંચ દિશામાંથી આહાર લે છે. વર્ણથી કાળાં, નીલાં, પીલાં, લાલ અને શુક્લ દ્રવ્યોનો આહાર કરે છે. ગંધથી સારા અને નરસાગંધવાળાનો રસથી તિક્તાદિ બધા રસવાળાનો અને સ્પર્શથી કર્કશાદિ બધા સ્પર્શવાળાનો આહાર કરે છે. બાકી પૂર્વવત્ જાણવું. હે ભગવન્! તેઓ કેટલા ભાગનો આહાર કરે અને કેટલા ભાગનો સ્પર્શ કરે-આસ્વાદ લે-ચાખે? હે ગૌતમ ! તેઓ અસંખ્યય ભાગનો આહાર કરે અને અનંત ભાગને ચાખે. યાવતું- હે ભગવન્! તેઓએ ખાધેલા પગલો કેવે રૂપે વારંવાર પરિણામ પામે ? હે ગૌતમ ! સ્પર્શેન્દ્રિય-વિવિધ પ્રકારે સ્પર્શેન્દ્રિયપણે-પરિણામ પામે. બાકી બધું નૈરયિકોની પેઠે જાણવું. યાવતુ-અચલિતકર્મને નિર્જરતા નથી. એ પ્રમાણે યાવતુ જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, તથા વનસ્પતિકાયિક સુધી જાણવું. વિશેષ એ કે, જેની જે સ્થિતિ હોય તે કહેવી. અને વિવિધપણે ઉચ્છવાસ જાણવો. બેઈદ્રિયાવાળા જીવોની સ્થિતિ કહીને. તેઓનો ઉચ્છવાસ વિમાત્રાએ કહેવો. બેઈદ્રિવાળા જીવોનો આહારવિષયક (પૂર્વવતુ) પ્રશ્ન કરવો. હે ગૌતમ ! અનાભોગનિવિર્તિત આહાર તો પૂર્વની પેઠે જાણવો, તેમાં જે આભોગનિવિર્તિત આહાર છે તેનો અભિલાષ વિમાત્રાએ અસંખ્યયસામયિક અંતર્મુહૂર્ત થાય છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું યાવતુ-અનંતભાગને ચાખે છે. હે ભગવન્! જે પગલોને બેઇઢિયજીવો આહારપણે ગ્રહણ કરે છે તો શું તેઓ તે બધા પુદ્ગલોને ખાઈ જાય છે, કે બધાને નથી ખાતા? હે ગૌતમ ! બેઈદ્રિય જીવોનો આહાર બે પ્રકારનો કહ્યો છે, રોમાહાર-ફુવાદ્વારા લેવાતો આહાર પ્રક્ષેપાપહાર-મુખમાં પ્રક્ષેપાઈને થતો આહાર તેમાં તેઓ જે પુલોને રોમાહારપણે રહે છે તે બધા સંપુર્ણપણે ખાવામાં આવે છે. અને જે પુદ્ગલો પ્રક્ષેપાહારપણે લેવાઈ છે તેમાંનો અસંખ્ય ભાગ ખાવામાં આવે છે અને બીજા અનેક ભાગો ચખાયાવિના, તેમજ સ્પશયિા વિના જ નાશ પામે છે. હે ભગવન્! એ નહીં ચખાએલા અને નહીં સ્પર્શાએલા પુદ્ગલોમાં કયા કયા પુદ્ગલો અલ્પ, બહુ, તુલ્ય, અને વિશેષાધિક છે ? હે ગૌતમ ! નહીં ચખાએલા પુદ્ગલો સૌથી થોડા છે અને નહીં સ્પશએલા પુદ્ગલો અનંતગુણા છે. હે ભગવાન્ ! બેઈદ્રિય જીવો જે પુદ્ગલોને આહારપણે લે છે, તે મુદ્દગલો તેઓને વારંવાર કેવે રુપે પરિણામે છે ! હે ગૌતમ ! તે પુદ્ગલો તેઓને વિવિધતાપૂર્વક જિલ્વેદ્રિયપણે અને સ્પશેઠિયપણે વારંવાર પરિણામે છે. હે ભગવન્! બેઈદ્રિયજીવોને પૂર્વે આહરેલા પુગલો પરિણામ્યાં? હે ગૌતમ ! એ બધું પૂર્વ પ્રમાણેજ કહેવું યાવતુ-ચલિતકર્મને નિર્ભર છે. ત્રણ ઈદ્રિયવાળા અને ચાર ઈદ્રિયવાળા જીવોની સ્થિતિમાં ભેદ છે. બાકી બધું પૂર્વ પ્રમાણે છે. યાવતું અનેક હજાર ભાગો સુંઘાયા વિના, ચખાયા વિના અને સ્પર્શાયા. વિનાજ નાશ પામે છે. હે ભગવન્! એ નહી સુંઘાએલા નહીં ચખાએલા અને નહીં સ્મશયેિલા પુદ્ગલોમાં કયા કોનાથી થોડા, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા નહીં સુંઘાએલા પુદ્ગલો છે તેથી અનંતગુણાં નહીં ચખાએલા અને તેથી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભગવઈ-૧-૧/૨૧ અનંતગુણ નહીં સ્પશએિલા પુદ્ગલો છે. ત્રણ ઈદ્રિયવાળા જીવોએ ખાધેલો આહાર ઘાણંદ્રિયપણે, જિભઈદ્રિયપણે અને સ્પર્શેન્દ્રિયપણે વારંવાર પરિણામે છે, અને ચાર ઈદ્રિયો વાળા જીવોએ ખાધેલો આહાર આંખ પણે, નાક પણે જિભ પણે અને ચામડી પણે વારંવાર પરિણામે છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોની સ્થિતિ કહીને તેઓનો ઉચ્છવાસ વિમાત્રાએ કહેવો. અનાભોગનિવિતિત આહાર તેઓને વિરહ વિના પ્રતિ સમયે હોય છે અને આભોગનિવિર્તિત આહાર જઘન્ય અંતર્મુહૂર્ત, તથા ઉત્કૃષ્ટ છઠ્ઠભક્ત હોય છે. બાકી બધું ચાર ઈદ્રિયવાળા જીવોની પેઠે જાણવું યાવતુ-ચલિત કર્મને નિજર છે. એ પ્રમાણે મનુષ્યો સંબંધી પણ જાણવું, વિશેષ એ કે, તેઓને આભોગ- નિવિર્તિત આહાર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અઠ્ઠમભક્ત હોય છે. મનુષ્યોએ ખાધેલો આહાર પૂિવક્ત ચાર ઇંદ્રિયપણે અને] કાન [ઈદ્રિય]પણે વિમાત્રાએ વારંવાર પરિણમે છે. બાકી બધું પૂર્વની પેઠે જાણવું અને યાવત્-નિર્ભર છે. વાણવ્યંતરોની સ્થિતિમાં ભેદ છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું. એ પ્રમાણે જ્યોતિષિક દેવો સંબંધે પણ જાણવું વિશેષ એ કે - જ્યોતિષિક દેવોને જઘન્ય અને ઉત્કટે મુહૂર્તપૃથક્ત પછી ઉછૂવાસ હોય છે. અને આહાર પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ દિવસ પૃથકત્વ પછી હોય છે. વૈમાનિકોની સ્થિતિ ઔધિક કહેવી. તેઓને ઉચ્છુવાસ જઘન્ય મૂહૂર્ત પૃથકત્વ પછી, અને ઉત્કૃષ્ટ તેત્રીશ પખવાડીયા પછી હોય છે આભોગનિવિર્તિત આહાર તેઓને જઘન્ય દિવસ પ્રથકત્વ પછી ને ઉત્કૃષ્ટ તેત્રીશ હજાર વરસ પછી હોય છે. બાકી બધું ‘ચલિતાદિક નિર્જરાવે છે' પૂર્વ પ્રમાણે જાણવું. [૨૨] હે ભગવન! શું જીવો આત્મારંભ છે? પરારંભ છે? તદુભયારંભ છે. કે અનારંભ છે? હે ગૌતમ ! કેટલાક જીવો આત્મરંભ પણ છે પરારંભ પણ છે. ઊભયારંભ પણ છે, પણ અનારંભ નથી, પરારંભ નથી. કેટલાંક જીવો આત્મારંભ નથી, પરારંભ નથી, ઉભયારંભ નથી, પણ અનારંભ છે. હે ભગવનું ! એ પ્રમાણે શા હેતુથી કહો છે તે ગૌતમ! જીવો બે પ્રકારના કહ્યા છે-સંસારસમાપનક અને અસંસાર- સમાપન્નક તેમાં જે જીવો અસંસારસમાપનક છે તેઓ સિદ્ધરૂપ છે અને તેઓ આત્મારંભ, પરારંભ કે ઉભયારંભ નથી, પણ અનારંભ છે. તેમાં જે સંસારસમાપનક જીવો છે તે બે પ્રકારના કહ્યા છે, સંયત અને અસંયત. તેમાં જે સયતો છે તે બે પ્રકારના કહ્યા છે. પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. તેમાં જે અપ્રમત્તસંયતો છે તેઓ આત્મારંભ, પરારંભ, કે ઉભયારંભ નથી, પણ અમારંભ છે. તેમાં જે પ્રમત્તસંયતો છે તેઓ શુભ યોગથી અપેક્ષાએ આત્મારંભ પણ છે અને યાવતુ- અનારંભ નથી. તેમાં જે અસંયતો છે તેઓ અવિરતિને આશ્રીને આત્મારંભ પણ છે અને વાવતુ-અનારંભ નથી. તેમાં જે અસંયતો છે તેઓ અવિરતિને આશ્રીને આત્મારંભ પણ છે અને યાવતુ-અનારંભ નથી. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહેવાય છે કે, યાવતુ-અનારંભ પણ છે. હે ભગવન્! મૈરયિકો શું આત્મારંભ, પરારંભ, તદુભયારંભ છે કે અમારંભ છે? હે ગૌતમ ! તૈયરિકો આત્મારંભ પણ છે અને યાવતુ-અનારંભ નથી. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! અવિરતિની અપેક્ષાએ-નૈરયિકો યાવતુઅનારંભ” નથી. એ પ્રમાણે યાવતુ-અસુરકુમારો પણ જાણવા. પૂર્વોક્ત સામાન્ય જીવોની પેઠે પંચેદ્રિયતિર્યંચયોનિકો અને મનુષ્યો જાણવા. વિશેષ એ કે - તે જીવોમાંના Page #18 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદ્દેસો-૧ ૧૫ સિદ્ધો ન કહેવા. નૈરયિકોની પેઠે વાનવ્યંતરો અને યાવતુ- વૈમાનિકો જાણવા. લેશ્યાવાળા જીવો સામાન્ય જીવોની પેઠે કહેવા. કૃષ્ણલેશ્યાવાળા અને નીલલેશ્યાવાળા જીવો પણ સામાન્ય જીવોની પેઠે જાણવા. વિશેષ એ કે :- અહીં તે સામાન્ય જીવોમાંનાં પ્રમત્ત અને અપ્રમત્ત જીવો ન કહેવા તથા તેજોલેશ્યા- પદ્મલેશ્યાવાળા અને શુલ્કલેશ્યાવાળા જીવો સામાન્ય જીવોની પેઠે જાણવા તેમાં વિશેષ એ કે-તે જીવોમાંના સિદ્ધો અહીં ન કહેવા. [૨૩] હે ભગવન્ ! જ્ઞાન ઇહવિક છે, પારભવિક છે કે તદ્રુભયભવિક છે ? હૈ ગૌતમ ! જ્ઞાન ઇહભવિક પણ છે, પારભવિક પણ છે અને તદુભયભયક પણ છે. દર્શન પણ એજ પ્રમાણે જાણવું. હે ભગવન્ ! ચારિત્ર ઇહભાવિક છે, પારભવિક છે કે તદુભયભવિક છે ? હે ગૌતમ ! ચારિત્ર ઇહભવિક છે, પણ પારભવિક કે તદુભયભવિક ચારિત્ર નથી એ પ્રમાણે તપ અને સંયમ પણ જાણવા. [૨૪] હે ભગવન્ ! શું અસંવૃત અનગાર સિદ્ધ થાય છે, બોધ પામે છે, મૂકાય છે, નિર્વાણ પામે છે, સર્વ દુઃખોનો અંત કરે છે ? હે ગૌતમ ! આ અર્થ ઠીક નથી. હે ભગવન્ ! તે કયા કારણથી યાવત્ અંતને નથી કરતો ? અસંવૃત અનગાર આયુષ્યને છોડીને શિથીલ બંધને બાંધેલી સાતે કર્મપ્રકૃતિઓને ઘનબંધને બાંધેલી કરવાનો આરંભ કરેછે, હ્રસ્વ-અલ્પકાળ સ્થિતિવાળીને દીર્ઘકાળ સ્થિતિવાળી કરવાનો આરંભ કરે છે, મંદ અનુભાગવાળીને તીવ્રઅનુભાગવાળી કરવાનો આરંભ કરે છે. અલ્પ-થોડા- પ્રદેશવાળીને બહુ પ્રદેશવાળી કરવાનો આરંભ કરે છે. અને આયુષ્યકર્મનો તો કદાચિત્ બાંધે છે, તેમ કદાચિત્ બાંધતો પણ નથી. અશાતાવેદનીયકર્મને તો વારંવા૨ એકઠું કરે છે, તથા અનાદિ, અનંત, દીર્ઘમાર્ગવાળા, ચારગતિવાળા, સંસા૨ારણ્યને વિષે પર્યટન કરે છે. ગૌતમ ! તે કારણથી અસંવૃત અનગાર સિદ્ધ થતો નથી, યાવત્-સર્વ દુઃખોનો અંત-નાશ કરતો નથી. હે ભગવન્ ! સંવૃત અનગાર સિદ્ધ થાય છે. યાવત્-સર્વ દુઃખોના અંતને કરે છે ? હે ગૌતમ ! હા, સિદ્ધ થાય છે, યાવત્ સર્વ દુઃખોનો અંતને કરે છે. હે ભગવન્ ! તે કયા અર્થથી-હેતુથી ? હે ગૌતમ ! સંવૃત્ત અનગાર આયુને છોડીને ગાઢ બંધને બાંધેલી સાતકર્મપ્રકૃતિઓને શિથિલબંધને બાંધવાનો, દીર્ઘલાંબાકાળની સ્થિતિવાળીને હ્રસ્વ-થોડા-કાળની સ્થિતિવાળી કરવાનો, તીવ્ર અનુભાગવાળીને મંદ અનુભાગવાળી કરવાનો અને બહુ પ્રદેશાગ્રવાળીને અલ્પ પ્રદેશાગ્રવાળી કરવાનો આરંભ કરે છે આયુષ્યકર્મને બાંધતો નથી. તથા અશાતાવેદનીય કર્મનો વારંવાર ઉપચય પણ કરતો નથી. માટે અનાદિ, અનન્ત, મોટા-લાંબા માર્ગવાળા, ચાતુરન્ત, ચાર પ્રકારની ગતિવાળા-સંસારરૂપી અરણ્યનું ઉલ્લંઘન કરે છે, હે ગૌતમ ! તે કારણથી ‘સંવૃત અનગાર સિદ્ધ થાય છે’ યાવત્-સર્વ દુઃખોનો અંત કરે છે, એ પ્રમાણે કહેવાય છે. [૨૫] હે ભગવન્ ! અસંયત, અવિરત તથા જેણે પાપકર્મ કર્મ હણ્યાં અને વર્જ્ય નથી એવો જીવ અહીંથી ચ્યવીને પરલોકમાં દેવ થાય છે ? હે ગૌતમ ! કેટલાક (જીવો) દેવ થાય છે અને કેટલાક દેવ થતા નથી; હે ભગવન્ ! અહીંથી ચ્યવીને યાવત્-પૂર્વ પ્રમાણેના સ્વરૂપવાળા કેટલાક -પરલોકમાં-દેવ થાય છે અને કેટલાક દેવ થતા નથી; તેનું શું કારણ ? હે ગૌતમ ! જે જીવો ગામ, આકર, નગર, નિગમ, રાજધાનિ, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ તથા સન્નિવેશમાં અકામ તૃષ્ણાવડે, અકામ ક્ષુધાવડે, અકામ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભગવઈ - ૧/-/૧/૧૫ બ્રહ્મચર્યવાસવડે, અકામ, ઠંડી, આતાપ, ડાંસ અને મચ્છરથી થતા દુઃખના સહવાવડે થોડા અકામ- અસ્નાન, પરસેવો, જલ્લ, મેલ, તથા પંકથી થતા પરિદાહવડે થોડા કાળ સુધી અથવા વધારે કાળસુધી આત્માને કલેશિત કરે છે, તેઓ મૃત્યુકાળે મરીને વાણવ્યંતરદેવલોકમાં દેવપણાએ ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તે વાણવ્યંતર દેવોના દેવલોકો કેવા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ! જેમ અહીં મનુષ્યલોકમાં સદા પુણ્યવાળું, મયૂરિત, લવકિતવાળું, પુષ્પનાગુચ્છાવાળું, લતાના સમૂહવાળું, પાંદડાંઓના ગુચ્છાવાળું, સમાનશ્રેણીવાળા વૃક્ષવાળું, યુગલ વૃક્ષોવાળું, પુષ્પ અને ફળોના ભારથી નમેલું, પુષ્પ અને ફળના ભારથી નમવાની શરુઆતવાળું, અત્યંત જુદી જુદી લુંબીઓ અને મંજરીઓરૂપ મુકુટોને ધારણ કરવાવાળું એવું અશોકવન, વૃક્ષોવન, ચંપાવન, આંબાવન, તુંબડાંનાવેલાઓનું વન, વડવૃક્ષોનું વન, છત્રૌધ વન, અલસીના વૃક્ષોનું વન, સરસવનું વન, કસુંબાના વૃક્ષોનું વન, સફેદ સરસવનું વન તથા બપોરીયા વૃક્ષનું વન, ઘણી ઘણી શોભાવડે અતીવ શોભતું હોય છે તેજ પ્રમાણે વાણવ્યંતરદેવોના સ્થાનો જઘન્યથી દશહજારવર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટથી પલ્યોપમની સ્થિતિવાળા ઘણા વાણવ્યંતરદેવો અને દેવીઓવડે વ્યાપ્ત, વિશેષ વ્યાપ્ત, ઉપરાઉપર આચ્છાદિત, સ્પર્શ કરાએલાં, અત્યંત અવગાઢ થયેલાં શોભાવડે અતીવ અતીવ શોભતાં રહે છે. તે કારણથી હે ગૌતમ ! આ પ્રમાણે કહેવાય છે. અસંયતુ જીવ યાવતુ-દેવ થાય છે તે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાનું ગૌતમ શ્રમણભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, વાંદીને તથા નમસ્કાર કરીને, સંયમ તથા તપવડે આત્માને ભાવતા વિહરે છે. | શતક-૧-ઉદ્દે સો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( ઉદ્દે સો-૨-). [૨૬] રાજગૃહ નગરમાં સમવસરણ થયું, સભા નીકળી અને યાવઆ પ્રમાણે બોલ્યા કે - હે ભગવનું જીવ સ્વયકત કર્મને વેદે છે? હે ગૌતમ! કેટલુંક વેદે છે અને કેટલુંક નથી વેદતો. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો. હે ગૌતમ! ઉદીર્ણ કર્મને વેદે છે અને અનુદીર્ણ કર્મને નથી વેદતો, માટે એમ કહેવાય છે કે, “કેટલુંક વેદે છે અને કેટલુંક નથી વેદતો. એ પ્રમાણે ચોવીસે દેડકમાં યાવતુ-વૈમાનિક પર્યત જાણવું. હે ભગવન્! જીવો સ્વયંકૃત કર્મને વેદે છે? હે ગૌતમ ! કેટલાંકને વેદે છે અને કેટલાંકને નથી વેદતા હે ભગવન્! તે આ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ! ઉદીર્ણ કમને વેદે છે અને અનુદીર્ણને નથી વેદતા, યાવદ્ર-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! જીવ સ્વયંસ્કૃત આયુષ્યને વેદે છે? હે ગૌતમ ! કેટલુંક વેદે છે અને કેટલુંક નથી વેદતો. જે પ્રમાણે દુઃખ સંબંધે બે દંડક કહ્યા, તેમ આયુષ્ય સંબંધી એકવચન અને બહુવચનવાળા બે દંડક કહેવા. વાવ વૈમાનિક સુધી કહેવું. [૨૭] હે ભગવન્! બધા નૈરયિકો સરખા આહારવાળા, સરખા શરીરવાળા. તથા સરખા ઉચ્છવાસ અને નિઃશ્વાસવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-સંગત નથી. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના કહ્યા છે. મોટા શરીરવાળા અને નાના શરીરવાળા, તેમાં જે નૈરયિકો મોટા શરીરવાળા છે તેઓ Page #20 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદેસો-૨ ૧૭ ઘણા યુગલોનો આહાર કરે છે, ઘણા પુદ્ગલોને પરિણાવે છે. ઘણો ઉચ્છવાસ અને નિઃશ્વાસ લે છે, વારંવાર આહાર કરે છે. વારંવાર પરિણમાવે છે અને વારંવાર ઉચ્છુવાસ તથા નિ:શ્વાસ લે છે. તથા તેમાં જે નાના શરીરવાળા છે તેઓ થોડા પુદ્ગલોને પરિણાવે છે, થોડો ઉચ્છવાસ અને નિઃશ્વાસ લે છે, કદાચિત આહાર કરે છે, કદાચિતુ પરિણાવે છે, અને કદાચ ઉચ્છવાસ અને નિઃશ્વાસ લે છે, માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે બધા નૈરયિકો સરખા આહારવાળા, સરખા શરીરવાળા અને યાવતુસરખા ઉચ્છુવાસ તથા નિઃશ્વાસવાળા નથી ? હે ભગવન્! બધા નૈરયિકો સરખા કર્મવાળા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના કહ્યા છે? પહેલાં ઉત્પન્ન થયેલાં અને પછી ઉત્પન્ન થયેલાં, તેમાં જે નૈરયિકો પહેલાં ઉત્પન્ન થયેલાં છે તેઓ અલ્પ કર્મવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલાં છે તેઓ મહાકર્મવાળા છે. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે નૈરયિકો બધા સરખા કર્મવાળા નથી” હે ભગવન્! બધા નૈરયિકો સમાન વર્ણવાળા છે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ! પૂર્વવતુ જાણવું ' હે ભગવન્! બધા નૈરયિકો સમાન વેશ્યાવાળા છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો પૂર્વવત બે પ્રકારના કહ્યા છે તેમાં જે નૈરયિકો પ્રથમ ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધલેશ્યાવાળા છે અને પછી ઉત્પન્ન થયા છે તે અવિશુદ્ધ વેશ્યાવાળા છે. હે ભગવન્! બધા નૈરયિકો સરખી વેદનાવાળા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવનું એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના કહ્યા છે. સંજ્ઞિભૂત અને અસંજ્ઞિભૂત છે તેમાં જે સંજ્ઞીભૂત છે તે મોટી વેદનાવાળા છે અને જે અસંજ્ઞીભૂત છે તે ઓછી વેદનાવાળા છે, માટે હે ગૌતમ ! તે હેતુથી પૂર્વવત કહ્યું છે. હે ભગવન! બધા નૈરયિકો સમાન ક્રિયાવાળા છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુ થી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારના કહ્યા છે સમ્યગ્દષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્મિથ્યાદ્રષ્ટિ, તેમાં જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓને ચાર ક્રિયા હોય છે તે આ પ્રમાણે - આરંભની, પારિગ્રહની, માયાપ્રત્યયની અને અપ્રત્યાખ્યાન ક્રિયા તેમાં જેઓ મિથ્યાદ્રષ્ટિ છે, તેઓને પાંચ ક્રિયાઓ હોય છે તે આ પ્રમાણે - આરંભિની, પારિગ્રહિની, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાનક્રિયા, અને મિથ્યાદ્રષ્ટિ પ્રત્યયા તથા તેમાં જેઓ સમ્યગમિથ્યાદ્રષ્ટિ છે તેઓને પણ પૂર્વ પ્રમાણે પાંચક્રિયાઓ હોય છે, માટે ગૌતમીતે હેતુથી એપ્રમાણે કહ્યું છે. હે ભગવન્! બધા નૈરયિકો સરખી ઉમરવાળા અને સમાપપન ઉત્પન્ન થએલા. છે? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! નૈરયિકો ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે -કેટલાક સરખી ઉમરવાળા અને કેટલાક સાથે ઉત્પન્ન થયેલા, તથા કેટલાક વિષમ ઉમરવાળા અને સાથે ઉત્પન્ન થયેલા તથા કેટલાંક સમ ઉમરવાળા અને આગળ ઉત્પન્ન થયેલા તથા કેટલાક વિષમ ઉમરવાળા, અને સાથે ઉત્પન્ન થયેલા. માટે હે ગૌતમ ! તે હેતુથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. હે ભગવન્ બધા અસુરકુમારો સરખા આહારવાળા અને સરખા શરીરવાળા છે? ઇત્યાદિ પૂર્વની 'પેઠે સઘળા પ્રશ્નો કરવા. હે ગૌતમ ! અસુરકુમારો સંબંધે બધું નૈરયિકોની પેઠે કહેતું. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભગવદ-૧/-/૨/૨૭ વિશેષ એ કે, અસુરકુમારોના કર્મ, વર્ણ અને વેશ્યાઓ નૈરયિકોથી વિપરીત કહેવા. અથતુ જે અસુરકુમારો પૂવપપન્નક છે તેઓ મહાકર્મતર છે અને અવિશુદ્ધ વર્ણ તથા લેશ્યાવાળા છે. અને જે અસુરકુમારો પશ્ચાદુપપક છે તેઓ પ્રશસ્ત છે. બાકી બધું એજ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતું સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથ્વિકાયિકોના આહાર, કર્મ, વર્ણ અને વેશ્યા એ બધું નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવન્! બધા પૃથિવીકાયકો સરખી વેદનાવાળા છે ? હે ગૌતમ ! હા, બધા પૃથિવીકાયિકો સરખી વેદનાવાળા છે. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! બધા પ્રથિવીકાયિકો અસંજ્ઞાઓ છે અને અસંજ્ઞીભૂત વેદનાને અનિધરિપણે વેદે છે, માટે હે ભગવન્! બધા પૃથિવીકાયિકો સમાન ક્રિયાવાળા છે ? હે ગૌતમ ! હા બધા પૃથિવીકાયિકો સમાન કિયાવાળા છે. હે ભગવન્! તે આ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! બધા પૃથિવીકાયિકો માયી અને મિથ્યાદ્રષ્ટિ છે. માટે તેઓને પાંચ ક્રિયાઓ નિયમપૂર્વક હોય છે. તે પાંચ ક્રિયાઓ આ છે-આરંભિકી યાવદૂમિથ્યાદર્શન પ્રત્યયા. માટે જેમ સમાયુ અને સમાપપન્નક નૈરયિકો કહ્યા તેમ પૃથિવીકાયકો પણ કહેવા જેમ પૃથિવીકાયિકો કહ્યા તેમ બે ઈદ્રિયો, તે ઈદ્રિયો અને યાવતુ-ચઉરિદ્રિયો પણ કહેવા. તથા પંચેંદ્રિય તિર્યંચયોનિકો પણ નૈરયિકોની પેઠે જાણવા. માત્ર ક્રિયાઓમાં ભેદ છે. હે ભગવન્! બધા પચેદ્રિય તિર્યંચ યોનિકો સમાન ક્રિયાવાળા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે સમ્યવૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યગૃમિથ્યાદ્રષ્ટિ તેમાં જેઓ સમ્યગુદ્રષ્ટિએ તેઓ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે :અસંયત અને સંયતાસંયત તેમાં જે સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ હોય છે. તે આપ્રમાણે - આરંભિકી, પારિગ્રહિતી અને માયાપ્રત્યયા. તથા જે અસંયતો છે તેને ચાર અને મિથાયાદ્રષ્ટિ તથા સમ્યગ્દષ્ટિ છે તેઓને પાંચ ક્રિયાઓ હોય છે. જેમ નૈરયિકો કહ્યા. તેમ મનુષ્યો કહેવા. તેમાં ભેદ આ છે જે મનુષ્યો મોટા શરીરવાળાં છે તે ઘણા પુદ્ગલોનો આહાર કરે છે અને કદાચિત્ આહાર કરે છે. તથા જે મનુષ્યો નાના શરીરવાળા છે તે થોડા પુદ્ગલોનો આહાર કરે છે અને વારંવાર આહાર કરે છે બાકી બધું યાવદૂ-વેદના સુધી નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવન્! બધા મનુષ્યો સમાન ક્રિયાવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! મનુષ્યો ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સમ્યગવૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યગમિથ્યાવૃષ્ટિ. તેમાં જેઓ સમ્યગદ્રષ્ટિ છે. તેઓ ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે :સંયત, સંયતાસંયત અને અસંયત. તેમાં જે સંયત છે તે બે પ્રકારના કહ્યા છે. સરાગસંયત. અને વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ ક્રિયા વિનાના છે. જે સરાગસંયત છે તેઓ બે પ્રકારના છે. - પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. તેમાં જે અપ્રમત્તસંયત છે તેઓને એક માયાપ્રત્યયા ક્રિયા હોય છે. અને પ્રમત્તસંયત છે તેઓને બે ક્રિયાઓ હોય છે - આરંભિકી અને માયાપ્રત્યયા. તેમાં જે સંયતાસંયત છે તેઓને પ્રથમની ત્રણ ક્રિયાઓ કહી છે, આરંભિકી, પારિગ્રાહિતી અને માયાપ્રત્યયા તથા અસંયતોને ચાર ક્રિયાઓ હોય છે. આરંભિકી, પારિગ્રાહિકી, માયાપ્રત્યયા અને અપ્રત્યખ્યાન- પ્રત્યયા. મિથ્યાવૃષ્ટિઓને તથા સમ્યગમિથ્યાવૃષ્ટિઓને પાંચ ક્રિયાઓ હોય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શતક-૧, ઉસો-૨ આરંભિકી, પરિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન પ્રત્યયા, મિથ્યાદર્શનપ્રત્યયાવાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિક, એ બધા અસુરકુમારોની પેઠે કહેવા. વેદનામાં ભેદ છે, જે આ પ્રમાણે છે જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં જે માયી મિથ્યાદ્રષ્ટિ ઉત્પન્ન થએલા હોય તે ઓછી વેદનાવાળા હોય છે અને જે અનાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થએલા હોય તે મોટી વેદનાવાળા હોય છે એમ કહેવું. હે ભગવન્! વેશ્યાવાળા બધા નૈરયિકો સમાન આહારવાળા છે ? હે ગૌતમ ! ઔધિક-સામાન્ય, સલેશ્ય અને શુક્લલેશ્યાવાળા એ ત્રણેનો એક ગમ કહેવો. કૃષ્ણલેશ્યાવાળા અને નીલલેશ્યાવાળાઓનો પણ સમાન ગમ કહેવો. પણ તેમાં વેદનામાં ભેદ આ પ્રમાણે છે-માયી અને મિથ્યાવૃષ્ટિ ઉપપનક અને માયી તથા સમ્યગ્રુષ્ટિ ઉપપન્નક કહેવા. તથા કૃષ્ણ અને નીલલેશ્યામાં મનુષ્યો સરાગસંયત, વીતરાગસંયત, પ્રમત્તસંયત, કે અપ્રમત્તસંયત ન કહેવા. વળી કાપોતલેશ્યાવાળામાં પણ એજ ગમ સમજવો. વિશેષ એ કે-કાપોતલેશ્યાવાળા નૈરયિકો ઔધિકાંડની પેઠે કહેવા. જેઓને તેજોલેશ્યા અને પદ્મશ્યા હોય, તેઓ ઔધિકદંડની પેઠે કહેવા વિશેષ એ કે, મનુષ્યોના સરાગ અને વીતરાગ એવા બે ભેદ કહેવા. [૨૮] કર્મ અને આયુષ્ય જો ઉદીર્ણ હોય તો વેદ છે. આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા અને આયુષ્ય, એ બધાની સમતા સંબંધે પૂર્વે કહ્યું છે એમ જાણવું. [૨૯] હે ભગવન્! વેશ્યાઓ કેટલી કહી છે? હે ગૌતમ! લેશ્યાઓ છ કહી છે. તે આ પ્રમાણે :- અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ ચાર ઉદ્દેશકવાળા વેશ્યાપદનો બીજો ઉદ્દેશક કહેવો. તે યાવતુ-ઈઢી-ઋદ્ધિની વક્તવ્યતા સુધી કહેવો. [૩૦] હે ભગવન્! અતીત કાળમાં આદિષ્ટ-નરકાદિ વિશેષણવિશિષ્ટ-થએલ જીવોને સંસારસંસ્થાનનો કાળ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! સંસારસંસ્થાનનો કાળ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે-નૈરયિક સંસારસંસ્થાનકાળ, તિર્યંચસંસારસંસ્થાનકાળ, મનુષ્યસંસારસંસ્થાનકાળ અને દેવસંસારસંસ્થાનકાળ. હે ભગવનું ! નૈરયિકસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ જાતનો કહ્યો છે. તે આ પ્રમાણે - શૂન્યકાળ, અશૂન્યકાળ, અને મિશ્રકાળ. હે ભગવન્! તિર્યંચયોનિકસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! તે બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે :- અશૂન્યકાળ અને મિશ્રકાળ. મનુષ્યોના અને દેવોના સંસારસંસ્થાનકાળના પ્રકારો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! એ નૈરયિક સંબંધી સંસારસંસ્થાનકાળના ત્રણ-શૂન્યકાળ, અશૂન્યકાળ, અને મિશ્રકાળરૂપ-પ્રકારોમાં કયો કોનાથી ઓછો, વધારે, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડો અશૂન્યકાળ છે, તે કરતાં મિશ્રકાળ અનંતગુણ છે અને તે કરતાં પણ શૂન્યકાળ અનંતગુણ છે. તથા તિર્યંચયોનિકસંસારસંસ્થાનકાળના બે પ્રકારમાં સૌથી થોડો અશૂન્યકાળ છે અને તે કરતાં મિશ્રકાળ અનંતગુણ છે. મનુષ્યોના અને દેવોના સંસારસંસ્થાનકાળની ન્યૂનાધિકતા નૈરયિકોના સંસારસંસ્થાનકાળની ન્યૂનાધિકતા પેઠે જાણવી. હે ભગવન્! નૈરયિકના, તિર્યંચયોનિકના, મનુષ્યના અને દેવના એ સંસારસંસ્થાનકાળમાં કયો કોનાથી ઓછો. વધારે. તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! મનુષ્યસંસારસંસ્થાનકાળ સૌથી થોડો છે, તે કરતાં નૈરયિકસંસારસંસ્થાનકાળ અસંખ્ય ગુણ છે, તે કરતાં દેવસંસારસંસ્થાનકાળ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભગવઈ-નર/૩૦ અસંખ્ય ગુણ છે અને તે કરતાં તિર્યંચ- યોનિકસંસારસંસ્થાનકાળ અનંતગુણ છે. | [૩૧] હે ભગવન્! જીવ અંતક્રિયા કરે અથતુ જીવ મોક્ષપ્રાપ્તિ કરે? હે ગૌતમ! કોઈ કરે છે અને કોઈ કરતા નથી. તે માટે પન્નવણા'નું અંતક્રિયા’ પદ જાણવું.. [૩૨] હે ભગવન્! સંયમરહિત અને દેવપણું પામવાને યોગ્ય એવા જીવો અખંડિત સંયમવાળા, ખંડિત સંયમવાળા, અખંડિત સંયમાસંમવાળ, ખંડિત સંયમાસંયમવાળા, અસંશિઓ, તાપસો, કાંદપિકો, ચરકપરિવ્રાજકો, કિલ્બિષિકો તિર્યંચયોનિકો, આજિવિકો, આભિયોનિકો, અને શ્રદ્ધા- ભ્રષ્ટવેષધારકો, એ બધા જો દેવલોકમાં ઉત્પન્ન થાય તો કોનો ક્યાં ઉત્પાદ- કહ્યો છે ? હે ગૌતમ! સંયમરહિત અને દેવપણું પામવાને યોગ્ય એવા જીવોનો જઘન્ય ભવનવાસિમાં અને ઉત્કૃષ્ટ ઉપરના રૈવેયકમાં ઉત્પાદ કહ્યો છે. અખંડિત સંયમવાળાઓનો જઘન્ય સૌધર્મકલ્પમાં અને ઉત્કૃષ્ટ સવથસિદ્ધ વિમાનમાં ઉત્પાદ કહ્યો છે. ખંડિત સંયમવાળાઓનો જઘન્ય ભવનવાસિમાં અને ઉત્કૃષ્ટ સૌધર્મકલ્પમાં, અખંડિત સંયમવાળાઓનો જઘન્ય સૌધર્મકલ્પમાં અને ઉત્કૃષ્ટ અશ્રુતકલ્પમાં, ખંડિત સંયમસંયમાવાળઓનો જઘન્ય ભવનવાસિમાં અને ઉત્કૃષ્ટ જ્યોતિષિકમાં, અસંયશિઓને જઘન્ય ભવનવાસિમાં અને ઉત્કૃષ્ટ વાનવ્યંતરમાં ઉત્પાદ થાય છે. અને બાકી બીજા બધાનો જઘન્ય ભવનવાસિમાં ઉત્પાદ થાય છે અને ઉત્કૃષ્ટ જ્યાં ઉત્પાદ થાય છે તેને હવે કહીશ :- તાપસોનો જ્યોતિષિકોમાં કાંદાપિકોનો સૌધર્મકલ્પમાં, પરિવ્રાજકોનો બ્રહ્મલોકમાં કિલ્બિષિકોનો લાંતકકલ્પમાં, તિર્યંચોનો સહસ્ત્રાર કલ્પમાં, આજિવિકોનો તથા આભિયોગિકોનો અશ્રુતકલ્પમાં અને દર્શનભ્રષ્ટ વેષધારકોનો ઉત્પાદ ઉપરના રૈવેયકમાં થાય છે. [૩૩] હે ભગવનું? અસંજ્ઞિનું આયુષ્ય કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! અસંજ્ઞિનું આયુષ્ય ચાર પ્રકારનું છે, નૈરયિકઅસંશિઆયુષ્ય, તિર્યચઅસંશિઆયુષ્ય, મનુષ્યઅસંજ્ઞિઆયુષ્ય અને દેવઅસંજ્ઞિઆયુષ્ય. હે ભગવનું? અસંજ્ઞી જીવ નૈરયિકનું તિર્યંચનું, મનુષ્યનું કે દેવનું આયુષ્ય કરે ? હે ગૌતમ ! હા, નૈરયિકોનું આયુષ્ય પણ કરે અને તિયનું, મનુષ્યનું કે દેવનું આયુષ્ય પણ કરે. નૈરયિકનું આયુષ્ય કરતો અસંજ્ઞી જીવ જઘન્ય દસહજાર વરસનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યયભાગ જેટલું આયુષ્ય કરે તિર્યંચયોનિકનું આયુષ્ય કરતો જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્ય ભાગ જેટલું આયુષ્ય કરે, મનુષ્યનું આયુષ્ય કરતો પણ એજ પ્રમાણે કરે અને દેવનું આયુષ્ય નૈરયિકના આયુષ્યની પેઠે કરે. હે ભગવન્! એ નૈરયિક અસંશિઆયુષ્ય, તિર્યંચયોનિક અસંશિઆયુષ્ય, મનુષ્ય અસંશિઆયુષ્ય, અને દેવ અસંશિઆયુષ્ય એ બધામાં કર્યું કોનાથી અલ્પ, બહુ તુલ્ય અને વિશેષાધિક છે ? હે ગૌતમ ! દેવ અસંજ્ઞિઆયુષ્ય સૌથી થોડું છે, તે કરતાં મનુષ્ય અસંજ્ઞિઆયુષ્ય અસંખ્યયગુણ છે તે કરતાં તિર્યંચયોનિક અસંશિઆયુષ્ય અસંખ્યયગુણ છે અને તે કરતાં નૈરયિક અસંશિઆયુષ્ય અસંખ્યયગુણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, યાવત્ વિહરે છે. | શતક-ઉદેસો-૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદેસો ૩) [૩૪] હે ભગવન્! શું જીવો સંબંધિ કાંક્ષામોહનીય કર્મ કૃતક્રિયાનિષ્ણાઘ છે? હે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શતક-૧, ઉદેસો-૩ ગૌતમ! હા, તે ક્રિયા નિષ્ણાઘ છે. હે ભગવન્! તે શું દેશથી દેશત છે, દેશથી સર્વત છે, સર્વથી દેશકૃત છે, કે સર્વથી સર્વકૃત છે? હે ગૌતમ ! તે દેશથી દેશકતા નથી, દેશથી સર્વત નથી, સર્વથી દેશમૃત નથી પણ સર્વથી સર્વત છે, હે ભગવન્! નૈરયિકો સંબંધિ કાંક્ષામોહનીય કર્મકૃત છે? હે ગૌતમ! હા, તે કૃત છે. સર્વથી સર્વત છે. અને એ પ્રમાણે વૈમાનિકો સુધી દંડક કહેવો. ૩૫] હે ભગવન્જીવોએ કાંક્ષામોહનીય કર્મ કર્યું? હે ગૌતમ ! હા, કર્યું. હે ભગવન્! તે શું દેશી દેશે કર્યું? હે ગૌતમ ! સર્વથી સર્વ કર્યું છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી દેડક કહેવો. એજ પ્રમાણે કરે છે અને કરશે, એ બન્નેનો અભિશાપ પણ યાવતુ-વૈમાનિકો સુધી કહેવો. તથા એજ પ્રમાણે ચય. ચય કર્યો. ચય કરે છે તથા ચય કરશે; ઉપચય, ઉપચય કર્યો, ઉપચય કરે છે, ઉપચય કરશે. ઉદીયું, ઉદીરે છે, ઉદરશે. વેધું વેદે છે, વેદશે, નિર્જ નિજર છે, અને નિર્જરશે, એ બધા અભિલાપો કહેવા. ૩૬] કૃત, ચિત અને ઉપચિતમાં એક એકના ચાર ભેદ કહેવાના છે અર્થાત સામાન્ય ક્રિયા, પછી ભૂતકાળની તથા ભવિષ્યકાળની ક્રિયા અને પાછળના ત્રણ પદમાં - ઉદરિત, વેદિત, અને નિર્જિમાં એક એક પદમાં માત્ર ત્રણ કાળનીજ ક્રિયા કહેવી. ૩િ૭] હે ભગવન્! શું જીવો કાંક્ષામોહનીય કર્મને વેદે છે? હે ગૌતમ! હા વેદે છે. હે ભગવન્! જીવો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે? હે ગૌતમ! તે તે કારણો વડે શંકાવાળા કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદસમાપન અને કલુષસમાપન થઈને એ પ્રમાણે કાંક્ષામોહનીય કર્મને વેદે છે. [૩૮] ભગવન્! તેજ સત્ય અને નિશંક છે કે જે જિનોએ જણાવ્યું છે?હે ગૌતમ! હા તેજ સત્ય અને નિઃશંક છે કે જે જિનોએ જણાવ્યું છે. [૩૯] હે ભગવન્! એજ પ્રમાણે મનમાં ધારતો, પ્રકરતો રહેતો, અને સંવરતો પ્રાણી આજ્ઞાનો આરાધક થાય છે ? હે ગૌતમ ! હા એ પ્રમાણે મનમાં ધારતો યાવતુ-સંવરતો પ્રાણી આજ્ઞાનો આરાધક થાય છે. [૪૦] હે ભગવનું ! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે? હે ગૌતમ! હા, તે પ્રમાણે યાવતુ-પરિણમે છે. હે ભગવન્! જે તે અસ્તિત્વ અસ્તિવમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. તે શું પ્રયોગથી-જીવના. વ્યાપારથી-પરિણમે છે કે સ્વભાવથી પરિણમે છે ? હે ગૌતમ ! તે પ્રયોગથી અને સ્વભાવથી બન્ને પ્રકારે) પરિણમે છે. હે ભગવન્! જેમ તારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. તેમ તારે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે ? અને જેમ તારે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. હે ગૌતમ ! હા, જેમ મારે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે તેમ તારે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. અને જેમ મારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. હે ભગવન્! અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે ? હે ગૌતમ ! હા, જેમ પરિણમે છે' એ પદના બે આલાપક કહ્યા તેમ અહીં ગમનીય’ પદ સાથે પણ બે આલાપક કહેવા. યાવતુ-જેમ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે. [૪૧] હે ભગવન્! જેમ તારું અહીં ગમનીય છે તેમ તારું ઈહ ગમનીય છે? જેમ તારું ઈહ ગમનીય છે તેમ તારું અહીં ગમનીય છે? હે ગૌતમ ! હા, જેમ મારું અહીં Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભગવાઈ -૧/-૩૪૧ ગમનીય છે યાવતુ-તેમ મારું અહીં ગમનીય છે. [૪૨] હે ભગવન! જીવો કાંક્ષામોહનીય કર્મ બાંધે છે? હે ગૌતમ! હા બાંધે છે. હે ભગવન! જીવો કાંક્ષામોહનીય કર્મ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ ! પ્રમાદરૂપ હેતથી અને યોગરૂપ નિમિતથી જીવો કાંક્ષામોહનીય કર્મ બાંધે છે. હે ભગવન્! તે પ્રમાદ શાથી પેદા થાય છે? હે ગૌતમ! તે પ્રમાદયોગથી-પેદા થાય છે. તે યોગ શાથી પેદા થાય છે? તે વિર્યથી પેદા થાય છે. તે વીર્ય શાથી પેદા થાય છે? શરીરથી પેદા થાય છે. તે શરીર શાથી પેદા થાય છે? જીવથી પેદા થાય છે, અને જ્યારે તેમ છે તો ઉત્થાન, કર્મ, બલ, વિર્ય અને પુરુષાકાર પરાક્રમ છે. [૪૩] હે ભગવન્! શું જીવ પોતાની મેળેજ તેને ઉદીર છે? પોતાની મેળેજ તેને ગહેં છે? અને પોતાની મેળે જ તેને સંવરે છે? હે ગૌતમ! હા, પોતાની મેળેજ પૂર્વ પ્રમાણે કરે છે હે ભગવન! જે તે પોતાની મેળેજ ઉદીરે છે, ગહે છે અને સંવરે છે તે શું ઉદીર્ણને ઉદીરે છે? અનુદીર્ણને ઉદીરે છે ? અનુદીર્ણ તથા ઉદીરણાને યોગ્યને ઉદીરે છે ? કે ઉદયાનંતર પશ્ચાત્કૃત કર્મ ઉદીરે છે? હે ગૌતમ ! ઉદીર્ણને ઉદીરતો નથી તથા ઉદયાનંતર પશ્ચાત્કૃત કમને ઉદીરતો નથી પણ અનુદીર્ણ અને ઉદીરણાને યોગ્ય કર્મને ઉદીરે છે. હે ભગવનું ! જે તે અનુદીર્ણ તથા ઉદીરણાને યોગ્ય કર્મને ઉદરે છે તે શું ઉત્થાનથી, કર્મથી બલથી, વીર્યથી અને પુરુષાકાર પરાક્રમથી ઉદીરે છે ? કે અનુત્થાનથી, અકર્મથી અબલથી. અવીર્યથી અને અપુરુષાકાર પરાક્રમથી ઉદીરે છે? હે ગૌતમ ! તે અનુદીર્ણ અને ઉદીરણાને યોગ્ય કર્મને ઉત્થાનથી, કર્મથી, બલથી, અવયથી અને અપુરુષાકાર પરાક્રમથી ઉદીરતો નથી અને જ્યારે તેમ છે ત્યારે ઉત્થાન છે, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકારપરાક્રમ પણ છે. હે ભગવન્! તે પોતાની મેળેજ ઉપશમાવે, ગહું અને સંવરે? હે ગૌતમ ! હા, અહીં પણ તેમ જ કહેવું. વિશેષ એ કે, અનુદીર્ણને ઉપશમાવે, બાકી ત્રણ વિકલ્પોનો નિષેધ કરવો. હે ભગવન્! જે તે અનુદીર્ણને ઉપશમાવે તે શું ઉત્થાનથી, યાવતુ-પુરુષકારપરાક્રમથી ? કે અનુત્યાનથી, યાવતુ-અપુરુષાકારપરાક્રમથી ? હે ગૌતમ ! પૂર્વ પ્રમાણેજ જાણવું. હે ભગવન્! તે પોતાની મેળેજ વેદ અને ગહે? હે ગૌતમ ! અહીં પણ બધી પૂર્વોક્ત પરિપાટી જાણવી. વિશેષ એ કે, ઉદીર્ણને વેદે છે પણ અનુદીર્ણને વેદતો નથી, તથા એ પ્રમાણે યાવતુ-પુરુષાકાર પરાક્રમથી વેદે છે. [] હે ભગવન્! નૈરયિકો કાંક્ષામોહનીય કર્મને વેદે છે? હે ગૌતમ ! જેમ ઔધિક-સામાન્ય-જીવો કહ્યા તેમ નૈરયિકો પણ જાણવા અને એ પ્રમાણે થાવત્ સ્વનિતકુમારી સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકો કાંક્ષામોહનીય કર્મને વેદે છે? હે ગૌતમ! હા વેદે છે. હે ભગવન! તે પૃથિવીકાયિકજીવો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે ? હે ગૌતમ ! અમે કાંક્ષામોહનીય કર્મ વેદીએ છીએએ પ્રમાણે તે જીવોને-પૃથ્વિકાયિકોને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન નથી, પણ તેઓ તેને વેદે છે. હે ભગવન! તે નિઃશંક અને સત્ય છે કે જે જિનોએ પ્રવેલું છે? હે ગૌતમ! હા, જિનોએ જે જણાવ્યું છે તે નિશંક અને સત્ય છે યાવતુ-પુરુષકાર, પરાક્રમ વડે નિજર છે., એ પ્રમાણે યાવતુ-ચાર ઈદ્રિયવાળા જીવો સુધી જાણતું. જેમાં સામાન્ય જીવો કહ્યા તેમ પંચેત્રિયતિર્યંચયોનિકો અને યાવતુ વૈમાનિક કહેવા. [૫] હે ભગવન્! શ્રમણ નિગ્રંથો પણ કાંક્ષામોહનીય કર્મને વેદે છે ! હે ગૌતમ! Page #26 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદ્દેસો-૩ ૨૩ હા વેદે છે. હે ભગવન્ ! શ્રમણ નિગ્રંથો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે ? હે ગૌતમ ! તે તે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાંતર, લિગંતર, પ્રવચનાનંતર, પ્રાવનિકાંતર, કલ્પાંતર, માર્માંતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર અને પ્રમાણાંતરવડે શંકાવાળા, કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદસમાપન્ન અને ક્લુષસમાપન્ન થઇને, એ પ્રમાણે તે શ્રમણ નિગ્રંથો પણ કાંક્ષામોહનીય કર્મને વેદે છે. હે ભગવન્ ! તેજ સત્ય અને નિઃશંક છે, જે જિનોએ જણાવ્યું છે ? હે ગૌતમ ! હા, તેજ સત્ય અને નિઃશંક છે. જે જિનોએ કહેલું છે, યાવત્-પુરુષાકારપરાક્રમથી નિર્જરે છે. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે. શતકઃ ૧ – ઉદ્દેસોઃ ૩ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ -: ઉદ્દેશક-૪ઃ [૪૬] હે ભગવન્ ! કર્મકૃતિઓ કેટલી કહી છે ! હે ગૌતમ કર્મપ્રકૃતિઓ આઠ કહી છે, અહીં ‘પ્રજ્ઞાપના'ના કર્મપ્રકૃતિ નામના ત્રેવીશમા પદનો પ્રથમ ઉદ્દેશક જાણવો યાવત્-અનુભાગ સમાપ્ત [૪૭] કેટલી કર્મપ્રકૃતિ ! કેવી રીતે બાંધે છે ! કેટલાં સ્થાનોવડે પ્રકૃતિઓને બાંધે છે ! કેટલી પ્રકૃતિઓ વેદે છે ! અને કોનો કેટલા પ્રકારનો રસ છે ! [૪૮] હે ભગવન્ ! કૃતમોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ ઉપસ્થાન કરે-હે ગૌતમ ! હા ત્યારે ઉપસ્થાન કરે. હે ભગવન્ ! તે ઉપસ્થાન શું વીર્યતાથી થાય ! કે અવીર્યતાથી થાય ! હે ગૌતમ ! તે ઉપસ્થાન વીર્યતાથી થાય, પણ અવીર્યતાથી ન થાય. હે ભગવન્ ! જો તે ઉપસ્થાન વીર્યતાથી થાય તો શું બાલવીર્યતાથી થાય, પંડિતવીર્યતાથી થાય કે બાલપંડિતવીર્યતાથી થાય ? હે ગૌતમ ! તે ઉપસ્થાન બાલવીર્યતાથી થાય, પણ પંડિતવીર્યતાથી કે બાલપંડિતવીર્યતાથી ન થાય. હે ભગવન્ ! કૃતમોહનીયકર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ અપક્રમણ કરે-હે ગૌતમ ! હા અપક્રમણ કરે. હે ભગવન્ ! તે અપક્રમણ યાવત્ બાલવીર્યતાથી પંડિતવીર્યતાથી કે બાલપંડિતવીર્યતાથી થાય ? હે ગૌતમ ! બાલવીર્યતાથી થાય, અને કદાચિત્ બાલપંડિતવીર્યતાથી પણ થાય, પણ પંડિતવીર્યતાથી ન થાય. જેમ ‘ઉદયમાં આવેલ’ પદ સાથે બે આલાપક કહ્યા તેમ ‘ઉપશાંત’ સાથે પણ બે આલાપક કહેવા વિશેષ એ કે ત્યાં પંડિતવીર્યતાથી ઉપસ્થાન થાય અને બાલપંડિતવીર્યતાથી અપક્રમણ થાય. હે ભગવન્ ! તે અપક્રમણ શું આત્માવડે થાય, કે અનાત્મવડે થાય ? હે ગૌતમ ! તે અપક્રમણ આત્મા વડે થાય પણ અનાત્મા વડે ન થાય. હે ભગવન્ ! મોહનીય કર્મને વેદતો તે એ એ પ્રમાણે હે કેમ હોય ? હે ગૌતમ ! પહેલાં તેને એ એ પ્રમાણે રુચે છે. અને હમણા તેને એ એ પ્રમાણે રુચતું નથી, માટે તે એ એ પ્રમાણે છે. [૪૯] હે ભગવન્ ! જે પાપ કર્મ કરેલું છે તેને વેદ્યા વિના નૈરયિકનો, તિર્યંચયોનિકનો, મનુષ્યનો કે દેવનો મોક્ષ નથી ? હે ગૌતમ ! હા, કરેલ પાપકર્મને અનુભવ્યા વિના નૈરયિકનો, તિર્યંચયોનિકનો, મનુષ્યનો કે દેવનો મોક્ષ નથી. હે ભગવન્ ! તમે એ પ્રમાણે શા હેતુથી કહો છો કે, હે ગૌતમ ! મેં કર્મના બે પ્રકાર કહ્યા છે. પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. તેમાં જે પ્રદેશકર્મ છે તે ચોક્કસ વેદવું પડે છે અને જે અનુભાવકર્મ તે છે તે કેટલુંક વેદાય છે અને કેટલુંક વેદાતું નથી. એ અહંતદ્વારા જ્ઞાત, સ્મૃત અને વિજ્ઞાત છે કે, Page #27 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૧/-૪૪૯ ૨૪ જીવ આ કર્મને આલ્યુ- પગમિક વેદના વડે વેદશે. આ જીવ આ કર્મને ઔપક્રમિક વેદના વડે વેદશે. યથાકર્મ- બાંધેલ કર્મને અનુસારે, નિકરણોને અનુસારે જેમ જેમ ભગવંતે તે જોયું છે તેમ તેમ તે વિપરિણામ પામશે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે, યાવતા-કરેલ કર્મોને અનુભવ્યા વિના નૈરયિક આદિનો મોક્ષ નથી. [૫૦] હે ભગવન્ ! ‘એ પુદ્ગલ વીતેલા અનંત અને શાશ્વત કાળે હતું’ એમ કહી શકાય ! હે ગૌતમ ! હા, એ પુદ્ગલ વીતેલા અનંત અને શાશ્વત કાળે હતું એમ કહી શકાય. હે ભગવન્ ! એ પુદ્ગલ વર્તમાન શાશ્વતકાળે છે, એમ કહેવાય ! હે ગૌતમ ! હા, એમ કહેવાય. હે ભગવન્ ! એ પુદ્ગલ અનંત અને શાશ્વત ભવિષ્યકાળે થશે રહેશે-એમ કહી શકાય ? હે ગૌતમ ! હા, એમ કહેવાય. એ પ્રમાણે સ્કંધ સાથે પણ ત્રણ આલાપક કહેવા. તથા જીવ સાથે પણ ત્રણ આલાપક કહેવા. [૫૧] હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વત કાળમાં છદ્મસ્થ મનુષ્ય કેવલ સંયમથી, કેવલ સંવરથી બ્રહ્મચર્યાવાસથી અને કેવલ પ્રવચનમાતાથી સિદ્ધ થયો, બુદ્ધ થયો, અને યાવત્-સર્વ દુઃખનો નાશ કરના થયો ! હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી હે ભગવન્ ! તે એ પ્રમાણે શા હેતુ કહો છો કે, હે ગૌતમ ! જે કોઈ અંત કરે કેવા અંતિમ શરીરવાળાએ સર્વ દુઃખોના નાશને કર્યો, તેઓ કરે છે કે કરશે તે બધા ઉત્પન્નજ્ઞાનદર્શનધર, અરિહંત, જિન અને કેવલી થઇને ત્યારપછી સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થાય છે, પરિનિર્વાણ પામ્યા છે તથા તેઓએ સર્વ- દુઃખોનો નાશ કર્યો છે કરે છે અને ક૨શે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે યાવત્-સર્વ દુઃખોનો અંત કર્યો, વર્તમાનકાળમાં પણ એ પ્રમાણેજ જાણવું. વિશેષ એ કે, સિદ્ધ થાય છે, એમ કહેવું તથા ભવિષ્યકાળમાં તેવીજ રીતે જાણવું. વિશેષ એ કે-સિદ્ધ થશે” એમ કહેવું. જેમ છદ્મસ્થ કહ્યો તેમ અધોવધિક પણ જાણવો, અને તેના ત્રણ ત્રણ આલાપક કહેવા. હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વત કાળમાં કેવલી મનુષ્યે યાવત્ સર્વદુઃખોનો નાશ કર્યો ! હે ગૌતમ ! હા, તે સિદ્ધ થયા, તેણે સર્વ દુઃખોનો નાશ કર્યો. અહીં પણ છદ્મસ્થની પેઠે ત્રણ આલાપક કહેવા. વિશેષ એ કે, સિદ્ધ થયા, સિદ્ધ થાય છે, અને સિદ્ધ થશે; એમ કહેવું. હે ભગવન્ ! વીતેલા અનંત શાશ્વતકાળને વિષે, વર્તમાન શાશ્વત સમયમાં અને અનંત શાશ્વત ભવિષ્યકાળમાં જે કોઇ અંતકરોએ, અંતિમ શરીરવાળાઓએ સર્વ દુઃખોનો નાશ કર્યો, કરે છે, અને ક૨શે; તે બધા ઉત્પન્નજ્ઞાન- દર્શનધર, અરિહંત, જિન અને કેવલી થઇ ત્યારપછી સિદ્ધ થાય છે, યાવત્ સર્વ દુઃખોનો નાશ કરશે ? હે ગૌતમ ! હા, વીતેલા અનંત શાશ્વત કાળને વિષે યાવત્-સર્વ દુઃખોનો નાશ કરશે. હે ભગવન્ ! તે ઉત્પન્નજ્ઞાનદર્શનધર, અરિહંત જિન અને કેવલી પૂર્ણ-કહેવાય ! હે ગૌતમ ! હા, ત ઉત્પન્નજ્ઞાનદર્શનધર, અરિહંત, જિન અને કેવલી પૂર્ણ કહેવાય. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, એમ કહી યાવત્ વિહરે છે. શતક-૧, ઉદ્દેસા-૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ -: ઉદ્દેશક-૫ઃ [૫૨] હે ભગવન્ કેટલી પૃથિવીઓ કહી છે ! હે ગૌતમ ! સાત પૃથિવીઓ કહી છે, તે આ પ્રમાણે :- રત્નપ્રભા, યાવત્તમસ્તમાપ્રભા. હે ભગવન્ ! રત્નપ્રભા પૃથિવીમાં કેટલા લાખ નિરયાવાસો-કહેલાછે ! ત્યાં ત્રીસલાખ નિરયાવાસો કહ્યા છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદેસો-૫ ૨૫ [પ૩ ૧-માં ત્રીસલાખ ૨-માં પચીશલાખ ૩-માં પંદરલાખ ૪-માં દસલાખ પ-માં ત્રણ લાખ ૬-માં ૯૯૯૯૫ અને ૭ માં પાંચજ અનુત્તર નિયાવાસ છે. [૫૪-૫] હે ભગવનું અસુરકુમારોના કેટલા લાખ આવાસો કહ્યા છે ? હે ગૌતમ ! “અસુરકુમારોના ચોસઠલાખ, નાગકુમારના ચોર્યાસીલાખ. સુવર્ણકુમારના બોંતેર લાખ તથા દીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિધુતકુમારેદ્ર, સ્વનિતકુમાર, અને અગ્નિકુમાર, એ છ એ યુગલકોના છોંતેરલાખ આવાસો કહ્યા છે. [૫૭] હે ભગવન્! પૃથિવીકાયિકોના કેટલા લાખ આવાસો કહ્યા છે ! હે ગૌતમ! પૃથિવીકાયિકોના અસંખ્યય લાખ આવાસો કહ્યા છે. અને એ પ્રમાણે વાવતું જ્યોતિષિકોના અસંખ્યય લાખ વિમાનાવાસો જાણવા. હે ભગવનું ! સૌધર્મકલ્પમાં કેટલા વિમાનવાસો કહ્યા છે ! હે ગૌતમ ! ત્યાં બત્રીશલાખ વિમાનવાસો કહ્યા છે પિ૮-૬૦] અનુક્રમે ૩ર લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ ૮ લાખ, ૮૪ લાખ, પ૦ હજાર, ૪૦ હજાર વિમાનવાસો અને છ હજાર વિમાનવાસો સહસ્ત્રાર દેવલોકમાં છે. આનત અને પ્રાણાતકલ્પમાં ચારસો, આરણ અને અશ્રુતમાં ત્રણસો વિમાનવાસો છે ૧૧૧ વિમાનાવાસો નીચલા અધસ્તન-માં, ૧૦૭ વચલા-મધ્યમાં તથા ૧૦૦ ઉપરના-ઉપરિમ-માં છે. અને અનુત્તર વિમાનો તો પાંચજ છે. [૧] પૃથિવી વિગેરે જીવાવાસોમાં સ્થિતિ, અવગાહના શરીર, સંહનન, સંસ્થાનલેશ્યા, દ્રષ્ટિ, જ્ઞાન, યોગ અને ઉપયોગ, એ દશ સ્થાન સંબંધે વિચારવાનું છે. [૬૨] હે ભગવન્! એ રત્નપ્રભા પૃથિવીના ત્રીશલાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસમાં રહેનારા નૈરયિકોના કેટલાં સ્થિતિસ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! તેઓનાં અસંખ્ય સ્થિતિસ્થાનો કહ્યાં છે - ઓછામાં ઓછી ઉમર દશહજાર વર્ષની છે તે એક સમયાધિક બે સમયાધિક એ પ્રમાણે યાવતુ-જઘન્ય સ્થિતિ અસંખ્યય સમયાધિક તથા તેને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એ પ્રમાણે છે. હે ભગવન્! એ રત્નપ્રભા પૃથવીની ત્રીસ લાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસામાં ઓછામાં ઓછી ઉમરમાં વસનારા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે? માનોપયુક્ત છે? માયોપયુક્ત છે ? કે લોભોપયુક્ત છે? હે ગૌતમ! તે બધાય પણ ક્રોધોપયુક્ત હોય છે. અથવા ઘણા ક્રોધોપયુક્ત અને એકાદ માનોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને માનોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને માનોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને એકાદ માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને એકાદ લોભોપયુક્ત, અથવા ઘણા ક્રોધપયુક્ત અને લોભોપયુક્ત, અથવા ઘણા ક્રોધો- પયુક્ત અને એકાદ માનોપયુક્ત તથા માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધપયુક્ત તથા એકાદ માનોપયુક્ત અને ઘણા માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત, માનોપયુક્ત અને એકાદ માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત, માનોપયુક્ત તથા માયોપયુક્ત, એ પ્રમાણે ક્રોધ, માન અને લોભ સાથે બીજા પણ ચાર ભાગા કરવા. તથા એજ પ્રમાણે ક્રોધ, માયા અને લોભ સાથે પણ ચાર ભાંગા કરવા. પછી માન, માયા અને લોભની સાથે ક્રોધવડે ભાંગા કરવા. તથા તે બધા ક્રોધને મૂક્યા શિવાયના એ પ્રમાણે સત્તાવીશ ભેદ જાણવા. [૩] હે ભગવન્! એ રત્નપ્રભા પૃથિવીના ત્રીસ લાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસોમાં એક સમયાધિક જઘન્ય ઉમરમાં વર્તતા નૈરયિકો શું ક્રોધોપયુક્ત Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભગવદ - ૧-/પ/૩ છે? માનોપયુક્ત છે? માયોપયુક્ત છે? કે લોભોપયુક્ત છે? હે ગૌતમ ! તેઓમાં એકાદ ક્રોધોપયુક્ત માનોપયુક્ત, માયોપયુક્ત, અને લોભોપયુક્ત હોય છે. અથવા ઘણા ક્રોધોપયુક્ત, માનોપયુક્ત માયોપયુક્ત, અને લોભોપયુક્ત હોય છે. અથવા કોઈ એક ક્રોધોપયુક્ત અને માનોપયુક્ત, અથવા કોઈ એક ક્રોધોપયુક્ત અને ઘણા માનોપયુક્ત, હોય છે, ઈત્યાદિ એ પ્રમાણે એસી ભેદ જાણવા. અને એ પ્રમાણે યાવતુ સંખ્યય સમયાધિક સ્થિતિવાળા નૈરયિકો માટે પણ જાણવું. અસંખ્યય સમયાધિક સ્થિતિને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિમાં સત્તાવીસ ભાંગા કહેવા. હે ભગવન આ રત્નપ્રભા પૃથિવીમાં ત્રીશલાખ નિરયાવોસોમાંના એક એક નિરયાવાસમાં વસતા નૈરયિકોના અવગાહના સ્થાનો કેટલાં કહ્યા છે ? હે ગૌતમ ! તેઓનાં અવગાહના સ્થાનો અસંખ્યય કહ્યાં છે. તે આ પ્રમાણે :- ઓછામાં ઓછી અંગુલના અસંખ્યય ભાગ જેટલી અવગાહના તે એક પ્રદેશાધિક, બે પ્રદેશાધિક, એ પ્રમાણે ભાવતુ-અસંખ્યયપ્રદેશાધિક જાણવી. તથા જઘન્ય અવગાહના અને તેને ઉચિત ઉત્કૃષ્ટ અવગાહના પણ જાણવી. હે ભગવન! આ રત્નપ્રભા પૃથિવીમાં ત્રીશ લાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસોમાંના એક એક નૈરયાવાસમાં જઘન્ય અવગાહનાએ વર્તતા નરયિકો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં ભેદ જાણવા. અને એ પ્રમાણે યાવતુ-સંખેય પ્રદેશાધિક જઘન્ય અવગાહનાએ વર્તતા નરયિકો માટે પણ જાણવું. અસંખ્યય પ્રદેશાધિક જઘન્ય અવગાહનાએ વર્તતા તથા તચિત ઉત્કૃષ્ટ અવગાહનાએ વર્તતા નૈરયેયિકોના અરઅથાત એ બન્નેના પણ સત્તાવીશ ભાંગા કહેવા. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં ત્રીશ લાખ નિરવાયવાસોમાંના એક એક નિરયાવાસમાં વસતા અને વૈક્રિયશરીરવાળા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે? હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા કહેવા. અને એ ગમ વડે બાકીના બે શરીર અથતુ બધાં મળીને ત્રણ શરીર સંબંધે પૂર્વોક્ત પ્રમાણે જાણવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુવસતા નૈરયિકોના શરીરોનું કયું સંઘયણ સંવનન કહ્યું છે ! હે ગૌતમ ! તેઓનું શરીર સંઘયણ વિનાનું છે. વળી તેઓના શરીરમાં હાડકાં, નસો અને સ્નાયુ નથી. તથા જે પુદ્ગલો અનીષ્ટ, અકાંત અપ્રિય, અશુભ, અમનોજ્ઞ અને અમનોમ છે તે પુદ્ગલો. એઓના શરીરસંઘાતપણે પરિણમે છે. હે ભગવન ! આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુ-વસતા અને છ સંઘયણમાંથી એકપણ સંઘયણ વિનાના નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે! હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા જાણવા. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં થાવતુ-વસતા નૈરયિકોના શરીરો કયા સંસ્થાનવાળા કહ્યાં છે ? હે ગૌતમ ! તે નૈરવિકોના શરીરો બે પ્રકારના કહ્યાં છે. ભવધારણીય- જ્યાં સુધી જીવે ત્યાંસુધી રહેનારા અને ઉત્તરક્રિય. તેમાં જે શરીરો ભવધારણીય છે તે હુડકસંસ્થાનવાળાં કહ્યાં છે, અને જે શરીરો ઉત્તરક્રિયરૂપ છે તે પણ હુડકસંસ્થાનવાળાં કહ્યાં છે. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુ-હૂંડકસંસ્થાને વર્તતા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા કહેવા. હે ભગવન્! આ રત્નપ્રભા ! પૃથિવીમાં વસતા નૈરયિકોને કેટલી વેશ્યા પકહી છે? હે ગૌતમ! તેઓને એક કાપોતલેશ્યા કહી છે. તે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં વસતા કાપોતલેશ્યાવાળા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે? અહીં સત્તાવીશ ભાંગા કહેવા. Page #30 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદેસો-પ [૬૪] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં વસતા નૈરયિકો શું સમ્યગ્દષ્ટિ છે? મિથ્યાવૃષ્ટિ છે? કે સમ્યગમિથ્યાવૃષ્ટિ છે? હે ગૌતમ તેઓ ત્રણ પ્રકારના છે ? હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથિવીમાં વસતા ને સમ્યગ્દર્શનમાં વર્તતા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે ! હે ગૌતમ - અહીં સત્તાવીશ ભાંગા કહેવા. અને એ પ્રમાણે મિથ્યાદર્શન તથા સમ્યગુ મિથ્યાદર્શનમાં એંસી ભાંગા કહેવા. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં વસતા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જેઓ જ્ઞાની છે તેઓને ત્રણ જ્ઞાન નિયમપૂર્વક હોય છે અને જેઓ અજ્ઞાની છે તેઓને ત્રણ અજ્ઞાન ભજનાપૂર્વક હોય છે. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં રહેતા અને આભિનિબોધિક જ્ઞાનમાં વર્તમા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા જાણવા. અને એ પ્રમાણે ત્રણ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન કહેવા-જાણવા હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં રહેનારા નૈરયિકો શું મનોયોગી છે ! વચનયોગી છે ? કે કાયયોગી છે ? હે ગૌતમ ! તેઓ પ્રત્યેક ત્રણ પ્રકારના છે હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથિવીમાં રહેનારા અને વાવતુ-મનોયોગમાં વર્તતા જીવો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં ર૭ ભાંગા જાણવા. અને એ પ્રમાણે વચનયોગમાં તથા કાયયોગમાં કહેવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં રહેનારા નૈરયિકો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત છે ! હે ગૌતમ ! તેઓ સાકારોપયુક્ત પણ છે અને અનાકારોપયુક્ત પણ છે. હે ભગવનું ! આ રત્નપ્રભામાં રહેનારા અને સાકારો:યોગમાં વર્તતા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા કહેવા. અને એ પ્રમાણે અના- કારોપયોગમાં પણ જાણવું. તથા એ પ્રમાણે સાતે પૃથિવીમાં પણ જાણવું. માત્ર વિશેષતા લેશ્યાઓમાં છે, તે આ પ્રમાણે છે, [૬૫] પહેલી અને બીજી પૃથિવીમાં કાપોતલેશ્યા છે, ત્રીજીમાં મિશ્ર વેશ્યાકાપોત અને નીલ લેગ્યા છે, ચોથામાં નીલલેશ્યા છે, પાંચમીમાં મિશ્રનીલ અને કણ લેશ્યા છે. છઠ્ઠીમાં કષ્ણ વેશ્યા છે અને સાતમીમાં પરમકૃષ્ણ લેશ્યા છે. [૬૬] હે ભગવન્! ચોસઠલાખ અસુરકુમારવાસોમાંના એક એક અસુરકુમારવાસમાં વસતા અસુરકુમારોના સ્થિતિસ્થાનો કેટલાં કહ્યાં છે ! હે ગૌતમ ! તેઓના સ્થિતિસ્થાનો અસંખ્યય કહ્યા છે. તે આ પ્રમાણે :- ઓછામાં ઓછી સ્થિતિ, તે એક સમયાધિક, બે સમયાધિક, ઇત્યાદિ નૈરયિકોની પેઠે જાણવાનું છે, વિશેષ એ કે, ભેદ પ્રતિલોભ-ઉલટા કહેવાના છે. તે બધાય પણ અસુરકુમારો લોભોપયુક્ત હોય, અથવા ઘણા લોભો- પયુક્ત અને એકાદ માયોપયુક્ત પણ હોય, ઈત્યાદિ એ ગમવડે જાણવું. અને એ પ્રમાણે યાવતુ-સ્વનિતકુમારો સુધી. વિશેષ તેઓનું ભિન્નત્વ જાણવું. [૬૭] હે ભગવન્! પૃથિવીકાયિકના અસંખ્યય લાખ આવાસોમાંના એક એક આવાસમાં વસતા પૃથિવીકાયિકોના સ્થિતિસ્થાનો કેટલાં કહ્યાં છે? હે ગૌતમ ! તેઓના સ્થિતિસ્થાનો અસંખ્યય કહ્યાં છે. તેઓની ઓછામાં ઓછી સ્થિતિ, તે એક સમયાધિક, બે સમયાધિક, ઈત્યાદિ યાવતુ તેને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. હે ભગવનું ! પૃથિવીકાયિકના અસંખ્યય લાખ આવાસોમાંના એક એક આવાસમાં વસતા અને જઘન્ય સ્થિતિવાળા પૃથિવીકાયિકો શું ક્રોધોપયુક્ત છે ? માનોપપયુક્ત છે ! માયોપયુક્ત છે ? કે લોભોપયુક્ત છે ? હે ગૌતમ ! તેઓ ક્રોધોપયુક્ત પણ છે, યાવત્ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભગવાઈ -૧/પ/૭ લોભોપયુક્ત પણ છે. એ પ્રમાણે પૃથિવી- કાયિકોને બધાય પણ સ્થાનોમાં અભંગક છે. વિશેષ એકે-તેજલેશ્યામાં એશી એંશી ભાંગ કહેવા. એ પ્રમાણે અપ્લાય પણ જાણવો. તથા તેજસ્કાય અને વાયુ- કાયને પણ સર્વસ્થાનોમાં અભંગક છે. વળી વનસ્પતિકાયિકો પણ પૃથિવીકાયિકની પેઠે જાણવા. [૬૮] જે સ્થાનોવડે નૈરયિકોને એસી ભંગા છે તે સ્થાનો વડે બેઈદ્રિય, તેઈટિંય અને ચઉરિંદ્રિય જીવોને પણ એંસી ભાંગા છે, વિશેષ એકે, નીચે લખેલા ત્રણ સ્થાનમાં પણ તે જીવોને એંશી ભાંગા થાય છે, તે ત્રણ સ્થાનો - સમ્યકત્વ, અભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન અર્થાત્ આ ત્રણ સ્થાનોમાં પણ બેઈદ્રિયાદિ જીવોને એંસી ભાંગા થાય છે અને એટલું કરતાં વધારે છે. તથા જે સ્થાનોવડે નૈરયિકોને સત્તાવીશ ભાંગા છે તે બધાય પણ સ્થાનોમાં અહીં અભંગમ છે. જેમ નૈરયિકો કહ્યા તેમ પંચેદ્રિયતિયચયોનિકો પણ જાણવા. વિશેષ એ કે - જે સ્થાનોવડે નૈરયિકોમાં સત્તાવીશ ભાંગ કહ્યા છે, તે સ્થાનોવડે અહીં અભંગક કહેવું. અને જ્યાં નૈરયિકોમાં એંશી ભાંગા કહ્યા છે ત્યાં અહીં પણ એંસી ભાંગાજ કહેવા. નૈરયિકોમાં જે સ્થાનોવડે એંસી ભાંગા કહ્યા છે તે સ્થાનોવડે મનુષ્યોમાં પણ એંસી ભાંગા કહેવા. અને એ નૈરયિકોમાં જે સ્થાનોવડે સત્તાવીશ ભંગા કહ્યા છે તે સ્થાનોવડે મનુષ્યોમાં અભંગાક કહેવું. વિશેષ એ કે, મનુષ્યોને જઘન્ય સ્થિતિમાં અને આહારક શરીરમાં એસી ભાંગા છે. અને એ નૈરયિકો કરતાં મનુષ્યોમાં અધિક છે. જેમ ભવનવાસીદેવો કહ્યા તેમ વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકો જાણવા. વિશેષ એ કે, જેનું જુદાપણું છે તે જાણવું, અને એ પ્રમાણે અનુત્તર સુધી જાણવું. હે ભગવન! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. શતક-૧નાઉસો-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક-૬:-) [૬૯] હે ભગવન્! અવકાશાંતરથી ઉગતો સૂર્ય શીઘ નજરે જોવાય છે તેટલાજ દૂરથી આથમતો સૂર્ય પણ શીધ્ર નજરે જોવાય છે? હે ગૌતમ! હા જેટલે દૂરથી ઉગતો સૂર્ય નજરે જોવાય છે તેટલાજ દૂરથી આથમતો સૂર્ય પણ શીઘ નજરે જોવાય છે. હે ભગવન! ઉગતો સૂર્ય પોતાના તાપદ્વારા જેટલા ક્ષેત્રને સર્વ પ્રકારે ચારે બાજુથી બધી દિશાઓમાં અને બધા ખુણામાં પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે, અને ખૂબ ઉષ્ણ કરે છે, તેટલાજ ક્ષેત્રને બધી દિશાઓમાં અને બધા ખૂણામાંઆથમતો સૂર્ય પણ પોતાના તાપ દ્વારા પ્રકાશિત કરે છે? ઉદ્યોતિત કરે છે? તપાવે છે? અને ઉષ્ણ કરે છે! હે ગૌતમ! હા, ઉગતો સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશે છે તેટલાજ ક્ષેત્રને આથમતો સૂર્યપણ યાવતુ-ઉષ્ણ કરે છે. હે ભગવનું ! સૂર્ય જે ક્ષેત્રને પ્રકાશે છે ? તે ક્ષેત્રથી સૂર્યથી સ્મશયેલું છે ? કે, અસ્પશયેિલું છે ? હે ગૌતમ ! તે ક્ષેત્ર સૂર્યથી સ્પશયેિલું છે અને યાવતુ-તે ક્ષેત્રને જીએ દિશામાં પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે. તથા અત્યંત તપાવે છે હે ભગવન! સ્પર્શ કરવાના કાળસમયે-સૂર્યના સાથે સંબંધવાળા જેટલા ક્ષેત્રને સર્વ દિશાઓમાં સૂર્ય સ્પર્શે છે, તેટલું ક્ષેત્ર “સ્પશયેિલું એમ કહેવાય? હે ગૌતમ! હા, હે ભગવન્! સ્પેશીયલ ક્ષેત્રને સ્પર્શે છે? કે સ્મશયા વિનાના ક્ષેત્રને સ્પર્શજ છે? હે ગૌતમ! પશએલ ક્ષેત્રને સ્પર્શે છે, યાવતુ ચોક્કસ એ છએ દિશામાં સ્પર્શે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદ્દેસો-૬ ૨૯ [૭૦] હે ભગવન્ ! લોકનો અંત અલોકના અંતને સ્પર્શે, અલોકનો પણ અંત લોકના છેડાને સ્પર્શે ? હા, ગૌતમ ! લોકનો છેડો અલોકના છેડાને સ્પર્શે અને અલોકનો પણ અંત લોકના છેડાને સ્પર્શે. હે ભગવન્ ! જે સ્પર્શાય છે તે શું સ્પૃષ્ટ છે ? હે ગૌતમ ! નિયમપૂર્વક છએ દિશામાં સ્પર્શાય છે હે ભગવન્ ! બેટનો છેડો સમુદ્રના છેડાને સ્પર્શે ? સમુદ્રનો છેડો પણ બેટના છેડાને સ્પર્શે ? હા, યાવનિયમ છ એ દિશામાં સ્પર્શે. એ પ્રમાણે અભિલાપવડેપાણીનો છેડો વહાણના છેડાને સ્પર્શે, છિદ્રનો છેડો વસ્ત્રના છેડાને સ્પર્શ ? અને છાયાનો છેડો તડકાના છેડાને સ્પર્શે ? હે ગૌતમ ! યાવ-નિયમે છએ દિશામાં સ્પર્શે. [૭૧] હે ભગવન્ ! જીવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે ? હા, કરાય છે. હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે તે શું સ્પષ્ટ છે ? કે અસ્પૃષ્ટ છે ? હે ગૌતમ ! યાવત્નિર્વ્યાઘાતવડે છએ દિશાને, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશાને, કદાચ ચાર દિશાને અને કદાચ પાંચ દિશાને સ્પર્શે છે. હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે ! તે શું કૃત છે ? કે અમૃત છે ? હે ગૌતમ ! તે ક્રિયાકૃત છે. પણ અકૃત નથી. હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે તે શું આત્મકૃત છે ? પરકૃત છે ! કે ઉભયકૃત છે ? હે ગૌતમ ! તે ક્રિયા આત્મકૃત છે. પણ પરકૃત કે તદુભયકૃત નથી. હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે ? તે અનુક્રમપૂર્વક કૃત છે ? કે અનુક્રમ સિવાયકૃત છે ? હે ગૌતમ ! તે અનુક્રમપૂર્વક કૃત છે. પણ અનુક્રમ સિવાય કૃત નથી, વળી જે કૃત ક્રિયા કરાય છે ? અને કરાશે તે બધી અનુક્રમપૂર્વક કૃત છે. પણ અનુક્રમ સિવાય કૃત નથી એમ કહેવાય. હે ભગવન્ ! નૈરયિકોદ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે ? હે ગૌતમ ! હા, કરાય છે. હે ભગવન્! જેક્રિયા કરાય છે તે શું સ્પષ્ટ છે ? કે અસ્પષ્ટ છે ? હે ગૌતમ ! યાવનિયમે છએ દિશામાં કરાય છે હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે ? તે શું કૃત છે ? કે અકૃત છે ? હે ગૌતમ તે પૂર્વ પ્રમાણે જાણવું. યાવત્-તે અનુક્રમ સિવાય કૃત છે એમ ન કહેવાય. નૈરયિકોની પેઠે એકેંદ્રિય સિવાયના યાવત્-વૈમાનિક સુધીના બધા જીવો કહેવા. અને જીવોની પેઠે એકેંદ્રિયો કહેવા. પ્રાણાતિપાતની ક્રિયા પેઠે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ અને યાવમિથ્યાદર્શનશલ્ય સુધી જાણવું. અને એ પ્રમાણે એ અઢાર પાપસ્થાન વિષે ચોવીશ દંડક કહેવા. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી ભગવં મહાવીરને નમીને યાવત્ વિહરે છે. [૭૨] તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય રોહ નામના અનગાર હતા, જેઓ સ્વભાવે ભદ્ર, કોમળ, વિનયી, શાંત, ઓછા ક્રોધ-માન-માયા- અને લોભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુને આશરે રહેનારા, કોઇને સંતાપ ન કરે તેવા અને ગુરુભક્ત હતા. તે રોહ નામના અનગાર પોતે ઉભડક રહેલા, નીચે નમેલ મુખવાળા, ધ્યાનરૂપ કોઠામાં પેઠેલા તથા સંયમ અને તાપ વડે આત્માને ભાવતા શ્રમણ ભગવંત મહાવીરની આજુબાજુ વિહરે છે. પછી તે રોહ નામના અનગાર જાતશ્રદ્ધ થઇ યાવત્પર્યુપાસના કરતા આ પ્રમાણે બોલ્યા ઃ- ભગવન્ ! પહેલો લોક છે અને પછી અલોક છે ? કે પહેલો અલોક છે ? અને પછી લોક છે ? હે રોહ ! લોક અને અલોક, એ પહેલો પણ છે અને પછી પણ છે. એ બન્ને પણ શાશ્વતા ભાવ છે. હે રોહ ! એ બેમાં ‘અમુક પહેલો અને અમુક પછી’ એવો ક્રમ નથી. હે ભગવન્ ! જીવો પહેલા છે ? અને અજીવો પછી છે ? કે પહેલા અજીવો છે અને પછી જીવો છે ! હે રોહ ! જેમ લોક અને અલોક વિષે કહ્યું તેમ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ભગવઈ-૧/-Iક૭૨ જીવો અને અજીવો સંબંધે પણ જાણવું. એ પ્રમાણે ભવસિદ્ધિકો, અને અભવસિદ્ધિકો, સિદ્ધિ અને અસિદ્ધિ સંસાર તથા સિદ્ધ અને સંસારિઓ પણ જાણવા. હે ભગવનું ! પહેલાં ઈડું છે અને પછી કુકડી છે? કે પહેલાં કુકડી છે અને પછી ઈડું છે? “હે રોહ! તે ઈડું ક્યાંથી થયું? હે ભગવન્!તે ઈડું કુકડીથી થયું' હે રોહ! તે કુકડી ક્યાંથી થઈ હે ભગવન્! તે કકડી ઈડાથી થઈ.” એજ પ્રમાણે હે રોહ! તે ઈડું અને કુકડી એ પહેલાં પણ છે અને પછી છેએ શાશ્વત ભાવ છે. પણ તે રોહતે બેમાં કોઈ જાતનો કમ નથી. હે ભગવન્! પહેલાં લોકાંત છે? અને પછી અલોકાંત છે? કે પહેલાં અલોકાત છે? અને પછી લોકાંત છે? હે રોહ ! લોકાંત અને અલોકાંત એ બન્નેમાં યાવતુ-હે રોહ કોઈ જાતનો ક્રમ નથી. હે ભગવન! પહેલાં લોકાંત છે અને પછી સાતમું અવકાશાંતર છે? ઈત્યાદિ પૂછવું. હે રોહ! લોકાંત અને સાતમું અવકાશાંતર, એ બને પહેલાં પણ છે. એ પ્રમાણે યાવત્ હે રોહ! એ બેમાં કોઈ જાતનો ક્રમ નથી. એ પ્રમાણે લોકાંત, સાતમો તનુવાત, એ પ્રમાણે ધનવાત, ધનોદધિ અને સાતમી પૃથિવી. એ પ્રમાણે એકએકની સાથે લોકાંત જોડવો. ૭િ૩-૭૪] અવકાશાંતર, વાત, ઘનોદધી, પૃથિવી, દ્વીપ, સાગર,ક્ષેત્ર, નરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ, વેશ્યા, દ્રષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્યપ્રદેશો, અને પર્યવો તથા કાળ પહેલાં છે અને લોકાંત (પછી છે) ૭િપ હે ભગવન્! પહેલાં લોકાંત છે અને પછી સવદ્ધા છે? હે રોહ! જેમ લોકાંત સાથે એ બધાં સ્થાનો જોડ્યાં, તેમ આ સંબંધે પણ જાણવું. અને એ પ્રમાણે એ બધાં સ્થાનો અલોકાંત સાથે પણ જોડવાં. હે ભગવન્! પહેલા સાતમું અવકાશાંતર છે અને પછી સાતમો તનુવાત છે? હે રોહ ! એ પ્રમાણે સાતમું અવકાશાંતર બધા સાથે જોડવું. અને એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. હે ભગવન્! પહેલાં સાતમો તનુવાત છે અને પછી સાતમો ધનવાત છે! હે રોહ! એ પણ તે પ્રમાણે જાણવું. વાવતુ-સદ્ધિા . એ પ્રમાણે ઉપરના એક એકને સંયોજતાં અને જે નીચેનો હોય તેને છોડતાં પૂર્વ પ્રમાણે જાણવું. યાવતુ-અતીત અને અનાગતકાળ અને પછી સવદ્ધ, યાવતું- હે રોહ! એમાં કોઈ જાતનો ક્રમ નથી. હે ભગવન્! તે પ્રમાણે છે, યાવતુ વિહરે છે. ૭િ૬] હે ભગવનું એમ કહીને ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને યાવતુ આ પ્રમાણે કહ્યું હે ભગવન્! લોકની સ્થિતિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! લોકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે - વાયુ આકાશના આધારે રહેલો છે. ઉદધિ વાયુના આધારે રહેલો છે. જમીન ઉદધિના આધારે રહેલા છે. ત્રસ જીવો અને સ્થાવર જીવો પૃથિવીના આધારે રહેલા છે. અજીવો જીવના આધારે રહેલા છે. જીવો કર્મના આધારે રહેલા છે. અજીવોને જીવએ સંઘરેલા છે અને જીવોને કર્મોએ સંઘરેલા છે. હે ભગવન્! એમ કહેવાનું શું કારણ છે? હે ગૌતમ! જેમ કોઈ એક પુરુષ હોય, તે ચામડાની મસકને પવનવડે ફુલાવે. પછી તે મસકનું મુખ બંધ કરે, મસકને વચલે ભાગે ગાંઠ બાંધી, પછી તે મસકનું મુખ ઉઘાડે અને તેની અંદરનો પવન કાઢી નાખે. મસકના ઉપરના ભાગમાં પાણી ભરે, પછી પાછું તે મસકનું મુખ બાંધી દે, પછી તેની વચલી ગાંઠ છોડી દે. તો હે ગૌતમ! તે ભરેલું પાણી તે પવનની ઉપરના ભાગમાં રહે? હા, રહે તે કારણથી યાવતુ-જીવોને કર્મોએ સંઘરેલા છે' એ પૂર્વ પ્રમાણે કહ્યું છે. અથવા હે ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ હોય, તે ચામડાની મસકને પવનવડે ફલાવી પોતાની કડે Page #34 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદેસોબાંધે, પછી તે પુરુષ અપાર, તરી ન શકાય તેવા, અને માથોડા કરતાં વધારે ઉંડા પાણીમાં પ્રવેશ કરે. તો હે ગૌતમ ! તે પુરુષ તે પાણીની ઉપરના ભાગમાં રહે? હા, રહે એ રીતે લોકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે, યાવતુ-જીવોને કર્મોએ સંઘરેલા છે. [૭૭] હે ભગવન્! જીવો અને પુગલો પરસ્પર સંબદ્ધ છે. પરસ્પર વધારે સંબદ્ધ છે. પરસ્પર એકબીજા મળી ગયેલા છે, પરસ્પર સ્નેહ ચિકાશથી પ્રતિબદ્ધ છે અને પરસ્પર ઘટ્ટ થઈને રહે છે? હે ગૌતમ! હા, હે ભગવન્! તેમ કહેવાનું શું કારણ હે ગૌતમ! જેમ કોઈ એક પાણીનો ઝરો છે અને પાણીથી ભરેલો, પાણીથી છલોછલ ભરેલો, પાણીથી છલકાતો, પાણીથી વધતો છે તથા તે ભરેલા ઘડાની પેઠે રહે છે. હવે તે ઝરામાં કોઈ પુરુષ એક મોટી, સો નાના કાણાવાળી, સો મોટા કાણાવાલી નાવ નાખે. તે નાવ તે કાણાઓથી ભરાતી, વધારે ભરાતી, છલકાતી, પાણીથી વધતી થાય? અને તે ભરેલા ઘડાની પેઠે રહે? હા રહે તે હેતુથી યાવતુ-જીવો પૂર્વ પ્રમાણે રહે છે' [૩૮] હે ભગવન્! હંમેશાં સૂક્ષ્મ સ્નેહકાય,અપ્લાય માપપૂર્વક પડે છે? હે ગૌતમ! હા, પડે છે. ભગવાનું! શું તે ઉંચે પડે છે, નીચે પડે છે, કે તીરછે પડે છે? હે ગૌતમ! તે ઉંચે પણ પડે છે. નીચે પણ પડે છે અને તીરછે પણ પડે છે. હે ભગવન્! તે સૂક્ષ્મ અપ્લાય આ સ્થૂલ અપ્લાયની પેઠે પરસ્પર સમાયુક્ત થઈને લાંબા કાળ સુધી રહે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી- તે અપકાય શીઘ્રજ નાશ પામે છે. એ પ્રમાણે છે, હે ભગવનું તે એ પ્રમાણે છે. એમ કહી યાવતુ વિહરે છે. | શતકઃ ૧-ના ઉદ્દેશા નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | ( ઉદ્દેશક-૭-). [૩૯] હે ભગવન્! નૈરયિકોમાં ઉપજતો નૈરયિક શું એક ભાગવડે એક ભાગને, એક ભાગવડે સર્વ ભાગને, સર્વ ભાગ વડે એક ભાગને કે સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે એક ભાગવડે એક ભાગને, એક ભાગવડે સર્વ ભાગને, અને સર્વ ભાગવડે એક ભાગને આશ્રીને ઉત્પન્ન ન થાય. પરંતુ સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય, જેમ નૈરયિક વિશે કહ્યું તેમ વૈમાનિક સુધી જાણવું. [20] હે ભગવન્! નૈરયિકોમાં ઉપજેલો નૈરયિક શું એક ભાગવડે એક ભાગને, એક ભાગવડે સર્વ ભાગને, સર્વ ભાગવડે એક ભાગને, કે સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રી આહાર કરે ? હે ગૌતમ ! તે એક ભાગવડે એક ભાગને. એક ભાગવડે સર્વભાગને આશ્રીને આહાર ન કરે. પણ સર્વ ભાગવડે એક ભાગને, સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને આહાર કરે અને એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. હે ભગવનું ! નૈરયિકોથી ઉદ્વર્તતો નૈરયિક શું એક ભાગવડે એક ભાગને આશ્રીને ઉદ્વર્તે ? ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ ! જેમ ઉત્પધમાન વિષે કહ્યું તેમ ઉદ્વર્તમાન વિષ પણ દંડક કહેવો. હે ભગવન્! નૈરયિકોથી ઉદ્વર્તમાન નેરયિક શું એક ભાગવડે એક ભાગને આશ્રીને આહાર કરે ? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે જાણવું. યાવતુ-સર્વભાગવડે એક દેશને, અને સર્વ ભાગવડે સર્વને આશ્રીને આહાર કરે તથા એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! નરયિકોમાં ઉત્પન્ન નૈરયિક શું એક ભાગવડે એક ભાગને આશ્રીને ઉત્પન્ન છે? ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ! એ દંડક પણ તેજ પ્રમાણે જાણવો. યાવતુ-સર્વ ભાગ વડે સર્વ ભાગને Page #35 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ-૧/-I૭૮૦ આશ્રીને ઉત્પન્ન છે. જેમ ઉત્પમાન અને ઉદ્વર્તમાન વિષે ચાર દડક કહ્યા તેમ ઉત્પન અને ઉકત સંબંધે પણ ચાર દંડક કહેવા. સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને ઉપપન સર્વ ભાગવડે એક ભાગને આશ્રીને આહાર' અને સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને આહાર' એ અભિલાષવડે ઉપપન અને ઉદ્ધત વિષે પણ જાણવું. હે ભગવનું ! નરયિકોમાં ઉપજતો નૈરયિક શું અર્ધભાગવડે અધ ભાગને, અર્ધ ભાગવડે સર્વ ભાગને, કે સર્વ ભાગવડે અધ ભાગને, કે સર્વભાગવવડે સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય ! હે ગૌતમ ! જેમ પ્રથમ સાથે આઠ દડક કહ્યા. તેમ અર્ધની સાથે પણ આઠ દડક કહેવા. વિશેષ એ કે, જ્યાં એક ભાગવડે એક ભાગને આશ્રીને ઉત્પન્ન થાય' એવો પાઠ આવે ત્યાં અર્ધ ભાગવડે અર્ધ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય” આ પાઠ કહેવો, માત્ર એટલો જ ભેદ છે. અને એ બધા મળીને દંડક થયા છે. [૧] હે ભગવન્! શું જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે? કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે? હે ગૌતમ ! તે કદાચ વિગ્રહતિને પ્રાપ્ત છે. અને કદાચ અવિગ્રહગતિને પ્રાપ્ત છે એ પ્રમાણે યાવત-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન ! શું જીવો વિગ્રહગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે ? હે ગૌતમ! જીવો વિહાયોગતિને પ્રાપ્ત છે અને અવિગ્રહવિહાયોગતિને પણ પ્રાપ્ત છે. હે ભગવન ! શું નૈરયિકો વિગ્રહગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે? હે ગૌતમ! તે બધાય અવિગ્રહગતિને પ્રાપ્ત છે. અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત છે અને એકાદ વિગ્રહગતિને પ્રાપ્ત છે. અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત છે. અને ઘણા વિગ્રહગતિને પ્રાપ્ત છે. એ પ્રમાણે સર્વત્ર ત્રણ ભાંગા જાણવા. માત્ર એકેંદ્રિયમાં ત્રણ ભાંગ ન કહેવા. [૨] હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો, મોટી યુતિવાળો, મોટી કીર્તિવાળો, મોટા બળવાળો, મોટા સામર્થ્યવાળો અને મરણ સમયે વતો મહેશ નામનો દેવ શરમને લીધે, ધૃણાને લીધે, પરિષહને લીધે, કેટલાક કાળ સુધી આહાર કરતો નથી. પછી આહાર કરે છે અને લેવાતો આહાર પરિણત પણ થાય છે, અને છેવટ તે દેવનું આયુષ્ય સર્વથા નષ્ટ થાય છે, તેથી તે દેવ જ્યાં ઉત્પન્ન થાય થાય છે ત્યાંનું આયુષ્ય અનુભવે છે. તો હે ભગવનું! તે ક્યું આયુષ્ય જાણવું. - તિર્યંચયોનિકનું આયુષ્ય જાણવું. કે મનુષ્યનું આયુષ્ય જાણવું. હે ગૌતમ! તે મહર્વિક દેવનું મર્યા પછી મનુષ્યનું આયુ જાણવું. [૮૩) હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ શું ઈદ્રિયવાળો કે ઈદ્રિયવિનાનો ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ઈદ્રિયવાળો અને ઈતિવિનાનો પણ ઉત્પન્ન થાય છે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ ઈદ્રિય વિનાનો અને ભાવ ઈદ્રિયની અપેક્ષાએ ઈકિયાવાળો ઉત્પન્ન થાય. માટે હે ગૌતમ તે કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે હે ભગવન્! ગર્ભમાં ઉપજતો જીવ શું શરીરવાળો કે શરીરવિનાનો ઉત્પન્ન થાય. હે ગૌતમ ! શરીરવાળો અને શરીરવિનાનો પણ ઉત્પન્ન થાય. હે ભગવનું ! તેનું શું કારણ ? હે ગૌતમ દારિક વૈક્રિય અને આહારક સ્કૂલ-શરીરોની અપેક્ષાએ શરીરવિનાનો અને સૂક્ષ્મ, તૈજસ તથા કામણ શરીરની અપેક્ષાએ શરીરવાળો ઉત્પન્ન થાય. હે ગૌતમ! એ કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. હે ભગવન! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત જ શું ખાય છે? હે ગૌતમ! પરસ્પર એક બીજામાં મળેલું માતાનું આર્તવ અને પિતાનું વીર્ય, તેને તે જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાંવેંતજ ખાય છે. હે ભગવન્! ગર્ભમાં ગયો છતો Page #36 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉસો-૭ જીવ શું ખાય છે ? માતાએ ખાધેલા અનેક પ્રકારના રસવિકારોના એક ભાગ સાથે માતાના આર્તવને ખાય છે. હે ભગવન્! ગર્ભમાં ગએલ જીવને વિષ્ટા, મૂત્ર, ગ્લેખ, નાસિકાનો મેલ, વમન અને પિત્ત હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થનથી. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! ગર્ભમાં ગયા પછી જે આહારને ખાય છે. ચય કરે છે, તે આહારને કાનપણે ચામડીપણે, હાડકાપણે, મજ્જપણે, વાળપણે, દાઢીપણે, રેવાપણે અને નખપણે પરિણમાવે છે માટે હે ગૌતમ ! તે કારણથી ગર્ભમાં ગએલા જીવન વિષ્ટાદિક નથી હોતું. હે ભગવન્! ગર્ભમાં ગએલો જીવ મુખદ્વારા કોળિયારૂપ આહારને લેવા શક્ત છે ! હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તેનું શું કારણ ? હે ગૌતમ ! ગર્ભમાં ગએલો જીવ સર્વ આત્માવડે આહાર કરે છે, પરિણાવે છે, ઉચ્છવાસ લે છે, નિઃશ્વાસ લે છે, કદાચિત આહાર કરે છે, કદાચિત્ પરિણાવે છે, ઉચ્છવાસ લે છે, અને કદાચિત નિઃશ્વાસ પણ લે છે. તથા પુત્રના જીવને રસ પહોંચાડવામાં કારણભૂત અને માતાનો રસ લેવામાં કારણભૂત જે માતૃજીવરસ-નાડી છે તે માતાના જીવ સાથે સંબંદ્ધ છે અને પુત્રના જીવને અડકેલી છે તેનાથી પુત્રનો જીવ આહાર લે છે અને આહારને પરીણમાવે છે. તથા બીજી પણ એક નાડી છે, જે પુત્રના જીવ સાથે સંબદ્ધ છે અને માતાના જીવને અડકેલી છે, તેનાથી પુત્રનો જીવ આહાર લે છે અને આહારનો ચય અને ઉપચય કરે છે. હે ગૌતમ ! તે કારણથી ગર્ભમાં ગએલો જીવ મુખદ્વારા કોળિયારુપ આહાર લેવા શક્ય નથી. હે ભગવનું ! માતાના અંગો કેટલાં કહ્યાં છે? માતાના અંગો ત્રણ કહ્યાં છે. માંસ, લોહી, અને માથાનું ભેજું હે ભગવનું ! પિતાનાં અંગો કેટલાં કહ્યા છે? પિતાનાં અંગો ત્રણ કહ્યાં છે. હાડકાં, મજ્જન અને કેશ, દાઢી, રોમ તથા નખ, હે ભગવન્! માતા તથા પિતાના અંગો સંતાનના- શરીરમાં કેટલા કાળ સુધી રહે ? હે ગૌતમ ! સંતાનનું ભવધારણીય શરીર જેટલા કાળસુધી ટકે, તેટલા કાળસુધી તે અંગો રહે. અને જ્યારે તે ભવધારણીય શરીર સમયે સમયે હીન થતું છેવટને સમયે નષ્ટ થાય છે ત્યારે માતપિતાનાં અંગો પણ નાશ પામે છે. [૮૪] હે ભગવનું ! ગર્ભમાં ગયા પછી જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! કોઈ થાય અથવા કોઈ ન પણ થાય. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! સંજ્ઞી પંચેદ્રિય, અને સર્વ પતિથી પૂર્ણ થએલો જીવ વીર્યલબ્ધિ વડે, વૈક્રિયલબ્ધિ વડે શત્રનું લશ્કર આવેલું સાંભળી, અવધારી, આત્મપ્રદેશોને ગર્ભથી બહારના ભાગે ફેકે છે, ફેંકી વૈક્રિયસમુદૂધાતવડે સમવહણી, ચતુરંગી સેનાને વિકર્વે છે, એવી સેનાને વિમુર્તી તે સેનાવડે શત્રના લશ્કર સાથે યુદ્ધ કરે છે. અને તે પૈસાનો. રાજ્યનો, ભોગનો અને કામનો લાલચુ, પૈસામાં, રાજ્યમાં, ભોગમાં અને કામમાં લંપટ, પૈસાનો તરસ્યો. રાજ્યનો, ભોગનો અને કામનો તરસ્યો જીવ તેમાં ચિત્તવાળો, તેમાં મનવાળો, તેમાં આત્મપરિણામવાળો, તેમાં અધ્યવસિત થએલો, તેમાં અધ્યવાસનાવાળો, તેમાં સાવધાનતા વાળો, તેને માટે ક્રિયાઓનો ભોગ આપનાર, અને તેનાજ સંસ્કારવાળો એ સમયે જે મરણ પામે તો નૈરયિકમાં ઉત્પન્ન થાય. માટે હે ગૌતમ! તે હેતુથી યાવતુ-કોઈ જીવ નરકે જાય અને કોઈ જીવ નરકે ન જાય. હે ભગવનું ! ગર્ભમાં ગએલો જીવ દેવલોકમાં જાય? હે ગૌતમ! કોઈ જાય અને કોઈ ન જાય. હે ભગવન્! તેનું શું કારણ છે ગૌતમ ! તે સંજ્ઞી પંચેદ્રિય અને સર્વ પયપ્તિથી પૂર્ણ થએલો જીવ તથારૂપ શ્રમણ કે Page #37 -------------------------------------------------------------------------- ________________ Page #38 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉસો-૮ ૩૫ બાલપંડિત મનુષ્ય શું નૈરયિકનું આયુષ્ય બાંધે કે યાવતુ-દેવનું આયુષ્ય બાંધી દેવામાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે નૈરયિકનું આયુષ્ય ન કરે અને યાવતુ-દેવનું આયુષ્ય બાંધી દેવમાં ઉત્પન્ન થાય હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! બાલપંડિત મનુષ્ય તથા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પાસેથી એક પણ ધાર્મિક અને આર્યવચન સાંભળી, અવધારી, કેટલીક પ્રવૃત્તિથી અટકે છે અને કેટલીક પ્રવૃત્તિથી નથી અટકતો. કેટલાકનું પચ્ચકખાણ કરે છે અને કેટલાકનું પચ્ચકખાણ નથી કરતો. માટે હે ગૌતમ ! તે હેતુથી નૈરયિકનું આયુષ્ય બાંધતો નથી યાવતુ-દેવનું આયુષ્ય બાંધી દેવોમાં ઉત્પન્ન થાય છે તે કારણથી પૂર્વવત્ કહ્યું છે. [૭] હે ભગવનું ! હરણોથી આજીવીકા ચલાવનાર, હરણોનો શિકારી અને હરણોને મારવા માટે તલાલીન એવો કોઈ પુરુષ હરણને મારવા માટે નદીના પાણીથી ઘેરાયેલા ઝાડીવાળા સ્થાનમાં ઝરા તરફ, પાણીના વહેળામાં, ઘાસ વગેરેના ઢગલામાં, ગોળાકાર નદીના વાંકાચૂકા ભાગમાં, અંધારાવાળી જગ્યાએ, ગલમાં, પર્વતના એક ભાગમાં રહેલા વનમાં, પર્વતના ડુંગરાવાળા પ્રદેશવનમાં, તથા અનેક વૃક્ષોવાળા વનમાં જઈ “એ મૃગો છે” એમ કહી એક મૃગના વધ માટે ખાડા અને જાળ રચે. તો હે ભગવન્! તે પુરુષ કેટલી ક્રિયાવાળો કહેવાય? હે ગૌતમ ! તે પુરુષ કચ્છમાં યાવતુ-જળ રચે તો કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ ક્રિયાવાળો કહેવાય. હે ભગવન્! તેનું શું કારણ? જ્યાં સુધી તે પુરુષ તે જળને ધારણ કરે છે, અને મૃગોને બાંધતો નથી, તથા મારતો નથી, ત્યાંસુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી અને પ્રાપ્લેષિની ક્રિયાઓથી સ્પશયિલી છે. વળી જ્યાંસુધી તે પુરુષ તે જાળને ધરી રાખે છે અને મૃગોને બાંધે છે પણ મૃગોને મારતો નથી ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી ક્રિયાઓથી સ્પશએિલો છે વળી જ્યાંસુધી તે પુરુષ તે જાળને ધરી રાખે, મૃગોને બાંધે અને મૃગોને મારે ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, પ્રષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતક્રિયા એ પાંચ ક્રિયાવાળો કહેવાય છે. માટે હે ગૌતમ! તે હેતુથી પાંચ ક્રિયાવાળો કહેવાય છે. [૮૮] હે ભગવન્! અનેક વૃક્ષોવાળા વનમાં કોઈ પુરુષ તરણાંને ભેગા કરીને બાળે તો તે કેટલી ક્રિયાવાળો કહેવાય ? હે ગૌતમ! તે પુરુષ કદાચ ત્રણ, ચાર અને પાંચ ક્રિયાવાળો કહેવાય. હે ભગવન્તેનું શું કારણ? હે ગૌતમ ! જ્યાંસુધી તે પુરુષ તરણાંને ભેગાં કરે ત્યાંસુધી ત્રણ ક્રિયાવાળો, અને આગ મૂકે પરંતુ બાળે નહિ ત્યાંસુધી ચાર ક્રિયાવાળો, અને આગ મૂકી બાળે ત્યારે તે કાયિકી વિગેરે પાંચ ક્રિયાવાળો કહેવાય માટે હે ગૌતમ! તે કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. [] હે ભગવન્! હરણોથી આજીવિકા ચલાવનાર, હરણોનો શિકારી અને હરણોના શિકારમાં તલાલીન એવો કોઈ પુરુષ હરણને મારવા માટે કચ્છમાં વૃક્ષોવાળા વનમાં જઈ “એ મૃગ છે એમ કહી કોઈ એક હરણને મારવા બાણને ફેકે છે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો કહેવાય? હે ગૌતમ ! તે પુરુષ કદાચ ત્રણ, ચાર, અને પાંચ ક્રિયાવાળો પણ કહેવાય. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! તે પુરુષ બાણને ફેકે પરંતુ મૃગને વિંધે નહિ, મારે નહિં, ત્યાંસુધી ત્રણ કિયાવાળો, અને તે પુરુષ બાણને ફેકે અને મૃગને વિંધે છે પણ મારતો નથી ત્યાંસુધી ચાર ક્રિયાવાળો, વળી બાણને ફેકે, વિંધે અને મૃગને Page #39 -------------------------------------------------------------------------- ________________ ભગવાઈ -૧-૮૮૯ મારે ત્યાંસુધી પાંચ ક્રિયાવાળી કહેવાય. | [co] હે ભગવન્! પૂર્વ પ્રકાશવાળો કોઈ એક પુરુષ કચ્છમાં-યાવત્ કોઈ એક મૃગના વધ માટે કાનસુધી લાંબા કરેલા બાણને પ્રયત્નપૂર્વક ખેંચીને ઉભો રહે અને બીજો પાછળથી આવીને ઉભેલા પુરુષનું માથું પોતાના હાથથી તરવારવડે કાપી નાંખે. પછી તે બાણ પૂર્વના ખેંચાણથી ઉછળીને તે મૃગને વિંધે. તો હે ભગવન્! શું તે પુરુષ મૃગના વૈરથી સ્પષ્ટ છે કે પુરુષના વૈરથી ઋષ્ટ છે? હે ગૌતમ! જે પુરુષ મૃગને મારે છે, તે પુરુષ મૃગના વૈરથી ધૃષ્ટ છે. અને જે પુરુષ પુરુષને મારે છે તે પુરુષ પુરુષના વૈરથી સૃષ્ટ છે. હે ભગવન! તેનું શું કારણ હે ગૌતમ! તે નિશ્ચિત છે કે, કરાતું હોય તે કરાયું કહેવાય. સંધાતું હોય તે સંધાયું કહેવાય. વળાતું હોય તે વળાયું કહેવાય અને ફેંકાતું હોય તે ફેંકાયું કહેવાય? માટે હે ગૌતમ! તે હેતુથી જે મૃગને મારે તે મૃગના વૈરથી સૃષ્ટ કહેવાય. અને જો મારનાર છ માસની અંદર મરે તો મરનાર પુરુષ કાયિકી યાવતું પાંચ ક્રિયાઓથી સ્કૃષ્ટ કહેવાય અને જો મરનાર છ માસ પછી મરે તો મારનાર કાયિકી યાવતુ-પારિતાપનિકી ક્રિયાથી-ચાર ક્રિયાથી સ્પષ્ટ કહેવાય. [૧] હે ભગવન્! કોઈ એક પુરુષ બીજા પુરુષને બરછીવડે મારે, અથવા પોતાના હાથથી તલવાર વડે તે પુરુષનું માથું કાપી નાખે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો કહેવાય ? હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ પુરષને બરછીવડે મારે અથવા પોતાના હાથે તલવારવડે તે પુરુષનું માથું કાપી નાખે ત્યાંસુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી વાવતુ-પ્રાણાતિપાત ક્રિયાવડે-પાંચ ક્રિયાવડે ઋષ્ટ છે. અને તે પુરુષ આસનવધક તથા બીજાના પ્રાણની દરકાર નહીં રાખનાર પુરુષવેરથી સ્પેશય છે. [૨] હે ભગવન્! સરખા, સરખી ચામડીવાળા, ઉમરવાળા, દ્રવ્યવાળા તથા સમાન ઉપકરણવાળા કોઈ એક બે પુરુષ હોય અને તે પુરુષો પરસ્પર લડાઈ કરે તેમાં એક પુરુષ જીતે અને એક પુરુષ હારે, હે ભગવન્! તે કેવી રીતે બને ? હે ગૌતમ ! જે પુરુષ વીર્યવાળો હોય તે જીતે છે અને વીર્યરહિત હોય તે હારે છે. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! જે પુરુષે વીર્યરહિત કર્યો નથી બાંધ્યા, નથી સ્પેશ્ય, યાવતુ-નથી પ્રાપ્ત કર્યો અને તેના તે કમોં ઉદીર્ણ નથી, પણ ઉપશાંત છે તે પુરુષ જીતે છે. અને જે પુરુષે વીર્યરહિત કર્મો બાંધ્યા છે, સ્પેશ્ય છે અને વાવત તેના તે કમોં ઉદયમાં આવેલા છે પણ ઉપશાંત નથી તે પુરુષ પરાજય પામે છે. માટે હે ગૌતમ! તે કારણથી એમ કહ્યું છે કે, વિર્યવાળો પુરુષ જીતે છે અને વીર્યરહિત પુરુષ હારે છે. [ā] હે ભગવન્! શું જીવો વીર્યવાળા છે? કે વીર્યવિનાના છે? હે ગૌતમ! જીવો વીર્યવાળા પણ છે અને વીર્યરહિત પણ છે હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! જીવો બે પ્રકારના કહ્યા છે. સંસારસમાપનક અને અસંસારસમાપનક તેમાં જે જીવો અસંસારસમાપનક છે તે સિદ્ધો છે, અને તેઓ વીર્યરહિત છે તથા તેમાં જે જીવો સંસારસમાપનક છે તે બે પ્રકારના કહ્યા છે. - શૈલપ્રતિપન્ન અને અશૈલપ્રતિપન્ન. તેમાં જે શૈલપ્રતિપન્ન છે તે લબ્ધી વીર્યવડે સવાર્ય છે અને કરણવીયવડે અવીર્ય છે. તથા જેમાં જે અશૈલેશપ્રતિપન્ન છે તે લબ્ધિવીર્યવડે સવાર્ય હોય છે. પણ કરણવીર્યવડે તો સવીય તથા અવીર્ય પણ હોય છે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે, જીવો બે જાતના છેવીર્યવાળા અને વીર્યવિનાના પણ છે' હે ભગવનું ! શું નૈરયિકો વીર્યવાળા છે કે Page #40 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદેસો-૯ વીર્યવિનાના છે ! હે ગૌતમ ! તે નૈરયિકો લબ્ધિવીર્યવડે સવીર્ય છે અને કરણવીર્યવડે સવીર્ય અને અવીર્ય પણ છે. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! જે નારકીઓ ઉત્થાન, કર્મ બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે, તે નૈરયિકો લબ્ધીવીયવડે અને કરણવીર્યવડે અવીર્ય છે. માટે હે ગૌતમ ! હે હેતુથી પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-પંચેદ્રિયતિર્યંચયોનિકો સુધીના જીવો વિષે નૈરયિકોની પેઠે જાણવું અને સામાન્ય જીવોની પેઠે મનુષ્યો વિષે જાણવું. વિશેષ એ કે, સિદ્ધોને વર્જી દેવા, સામાન્ય જીવોમાં આવતા સિદ્ધોની પેઠે મનુષ્યો ન જાણવા. તથા વાનવ્યંતરો જ્યોતિષિકો અને વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, યાવત્ વિહરે છે. | શતક: ૧-માઉસો-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( ઉદ્દેશક ૯:-) [૯૪] હે ભગવન્! શું સાતમો અવકાશાંતર ભારે છે, હળવો છે, ભારે હળવો છે, કે અગુરુ લઘુ-ભારે હળવા સિવાયનો છે? હે ગૌતમ ! તે ભારે નથી, હળવો નથી, ભારે હળવો નથી પણ અગુરુલઘુ-ભારે હળવા સિવાયનો છે. હે ભગવન્! સાતમો તનુવાત ભારે છે, હળવો છે, ભારે હળવો છે કે અગુરુલઘુ છે? હે ગૌતમ! તે ભારે નથી, હળવો નથી, ભારે હળવો છે પણ અઘુરુલઘુ નથી. [૯૫ એ પ્રમાણે સાતમો ધનવાત, ધનોદધિ, સાતમી પૃથ્વિ અને બધાં અવકાશાંતરો જાણવો. સાતમા અવકાશમાંતર વિષે તનુવાત વિષે જેમ કહ્યું છે-એ પ્રમાણે ઘનોદધિ પૃથિવી, દ્વીપ, સમુદ્રો, અને ક્ષેત્રો વિષે પણ જાણવું. હે ભગવન્! શું નૈરયિકો ભારે છે, યાવતુ અગુરુલઘુ છે? હે ગૌતમ! તેઓ ભારે નથી, હળવા નથી, ભારે હળવા છે અને ભારે હળવા સિવાયના પણ છે. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! નરયિકો વૈક્રિય અને તૈજસ શરીરની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી, અને ભારે હળવા સિવાયના નથી. પરંતુ ભારે હળવા છે. અને જીવ તથા કર્મની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી. ભારે હળવા નથી, પણ ભારે હળવા સિવાયના છે. હે ગૌતમ ! તે કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. અને એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, શરીરોનો ભેદ જાણવો. તથા ધમસ્તિકાય અને યાવતુ-જીવાસ્તિકાય એ બધા અગુરુલઘુ જાણવા. હે ભગવન્! શું પુદ્ગલાસ્તિકાયગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છે? હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાય ગુરુ નથી. લઘુ નથી પણ ગુરુલઘુ છે, અને અગુરુલઘુ પણ છે. હે ભગવન્! તેનું શું કારણ ! હે ગૌતમ ! ગુરુલઘુ દ્રવ્યની અપેક્ષાએ ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પણ ગુરુલઘુ છે અને અગુરુલઘુ દ્રવ્યોની અપેક્ષાએ ગુર નથી, લઘુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે. સમયો અને કમો અગુરુલઘુ છે. હે ભગવન્! શું કૃષ્ણલેશ્યા ગુરુ છે, યાવતુ-અગુરુલઘુ છે? હે ગૌતમ ! તે ગુરુ નથી. લઘુ નથી, પણ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે. હે ભગવન્! તેનું શું કારણ ! હે ગૌતમ ! દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા અગુરુલઘુ છે. એ પ્રમાણે યાવતુ-શુક્લલેશ્યા સુધી જાણવું. તથા વૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન. અને સંજ્ઞાને અગુરુલઘુ જાણવા. હેઠળના ચાર શરીર ગુરુલઘુ જાણવા. કામણ શરીરને ગુરુલઘુ જાણવું મન યોગ વચન- યોગ, શબ્દ, સાકાર ઉપયોગ અને Page #41 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ-૧-l૯૯૫ નિરાકાર ઉપયોગ. એ બધા અગુરુલઘુ જાણવા. તથા કાયયોગ-શરીર, ગુરુલઘુ જાણવો. સર્વ પ્રદેશો, અને સર્વ પર્યવો પુદ્ગલાસ્તિકાયનીપેઠે જાણવા. અતીતકાળ, અનાગતકાળ, અને સર્વકાળ ચોથા પદવડે અગુરુલઘુ જાણવા. [૬] હે ભગવનું ! લાઘવ, અભેચ્છા, અમૂચ્છ અનાસ્તિક, અને અપ્રતિબદ્ધત; એ બધું શ્રમણ નિગ્રંથોને માટે પ્રશસ્ત છે? હે ગૌતમ ! હા લાઘવ, અને યાવતુ-અપ્રતિબદ્ધતા એ બધું નિગ્રંથો માટે પ્રશસ્ત છે હે ભગવન્! અક્રોધપણું, અમાનપણું, અકપટપણું, અને અલોભપણું, એ બધું શ્રમણ નિગ્રંથોના માટે પ્રશસ્ત છે? હે ગૌતમ ! હા, અક્રોધપણું, અમાનપણું, એ બધું પ્રશસ્ત છે. હે ભગવન્! કાંક્ષાપ્રદોષક્ષીણ થયા પછી શ્રમણ નિગ્રંથ અંતકર અને અંતિમ શરીરવાળો થાય? અથવા પૂર્વની અવસ્થામાં બહુ મોહવાળો થઇ વિહાર કરે અને પછી સંવરયુક્ત થઈને કાળ કરે તો પછી સિદ્ધ થાય? થાવતુ-સર્વ દુઃખના નાશને કરે? હે ગૌતમ! હા, કાંક્ષપ્રદોષક્ષીણ થયા પછી ભાવતુ-સર્વ દુઃખના નાશને કરે. [૯૭] હે ભગવન્! અન્ય મતાવલંબીઓ આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે ભાખે છે, આ પ્રમાણે જણાવે છે અને આ પ્રમાણે પ્રરૂપે છે કે, એકજીવ એક સમયે બે આયુષ્ય કરે છે. તે આ પ્રમાણે-૧ આ ભવનું આયુષ્ય અને પરભવનું આયુષ્ય. જે સમયે આ ભવનું આયુષ્ય કરે છે તે સમયે પરભવનું આયુષ્ય કરે છે અને જે સમયે પરભવનું આયુષ્ય કરે છે તે સમયે આ ભવનું આયુષ્ય કરે છે આ ભવનું આયુષ્ય કરવાથી પરભવનું આયુષ્ય કરે છે અને પરભવનું આયુષ્ય કરવાથી આ ભવનું આયુષ્ય કરે છે. એ પ્રમાણે એક જીવ એક સમયે બે આયુષ્ય કરે છે. હે ભગવન્! તે એ પ્રમાણે કેવીરીતે છે? હે ગૌતમ ! અન્ય તીર્થીઓ જે એ પ્રમાણે કહે છે યાવત્ પરભવનું આયુષ્ય. તે ખોટું કહ્યું છે. વળી તે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું કે, એક જીવ એક સમયે એક આયુષ્ય કરે છે. અને તે આ ભવનું આયુષ્ય કરે છે. અથવા પરભવનું આયુષ્ય કરે છે. જે સમયે આ ભવનું આયુષ્ય કરે છે તે સમયે પરભવનું આયુષ્ય નથી કરતો અને જે સમયે પરભવનું આયુષ્ય કરે છે, તે સમયે આ ભવનું આયુષ્ય કરતો નથી. તથા આ ભવનું આયુષ્ય કરવાથી પરભવનું આયુષ્ય કરતો નથી અને પરભવનું આયુષ્ય કરવાથી આ ભવનું આયુષ્ય કરતો નથી. અને એ પ્રમાણે એક જીવ એક સમયે એક આયુષ્ય કરે છે. આ ભવનું અથવા પરભવનું આયુષ્ય. હે ભગવન્! તે એ પ્રમાણે છે, યાવતુ વિહરે છે. [૮] તે કાલે તે સમયે પાર્શ્વનાથના વંશમાં થએલા કાલાવેષિપુત્ર નામના અનગારે જે તરફ સ્થવિર ભગવંતો હતા. તે તરફ જઈને તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું કે- હે સ્થવિરો ! તમે સામાયિક જાણતા નથી, સામાયિકનો અર્થ જાણતા નથી તમે પચ્ચખ્ખાણ જાણતા નથી. પચ્ચખાણનો અર્થ જાણતા નથી. સંયમને જાણતા નથી, સંયમના અર્થને નથી જાણતા. સંવર જાણતા નથી, સંવરના અર્થને નથી જાણતા. તમે વિવેક જાણતા નથી. વિવેકના અર્થને જાણતા નથી. વ્યુત્સર્ગને જાણતા નથી. અને વ્યુત્સર્ગના અર્થને નથી જાણતા. ત્યારે તે સ્થવિર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર નામના અનગારને આ પ્રમાણે કહ્યું કે, હે આર્ય ! સામાયિકને જાણીએ છીએ સામાયિકના અર્થના જાણીએ છીએ. યાવતું વ્યુત્સર્ગના અર્થને જાણીએ છીએ. ત્યારે તે કાલાવેષિપુત્ર નામના અનગારે તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું કે, હે આય ! જો તમે Page #42 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદ્દેસો-૯ ૩૯ સામાયિકને સામાયિકના અર્થને યાવત્-વ્યુત્સર્ગના અર્થને જાણો છો, તો હે આર્યો ! સામાયિક એ શું ? સામાયિકનો અર્થ એ શું ? અને યાવત્ હે આર્યો ! વ્યુત્સર્ગનો અર્થ એ શું ? ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે કાલાસ્ય- વેષિપુત્ર નામના અનગારને આ પ્રમાણે કહ્યું કે-હે આર્ય ! અમારો આત્મા એ સામાયિક છે અને એજ સામાયિકનો અર્થ છે. તથા યાવત્-એજ વ્યુત્સર્ગનો અર્થ પણ છે. ત્યારપછી તે કાલાસ્યવેષિપુત્ર નામના અનગારે તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું કે, હે આર્યો ! જો આત્મા એ સામાયિક છે, આત્મા એ સામાયિકનો અર્થ છે અને એ પ્રમાણે યાવત્-આત્મા એ વ્યુત્સર્ગનો અર્થ છે, તો તમે ક્રોધ, માન માયા અને લોભનો ત્યાગ કરી શા માટે તે ક્રોધ વિગેરે નિંદો છો ? હે કાલાસ્યવેષિપુત્ર ! સંયમને માટે અમે ક્રોધાદિકને નિંદીએ છીએ. હે ભગવંત શું ગહ એ સંયમ છે કે અગહ એ સંયમ છે ? હે કાલાસ્યવેષિપુત્ર ! ગર્હ એ સંયમ છે. પણ અગા એ સંયમ નથી. ગહ બધા દોષોનો નાશ કરે છે- અને એ પ્રમાણે અમારો આત્મા સંયમમાં સ્થાપિત છે, એ પ્રમાણે અમારો આત્મા સંયમમાં પુષ્ટ છે, એ પ્રમાણે અમારો આત્મા સંયમમાં ઉપસ્થિત છે. હવે અહીં તે કાલાસ્ય- વેષિપુત્ર અનગાર સંબુદ્ધ થયા અને તેમણે તે સ્થવિર ભગવંતોને વાંઘા, નમસ્કાર કર્યો. પછી તે કાલાસ્યવેત્તુપુત્ર અનગારે આ પ્રમાણે કહ્યું કે, હે ભગવંતો ! પૂર્વે-એ પદોને નહીં જાણવાથી, શ્રુતરહિતપણું હોવાથી, અબોધિપણું હોવાથી, અભિગમ હોવાથી નહીં જોએલા હોવાથી, ચિંતવેલા ન હોવાથી, નહીં સાંભળવાથી, વિશેષ નહીં જાણવાથી, કહેલાં નહીં હોવાથી, અનિર્ણીત હોવાથી, ઉદ્ધરેલાં ન હોવાથી, અને એ પદો અનવદ્દારિત હોવાથી એ અર્થમાં મેં શ્રદ્ધા કરી ન હતી, પ્રીતિ કરી ન હતી, રુચી કરી ન હતી, અને હે ભગવંતો ! હમણાં એ પદો જાણ્યા હોવાથી શ્રુતસહિતપણું હોવાથી, બોધિપણું હોવાર્થી, સઅભિગમ હોવાથી, જોએલાં હોવાથી, ચિંતવેલા હોવાથી, સાંભળ્યા હોવાથી, વિશેષ જાણ્યા હોવાથી, કહેલાં હોવાથી, નિર્ણીત હોવાથી, ઉદ્ધરેલાં હોવાથી, અને એ પદો અવધારીત હોવાથી એ અર્થમાં હું શ્રદ્ધા કરું છું, પ્રીતિ કરું છું, રુચિ કરું છું. તમે જેમ એ કહો છો તે એ એ પ્રમાણે છે, ત્યારે સ્થવિર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર અનગારને આ પ્રમાણે કહ્યું કે,-હે આર્ય ! જેમ અમે એ કહીએ છીએ તેમ તું શ્રદ્ધા રાખ, પ્રીતિ રાખ અને રુચિ રાખ. ત્યારપછી તે કાલાસ્યવેષિપુત્ર અનગારે તે સ્થવિર ભગ-વંતોને વાંઘા, નમસ્કાર કર્યો અને કહ્યું કે હે ભગવંતો તમારી પાસે ચાર મહાવ્રતવાળો ધર્મ (ત્યજી) પ્રતિક્રમણસંયુક્ત પાંચ મહાવ્રતવાળો ધર્મ પ્રાપ્ત કરી વિહરવા ઇચ્છું છું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર. પછી તે કાલાસ્યવેષિપુત્ર અનગારે તે સ્થવિરોને વાંદી, નમસ્કાર કરી અને ચતુર્થ મહાવ્રતયુક્ત ધર્મ ત્યજીને પ્રતિક્રમણ યુક્ત એવા પંચમહાવ્રતવાળા ધર્મને અંગીકાર કર્યો. અને તેમ કરી તે અનગાર વિહરે છે. ત્યારપછી તે કાલસ્યવેષીપુત્ર નામના અનગાર ઘણા વર્ષો સુધી સાધુપણું પાળી. અને જે પ્રયોજનસારૂં નગ્નપણું, મુંડિતપણું, સ્નાન ન કરવું, દાતણ ન કરવું, છત્ર ન રાખવું, ભોંય સંથારો કરવો, પાર્ટીયા ઉપર સુવું, લાકડાપર સુવું, કેશનો લોચ કરવો, બ્રહ્મચર્યપૂર્વક રહેવું, (ભિક્ષા માટે) બીજા ઘરે જવું ? ક્યાંય મળે અથવા ન મળે, અનુકૂળ અથવા પ્રતિકૂળ એવા બાવીસ પરીષહોને સહન કરવાદિ કર્યું. આરાધના કરી છેલ્લા શ્વાસે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, પરિનિવૃત થયા અને સર્વ દુઃખથી મુક્ત થયા. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ભગવઇ - ૧/-૯૯૯ [૯] હે ભગવન્! એમ કહી ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, પ્રણામ કરી આ પ્રમાણે કહ્યું કે - એક શેઠ, એક દરિદ્ર, એક લોભીઓ, અને એક ક્ષત્રિય રાજા એ બધા એક સાથે, અપ્રત્યાખ્યાન ક્રિયા કરે ? હે ગૌતમ ! હા, શેઠ અને યાવતુ એ બધા એકી સાથે પ્રત્યાખ્યાન ક્રિયા કરે. હે ભગવન્! તેનું શું કારણ ? હે ગૌતમ ! અવિરતિને આશ્રીને એમ કહ્યું છે તે એક શેઠ, એક દરિદ્ર અને એ બધા યાવતુ-એક સાથે અપ્રત્યાખ્યાન ક્રિયા કરે છે. [૧00] હે ભગવન્! આધાકર્મ દોષવાળા અનને ખાતો શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? શું કરે છે? શાનો ચય કરે છે અને શાનો ઉપચય કરે છે ? હે ગૌતમ! આધાકર્મ દોષવાળા અનને ખાતો શ્રમણ નિગ્રંથ આયુષ્ય સિવાયની અને પાંચે બંધને બંધાએલી સાત કર્મપ્રકૃતિઓને મજબૂત બંધને બાંધેલી કરે છે, અને યાવતુ સંસારમાં વારંવાર ભમે છે. હે ભગવન્! તેનું શું કારણ? કે યાવતુ-તે સંસારમાં વારંવાર ભમે છે? હે ગૌતમ! આધાકર્મ દોષવાળા અન્નને ખાતો શ્રમણ નિગ્રંથ પોતાના ધર્મને ઓળંગી જાય છે. અને પોતાના ધર્મને ઓળંગતો તે શ્રમણ પૃથિવીકાયના જીવની દરકાર કરતો નથી અને યાવતુ-ત્રસકાયના જીવની દરકાર કરતો નથી. તથા જે જીવોના શરીરને તે ખાય છે તે જીવોની પણ દરકાર કરતો નથી. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે કે - આધાકર્મ દોષવાળા અન્નને ખાતો શ્રમણ આયુષ્ય સિવાયની સાત પ્રકૃતિઓને મજબૂત બાંધે છે. અને સંસારમાં વારંવાર ભમે છે. હે ભગવનું ! પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતો શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? અને યાવતુ-શેનો ઉપચય કરે છે? હે ગૌતમ! પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતો શ્રમણ નિગ્રંથ આયુષ્ય સિવાયની અને મજબૂત બંધાએલી સાત કર્મ પ્રવૃતિઓને ઢીલી કરે છે. તથા એને સંવૃત અનગારની પેઠે જાણવો. વિશેષ એ કે, આયુષ્ય કર્મને કદાચિતું બાંધે છે, અને કદાચિતુ નથી બાંધતો, યાવતું સંસારને ઓળંગી જાય છે. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતો શ્રમણ નિગ્રંથ પોતાના ધર્મને ઓળંગતો નથી, અને પોતાના ધર્મને નહીં ઓળંગતો તે શ્રમણ નિર્ગથ પૃથિવીકાયિક જીવોની દરકાર કરે છે, યાવતુ-ત્રસકાયના જીવોની દરકાર કરે છે, અને જે જીવોનાં શરીરનો તે આહાર કરે છે, તે જીવોની પણ તે દરકાર કરે છે. માટે તે હેતુથી યાવતુ-તે સાધુ સંસારને ઓળંગી જાય છે. [૧૦૧] હે ભગવન્! અસ્થિર પદાર્થ બદલાય છે? સ્થિર પદાર્થ નથી બદલાતો? અસ્થિર પદાર્થ ભાંગે છે? સ્થિર પદાર્થ નથી માંગતો ? બાલક શાશ્વત છે? બાલકપણું અશાશ્વત છે ? પંડિત શાશ્વત છે ? અને પંડિતપણું અશાશ્વતછે. હે ગૌતમ ! અસ્થિર પદાર્થ બદલાય છે યાવત્ પંડિતપણું અશાશ્વત છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. શતકઃ ૧-ના-ઉદેસાઃ૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ( ઉદેશક૧૦ઃ[૧૦૨] હે ભગવન્! અન્યતીથિકો આ પ્રમાણે કહે છે યાવતુ આ પ્રમાણે પ્રરૂપે છે કે “ચાલતું હોય તે ચાલ્યું ન કહેવાય અને નિર્જરાતું તે નિર્જરાયું ન કહેવાય.” બે પરમાણું પુદ્ગલો એક એકને ચોંટતા નથી. બે પરમાણું પુગલો એક એકને શા માટે Page #44 -------------------------------------------------------------------------- ________________ શતક-૧, ઉદ્દેસો-૧૦ ૪૧ ચોંટતા નથી ? બે પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ નથી મટે તે બે પરમાણુ પુદ્ગલો એક એકને ચોંટતા નથી.” ત્રણ પરમાણુ પુદ્ગલો એક એકને પરસ્પર ચોંટી જાય છે. ત્રણ ૫રમાણુ પુદ્ગલો એક એકને પરસ્પર ચોંટે છે તેનું શું કારણ ? ત્રણ પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ હોય છે. માટે તે ત્રણ પરમાણુ પુદ્ગલો એક એકને પરસ્પર ચોંટી જાય છે. વળી જો તેના બે ભાગ પણ થઇ શકે છે અને ત્રણ ભાગ પણ થઇ શકે છે, જો તે ત્રણ ૫૨માણુ પુદ્ગલના બે ભાગ કરવામાં આવે તે એક ત૨ફ દોઢ પરમાણુ આવે છે અને બીજી તરફ પણ દોઢ પરમાણુ આવે છે. ને જો તે ત્રણ પરમાણુ પુદ્ગલના ત્રણ ભાગ કરવામાં આવે તો ત્રણે પરમાણુ પુદ્ગલો એક એક એમ જુદા જુદા થઇ જાય છે. એ પ્રમાણે યાવતુ-ચાર પરમાણુ પુદ્ગલો વિષે પણ જાણવું. પાંચ પાંચ પરમાણુ પુગલો એકએકને પરસ્પર ચોંટી જાય છે અને દુઃખપણે કર્મપણે-થાય છે તે દુઃખ કર્મ શાશ્વત છે અને હંમેશાં સારી રીતે ઉપચય પામે છે તથા અપચય પામે છે.” “બોલવાના સમયની પૂર્વે જે ભાષાના પુદ્ગલો છે જે ભાષા છે બોલવાના સમયની જે ભાષા છે અને બોલવાના સમય પછીની-જે (ભાષા) બોલાએલી છે તે ભાષા છે.” “જે તે પૂર્વની ભાષા ભાષા છે, બોલતી ભાષા અભાષા છે અને બોલવાના સમય પછીની જે (ભાષા) બોલાએલી છે તે ભાષા છે, તો શું તે બોલતા પુરુષોની ભાષા છે ? અણબોલતા પુરુષોની ભાષા છે. પણ તે બોલતા પુરુષની તો ભાષા નથીજ” જે તે પૂર્વની ક્રિયા છે તે દુઃખહેતુ છે. કરાતી ક્રિયા દુઃખ હેતુ નથી. અને કરવાના સમય પછીની જે ક્રિયા છે તે દુઃખ હેતુ છે તો શું તે કરણથી દુઃખ હેતુ છે કે અકરણથી દુઃખ હેતુ છે ? તે અકરણથી દુઃખ હેતુ છે પણ કરણથી દુઃખ હેતુ નથીજ. તે એ પ્રમાણે વક્તવ્ય છે. “અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુઃખ છે-અક્રિયમાણકૃત દુઃખ છે; તેને નહીં કરીને, પ્રાણો, ભૂતો,જીવો અને સત્વો વેદનાને વેદે છે તે એ પ્રમાણે છે.” હે ભગવન્ ! એ તે કેવી રીતે એ પ્રમાણે હોય ? હે ગૌતમ ! જે તે અન્યતીર્થિકો કહે છે કે, વેદનાને વેદે, એમ કહેવાય. તેઓએ જે એ પ્રમાણે કહ્યું છે, તે ખોટું કહ્યું છે. વળી હે ગૌતમ ! હું એમ કહું છું કે, ચાલતું હોય તે ચાલ્યું કહેવાય અને યાવનિર્જરાતું હોય તે નિર્જરાયું કહેવાય.“બે પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે બે પરમાણુ પુદ્ગલો પરસ્પર ચોંટી જાય છે તેનું શું કારણ ? બે પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ છે, માટે બે ૫૨માણુ એક એકને પરસ્પર ચોંટી જાય છે. અને તે બે ૫૨માણુ પુદ્ગલોના બે ભાગ થઇ શકે છે. જો તે બે પરમાણુ પુદ્ગલોના બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ અને બીજી તરફ એક પરમાણુ પુદ્ગલ છે.” ત્રણ પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે ત્રણ પરમાણુ પુદ્ગલો પરસ્પર ચોંટી જાય છે તેનું શું કારણ ? ત્રણ ૫૨માણુ પુદ્ગલોમાં ચીકાશ છે માટે ત્રણ પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે ત્રણ પરમાણુ પુદ્ગલના બે તથા ત્રણ ભાગ થઇ શકે છે. જો તેના બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ આવે છે અને એક તરફ બે પ્રદેશવાળો એક સ્કંધ આવે છે. જો તેના ત્રણ ભાગ કરવામાં આવે તો એક એક એમ ત્રણે પરમાણુઓ જુદા જુદા થઇ જાય છે. આ પ્રમાણે ચાર પરમાણુઓ સંબંધે પણ જાણવું.” પાંચ પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે પરસ્પર ચોંટી ગયા પછી એક સ્કંધરુપે બની જાય છે તથા તે સ્કંધ અશાશ્વત છે અને હંમેશાં સારી રીતે ઉપચય પામે છે, અપચય પામે છે. “પૂર્વની ભાષા અભાષા છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભગવઇ-૧-૧૦/૧૦૨ બોલાતી ભાષા ભાષા છે. અને બોલ્યા પછીની ભાષા અભાષા છે જે તે પૂર્વની ભાષા અભાષા છે, બોલાતી ભાષા અભાષા છે અને બોલ્યા પછીની અભાષા છે. તો શું તે બોલતા પુરુષની ભાષા છે કે અબોલતા પુરુષની ભાષા છે? તે બોલતા પુરુષની ભાષા છે. પણ અબોલતા પુરુષની તો ભાષા નથીજ.” પૂર્વની ક્રિયા દુઃખ હેતું નથી, તેને પણ ભાષાની પેઠેજ જાણવી. કરણથી તે દુઃખ હેતુ છે. પણ અકરણથી તે દુઃખ હેતુ નથી. એ પ્રમાણે કહેવાય.” કૃત્ય દુઃખ છે, સૃશ્ય દુઃખ છે, ક્રિયામાણ કૃત દુખ છે, તેને કરી કરીને પ્રાણો, ભૂતો જીવો અને સત્વો વેદનાને વેદે છે. એમ કહેવાય. [૧૦૩ હે ભગવન્! અન્યતીર્થિકો કહે છે કે, વાવતુ એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે. તે આ પ્રમાણે - ઐયપથિકી અને સાંપરાયિકી. જે સમયે ઐયપિથિકી ક્રિયા કરે છે તે સમયે સાંયરાયિકી ક્રિયા કરે છે અને જે સમયે સાંપરાયિકી ક્રિયા કરે છે તે સમયે ઐયપથિકી ક્રિયા કરે છે ઐયપથિકી ક્રિયા કરવાથી સાંપરાયિકી ક્રિયા કરે છે અને સાંપરાયિકી ક્રિયા કરવાથી ઐપિથિકી ક્રિયા કરે છે એ પ્રમાણે એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે. હે ભગવન્! એ તે એ પ્રમાણે કેવી રીતે હોય? હે ગૌતમ ! જે તે અન્યતીર્થિકો કહે છે. તે ખોટું કહ્યું છે. હું આ પ્રમાણે કહું છું કે, એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. અહીં પરતીર્થિકનું તથા સમયનું વક્તવ્ય કહેવું યાવતુ-ઐયપિથિકી અથવા સાંપરાવિકી ક્રિયા કરે છે. [૧૦૪] હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી નારકી ઉત્પાત વિનાની કહી છે. અહીં એ પ્રમાણે વ્યુત્ક્રાંતિ પદ આખું કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી પાવતુ વિહરે છે. શતક-૧-ની ઉદ્દેસા-૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ શતક-૧ની ગુર્જરછાયાપૂર્ણ ( શતક ૨ ) . - ઉદેસો ૧ - [૧૦૫] ૧-ઉદ્દેશામાં શ્વાસોચ્છવાસ અને સ્કંદકનામના અનગાર વિષે ૨સમુદ્દઘાત વિષે વિવેચન, ૩-પૃથિવી વિષે વિચાર, ૪-ઈદ્રિયો વિષે વિચાર, પ- અન્યતીર્થિકોનો અધિકાર, ૬-ભાષા સંબંધે વિવેચન, ૭-દેવનો અધિકાર, ૮-અમરચંચા નામની વાત છે, ૯-સમયક્ષેત્રનું સ્વરૂપ, ૧૦-અસ્તિકાય સંબંધે વિવેચન છે. [૧૦] તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું, જાણી લેવું. સ્વામી સમોસય. તેઓની દેશના સાંભળવા સભા મળી. તેઓએ ધર્મ કહ્યો તે સાંભળી સભા વિસર્જીત થઈ. તે કાલે તે સમયે ભગવંતના મોટા શિષ્ય પર્યપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન જે બે ઇંદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા ચાર ઈદ્રિયવાળા અને પાંચ ઈદ્રિયવાળા જીવો છે. તેઓના અંદરના અને બહારના ઉચ્છવાસને અને નિઃશ્વાસને જાણીએ છીએ, દેખીએ છીએ પણ જે એક ઈદ્રિયાવાળા પૃથિવીના જીવો છે, યાવતુવનસ્પતિના જીવો છે. તેઓના અંદરના અને બહારના ઉચ્છુવાસને તથા નિઃશ્વાસને જાણતા નથી, દેખતા નથી, તો શું હે ભગવન્! તે એક ઈદ્રિયવાળા જીવો અંદરના અને Page #46 -------------------------------------------------------------------------- ________________ શતક-૨, ઉદેસી-૧ ૪૩ બહારના ઉચ્છવાસને લે છે ? તથા અંદરના અને બહારના નિઃશ્વાસને મૂકે છે ? હે ગૌતમ ! હા, એ એક ઈદ્રિયવાળા જીવો પણ બહારના અને અંદરના ઉચ્છવાસને લે છે તથા નિઃશ્વાસને મૂકે છે. [૧૦] હે ભગવન્! તે જીવો કેવા પ્રકારનાં દ્રવ્યોને બહારના અને અંદરના શ્વાસમાં લે છે? તથા નિઃશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ ! દ્રવ્યથી અનંત પ્રદેશવાળા દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં રહેલાં દ્રવ્યોને કાળથી કોઈપણ જાતની સ્થિતિવાળાં દ્રવ્યોને, બહારના અને અંદરના નિઃશ્વાસમાં મૂકે છે. હે ભગવન્! તે જીવો ભાવથી વર્ણવાળાં જે દ્રવ્યોને બહારના અને અંદરના શ્વાસમાં લે છે તથા મૂકે છે તે દ્રવ્યો શું એક વર્ણવાળાં છે? હે ગૌતમ ! અહીં આહારગમ જાણવો અને તે યાવતુ-પાંચ દિશા તરફથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે. હે ભગવન્નૈરયિકો કેવા પ્રકારનાં દ્રવ્યોને બહારના અને અંદરના શ્વાસમાં લે છે? અને નિઃશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ તે સંબંધે પૂર્વ પ્રમાણેજ જાણવું ને નિયમે છએ દિશામાંથી બહારના અને અંદરના શ્વાસ અને નિઃશ્વાસના અણુઓને મેળવે છે. જીવો અને એકેંદ્રિયો સંબંધે એમ કહેવું કે, તેઓને જો કાંઈ વ્યાઘાત ન હોય તો તેઓ બધી દિશાઓમાંથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે. અને જો તેઓને કાંઈ અડચણ હોય તો તે છએ દિશામાંથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવી શકતા નથી, પણ કોઈવાર ત્રણ દિશામાંથી કોઇવાર ચાર દિશામાંથી અને કોઇવાર પાંચ દિશામાંથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે અને બાકી બધા જીવો ચોક્કસ છએ દિશામાંથી શ્વાસ તથા નિઃશ્વાસ મેળવે છે. હે ભગવન્! વાયુકાય વાયુકાયોનેજ અંદરના અને બહારના શ્વાસમાં લે છે ? તથા તેઓનેજ અંદરના અને બહારના નિઃશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ! હા તે તેમજ છે. [૧૦૮] હે ભગવન્! વાયુકાય વાયુકાયમાંજ અનેકવાર મરીને પાછો ત્યાંજ ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે પાછો ત્યાંજ આવે. હે ભગવન્! તે વાયુકાય સ્વજાતિના અથવા પરજાતિના જીવો સાથે અથડાવાથી મરણ પામે ? કે કોઈ સાથે અથડાયા સિવાય મરણ પામે ? હે ગૌતમ! અથડાવાથી મરણ પામે. પણ કોઈ સાતે અથડાયા સિવાય તે મરે નહિં. હે ભગવન્! તે શરીરવાળો થઈને જાય છે કે શરીરવિનાનો થઈને જાય છે તે ગૌતમ ! વાયુકાયને ચાર શરીર કહ્યાં છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ, અને કાર્મણ. તેમાં ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને જાય છે માટે શરીરવિનાનો થઈને જાય છે અને તૈજસ તથા કામણ શરીરને સાથે લઈને જાય છે માટે શરીરવાળો થઈને જાય છે. [૧૦] હે ભગવન્! જેણે સંસારને નિરોધ્યોનથી, પ્રપંચોને નિરોધ્યા નથી, જેનો સંસાર ક્ષીણ થયો નથી, જેનું સંસાર વેદનીય કર્મક્ષીણ થયું નથી, જેનો સંસાર વ્યછિન્ન નથી, જેનું સંસારવેદની કર્મભુચ્છિન્ન થયું નથી, જે સિદ્ધપ્રયોજન નથી તેવો મૃતાદી અનગાર શું ફરીને પણ તુરત મનુષ્યપણા આદિક ભવને પામે છે ગૌતમ ! પૂર્વ પ્રમાણેના સ્વરૂપવાળો સાધુ ફરીને પણ તુરત મનુષ્યાદિક ભવને પામે. [૧૧૭] હે ભગવન્! તે નિગ્રંથના જીવને ક્યા શબ્દથી બોલાવાય? હે ગૌતમ ! તે કદાચ પ્રાણ” કહેવાય, કદાચ ભૂત કહેવાય, કદાચ ‘જીવ” કહેવાય કદાચ સત્ત્વ કહેવાય, કદાચ વિજ્ઞ’ કહેવાય, અને કદાચ “વેદ' કહેવાય, તથા કદાચ પ્રાણ' ભૂત’ ‘જીવ’ ‘સત્ત્વ' ‘વિજ્ઞ' અને વેદ પણ કહેવાય. હે ભગવન્! તે પ્રાણ” કહેવાય અને વેદ કહેવાય, તેનું શું Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભગવઈ - ૨-૧/૧૧૦ કારણ? હે ગૌતમ! તે નિગ્રંથનો જીવ બહાર અને અંદર શ્વાસ તથા નિઃશ્વાસ લે છે માટે તે પ્રાણ કહેવાય. તથા તે થવાના સ્વભાવવાળો છે, થાય છે, અને થશે માટે ભૂત કહેવાય, તથા જીવે છે અને જીવપણાને અનુભવે છે માટે “જીવ’ કહેવાય. તથા શુભ અને અશુભ કમોવડે સંબંદ્ધ છે માટે “સત્વ' કહેવાય છે. તથા કડવા, કષાયેલા, ખાટા અને મીઠા રસોને જાણે છે માટે વિજ્ઞ' કહેવાય છે. અને સુખ તથા દુઃખને ભોગવે છે માટે ‘વેદ' કહેવાય છે માટે તે હેતુથી તે નિગ્રંથનો જીવ પ્રાણી અને વેદ કહેવાય છે. [૧૧૧] હે ભગવન્! જેણે સંસારને રોક્યો છે, જેણે સંસારના પ્રપંચને રોક્યો છે, યાવતુ-જેનું કાર્ય, સમાપ્ત કાર્યની પેઠે પૂર્ણ છે તેવો મૃતાદી નિર્ગથ શું ફરીને પણ શીધ્ર મનુષ્યાદિક ભવોને ન પામે? હે ગૌતમ ! હા, પૂર્વ પ્રમાણોનો મૃતાદી નિગ્રંથ ફરીને પણ તુરત મનુષ્યાદિક ભવોને ન પામે. હે ભગવન્! તે નિગ્રંથનો જીવ કયા શબ્દથી બોલાવાય? હે ગૌતમ! તે સિદ્ધ કહેવાય. બુદ્ધ' કહેવાય. મૂક્ત કહેવાય. પરંપરાગત અર્થાત્ પારને પામેલો' - કહેવાય. અને સિદ્ધ “બુદ્ધ’ ‘મુક્ત” “પરિનિવૃત” “અંતકૃત' તથા સર્વદુઃખ પ્રક્ષીણ કહેવાય.હે ભગવન્!તે એ પ્રમાણે છે, હે ભગવન્!એમ કહી યાવત્ વિહરે છે. [૧૧૨] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરની પાસે આવેલા ગુણશિલ ચેત્યથી નીકળ્યા. તેઓએ બહારના દેશમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામની નગરી હતી. તે કૃતંગલા નગરીની બહારના પ્રદેશમાં ઉત્તર અને પૂર્વ દિશાના ભાગમાં “છત્રપલાશક નામનું ચૈત્ય હતું. તે સમયે ઉત્પન્ન થયેલ જ્ઞાન દર્શનના ધારક શ્રમણભગવંત મહાવીરપ્રભુ ત્યાં પધાર્યા. સમવસરણ થયું. સભા નિકળી. તે કતંગલા નગરીની પાસે શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવતી નગરીમાં કાત્યાયનગોત્રનો, ગર્દભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય છંદક નામનો પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વવેદ એ ચાર વેદનો ઈતિહાસનો તથા નિઘંટુ નામના કોશનો સાંગોપાંગ અને રહસ્ય, સહિત પ્રવર્તક, યાદ કરનાર, તથા તેમાં થતી ભૂતોનો અટકાવનાર હતો. વેદાદિ શાસ્ત્રોનો ધારક હતો. વેદ વિગેરેનો પારગામી અને છ અંગનો જ્ઞાતા હતો તથા શષ્ટિતંત્રમાં વિશારદ હતો. વળી ગણિતશાસ્ત્રમાં શિક્ષા, આચાર, વ્યાકરણ, છંદ વ્યુપ્તત્તિ, જ્યોતિષ શાસ્ત્રમાં અને બીજા ઘણા બ્રાહ્મણ અને પરિવ્રાજક સંબંધી નીતિ તથા દર્શનશાસ્ત્રમાં પણ ઘણો ચતુર હતો. તેજ શ્રાવસ્તી નગરીમાં વૈશાલીકનો શ્રાવક પિંગલ નામનો નિગ્રંથ રહેતો હતો. તે વખતે વૈશાલિકના વચનને સાંભળવામાં રસિક પિંગલ નામના સાધુએ કોઈ એક દિવસે, જે ઠેકાણે કાત્યાયનગોત્રનો સ્કંદક તાપસ રહેતો હતો, તે તરફ જઈને તેને આક્ષેપપૂર્વક આ પ્રમાણે પૂછ્યું કે, હે માગધ! શું લોક અંતવાળો છે કે અંત વિનાનો છે? જીવ અંતવાળો છે કે અંત વિનાનો છે ? સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે? સિદ્ધો અંતવાળા છે કે અંત વિનાના છે? તથા ક્યા મરણ વડે જીવ મરે ? તો તેનો સંસાર વધે અને ઘટે ? તું આટલા પ્રશ્નોનો તો ઉત્તર કહે. જ્યારે વૈશાલિક શ્રાવક પિંગલક નિગ્રંથ તે સ્કંદક તાપસને પૂર્વ પ્રમાણે પૂછ્યું ત્યારે તે ઠંડક તાપસ, ‘એ પ્રશ્નોનો શું આ ઉત્તર હશે કે બીજો' એમ શંકાવાળો થયો, “આ પ્રશ્નોનો જવાબ મને કેવી રીતે આવડે એમ કાંક્ષાવાળો થયો, હું જવાબ આપીશ તેથી પૂછનારને પ્રતીતિ થશે કે કેમ ? એ પ્રમાણે અવિશ્વાસુ થયો, તથા એની બુદ્ધિ બ્ઠી થઈ ગઈ અને તે ક્લેશયુક્ત થયો. પણ તે તાપસ Page #48 -------------------------------------------------------------------------- ________________ શતક-૨, ઉદ્દેસો-૧ ૪૫ વૈશાલિક શ્રાવક પિંગલક સાધુને કાંઇપણ ઉત્તર આપી શક્યો નહિ. અને ચુપચુપ બેઠો. તે વખતે વૈશાલિક શ્રાવક પિંગલક સાધુએ કાત્યાયન ગોત્રના સ્કંદક પરિવ્રાજકને બે ત્રણવાર પણ પૂર્વ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હે માગધ ! શું લોક અંતવાળો છે ? યાવત્-જીવ કેવી રીતે મરે તો તેનો સંસાર વધે અને ઘટે ? તું મારા એ પ્રશ્નોનો ઉત્તર આપ ? જ્યારે ફરીને પણ તે વૈશાલિક પિંગલ નિયે તે સ્કંદક તાપસને પૂર્વ પ્રમાણે કહ્યું ત્યારે પણ તે સ્કંદક તાપસ શંકાવાળો થયો, કાંક્ષાવાળો થયો, યાવત્ ક્લેશને પ્રાપ્ત થયો. પરંતુ કાંઇ જવાબ આપી શક્યો નહિં અને ચુપચાપ બેઠો. તે વખતે શ્રાવસ્તી નગરીમાં ત્રણ ખૂણાવાળા માર્ગમાં, મનુષ્યોની ગડદીવાળા માર્ગમાં, ચાલતી વખતે વ્યૂહરુપે ગોઠવાએલ મનુષ્યોવાળા સભા માર્ગમાં નીકળે છે. ત્યાં અનેક મનુષ્યોના મુખથી શ્રીમહાવીરપ્રભુ આવ્યાની વાત સાંભળી કાત્યાયનગોત્રી સ્કંદક તાપસના મનમાં પોતાના વિષે સ્મરણરૂપ અને અભિલાષરૂપ આ પ્રકારનો વિચાર થયો કે, શ્રમણ ભગવંત મહાવી૨ કૃતંગલા નગરીની બહાર છત્રપલાસક નામના ચૈત્યમાં સંયમ અને તપવડે આત્માને ભાવતા વિહરે છે. માટે હું તેની પાસે જાઉં, શ્રમણ ભગવંત મહાવીરને વાંદું, નમસ્કાર કરું, અને શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને નમીને, તેઓનો સત્કાર કરીને તથા તઓને સન્માન આપીને અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, અને ચૈત્યરૂપ શ્રીમહાવીરની પ{પાસના કરીને આ એ પ્રકારના અર્થોને, હેતુઓને પ્રશ્નોને કારણોને, વ્યાકરણોને પૂછું તો મારું કલ્યાણ છે. એ નક્કી છે. એ પૂર્વ પ્રમાણે સ્કંદક તાપસે વિચારીને, જ્યાં પરિવ્રાજકોનો મઠ છે ત્યાં જઇને ત્યાંથી ત્રિદંડ, કુંડી, રુદ્રાક્ષની માળા, કરોટિકા માટીનું વાસણ, બેસવાનું આસન, વાસણ લૂછવાનોકપડાનો ટુકડો. ત્રિગડી, અંકુશક, વીંટી, ગણેત્રિકા, છત્ર, પગરખાં, પાવડી, ભગવા રંગેલા વસ્ત્રોને લઇને નીકળે છે. નીકળી ત્રિદંડ, કુંડી, યાવત્ વીંટી, ઘરેણું, એ બધી વસ્તુઓને, હાથમાં રાખી, છત્ર ઓઢી, પગરખાં પહેરી, તથા ભગવાં વસ્ત્રોને શરીર ઉપર પહેરી તે સ્કંદક તાપસ શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાંથી નીકળે છે. નીકળી જે તરફ કૃતંગલા નગરી છે, જે તરફ છત્રપલાશક ચૈત્ય છે, અને જે ત૨ફ શ્રમણ ભગવંત મહાવીર છે તે તરફ જવાનો તે તાપસે સંકલ્પ કર્યો. હે ગૌતમ ! એ પ્રમાણે આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે ભગવન્! ગૌતમને આ પ્રમાણે કહ્યું કેઃ- હે ગૌતમ ! હું તેને ક્યારે, કેવી રીતે અને કેટલા સમયે જોઇશ ? હે ગૌતમ ! તે કાળે તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલ નામના તાપસના, કાત્યાયનગોત્રીય શિષ્ય સ્કંદક નામે પરિવ્રાજક રહેતા હતા. તે સંબંધીની બધી હકીકત આગળ કહ્યા પ્રમાણે જાણવી. યાવતુ-તે સ્કંદક પરિવ્રાજકે જે તરફ હું છું તે ત૨ફ મારી પાસે આવવાને સંકલ્પ કર્યો છે. અને તે સ્કંદક પરિવ્રાજક લગભગ પાસે પહોંચવા આવ્યા છે. ઘણો માર્ગ ઓળંગી ગયા છે, માર્ગ ઉપર છે, વચગાળાના માર્ગે છે. અને હે ગૌતમ ! તે સ્કંદક પરિવ્રાજકને તું આજેજ જોઇશ. પછી હે ભગવન્' ! એમ કહી ભગવત્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, આ પ્રમાણે કહ્યું કે હૈ ભગવન્ ! તે કાત્યાયનગોત્રીય કુંદક પરિવ્રાજક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઇને, અગારપણું તજીને અણગારપણું લેવાને શક્ત છે ? હે ગૌતમ ! હા, તે સ્કંદક પરિવ્રાજક મારી પાસે અનગાર થવા શક્ત છે. જ્યારે શ્રમણભગવંતમહાવીર, ગૌતમને પૂર્વ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪s ભગવઈ- ૨/-/૧/૧૧૨ પ્રમાણેની વાત કહેતા હતા તેવામાં જ તે કાત્યાયનગોત્રીય સ્કંદપરિવ્રાજક તે ઠેકાણે શ્રીમહાવીર પાસે તુરંત આવ્યા. પછી ભગવદ્ ગૌતમ કાત્યાયનગોત્રીય કંડક પરિવ્રાજકને પાસે આવેલા જાણીને, તુરતજ આસનથી ઉભા થઈને તે પરિવ્રાજકની સામે ગયા. અને જ્યાં કાત્યાયનગોત્રીય કંડક પરિવ્રાજક હતા ત્યાં આવ્યા. તથા ત્યાં આવીને શ્રી ગૌતમે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું કે- હે સ્કંદન ! તમને સ્વાગત છે, હે સ્કંદક તમને સુસ્વાગત છે, હે સ્કંદ ! તમને અન્વાગત છે, હે સ્કંદક! તમને સ્વાગત અવાગત છે, પછી ગૌતમે તે સ્કંદકને આ પ્રમાણે કહ્યું કે- હે સ્કંદક! શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલક નામના નિJથે તમને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હતું કે, હે માગધ ! લોક અંતવાળો છે કે અંત વિનાનો ? ઈત્યાદિ બધું પૂર્વની પેઠે કહેવું. યાવતુ તેના પ્રશ્નોથી મુંઝાઈ તમો અહીં શીધ્ર આવ્યા.’ હે સ્કંદક એ કહો, એ વાત સાચી કે કેમ? હા, એ વાત સાચી છે. પછી કાત્યાયનગોત્રીય તે દક પરિવ્રાજકે ગૌતમને આ પ્રમાણે કહ્યું કે - હે ગૌતમ! હે ગૌતમ! એ તેવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી પુરુષ કોણ છે, કે જેઓએ મારી ગુપ્તવાત તમને શીધ્ર કહી દીધી ! જેથી તમે મારી ગુપ્ત વાતને જાણો છો. ત્યારપછી ભગવાન્ ગૌતમે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું - હે સ્કંદક ! મારા ધર્મગુરુ, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીર ઉત્પન્ન જ્ઞાન દર્શનના ધારક છે અહિત છે, જિન છે, કેવળી છે, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના જાણકારી છે. તથા સર્વજ્ઞ અને સર્વદર્શી છે, જેણે મને તમારી ગુપ્ત વાત શીધ્ર કહી દીધી છે અને હે સ્કંદ ! જેથી હું તેને જાણું છું. પછી કાત્યાયનેગોત્રીય સ્કંદક પરિવ્રાજકે ભગવાનું ગૌતમને આ પ્રમાણે કહ્યું કે - હે ગૌતમ! તારા ધર્માચાર્ય ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈએ અને તેઓને વંદન કરીએ. નમન કરીએ યાવતુ તેની પર્વપાસના કરીએ. હે દેવાનુપ્રિય! જેમ તમને ઠીક લાગે તેમ કરો. વિલંબ ન કરો. પછી ગૌતમે તે કાત્યાયન- ગોત્રીય સ્કંદક પરિવ્રાજક સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં જવાનો સંકલ્પ કર્યો. તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર વ્યાવૃત્તભોજી હતા. તે વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરનું શરીર ઉદાર, શણગારેલા જેવું, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય મંગલરૂપ, અલંકારો વિના શોભતું હતું. સારાં લક્ષણો વ્યંજનો અને ગુણોથી યુક્ત એવું શરીર અત્યંત શોભતું હતું. પછી તે કાત્યાયનગોત્રીય સ્વંદકપરિવ્રાજક, વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરનું પૂર્વ પ્રકારનું ઉદાર યાવતુ અત્યંત શોભાયમાન શરીર જોઈ હર્ષ પામ્યો, સંતોષ પામ્યો, આનંદયુક્ત ચિત્તવાળો થયો, પ્રીતિયુક્ત મનવાળો થયો, પરમ સૌમનસ્યને પામ્યો તથા હર્ષે કરીને પ્રફુલ્લ ર્દયવાળો થઈ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બીરાજ્યા છે તે તરફ જઇ, શ્રમણ ભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષીણા કરી તેઓની પર્યાપાસના કરે છે. પછી હે અંદક' ! એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું કે - હે સ્કંદક! શ્રાવસ્તી નગરીમાં રહેતા વૈશાલિક શ્રાવક પિંગલક નામના નિર્ગથે તને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હતું કે હે માગધ ! શું લોક અંતવાળો છે કે અંત વિનાનો છે? એ બધું આગળ કહ્યા પ્રમાણે જાણી લેવું યાવતુ તેના Page #50 -------------------------------------------------------------------------- ________________ શતક-૨, ઉદ્દેસો-૧ ૪૭ પ્રશ્નોથી મુંઝાઇને તું મારી પાસે શીઘ્ર આવ્યો છું.’ હે સ્કંદક ! કેમ એ સાચી વાત છે ? હા, તે સાચી વાત છે. વળી હે સ્કંદક ! તારા મનમાં જે આ પ્રકારનો સંકલ્પ થયો હતો કે, ‘શું લોક અંતવાળો છે ? કે અંત વિનાનો છે ? તેનો પણ આ અર્થ છે ઃ- મેં લોકને ચાર પ્રકારનો જણાવ્યો છે. તે આ પ્રમાણે :- દ્રવ્યથી - દ્રવ્યલોક, ક્ષેત્રથી-ક્ષેત્રલોક, કાળથી-કાળલોક અને ભાવથી-ભાવલોક, તેમાં જે દ્રવ્યલોક છે તે એક છે અને અંતવાળો છે જે ક્ષેત્રલોક છે તે અસંખ્ય કોડાકોડી યોજન સુધી લંબાઇ પહોળાઇવાળો છે, તથા તેની પરિધિ અસંખ્ય યોજન કોડાકોડીનો કહ્યો છે અને વળી તેનો અંત છે, તથા જે કાળલોક છે તે કોઇ દિવસ ન હતો એમ નથી અને કોઇ દિવસ નથી એમ પણ નથી. તે હંમેશ હતો, હંમેશ હોય છે અને હંમેશાં રહેશે, તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તેનો અંત નથી. તથ જે ભાવલોક છે તે અનંત વર્ણપર્યવરૂપ છે, અનંત ગંધ, રસ અને સ્પર્શપર્યવરૂપ છે, અનંત સંસ્થાન પર્યાવરૂપ છે અનંત ગુરુલઘુ પર્યવરૂપ છે તથા અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે, વળી તે અંત નથી. તો હૈ સ્કંદક ! તે પ્રમાણે દ્રવ્યલોક અને અંતવાળો છે, ક્ષેત્રલોક અંતવાળો છે, કાળલોક અંત વિનાનો છે, અને ભાવલોક અંત વિનાનો છે. લોક અંતવાળો છે અને અંતવિનાનો પણ છે. વળી હે સ્કંદક ! તને જે આ વિકલ્પ થયો હતો કે, શું જીવ અંતવાળો છે. કે અંત વિનાનો છે ? તેનો પણ આ ખુલાસો છે. યાવત્-દ્રવ્યથી જીવ એક છે અને અંતવાળો છે, ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશવાળો છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે, તથા તેનો અંત પણ છે. કાળથી જીવ કોઇ દિવસ ન હતો, એમ નથી, યાવ-નિત્ય છે અને તેનો અંત નથી, ભાવથી જીવ અનંત જ્ઞાન પર્યાયરૂપ છે, અનંતદર્શન પર્યાિયરૂપ છે, અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે અને તેનો છેડો નથી. તો હે સ્કંદક ! એ પ્રમાણે દ્રવ્યજીવ અંતવાળો છે, ક્ષેત્રજીવ અંતવાળો છે, કાળજીવ અંત વિનાનો છે, તથા ભાવજીવ અંત વિનાનો છે, વળી હે સ્કંદક ! તને જે આ વિકલ્પ થયો હતો કે, સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે ? તેનો પણ આ ઉત્તર છે-હે સ્કંદક ! મેં સિદ્ધિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે-દ્રવ્યથી સિદ્ધિ એક છે અને અંતવાળી છે, ક્ષેત્રથી સિદ્ધિની લંબાઇ પહોળાઇ પીસ્તાલીશ લાખ યોજનની છે, અને તેની પરિધી એક ક્રોડ, બેંતાલીશ લાખ, ત્રીસહજાર, બસોને ઓગણપચાસ યોજન કરતાં કાંઇક વિશેષાધિક છે. તથા તેનો અંત પણ છે. કાળથી સિદ્ધિ કોઇ દિવસ ન હતી એમ નથી, કોઇ દિવસ નથી એમ નથી. અને કોઇ દિવસ તે નહીં હશે એવું પણ નથી. તથા ભાવથી સિદ્ધિ ભાવલોકની પેઠે કહેવી. તેમાં દ્રવ્યસિદ્ધિ અને ક્ષેત્રસિદ્ધિ અંતવાળી છે, તથા કાળસિદ્ધિ અને ભાવસિદ્ધિ અંત વિનાની છે- સિદ્ધિ અંતવાળી પણ છે અને અંત વિનાની પણ છે. વળી હે સ્કંદક ! તને જે આ સંકલ્પ થયો હતો કે, સિદ્ધો અંતવાળા છે કે અંત વિનાના છે ? તેનો પણ આ ઉત્તર છે :- એહીં બધું આગળની પેઠે કહેવું. યાવત્-દ્રવ્યથી સિદ્ધ એક છે અને અંતવાળા છે, ક્ષેત્રથી સિદ્ધ અસંખ્ય પ્રદેશવાળા છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે,. તથા તેનો અંત પણ છે. કાળથી સિદ્ધ આદિવાળા છે અને અંત વિનાના છે તેનો અંત નથી ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યાયરૂપ છે, અનંત દર્શનપર્યાયરૂપ છે, યાવત્-અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે અને તેનો અંત નથી અર્થાત્ દ્રવ્યથી અને ક્ષેત્રથી સિદ્ધ અંતવાળા છે તથા કાળથી અને ભાવથી સિદ્ધ અનંત અંત વિનાના છે. સિદ્ધો અંતવાળા પણ છે અને અંત વિનાના પણ છે. 13 Page #51 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૨/-/૧/૧૧૨ વળી હે સ્કંદક ! તને જે આ સંકલ્પ થયો હતો કે, જીવ કેવી રીતે મરે તો તેનો સંસાર વધે અને ઘટે ? તેનો ઉત્તર આ રીતે છે ઃ- હે સ્કંદક ! મેં મરણના બે પ્રકાર જણાવ્યા છે તે આ પ્રમાણે :- એક બાલમ૨ણ અને બીજું પંડિતમરણ. બાલમરણ એ શું ? બાલમરણના બાર ભેદ કહ્યા છે તે આ પ્રમાણે :- બલન્મરણ (તરફડતા મરવું) વશાર્તામરણ (શસ્ત્રાદિકના લાગવાથી) તદ્ભવમરણ (મરી ગયા બાદ પુનઃતેજ ગતિમાં આવવું) પહાડથી પડીને મરવું, ઝાડથી પડીને મરવું, પાણીમાં ડૂબીને મરવું, અગ્નિમાં પેસીને મરવું, ઝેર ખાઇને મરવું, ઝાડ વિગેરે સાથે ગળાફાંસાં ખાઇને મરવું, અને ગીધ આદિ જંગલી જાનવરો ઠોલે તેથી મરવું, હે સ્કંદક ! એ બાર પ્રકારના બાલમરણવડે મરતો જીવ પોતે અનંતવાર ના૨કીના ભવોને પામે છે. તિર્યંચ, મનુષ્ય, અને દેવગતિરૂપ, અનાદિ અનંત તથા ચાર ગતિવાળા સંસારરૂપ વનમાં તે જીવ રખડે છે. એ બાલમરણની હકીકત છે. પંડિતમરણ એ શું ? પંડિતમરણ બે પ્રકારનું કહ્યું છે. પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન પાદોપગમન એ શું ? પાદોપંગમન બે પ્રકારનું કહ્યું છે. નિિિરમ અને અનિરિમ એ બન્ને જાતનું પાદોપગમન મરણ પ્રતિકર્મ વિનાનુંજ છે. એ પ્રમાણે પાદોપગમન મરણની હકીકત છે ભક્તપ્રત્યાખ્યાન એ શું ? ભક્તપ્રત્યાખ્યાન મરણ બે પ્રકારનું કહ્યું છે. નિિિરમ અને અનિરિમ. એ બન્ને જાતનું ભક્તપ્રત્યાખ્યાન મરણ પ્રતિકર્મવાળુંજ છે. એ પ્રમાણે ભક્તપ્રત્યાખ્યાન મરણની હકીકત છે. હે સ્કંદક ! એ બન્ને જાતના પંડિતમ૨ણવડે મરતો જીવ પોતે નૈયિકના અનંત ભવને પામતો નથી, યાવત્ સંસારરૂપ વનને વટી જાય છે. એ પ્રમાણે મરતા જીવનો સંસાર ઘટે છે. એ પ્રમાણે પંડિત મરણની હકીકત છે. સ્કંદક ! એ-પૂર્વોક્ત બે પ્રકારના-મરણવડે મરતા જીવનો સંસાર વધે છે અને ઘટે છે. ૪૮ [૧૧૩] કાત્યાયનગોત્રીય સ્કંદકપરિવ્રાજક બોધ પામ્યો અને તેણે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે કહ્યું કે :- હે ભગવન્ ! તમારા મુખથી કેવળીએ કહેલ ધર્મને સાંભળવાને ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ ઠીક લાગે તેમ કર, વિલંબ ન કર. ત્યારે પછી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને અને ત્યાં મળેલી મોટી સભાને ધર્મ કહ્યો. પછી તે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજક શ્રમણ ભગવંત મહાવીરના મુખથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષ પામ્યો, સંતુષ્ટ થયો, યાવત્ વિકસિત હૃદયવાળો થયો અને પછી તેણે ઉભા થઇ, શ્રમણ ભગવંત મહાવીરને ત્રિઃપ્રદક્ષીણા દઇ આ પ્રમાણે કહ્યું કે :- હે ભગવન્ ! નિગ્રંથના પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું. પ્રીતિ રાખું છું. રુચી રાખું છું, સ્વીકાર કરું છું. હે ભગવન્ ! એ એ પ્રમાણે છે. એ રીતે છે. સત્ય છે. સંદેહ વિનાનું છે. તે ઇષ્ટ છે. તે ઇષ્ટ પ્રતીષ્ટ છે, જે તમે કહો છો. એમ કરીને તે સ્કંદક તાપસ શ્રમણ ભગવંત મહાવી૨ને વાંદે છે, નમે છે, પછી ઉત્તર પૂર્વની દિશાના ભાગમાં જઇને તે સ્કંદક પરિવ્રાજકે ત્રિદંડને, કુંડિકાને, યાવત્ ભગવા વસ્ત્રોને એકાંતે મૂક્યાં અને પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં આવી, શ્રમણ ભગવંત મહાવી૨ને ત્રણ પ્રદક્ષિણા કરી તે સ્કંદક પરિવ્રાજક આ પ્રમાણે બોલ્યા - હે ભગવન્ ! ઘડપણ અને મોતના દુઃખથી આ સંસાર સળગેલો છે, વધારે સળગેલો છે જેમ કોઇ એક ગૃહસ્થ હોઇ અને તેનું ઘર સળગતું હોય, તથા તે સળગતા ઘરમાં તેનો બહુ મૂલ્યવાળો અને ઓછા વજનવાળો સામાન હોય, તે સામાનને તે Page #52 -------------------------------------------------------------------------- ________________ ४८ શતક-૨, ઉદેસો-૧ ગૃહસ્થ બળવા દેતો નથી. પણ તે સામાનને લઈને એકાંતે જાય છે કારણ કે તે ગૃહસ્થ એમ વિચારે છે કે, જો થોડો સામાન બચે તો મને તે આગળ પાછળ હિતરૂપ, સુખરૂપ. કુશળરૂપ, અને છેવટે કલ્યાણરૂપ થશે. એ પ્રમાણેજ હે દેવાનુપ્રિય ! મારો પણ આત્મા એક જાતના સામાનરૂપ છે અને તે ઈષ્ટ, કાંત, પ્રિય, સુંદર, મનગમતો, સ્થિરતાવાળો, વિશ્વાસપાત્ર, સંમત, અનુમત, બહુમત, અને ઘરેણાના કંડિયા જેવો છે, માટે તેને ટાઢ, તડકો, ભુખ, તૃષા. ચોર, વાઘ કે સર્પ, ડાંસ, મચ્છર, વાત, પિત શ્લેષ્મ, વગેરે અને સનિપાત વગેરે વગેરે અનેક પ્રકારના રોગો અને જીવલેણ દરદો તથા પરિષહ અને ઉપસર્ગો નુકશાન ન કરે અને જો હું તેને પૂર્વોક્ત વિદ્ગોથી બચાવી લઉં તો તે મારો આત્મા મને પરલોકમાં હિતરૂપ, સુખરૂપ, કુશલરૂપ, અને પરંપરાએ કલ્યાણરૂપ થશે. માટે હે દેવાનુપ્રિય ! હું ઈચ્છું છું કે આપની પાસે હું દીક્ષિત થાઉં. મુંડિત થાઉં, પ્રતિલેખન આદિ ક્રિયાઓને શીખું. સૂત્ર અને તેના અર્થોને જાણું, તથા હું ઈચ્છું છું કે તમે આચારને વિનયને, વિનયના ફળને, ચારિત્રને, પિંડવિશુદ્ધયાદિક કારણને, સંયમ યાત્રાને અને સંયમના નિવહક આહારના નિરૂપણને અર્થાત્ એવા પ્રકારના ધર્મને કહો : પછી શ્રમણ ભગવંત મહાવીર પોતેજ તે કાત્યાયનગોત્રીય સ્વંદક પરિવ્રાજકને પ્રવ્રજિત કર્યો અને વાવતુ-પોતેજ ધર્મ કહ્યો કે - હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે સુવું, આ પ્રમાણે ખાવું, આ પ્રમાણે બોલવું, અને આ પ્રમાણે ઉઠીને પ્રાણ, ભૂત, જીવ તથા સત્ત્વો વિષે સંયમ- પૂર્વક વર્તવું, તથા આ બાબતમાં જરાપણ આળસ ન રાખવી. પછી તે કાત્યાયનગોત્રીય સ્વંદક મુનિએ તે શ્રમણ ભગવંત મહાવીરનો એ પૂર્વ પ્રમાણેનો ધાર્મિક ઉપદેશ સારી રીતે સ્વીકાર્યો. અને જે પ્રમાણે મહાવીર આજ્ઞા દે છે તે પ્રમાણે તે સ્કંદમુનિ ચાલે છે, રહે છે, બેસે છે, સુવે છે, ખાય છે, બોલે છે, તથા ઉઠીને પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વો તરફ દયાપૂર્વક વર્તે છે તથા એ બાબતમાં જરા પણ આળસ રાખતા નથી. હવે તે કાત્યાયનગોત્રીય સ્કંદક અનગાર થયા, તથા ચાલવામાં સાવધાનતાવાળા, બોલવામાં સાવધાનતાવાળા, ખાનપાન લાવવામાં અને લેવામાં સાવધાનતાવાળા, પોતાના ઉપકરણને તથા પાત્રોને લેવામાં અને મૂકવામાં કાળજીવાળા, વડીનીતિ, લઘુનીતિ કરવામાં મુખ તથા કંઠનો મેલ કાઢવામાં કોઈપણ જાતનો મેલ નાસિકાનો મેલ નાખવામાં સાવધાન, શરીરની ક્રિયામાં સાવધાન, મન, વચન અને કાયાને વશ રાખનાર, સર્વને વશ રાખનાર, ઈદ્રિયને વશ રાખનાર, ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, સરળ, ધન્યથી ક્ષમાથી સહન કરનાર, જીતેંદ્રિય, વ્રત વિગેરેના શોધક, કોઈપણ જાતની આકાંક્ષા વિનાના, ઉતાવળ વિનાના, સંયમ સિવાય બીજે સ્થળે ચિત્તને નહીં રાખનાર, સુંદર સાધુપણામાં લીન, અને દાંત એવા સ્કંદક અનગાર આજ નિગ્રંથ પ્રવચનને આગળ કરી વિહરે છે. [૧૧૪] હવે પછી શ્રીશ્રમણભગવંત મહાવીર કૃતંગલા નગરીથી છત્રપલાશક નામના ચૈત્યથી બહાર નીકળી જનપદ વિહરે છે. ત્યારબાદ તે સ્કંદક અન- ગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક વિગેરે અગીયાર અંગોને શીખે છે અને શીખીને, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં જઈને, વાંદી, નમી, આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવનું ! જો તમે અનુમતિ આપો તો માસિક ભિક્ષપ્રતિમાને ધારણ કરી વિચરવા ઈચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો, વિલંબ ન કરો, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ભગવઈ - ૨/-/૧/૧૧૪ પછી શ્રમણ ભગવંત મહાવીરની અનુમતિ લઇ તે સ્કંદક અનગાર હર્ષવાળા થઈ યાવતુ-શ્રી મહાવીરને નમી માસિક ભિક્ષુપ્રતિમાને ધારણ કરી વિહરે છે. ત્યારબાદ તે સ્કંદક અનગાર માસિક ભિક્ષપ્રતીમાને સૂત્રને અનુસાર, આચારને અનુસાર, માર્ગને અનુસારે સત્યતાપૂર્વક અને સારી રીતે કાયાવડે સ્પર્શે છે, પાળે છે, શોભાવે છે, સમાપ્ત કરે છે, અને તેને આજ્ઞાપૂર્વક આરાધે છે તથા તેને કાયવડે સ્પર્શીને યાવતુ-આરાધીને.. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં આવીને, યાવતુ-નમીને શ્રી સ્કંદક અનગાર આ પ્રમાણે બોલ્યા:- હે ભગવન્! જો તમે અનુમતિ આપો તો હું દ્વિમાસિક ભિક્ષુપ્રતિમાને ધારણ કરીને વિહરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. એ પ્રમાણે ત્રિમાસિક, ચતુમ- સિક, પંચમાસિક, છમાસિક, પ્રથમ સાત રાત્રિદિવસની, બીજી સાતરાત્રિદિવસની ત્રીજી સાતરાત્રિદિવસની, ચોથી અહોરાત્રિની અને પાંચમી રાત્રીદિવસની એ પ્રમાણે બાર ભિક્ષુપ્રતિમાને આરાધે છે. તથા છેલ્લી એક રાત્રિદિવસની ભિક્ષપ્રતિમાને સૂત્રાનુસારે આરાધી, જ્યાં શ્રમણ- ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં આવી, નમી, તે સ્કંદક અનગાર આ પ્રમાણે બોલ્યા :- હે ભગવન્! જો તમે અનુજ્ઞા આપો તો હું ગુણરત્ન સંવત્સર તપ કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ ઠીક પડે તેમ કરો, વિલંબ ન કરો. - પછી તે સ્કંદક અનગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુમતિ લઇ, યાવતુ-તેમને નમી ગુણરત્ન સંવત્સર નામના તપકર્મને ધારણ કરીને વિહરે છે. (તે તપનો વિધિ) આ પ્રમાણે :- પહેલા માસમાં નિરંતર ઉપવાસ કરવા, અને દિવસે સૂર્યની સામી નજર માંડી જ્યાં તડકો આવતો હોય તેવી જગ્યામાં ઉભડક બેસી રહેવું. તથા રાત્રિએ કાંઇપણ વસ્ત્રો ઓઢ્યા કે પહેર્યા વિના વીરાસને બેસી રહેવું. એ પ્રમાણે બીજે મહિને નિરંતર ૩ ઉપવાસ કરવા. ચોથે માસે ચાર ચાર ઉપવાસ, પાંચમે માસે પાંચ ઉપવાસ, છ માસે છ ઉપવાસ, સાતમે માસે સાત, આઠમે માસે આઠ, નવમે માસે નવ, દશમે માસે દશ, અગી- યારમે માસે અગીયાર, બારમે માસે બાર, તેરમે માસે તેર , ચૌદમે માસે ચૌદ, પંદરમે માસે પંદર. અને સોળમે માસે સોળ ઉપવાસ કરવા. અને સૂર્યની સામી નજર માંડી તડકાવાળી જગ્યાએ ઉભડક બેસી તડકો લેવો તથા રાત્રીએ કાંઇપણ પહેર્યો કે ઓઢ્યા શિવાય વીરાસને બેસી રહેવું. પછી તે સ્કંદક અનગાર ગુણરત્નસંવત્સર નામના તપકર્મને સૂત્રોનુસાર, આચારાનુસારે, આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં આવી શ્રમણભગવંત મહાવીરને વાંદી, નમી અનેક ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, તથા દ્વાદશરૂપ તપકર્મવડે અને માસ ખમણ તથા અર્ધમાસખમણરૂપ વિચિત્ર તપકર્મવડે આત્માને ભાવતા વિહરે છે. હવે તે સુંદર અણગાર પૂર્વોક્ત પ્રકારના ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહીત, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, શોભાયુક્ત, ઉત્તમ, ઉદાત્ત, ઉજ્જવલ, સુંદર ઉદાર, અને મોટા પ્રભાવવાળા તપકર્મથી શુષ્ક થયા. રૂક્ષ થયાયાવતુ.તેના શરીર ઉપર બધી નાડીઓ તરી આવી હવે તે માત્ર પોતાના આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરે છે. એવા દુર્બળ થયા છે કે બોલતા પણ કષ્ટ પડે છે, જેમ કોઈ એક લાકડાથી ભરેલ કે પાંદડાથી ભરેલ કે બીજા કોઈ સુકા સામાનથી ભરેલી કે એરડા આદિના લાકડાથી ભરેલ સગડી હોય તે બધી સગડીને તડકે સુકવ્યા પછી ઢસડવામાં આવે ત્યારે તે સગ Page #54 -------------------------------------------------------------------------- ________________ પા શતક-૨, ઉસો-૧ ડીઓ અવાજ કરતા કરતા ગતિ કરે છે. અને ઉભી રહે છે. એ જ પ્રમાણે સ્કંદક અણગાર પણ જ્યારે ચાલે છે કે ઉભા રહે છે ત્યારે ખડખડ શબ્દ થાય છે. પણ તે અણગાર તપથી પુષ્ટ છે. માંસ તથા લોહીથી ક્ષીણ છે. પણ તપના તેજ વડે અતીવ શોભે છે. [૧૧] તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં સમવસરણ થયું.. યાવતું.. ધર્મ સાંભળીને પર્ષદા પાછી ગઈ. હવે કોઈ એક દિવસ રાત્રિના પાછલા પહોરે જાગતા જાગતા ધર્મ વિચારણા કરતા કંઇક અણગારને આવો સંકલ્પ થયો. હું પૂર્વોક્ત ઉદાર તપ વડે યાવતુ દુર્બળો થયો છું. મારી બધી નાડીઓ બહાર તરી આવી છે. તથા હું માત્ર આત્મ બળથી ગતિ અને સ્થિતિ કરી રહ્યો છું... યાવતુ..ચાલુ કે બેસુ ત્યારે ખડખડ શબ્દ થાય છે. આવી સ્થિતિમાં પણ મને ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે અને પુરુષકાર પરાક્રમ પણ છે. તો જ્યાં સુધી આ બધું છે, જ્યાં સુધી મારા ધર્માચાર્ય, ધમોપદેશક અને શુભાર્થી શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. ત્યાં સુધી મારું કલ્યાણ છે. આવતી કાલે વહેલી પ્રભાતે કમળ ખીલે - હરણીની આંખો ખૂલે...યાવતુ....રાતા પ્રકાશવાળો સૂર્ય ઉગે ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈ, વંદી નમી યાવતુ પર્યપાસના કરી તેમની અનુમતી લઈ પાંચ મહાવ્રત આરોપી શ્રમણ - શ્રમણીઓને ખમાવી, તેવા પ્રકારના યોગ્ય સ્થવિરો સાથે વિપુલ પર્વત ઉપર ધીમે ધીમે ચડી મેઘના સમૂહ જેવા વર્ણવાળા અને દેવોને ઉતરવાના સ્થાન રૂપ પૃથ્વીશીલા પટ્ટકનું પ્રતિલેખન કરી, ડાભનો સંથારો કરી, આત્મને સંલેખણા તથા ઝોસણાથી યુક્ત કરી, અનસન કરી, વૃક્ષની પેઠે સ્થિર રહી મારે કાળની અવકાંક્ષા ન કરતાં વિહરવું જોઇએ એ પ્રમાણે વિચારી સવારે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં જઈનેયાવતુ...પર્કંપાસના કરે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર કહે છે કે હે સ્કંદક રાત્રે તે ધર્મ ચિંતવન કરતા આ પ્રમાણે સંકલ્પ કરેલ છે. યાવતું.. હે દેવાનુપ્રિય જેમ સુખ ઉપજે તેમ કરો પણ વિલંબ ન કરો. [૧૧] પછી તે સ્કંદક અનગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુમતિ લઈને હર્ષવાળા, સંતુષ્ટ થઈ, યાવતુવિકસિત દયવાળા થઈને ઉભા થયા. ઉભા થઈ શ્રમણભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી પોતાની મેળેજ પાંચ મહાવ્રતોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરી સાધુ અને સાધ્વીઓને ખમાવે છે, ખમાવી તેવા પ્રકારના યોગ્ય સ્થવિરો સાથે વિપુલ પર્વત ઉપર ધીમે ધીમે ચડી, મેઘના સમૂહની જેવા પ્રકાશવાળા અને દેવના રહેઠાણરૂપ પૃથિવીશિલાપટ્ટકને પડિલેહે-ચારે બાજુ તપાસે છે, તેમ કરી વડી નીતિ અને લઘુનીતિ કરવાના સ્થાનને તપાસે છે. પછી તે શીલપટ્ટક ઉપર ડાભનો સંથારો પાથરી, પૂર્વ દિશા તરફ મુખ રાખી પર્યકાસને બેસી, દશે નખ સહિત બને હાથને ભેગા કરી, માથા સાથે અડકાવી, બન્ને હાથને જોડી આ પ્રમાણે બોલ્યા :- અરિહંત ભગવંતને યાવતુ-અચળ સ્વરૂપને પ્રાપ્ત થએલાઓને નમસ્કાર થાઓ. તથા અચળ સ્થાનને પામવાની ઈચ્છાવાળા શ્રમણભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા શ્રમણભગવંતમહાવીરને અહીં રહેલો હું વાંદું છું, ત્યાં રહેલા શ્રમણભગવંત- મહાવીર અહીં રહેલા મને જૂઓ, એમ કરી ભગવંતને વાંદી, નમી, આ પ્રમાણે બોલ્યા કે:- મેં પહેલાં શ્રમણભગવંતમહાવીરની પાસે કોઇપણ જીવનો વિનાશ ન કરવો, કોઈપણ પ્રકારે કોઈને દુઃખ ન દેવું' એવો નિયમ જ્યાં સુધી જીંદગી ટકે ત્યાં સુધી લીધો હતો અને યાવતુ-“વસ્તુનું જ્ઞાન, જેવી વસ્તુ હોય તેવુંજ કરવું, પણ તેથી જુદું કે ઉલટું ન સમજવું' એવો પણ Page #55 -------------------------------------------------------------------------- ________________ પર ભગવઈ - ૨/-/૧/૧૧૬ નિયમ જ્યાં સુધી જીવું ત્યાં સુધી પાળવાનો નિર્ણય કર્યો હતો અને હમણાં પણ શ્રમણભગવંતમહાવીર પાસે જ્યાં સુધી જીવું ત્યાંસુધી કોઇને કોઇપણ પ્રકારે દુઃખ ન દેવું અને થાવત્ “વસ્તુનું જ્ઞાન, તેના સ્વભાવ ઉપરથી કરવું પણ તેથી જૂદું ન કરવું એવા નિયમો લઉં છું તથા સર્વ પ્રકારની ખાવાની વસ્તુનો, સર્વ પ્રકારના પાણીનો, સર્વ પ્રકારના મેવા, મિષ્ટાનનો, અને સર્વ પ્રકારના મસાલા તથા મુખવાસોનો એમ ચારે જાતના આહારનો જ્યાં સુધી જીવું ત્યાંસુધી ત્યાગ કરું છું. વળી જે આ દુઃખને ન દેવા લાયક યાવતુ-ઈષ્ટ, કાંત અને પ્રિય મારું શરીર છે, તેને પણ હું મારા છેલ્લા શ્વાસોચ્છુવાસ ત્યાગ કરી દઇશ, એમ કરી તેને સંલેખના અને ઝૂષણા કરી, ખાન, પાનનો ત્યાગ કર્યો. તથા તે ઝાડની પેઠે સ્થિર રહી કાલની અવકાંક્ષા ન કરતાં વિહરે છે, રહે છે. હવે તે સ્કંદુક અનગાર શ્રમણભગવંતમહાવીરના તેવા પ્રકારના સ્થવિરો પાસે સામાયિક વગેરે અગ્યાર અંગોને ભણીને પૂરેપૂરાં બાર વર્ષો સુધી સાધુપણું પાળી, એક મહિનાની સંલેખનાવડે આત્માને સંયોજી, સાઠ ટંક ખાધા વિનાના વિતાવી, આલોચન અને પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી, ક્રમપૂર્વક કાળધર્મને પામ્યા. [૧૧૭] પછી તે સ્કંદક અનગારને મરણ પામેલા જાણી, તેના પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. તેના વસ્ત્રો અને પાત્રો લે છે. પછી તે વિપુલ પર્વત ઉપરથી ધીમે ધીમે ઉતરી, જ્યાં શ્રીશ્રમણભગવંતમહાવીર બિરાજ્યા છે ત્યાં આવી પ્રણભગવંતમહાવીરને વાંદી, નમી તે સ્થવિરોએ આ પ્રમાણે કહ્યું કે - આપ દેવાનુપ્રિય શિષ્ય સ્કંદન નામના અનગાર, જે સ્વભાવે ભદ્ર, વિનયી, શાંત, ઓછા ક્રોધ, માન, માયા અને લોભવાળા, અત્યંત નિરભિમાની, ગુરની સાથે રહેનારા, કોઈને સંતાપે નહીં એવા, અને ગુરભક્ત હતા. તથા જે આપ દેવાનુપ્રિયની અનુમતિથી પોતાની મેળેજ પાંચ મહાવ્રતોને આરોપી, સાધુ, સાધ્વીઓને ખમાવી, અમારી સાથે વિપુલ પર્વત ઉપર આવ્યા હતા. વાવતુ-તે ક્રમપૂર્વક કાળધર્મને પામ્યા છે. અને આ તેના ઉપકરણો છે. હવે ભગવન્!' એમ કહી ભગવનું ગૌતમે શ્રમણભગવંતમહાવીરને વાંદી, નમી આ પ્રમાણે કહ્યું કે - આપ દેવાનુપ્રિયના શિષ્ય કંઇક નામના અનગાર કાલમાસે કાળ કરી ક્યાં ગયા છે અને ક્યાં ઉત્પન્ન થયા છે ? ત્યારે હે ગૌતમ વગેરે એમ કહી આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે ભગવાનું ગૌતમને આ પ્રમાણે કહ્યું કે, - હે ગૌતમ ! તે સ્વભાવે ભદ્ર મારા શિષ્ય સ્કંદક નામે અનગાર મારી અનુમતિથી પોતાની મેળેજ પાંચ મહાવ્રતોને આરોપી, આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાલમાસે કાળ કરી અશ્રુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. તે કલ્પમાં કેટલાક દેવોનું પણ બાવીશ સાગરોપમનું આયુષ્ય છે. અને તે સ્કંદમદેવનું પણ બાવીસ સાગરોપમનું આયુષ્ય છે. હે ભગવન્! તે સ્કંદક દેવ, તે આયુષ્યનો ક્ષય થયા પછી, તે ભવનો ક્ષય થયા પછી અને તે સ્થિતિનો ક્ષય થયા પછી તે દેવલોકથી ચ્યવીને તુરતજ ક્યાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે ખૂંદક દેવ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખોનો વિનાશ કરશે. | શતક-૨ના ઉદેસા-૧-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દે સો-૨-) [૧૧૮] હે ભગવન્! કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ! સમુદ્યાતો સાત Page #56 -------------------------------------------------------------------------- ________________ રાતક-૨, ઉદેસો-૩ પ૭ કહ્યા છે. તે આ પ્રમાણે :- વેદના સમુદ્યાત વિગેરે તે માટે પન્નવણાનું છેલ્લું સમુદ્રઘાતપદ જાણવું, પરંતુ તેમાં આવતી છાઘસ્ટિક સમુદ્યાતની હકીકત ન કહેવી અને એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું તથા કષાયસમુદ્યાતો અને અલ્પબદુત્વ કહેવું છે ભગવન્! ભાવિતાત્મા અનગારને કેવલિસમુદ્યાત આખા ભવિષ્યકાળસુધી શાશ્વતી રીતે રહે? હે ગૌતમ ! અહીં પણ સમુદ્દઘાતપદ-જાણવું. શતક-૨ના-ઉદેસાઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદેસો-૩) [૧૧૯-૧૨૧] હે ભગવન્! પૃથિવીઓ કેટલી છે? હે ગૌતમ! જીવાભિગમ સૂત્રમાં કહેલો, નૈરયિકોનો બીજો ઉદ્દેશક જાણવો. તે ઉદ્દેશકમાં પ્રથિવીઓ સંબંધી હકીકત છે, તથા નારકો, નરકમૃથિવીની જાડાઈ, તેઓના સંસ્થાન, અને બીજી પણ હકીકત છે. હે ભગવન્! શું સર્વ જીવો ઉપપનપૂર્વ છે? અથતુ શું બધા જીવો રત્નપ્રભા પૃથિવીનાં ત્રીશલાખ નરકોમાં આવી ગએલા છે? હે ગૌતમ ! હા, અનેકવાર બધા જીવો રત્નપ્રભા પૃથિવીના ત્રીશલાખ નરકોમાં આવી ગયા છે. પૃથિવી ઉદ્દેશો કહેવો. શતક: ૨-ઉદેસા ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેસો-૪ - [૧૨૨] હે ભગવન્કેટલી ઈદ્રિયો કહી છે? હે ગૌતમ! પાંચ ઈદ્રિયો કહી છે. તે આ પ્રમાણે સ્પર્શ વગેરે. અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલો ઈદ્રિય સંબંધી ઉદ્દેશક કહેવો. તથા તેમાં કહ્યા પ્રમાણે ઈદ્રિયનો ઘાટ, જાડાઈ, અને પહોળાઈ પણ કહેવી તથા અલોક સુધીના વિવેચનવાળો આખો ઇંદ્રિય ઉદ્દેશક કહેવો. શતક: ૨- ઉદેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેસો-પ:-) [૧૨૩] હે ભગવન્! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે, ભાષે છે, જણાવે છે. અને મરૂપે છે કે, “કોઈપણ સાધુ કાળ કર્યા પછી દેવ થાય અને તે દેવ ત્યાં બીજા દેવો સાથે અથવા બીજા દેવોની દેવીઓ સાથે વિષયસેવન કરતો નથી. તેમજ પોતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ પરિચારણા કરતો નથી, પણ તે દેવ, પોતે જ પોતાનાં નવાં બે રૂપ ધારણ કરે છે. તેમાં એક રૂપ દેવનું અને બીજું રૂપ દેવીનું હોય છે એ પ્રમાણે બે રૂપ બનાવીને તે દેવ દેવી સાથે વિષયસેવન કરે છે. એ પ્રમાણે એક જીવ એકજ કાળે બે વેદને અનુભવે છેઃ- પુરુષવેદ અને સ્ત્રીવેદ, આ પ્રમાણે અન્યમતાવલંબીઓની વક્તવ્યો કહેવી.”હે ભગવન્! તે એ પ્રમાણે કેમ થાય? હે ગૌતમ! જે તે અન્યતીથિકો એ પ્રમાણે કહે છે, સ્ત્રીવેદ અને પુરુષવેદ. તે અન્યમતાવલંબીઓએ જે પ્રમાણે કહ્યું છે તે અસત્ય કહ્યું છે. વળી હે ગૌતમ! હું તો આ પ્રમાણે કહું છું, ભાખું છું, જણાવું છું, અને પ્રરૂપું છું કે કોઈપણ નિગ્રંથ મર્યા પછી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે, જે દેવલોકો મોટી દ્ધિવાળા મોટા પ્રભાવવાળા, દૂર જવાની શક્તિવાળા અને લાંબા આયુષ્યવાળા હોય છે. એવા દેવલોકમાં જઈને તે સાધુ મોટી ઋદ્ધિવાળો અને દશે દિશાને પ્રકાશિત કરતો, ક - - - - Page #57 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૨/-૫/૧૨૩ ૫૪ શોભાયમાન કરતો. તે સ્વરૂપવાન દેવ થાય છે અને ત્યાં તે દેવ બીજા દેવો સાથે તથા બીજા દેવની દેવીઓ સાથે તેઓને વશ કરીને પરિચારણા કરે છે તેમજ પોતાની દેવીઓને વશ કરીને પરિચારણા કરે છે. પણ પોતે પોતાના બે રુપ બનાવીને પરિચારણા કરતો નથી. એક જીવ એક વેદને અનુભવે છેઃ- સ્ત્રીવેદ, કે પુરુષ- વેદ. જે સમયે સ્ત્રીવેદને વેદે છે, તે સમયે પુરુષવેદને નથી વેદતો. જે સમયે પુરુષવેદને વેદે છે તે સમયે સ્ત્રીવેદને નથી વેદતો. સ્ત્રીવેદના ઉદયથી પુરુષવેદને નથી વેદો. પુરુષ- વેદના ઉદયથી સ્ત્રીવેદને નથી વેદતો. માટે એક જીવ એક સમયે એક વેદને વેદે છે. તે આ પ્રમાણે -- સ્ત્રીવેદ, કે પુરુષવેદ. જ્યારે સ્ત્રીવેદનો ઉદય થાય ત્યારે સ્ત્રી પુરુષને પ્રાર્થે છે અને જ્યારે પુરુષવેદનો ઉદય થાય ત્યારે પુરુષ સ્ત્રીને પ્રાર્થે છે. [૧૨૪] હે ભગવન્ ! ઉદક ગર્ભ એ કેટલા સમય સુધી ‘ઉદક ગર્ભ રૂપે રહે ? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે છ મહિના સુધી ‘ઉદક ગર્ભ’ રૂપે રહે. હે ભગવન્ ! તિર્યંગ્યોનિકગર્ભ એ કેટલા સમય સુધી ‘તીર્થંગ્સોનિક ગર્ભરૂપે રહે ? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે આઠ વરસ સુધી તિર્યંગ્યોનિક ગર્ભરૂપે રહે, હે ભગવન્ ! મનુષીગર્ભ એ કેટલા સમય સુધી મનુષીગર્ભરૂપે રહે ? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર વરસ સુધી મનુષીગર્ભ” રૂપે રહે. [૧૨૫] હે ભગવન્ ! કાયભવસ્થ એ કેટલા સમય સુધી ‘કાયભવસ્થ’ રૂપે રહે ? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું અંતમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે ચોવીશ વરસ સુધી. [૧૨૬] હે ભગવન્ ! મનુષી અને પંચેંદ્રિય તિર્યંચણી સંબંધી યોનિગત બીજ તે કેટલા કાળ સુધી ‘યોનિભૂત’ રૂપે રહે. હે ગૌતમ ! તે ઓછામાંઓછું અંતરમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બારમૂહૂર્ત ‘યોનિભૂત’ રૂપે રહે છે. [૧૨૭] હે ભગવાન્ ! એક જીવ એક ભવમાં કેટલાં નો પુત્ર થાય ? હે ગૌતમ ! એક જીવ ઓછામાં ઓછા એકનો કે ત્રણનો અને વધારેમાં વધારે બસેંથી નવર્સેનો પુત્ર થાય. [૧૨૮] હે ભગવન્ ! એક જીવને એક ભવમાં કેટલા પુત્રો થાય ? હે ગૌતમ ! હે ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે બેથી નવલાખ જેટલા પુત્ર થાય. હે ભગવન્ ! તેમ થવાનું શું કારણ ? હે ગૌતમ ! સ્ત્રી અને પુરુષને કર્મકૃત યોનિમાં મૈથુનીક નામનો સંયોગ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે બન્ને વીર્ય અને લોહીનો સંબંધ કરે છે અને પછી તેમાં ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધુમાં વધુ નવ લાખ સુધી જીવો પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તે માટે પૂર્વ પ્રમાણે કહ્યું છે. [૧૨૯] હે ભગવન્ ! મૈથુનને સેવતા મનુષ્યને કેવા પ્રકારનો અસંયમ હોય ? હે ગૌતમ ! ‘જેમ કોઇ એક પુરુષ હોય અને તે તપાવેલા સોનાના સળીયાવડે રૂઇની નળીને કે બલોખાંની નળીને બાળી નાખે. હે ગૌતમ ! તેવા પ્રકારના મૈથુનને સેવતા મનુષ્યને અસંયમ હોય. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે એમ કહી વિહરે છે. [૧૩૦] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરથી, ગુણશિલક નામના ચૈત્યથી નીકળી બહાર જનપદ વિહારે વિહરે છે. તે કાળે તે સમયે તુંગિકા નામની નગરી હતી. તે તુંગિકા નગરીમાં ઉત્તર અને પૂર્વના દિગ્બાગમાં પુષ્પવતી નામનું ચૈત્ય હતું. ત્યાં તુંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા. તે શ્રાવકો અઢળક Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શતક-૨, ઉદેસો-૫ ધનવાળા અને દેદીપ્યમાન હતા. તેઓનાં રહેવાનાં આવાસો મોટા અને ઉંચાં હતાં તથા તેઓની પાસે પથારીઓ, આસનો, ગાડાં વગેરે વહાણો અને બળદ વગેરે વાહનો પુષ્કળ હતાં, તેઓની પાસે ધન, સોનું અને રૂપું પણ ઘણું હતું તેઓ વ્યાપાર વાણીજ્ય કરી ધનને વધારવામાં તેમજ બીજી અનેક કળાઓમાં કુશળ હતા. વળી તેઓને ત્યાં ભોજન સામગ્રી ઘણી થતી હતી કારણકે તેઓને ઘરે અનેક માણસો ભોજન કરતાં હતા. વળી વિવિધ પ્રકારનાં ખાનપાનાદિ હતાં તેઓને ત્યાં અનેક નોકરો અને ચાકરડીઓ ગાયો, પાડાઓ, અને ઘેટાઓનો સમૂહ હતો. બીજા ઘણા માણસોની અપેક્ષાએ તેઓ ચઢીયાતા હતા તેઓ જીવ અને અજીવના સ્વરૂપને સારી રીતે સમજતા હતા, વળી પુન્ય અને પાપનો ખ્યાલ હતો તેઓ આસ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ, તેમાં કર્યું ગ્રાહ્ય અગ્રાહ્ય છે એ સારી પેઠે જાણતા હતા. તેઓ કોઈપણ કાર્યમાં પરાવલંબી ન હતા, તેઓ નિગ્રંથના પ્રવચનમાં એવા તો ચુસ્ત હતા કે સમર્થ દેવો. અસુરો, નાગો, જ્યોતિષ્કો, યક્ષો, રાક્ષસો, કિંનો કિંપુરૂષો, સુવર્ણ- કુમારો, ગંધવો અને મહારોગ વિગેરે બીજા દેવો પણ તેઓને નિગ્રંથના પ્રવચનથી કોઈ રીતે ચલાયમાન કરી શકતા નહીં, તેઓ નિગ્રંથના પ્રવચનમાં શંકા અને વિચિકિત્સા વિનાના હતા, તેઓએ શાસ્ત્રના અથને મેળવ્યા હતા, શાસ્ત્રના અર્થને ચોક્કસતાપૂર્વક ગ્રહ્યા હતા, શાસ્ત્રના અર્થમાં સંદેહવાળાં ઠેકાણા પૂછી નિર્મીત કર્યા હતાં, શાસ્ત્રના અર્થોને અભિગમ્યા હતા અને શાસ્ત્રોના અર્થનું રહસ્ય તેઓએ નિયપૂર્વક જાણ્યું હતું. તથા તેઓને સાધુઓના પ્રવચન ઉપર અનહદ પ્રેમ વ્યાપી ગયો હતો, તેને લઈને તેઓ એમ કહેતા હતા કે “હે ચિરંજીવ ! આ નિગ્રંથનું પ્રવચન એજ અર્થ અને પરમાર્થરૂપ છે અને બાકી બીજું સર્વ અનર્થરૂપ છે, વળી તેઓની ઉદારતાને લીધે તેઓના દરવાજાની પછવાડે રહેતો ઉલાળીયો હંમેશાં ઉંચો જ રહેતો હતો, વળી તે શ્રાવકો જેને ઘરે કે જેના અંતઃપુરમાં જતા તેઓને પ્રીતિ ઉપજાવતા, તથા શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસો વડે ચૌદશ, અઠ્ઠમ, અમાસ, તથા પૂનમને દિવસે પરિપૂર્ણ પૌષધિને સારી રીતે આચરતા તથા શ્રમણ નિગ્રંથોને નિર્દોષ અને ગ્રાહ્ય ખાન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ, પાટીયું, શય્યા, સંથારો અને ઔષધ. એ બધું આપી યથાપ્રતિગૃહીત તપકર્મવડે આત્માને ભાવતા વિહરે છે. [૧૩૧] તે કાળે તે સમયે પાર્શ્વનાથ પ્રભુની પરંપરાવાળા સ્થવિર ભગવંતો કે જેઓ ઉત્તમ જાતિવાળા, ઉત્તમ બળવાળા, ઉત્તમ રૂપવાળા, વિનયમાળા, જ્ઞાનવાળા, દર્શનવાળા, ચારિત્રવાળા,લજ્જા-સંજમવાળા,લાઘવ-ઓછી ઉપધિવાળા,મનના બળવાળા, તેજવાળા, બોલવામાં નિપુણ, તેમજ ક્રોધ, માન, માયા, અને લોભ, ઈદ્રિય અને પરિષહોને જીતનારા તથા જીવવાની ઈચ્છા અને મરણનો ભય એ બન્નેથી રહિત યાવતુ-ત્રણ જગતની વસ્તુઓ મળે તેવી દુકાને જેવા પ્રભાવવાળા બહુ શ્રત, ઘણા પરિ. વારવાળા એવા હતા, તેઓ પાંચસે સાધુઓની સાથે પરિવારવાળા અનુક્રમે ચાલતા ગામેગામ વિહાર કરતા સુખે સંયમ પાળતા જે સ્થળે તંગિયા નગરી છે, જે સ્થળે પુષ્પવતી નામનું ચૈત્ય છે ત્યાં પધાર્યા અને આવી સાધુને લાયક એવી જગ્યાની માગણી કરીને સંયમ અને તપથી આત્માને વાસીત કરતા થકા વિચરે છે. [૧૩૨] એવી વાત તુંગિકા નગરીના સિંઘોડાના આકારવાળા રસ્તામાં, ત્રણ, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫ ભગવઈ - ૨/-/પ/૧૩૨ ચાર, અને પાંચ શેરી મળે તેવા રસ્તામાં રાજમાર્ગ તથા સામાન્ય શેરીઓમાં વિસ્તાર પામી. તેથી તે નગરીમાં રહેલા શ્રમણોપાસક તે વાતને સાંભળીને હર્ષીત થયા ને સંતુષ્ટ થયા, તથા તેઓએ એક બીજા શ્રમણોપાસકને બોલાવી આ પ્રમાણે વાતચીત કરી કે હે દેવાનુપ્રિય ! પાર્શ્વનાથના શિષ્ય-સ્થવિર ભગવંતો યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરી સંયમ અને તપવડે આત્માને ભાવતા વિચારે છે. તો હે દેવાનુપ્રિય ! તથારૂપ સ્થવિર ભગવંતોનું નામ કે ગોત્ર પણ મોટું ફળ છે, તો પછી તેઓની સામે જવાથી, તેઓને વાંદવાથી, નમવાથી, કુશલ વર્તમાન પૂછવાથી અને તેઓની સેવા કરવાથી તો કલ્યાણ થાય તેમાં આશ્ચર્ય શું? માટે હે દેવાનુપ્રિય! આપણે બધા તે સ્થવિર ભગવંત પાસે જઈએ અને તેઓને વાંદીએ, નમીએ અને તેઓની પપાસના કરીએ. એ કાર્ય આપણને આ ભવ અને પરભવમાં હિતરૂપ છે તથા પરંપરાએ કલ્યાણરૂપ થશે એ પ્રમાણે વાર્તાલાપ કરી તથા પરસ્પર સ્વીકાર કરી અને પછી તેઓ પોતાના ગૃહ તરફ જાય છે. ઘરે જઈ નાન કરી, ગોત્રદેવીનું પૂજન કરી, કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કરી બહાર જવાને યોગ્ય અને મંગલરૂપ શુદ્ધ વસ્ત્રોને ઉત્તમતાપૂર્વક પહેરી તેઓ પોતપોતાને ઘરેથી બહાર નીકળે છે અને તે બધા એક ઠેકાણે મળે છે, પછી પગે ચાલીને શહેરના મધ્યભાગની વચ્ચેથી નીકળે છે, જે તરફ પુષ્પવતી ચૈત્ય છે ત્યાં આવી સ્થવિર ભગવંતોને પાંચ પ્રકારના અભિગમ છે તે આ પ્રમાણે :- સચિત્તદ્રવ્યોને બાજુએ મૂકે છે, અચિત્તદ્રવ્યને સાથે રાખે છે, એક શાટિક ઉત્તરાસંગા કરે છે, તેમને જુએ કે તરતજ હાથ જોડે છે, અને મનને એકાગ્ર કરે છે. એ પ્રમાણે પાંચ અભિગમો સાચવી તે શ્રમણ પાસકો તે સ્થવિર ભગવંતોની પાસે જઈ, ત્રણ પ્રદક્ષિણા દે છે ત્રણ જાતની સેવાવડે પર્યાપાસના કરે છે. [૩૩] પછી તે સ્થવિર ભગવંતોએ તથા તે મોટામાં મોટી સભાને ચાર મહાવ્રતવાળા ધર્મનો ઉપદેશ કર્યો અને કેશિસ્વામીની પેઠે તે શ્રમણોપાસકે પોતાની શ્રમણોપાસકતા વડે તે સ્થવિર ભગવંતોની આજ્ઞાનું આરાધન કર્યું અને એ પ્રમાણે ધર્મ કહ્યો. તે શ્રમણોપાસકો તે સ્થવિર ભગવંતો પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષવાળા, સંતુષ્ટ, અને વિકસિત દયવાળા થયા અને તેઓએ તે સ્થવિરોને ત્રણવાર પ્રદક્ષિણા કરી ત્રણ જાતની સેવાવડે તે સ્થવિરોની પÚપાસના કરી આ પ્રમાણે કહ્યું કે - હે ભગવન્! સંયમનું ફળ શું છે? હે ભગવન્! તપનું ફળ શું છે? ત્યારપછી તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું કે - હે આય ! સંયમનું ફળ આસવરહિતપણું છે અને તપનું ફળ વ્યવધાન છે. હે ભગવન્! દેવ દેવલોકમાં ઉત્પનું થાય છે તેનું શું કારણ ? આ પ્રશ્નનો ઉત્તર દેવા તે સ્થવિરોમાંના કાલિકપુત્ર નામના સ્થવિરે તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું કે - હે આર્યો! પૂર્વના તપવડે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પછી તે સ્થવિરોમાંના મેલિ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું કે - હે આ ! પૂર્વના સંયમવડે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પછી તેમાંના આનંદરક્ષિત નામના સ્થવિરે તે શ્રમણો પાસકોને આ પ્રમાણે કહ્યું કેઃ- હે આર્યો ! કમિપણાને લીધે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને પછી તેમાંના કાશ્યપ સ્થવિરે તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું કે - હે આર્યો ! સંગિપણાને લીધે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ વાત સાચી છે માટે કહી છે. પણ અમે અમારા અભિમાનથી કહેતા નથી. પછી જ્યારે તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકોને એ પૂર્વ પ્રકારના જવાબો Page #60 -------------------------------------------------------------------------- ________________ શતક-૨, ઉદેસો-૫ ૫૭ આપ્યા ત્યારે તેઓએ હર્ષવાળા અને સંતુષ્ટ થઈ તે સ્થવિર ભગવંતોને વાંદી, નમી, બીજા પણ પ્રશ્નો પૂછ્યા અને તેઓના અને અવધાય. પછી ઉઠીને તે સ્થવિરોને ત્રણ પ્રદક્ષિણા દઈને, વાંદી, નમી તે સ્થવિરો પાસેથી અને પુષ્પવતી નામના ચૈત્યથી નીકળી તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા અને તે સ્થવિરોએ પણ અન્ય કોઈ દિવસે તુંગિકા નગરીથી, પુષ્પાવતી નામના દૈત્યથી બહાર નીકળી જનપદ વિહારે વિહાર કર્યો. [૧૩૪] તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું, સભા પાછી ફરી. તે કાળે તે સમયે શ્રમણભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈદ્રિભૂતિ નામના અનગાર હતા, જેઓ સંક્ષિપ્ત અને વિપુલ તેજોવેશ્યાવાળા હતા અને જેઓ નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપકર્મ પૂર્વક સંયમને અને તપવડે આત્માને ભાવતા વિહરે છે. પછી તે ભગવાન ગૌતમ છઠ્ઠના પારણાને દિવસે પહેલી પૌરુષીએ સ્વાધ્યાય કરે છે, બીજી પૌરષીએ ધ્યાન ધ્યાવે છે અને ત્રીજી પૌરુષીએ શારીરિક તથા માનસિક ચપળતા રહિત થઈ અસંભ્રાત જ્ઞાનવાળા તે ગૌતમ ભગવંત મુહપત્તીને પડિલેહે છે, પછી ભોજન કરવાના પાત્રોને અને વસ્ત્રોને પડિલેહે છે, પાત્રોને લઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવી, નમી, વાંદી તે ગૌતમ અનગારે આ પ્રમાણે કહ્યું કે - હે ભગવનું આજે છઠ્ઠના પારણાને દિવસે આપની આજ્ઞા હોય તો હું રાજગૃહ નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ વર્ગના કુલોમાં ભિક્ષા મેળવવા માટે જવાને ઇચ્છું છું. દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર. પ્રતિબંધ ન કર. શ્રમણભગવંતમહાવીરની આજ્ઞા મળ્યા પછી ભગવાન્ ગૌતમ શ્રમણભગવંત મહાવીરની પાસેથી, ગુણશીલક નામના ચૈત્યથી નીકળે છે નીકળી શારીરિક અને માનસિક ઉતાવળને છોડી દઈ અસંભ્રાત જ્ઞાનવાળા તે ભગવાન્ ગૌતમ યુગાંતર (સાડાત્રણ હાથ) દ્રષ્ટિથી ઈસમિતિને પાળતા પાળતા રાજગૃહ નગરમાં આવી ત્યાં રહેલ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુટુંબોમાં વિધિપૂર્વક ભિક્ષા માટે ફરે છે. ત્યાં રાજગૃહ નગરમાં ભિક્ષાને માટે ફરતા ભગવાન ગૌતમે ઘણા માણસોના મોઢે આ પ્રમાણે સાંભળ્યું કે - હે દેવાનુપ્રિય ! તુંગિકા નગરીથી બહાર, પુષ્પવતી. નામના ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્યો સ્થવિર ભગવંતો પધાર્યા હતા અને ત્યાંના શ્રાવકોએ તેઓને આ પ્રકારના પ્રશ્નો પૂક્યા હતા કે- ભગવન્! સંયમનું ફળ શું છે ? તપનું શું ફળ છે ? ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણપાસકોને આ પ્રમાણે જવાબ આપ્યો કેઃ- હે આર્યો ! આમ્રવરહિતપણું એ સંયમનું ફળ છે અને કર્મનો નાશ કરવો એ તપનું ફળ છે અને પૂર્વના તપવડે, પૂર્વના સંયમવડે, કમિપણાથી અને સંગિપણાને લીધે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ વાત સાચી છે માટે કહી છે પણ અમારા અભિમાનથી કહી નથી, એ તે એ પ્રમાણે કેમ મનાય ? એ પ્રકારની વાત લોકોના મોઢેથી સાંભળી શ્રમણભગવંત ગૌતમ ! તે વાતની જિજ્ઞાસામાં શ્રદ્ધાવાળા થયા અને તે વાતને માટે તેઓને આશ્ચર્ય લાગ્યું. હવે ભગવનું ગૌતમ જોઈએ તેટલી ભિક્ષા મેળવીને, રાજગૃહ નગરથી બહાર નીકળી, ધીરે ધીરે ઈયસિમિતિને પાળતા ગુણશિલક નામના ચૈત્ય તરફ શ્રમણભગતંવમહાવીરની પાસે આવ્યા, આવીને તેઓની પાસે રહી જવા આવવા સંબંધી અતિચારોનું ચિંતવન કરી તથા ભિક્ષા લેતા દોષોનું આલોચન કર્યું. પછી લાવેલો આહાર અને પાણી શ્રમણભગવંતમહાવીરની દ્રષ્ટિએ પાડી અને પછી તેઓ આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવન્! જ્યારે હું આપની આજ્ઞાથી રાજગૃહ નગરમાં Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ભગવઇ-૨-૫/૧૩૪ ઉત્કૃષ્ટ જઘન્ય અને મધ્યમ કુટુંબોમાં ભિક્ષા લેવાને ફરતો હતો ત્યારે મેં ઘણા માણસોને મોઢેથી આ પ્રમાણે સાંભળ્યું છે - હે દેવાનુપ્રિય ! તુંગિકા નગરીથી બહાર પુષ્પવતી નામના ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્યો સ્થવિર ભગવંતો પધાર્યા હતા કે- હે ભગવન્! સંયમનું ફળ શું છે? અને તપનું ફળ શું છે? એ વાત સત્ય છે માટે કહી છે, પરંતુ અમારી મોટાઈને માટે કહી નથી. તો હે ભગવન્! શું તે સ્થવિર ભગવંતો તે શ્રમણોપાસકોને એવા પ્રકારનો જવાબ દેવા સમર્થ છે? કે અસમર્થ છે? અભ્યાસવાળા છે, કે અનભ્યાસી છે? ઉપયોગવાળા છે? કે ઉપયોગ વિનાના છે? વિશેષજ્ઞાની છે? કે સાધારણ? હે ગૌતમ ! તે સ્થવિર ભગવંતો તે શ્રમણોપાસકને તેવા પ્રકારનો જવાબ દેવાને સમર્થ છે, પણ અસમર્થ નથી. તે સ્થવિર ભગવંતો તેવા પ્રકારનો જવાબ દેવાને અભ્યાસવાળા છે, ઉપયોગવાળા છે અને વિશેષજ્ઞાની છે તે વાત સાચી છે માટે કહી પરંતુ આત્માની વડાઈને માટે કહી નથી. વળી હે ગૌતમ! હું પણ એમ કહું છું, માગું છું, જણાવું છું, અને પ્રરૂપું છું કે, પૂર્વના તપવડે, પૂર્વનાસંયમવડે, કમિપણાથી અને સંગીપણાને લીધે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે એ વાત સાચી છે માટે કહી છે પરંતુ અમારી બડાઈ કરવા કહી નથીએ પ્રમાણે સ્થવિર ભગવંતોનું કથન સાચું છે. [૧૩૫] હે ભગવન્! તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પર્યાપાસના મનુષ્યોને તેની સેવાનું ફળ શું મળે? હે ગૌતમ ! શાસ્ત્રો શ્રવણ કરવાનું ફળ મળે છે. હે ભગવન્! શ્રવણનું શું ફળ? જ્ઞાન જાણવાનું મળે છે. હે ભગવન્! તે જાણવાનું ફળ શું છે? હે ગૌતમ! વિવેચનપૂર્વક જાણી શકાય છે. હે ભગવન્! તે વિવેચનયુક્ત જાણ્યાનું ફળ શું છે? હે ગૌતમ ! તેંનું ફળ પ્રત્યાખ્યાન છે. હે ભગવનું ! તે પ્રત્યાખ્યાન ફળ શું છે? હે ગૌતમ! તેનું ફળ સંયમ છે હે ભગવન્સંયમનું ફળ શું છે? હે ગૌતમ! તેનું ફળ આઅવરહિતપણું છે હે ભગવન્! તે આમ્રવરહિતપણાનું ફળ શું છે? હે ગૌતમ! તેનું ફળ તપ છે. હે ભગવન્! તપનું ફળ શું છે? હે ગૌતમ! કર્મરૂપી મેલને સાફ કરે છે હે ભગવન્! કર્મરૂપી મેલ સાફ થયાથી શું થાય? હે ગૌતમ! તે સાફ થયા પછી નિષ્ક્રિયાપણું પ્રાપ્ત થાય. હે ભગવન્! તે નિષ્ક્રિયપણાથી શું લાભ થાય? તેનું ફળ સિદ્ધિ પ્રાપ્ત થાય. [૧૩] શ્રવણથી જ્ઞાન, શાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પચ્ચકખાણ, પચ્ચકખાણથી સંયમ, સંયમથી અનામ્રવપણું અનાસવથી તપ, તપથી કર્મનાશ કર્મનાશથી અક્રિય, અક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. [૧૩૭] હે ભગવન્! અન્યતીથિકો આ પ્રમાણે કહે છે, ભાષે છે, જણાવે છે અને પ્રરૂપે છે કે - “રાજગૃહ નગરથી બહાર વૈભારપર્વતની નીચે એક મોટો પાણીનો ઝરો આવેલો છે. તે ઝરાની લંબાઈ અને પહોળાઇ અનેક યોજન જેટલી છે. તથા તે ઝરાનો આગળનો ભાગ અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે, શોભાવાળો છે. અને જેનારાઓની આંખોને ગમે તેવો છે. તે ઝરામાં અનેક ઉદાર મેઘો સંર્વેદે છે, સંમૂચ્છે છે અને વરસે છે વળી તે ઉપરાંત ઝરામાંથી હંમેશાં ઉનું ઉનું અપ્લાય પાણી ઝર્યા કરે છે. હે ભગવન્! તે એ પ્રમાણે કેવી રીતે છે? હે ગૌતમતે અન્યતીથિકો જે કાંઈ કહે છે અને યાવત્ કહ્યું છે તે ખોટું કહ્યું છે, વળી હે ગૌતમ! હું તો આ પ્રમાણે કહું છું, ભાખું , જણાવું છું, અને પ્રરૂપું છું કે રાજગૃહ નગરની બહાર વૈભારપર્વતની પાસે ‘મહાતપોપતીપ્રભવ’ Page #62 -------------------------------------------------------------------------- ________________ શતક-૨, ઉદેસો-૫ નામનું ઝરણું છે. તેની લંબાઈ અને પહોળાઈ પાંચસો ધનુષ્ય જેટલી છે, તેનો આગળનો ભાગ અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે, સુંદર છે, પ્રસન્નતા પમાડે તેવો છે. દર્શનીક છે, રમણીય છે, અને જોનારને સંતોષ ઉપજાવે તેવો છે. તે ઝરણમાં અનેક ઉષ્ણયોનિવાળા જીવો અને પુદ્ગલો પાણીરૂપે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, એવે છે અને ઉપચય પામે છે તે ઉપરાંત તે ઝરણમાંથી હંમેશાં ઉષ્ણોખ્ખા પાણી ઝર્યા કરે છે. હે ગૌતમ! એ મહાતપોપતીપ્રભવ નામના ઝરણાનો અર્થ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવંત ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, અને નમે છે. શતકઃ ૨-ઉદેસા-૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ - ઉદ્દેશક :[૧૩૮] હે ભગવન્! “ભાષા અવધારિણી છે. એમ હું માનું? હે ગૌતમ! તે માટે પન્નવણા સૂત્રનું સંપૂર્ણ ભાષાપદ જાણવું. | શતક: ૨- ઉદ્દેસાઃ દની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | - ઉદ્દેશકઃ૭-). આ [૧૩] હે ભગવન્! દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! દેવો ચાર પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે - ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. હે ભગવન્! ભવનવાસી દેવોનાં સ્થાનો કયે ઠેકાણે આવેલાં છે ? હે ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વિના નીચે છે ઈત્યાદિબધું સ્થાનપદમાં કહેલ દેવોની વક્તવ્યતાની પેઠે કહેવું. વિશેષ એ કે, અને તેઓનાં ઉપપાત લોકના અસંખ્ય ભાગમાં થાય છે એ બધું કહેવું યાવતુસિદ્ધગડિકા પૂરી કહેવી. વળી કલ્પોનું પ્રતિષ્ઠાન, જાડાઈ, ઉંચાઈ, અને આકાર, એ બધું જીવાભિગમસૂત્રમાં કહેલ છે. યાવતુ-વૈમાનિક ઉદ્દેશકની પેઠે કહેવું. શતક: ૨-નાઉદેસા-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ, (૯ઉદ્દેશક ૮-) [૧૪] હે ભગવન્! અસુરકુમારોના ઈન્દ્ર અને તેઓના રાજા ચમરની સુધમાં નામની સભા ક્યાં કહેલી છે ? હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં રહેલ મંદિર-મેરુ પર્વતની દક્ષિણ બાજુમાં તીરછા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ઓળંગ્યા પછી અરણવર નામનો દ્વીપ આવે છે, તે દ્વીપની વેદિકાના બહારના છેડાથી આગળ વધીએ ત્યારે અરુણોદય સમુદ્રમાં ૪૨ લાખ યોજન ઉંડા ઉતર્યા પછી તે ઠેકાણે અસુરના ઈંદ્ર અને રાજા ચમરનો નિગિચ્છકકૂટ નામનો ઉત્પાદ પર્વત આવે છે, તેની ઉંચાઈ ૧૭૨૧ યોજન છે, તેનો ઉદ્ધધ ૪૩0 યોજન અને એક કોશ છે. આ પર્વતનું માપ ગોસ્તુભ નામના આવાસ પર્વતના માપની પેઠે જાણવું. વિશેષ એ કેઃ- ગોતુભના ઉપરના ભાગનું જે માપ છે તે માપ અહીં વચલા ભાગ માટે સમજવું અથતુ તે પર્વતનો વિષ્ફભ મૂળમાં ૧૦૨૨ યોજના છે. વચ્ચે ૪૨૪ યોજન છે અને ઉપલો વિઝંભ ૭૨૬ યોજન છે. તેનો પરિક્ષેપ મૂળમાં ૩૨૩ર યોજન તથા કાંઇક વિશેષોન છે અને ઉપલો પરિક્ષેપ ૨૨૮૬ યોજન તથા કાંઈક વિશેષોન છે તે મૂળમાં વિસ્તૃત છે, વચ્ચે સાંકડો છે અને ઉપર વિશાળ છે. તેનો વચલો Page #63 -------------------------------------------------------------------------- ________________ so ભગવઈ - ૨-૧૮/૧૪૦ ભાગ ઉત્તમ વજ જેવો છે, મોટા મુકુન્દના ઘાટ જેવો છે અને તે પહાડ આખો રત્નમય છે, સુંદર છે, તથા પ્રતિરૂપ છે. તે પર્વત ઉત્તમ કમળની એક વેદિકાથી અને એક વનખંડથી સર્વ પ્રકારે ચારે બાજુથી વીંટાએલ છે. આ સ્થળે તે વેદિકા અને વનખંડનું વર્ણન જાણવું. તે તિગિચ્છકકૂટ નામના ઉત્પાતપવનો ઉપરનો ભાગ તદન સરખો, ખાડાખડીયા વિનાનો અને મનોહર છે, તેનું પણ વર્ણન અહીં જાણતું. તે તદ્દન સરખા અને રમણીય ઉપલા ભાગની વચ્ચે એક મોટો પ્રાસાદાવતંસક-મહેલ છે. તે મહેલની ઉંચાઈ ૨૫૦ યોજન છે, તેનો વિધ્વંભ ૧૨૫ યોજન છે, અહીં તે મહેલનું વર્ણન કરવું. આઠ યોજનની મણિપીઠિકા છે ચમરનું સિંહાસન પરિવારસહિત કહેવું. હવે તે તિગિચ્છકકૂટ પર્વતની દક્ષિણે અરણોદય સમુદ્રમાં, ૬પપ૩પપપ હજાર યોજન તીરછું ગયા પછી નીચે રત્નપ્રભા પૃથિવીનો ૪૦ હજાર યોજન જેટલો ભાગ અવગાહ્યા પછી-એ ઠેકાણે-અસુરેંદ્ર અને અસુરના રાજા ચમચંચા નામની રાજધાની છે તે રાજધાનીનો આયામ અને વિખંભ એક લાળ યોજન છે તે રાજધાની બૂઢીપ જેવડી છે. તેનો કિલ્લો ૧૫૦ યોજન ઉંચો છે, તે કિલ્લાના મૂળનો વિખંભ પચાસ યોજન છે, તેના ઉપરના ભાગનો વિખંભ સાડાતેર યોજન છે, તેનાં કાંગારાની લંબાઈ અડધો યોજન છે અને પહોળાઈ એક કોશ છે તથા તે કાંગારાની ઉંચાઈ અડધા યોજનથી કાંઈક ઊણી છે. વળી એક બાહુમાં પાંચસો પાંચસો દરવાજા છે અને તેની ઉંચાઈ ૨પ૦ યોજન છે ઉંચાઈ કરતાં અડધો વિખંભ છે, ઘરની પછીતના બંધ જેવા ભાગને આયામ અને વિખંભ સોળહજાર યોજન છે. અને તેનો પરિક્ષેપ પ૦૫૯૭ યોજન કરતાં કાંઈક વિશેષોન છે. સર્વ પ્રમાણ વડે વૈમાનિકના પ્રમાણ કરતાં અહીં બધું અધું પ્રમાણ જાણવું. સુધમસિભા, ઉત્તર અને પૂર્વમાં જિનગૃહ, ત્યારબાદ ઉપરાત સભા, દ્ધ, અભિષેક અને અલંકાર એ સઘળું વિજયની પેઠે કહેવું. ઉપપાત, સંકલ્પ, અભિષેક, વિભૂષણ, વ્યવસાય, અઈનિકા, અને સિદ્ધાયતન સંબંધી ગમ તથા ચમરનો પરિવાર અને તેનું ઋદ્ધિસંપનપણું.. | શતક ૨-નાઉદેસા-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (- ઉદ્દેશક૯-) [૧૪૧] હે ભગવનું આ સમયક્ષેત્ર એ શું કહેવાય? હે ગૌતમ! અઢી દ્વીપ અને બે સમુદ્ર, એટલું એ સમયક્ષેત્ર કહેવાય, તેમાં જે આ જંબૂદ્વીપ નામનો દ્વીપ છે તે બધા દ્વીપ અને સમુદ્રોની વચોવચ છે. એ પ્રમાણે સર્વ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે કહેવું. યાવતુ-અભ્યતર પુષ્કરાઈ. પણ તેમાં જ્યોતિષિકની હકીકત ન કહેવી. શતક ૨ના ઉદ્દેસા ૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (- ઉદ્દેશકઃ ૧૦:-) [૧૪૨] હે ભગવન્! અસ્તિકાયો કેટલા કહ્યા છે? હે ગૌતમ ! અસ્તિકાયો પાંચ કહ્યા છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુત્રલાસ્તિકાય. હે ભગવન્! ધમસ્તિકાયમાં કેટલા રંગ છે? કેટલા ગંધ છે, અને કેટલા રસ છે અને કેટલા સ્પર્શ છે? હે ગૌતમ! સંક્ષેપથી પાંચ પ્રકાર છે - દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી ભાવથી ગુણથી દ્રવ્યથી ધમસ્તિકાય એક છે. ક્ષેત્રથી તે લોક પ્રમાણ જેવડો છે. કાળથી Page #64 -------------------------------------------------------------------------- ________________ શતક-૨, ઉદ્દેસો-૧૦ ૧ તે કદાપિ ન હતો એમ નથી, કદાપિ નથી એમ નથી અને યાવત્ તે નિત્ય છે. ભાવથી રંગ વિનાનો, ગંધ વિનાનો, રસ વિનાનો અને સ્પર્શ વિનાનો છે. ગુણથી તે ગતિગુણવાળો છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય સંબંધી પણ સમજવું. વિશેષ એ કે, તે ગુણથી સ્થિતિગુણવાળો છે. આકાશાસ્તિકાય સંબંધે પણ એજ પ્રકારે જાણવું. વિશેષ એ કેઃ- તે આકાશાસ્તિકાય ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે, અનંત છે અને યાવત્ ગુણથી તે અવગાહના ગુણવાળો છે. હે ભગવન્ ! જીવાસ્તિકાયમાં કેટલા રંગ છે, કેટલા ગંધ છે, કેટલા રસ છે અને કેટલા સ્પર્શ છે ? હે ગૌતમ ! તે રંગ વિનાનો છે અને યાવત્-અરૂપી છે, તે જીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લોકદ્રવ્ય છે. તેના પાંચ પ્રકાર કહ્યા છે :- દ્રવ્યથી જીવાસ્તિકાય અને યાવત્ ગુણથી જીવાસ્તિકાય. જીવાસ્તિકાય અનંત જીવદ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી માત્ર લોકપ્રમાણ છે, કાળથી તે કદાપિ ન હતો નહીં યાવત્ એમ તે નિત્ય છે, વળી ભાવથી તે જીવાસ્તિકાય રંગ વિનાનો, ગંધ વિનાનો, રસ વિનાનો, અને સ્પર્શ વિનાનો છે તથા ગુણથી તે ઉપયોગગુણવાળો છે. પુદ્ગલાસ્તિકાયમાં કેટલા રંગ છે, કેટલા ગંધ છે, કેટલા રસ છે અને કેટલા સ્પર્શ છે ? હૈ ગૌમત ! પુદ્ગલાસ્તિકાયમાં પાંચ રંગ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ છે. તે રૂપવાળો છે, અજીવ છે, શાશ્વત છે અને અવસ્થિત લોકદ્રવ્ય છે. તેના પાંચ પ્રકાર છે ઃ- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ગુણથી. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી તે માત્ર લોક જેવડો છે, કાળથી તે કદાપિ ન હતો એમ નથી અને યાવનિત્ય છે, ભાવથી તે રંગવાળો, ગંધવાળો, રસવાળો અને સ્પર્શવાળો છે તથા ગુણથી તે ગ્રહણગુણવાળો છે. [૧૪૩] હે ભગવન્ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ તે ધર્માસ્તિકાય’ કહેવાય ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. એજ રીતે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દેશ પ્રદેશ. સંધ્યેય અને અસંખ્યેય પ્રદેશો પણ ધર્માસ્તિકાય; એમ ન કહેવાય. હે ભગવન્ ! ધર્માસ્તિકાયના પ્રદેશો એ ધર્માસ્તિકાય’ એ પ્રમાણે કહેવાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! તેમ કહેવાનું શું કારણ કે, “ધર્માસ્તિકાય’નો એક પ્રદેશ અને યાવત્-જ્યાંસુધી એક પ્રદેશ ઉણો હોય ત્યાંસુધી ધર્માસ્તિકાય ન કહેવાય. હે ગૌતમ ! ચક્રનો ભાગ તે ચક્ર કહેવાય કે આખું ચક્ર તે ચક્ર કહેવાય ? હે ભગવન્! ચક્રનો એક ભાગ તે ચક્ર ન કહેવાય, પણ તેનો આખો ભાગ ચક્ર કહેવાય. એ પ્રમાણે છત્ર, ચર્મ, દંડ, વસ્ત્રાદિ સંબંધે જાણવું હે ગૌતમ ! તે કારણથી એમ કહ્યું છે કે, ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અને યાવત્-જ્યાંસુધી એક પ્રદેશ ઉણો હોય ત્યાંસુધી ધર્માસ્તિકાય ન કહેવાય. હે ભગવન્ ! ત્યારે ધર્માસ્તિકાય’ એ પ્રમાણે શું કહેવાય ? હે ગૌતમ ! ધર્માસ્તિકાયમાં અસંખ્ય પ્રદેશ છે. જ્યારે તે બધા, કૃત્સ્ન-પૂરેપૂરા, પ્રતીપૂર્ણ, એક પણ બાકી ન રહે એવા અને એક શબ્દથીજ કહી શકાય તેવા હોય ત્યારે તે ધર્માસ્તિકાય એમ કહેવાય. એ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય વિષે એ પ્રમાણેજ જાણવું. વિશેષ એ કે; ત્રણ દ્રવ્યના-આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્દગલાસ્તિકાયના- અનંત પ્રદેશો જાણવા. બાકી બધું તેજ પ્રમાણે સમજવું. [૧૪૪] હે ભગવન્ ! ‘ઉત્થાનવાળો, કર્મવાળો, બળવાળો, વીર્યવાળો, અને પુરુષાકાર પરાક્રમવાળો જીવ આત્મભાવવડે જીવભાવને દેખાડે' એમ કહેવાય ? હૈ ગૌતમ ! હા, તેવા પ્રકારનો જીવ યાવતુ-તે જીવભાવને દેખાડે' એમ કહેવાય. હે ગૌતમ ! Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ભગવઈ- રા/૧૦/૧૪૪ જીવ અભિનિબોધિક જ્ઞાનના અનંત પર્યવોના,એ પ્રમાણે શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, વિભંગઅજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન, દરેકના અનંત પર્યવોના ઉપયોગને પ્રાપ્ત કરે છે-જીવ એ ઉપયોગરૂપ છે. હે ગૌતમ! તે કારણથી એમ કહ્યું છે કે, “ઉત્થાનવાળો જીવ યાવતુ-જીવભાવને દેખાડે એમ કહેવાય. [૧૪૫] હે ભગવન્! આકાશના કેટલા કહ્યા છે ! હે ગૌતમ! આકાશના બે પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે - લોકાકાશ અને અલોકાકાશ. હે ભગવન્! લોકાકાશ એ જીવો છે. જીવના દેશો છે, જીવના પ્રદેશો છે, અજીવો છે, અજીવના દેશો છે કે અજીવના પ્રદેશો છે? હે ગૌતમ! તે જીવો પણ છે, જીવના દેશો પણ છે, જીવના પ્રદેશો પણ છે, અજીવો પણ છે, અજીવના દેશો પણ છે. અને અજીવના પ્રદેશો પણ છે. જે જીવો છે તે ચોક્કસ એકેડિયો, બે ઈદ્રિયો, તેઈદ્રિયો, ચતુરિંદ્રિયો ચંદ્રિયો અને અનિંદ્રિયો છે. જે જીવના દેશો છે તે ચોક્કસ એકેંદ્રિયના દેશો છે અને યાવતુ-અનીંદ્રિયના દેશો છે જે જીવના પ્રદેશો છે તે ચોક્કસ એકેંદ્રિયના પ્રદેશો છે. અને વાવતુ-અનીદ્રયના પ્રદેશો છે. જે અજીવો છે તે બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - રૂપી અને અરૂપી. જે રૂપી છે તેના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણેક - સ્કંધ, સ્કંધદશ સ્કંધપ્રદેશ અને પરમાણુપુલ. જે અરૂપી છે તેના પાંચ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે :- ધમસ્તિકાય અને ધમસ્તિકાયનો દેશ, ધમસ્તિકાયના પ્રદેશો, અધમસ્તિકાય, અધમતિકાયનો દેશ અને અધમસ્તિકાયના પ્રદેશો તથા અાસમય. [૧૪૬] હે ભગવન્! શું અલોકાકશ એ જીવો છે? ઈત્યાદિ પૂર્વવત્ પૂછવું. હે ગૌતમ! તે (અલોકાકાશ) જીવો નથી યાવતુ-અજીવના પ્રદેશો પણ નથી. તે એક અજીવ દ્રવ્યદેશ છે, અગુરુલઘુ છે. તથા અગુરુલઘુરૂપ અનંતગુણોથી સંયુક્ત છે અને અનંત ભાગથી ઊણું સર્વ આકાશરૂપ છે. હે ભગવન્! લોકાકાશમાં કેટલા વર્ણ છે? ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ! લોકાકાશમાં વર્ણ નથી, રસ નથી, ગંધ નથી, યાવતુ-સ્પર્શ નથી. તે એક અજીવ દ્રવ્યદેશ છે, અગુરુલઘુ છે, અગુરુલઘુરૂપ અનંત ગુણોથી સંયુક્ત છે અને સર્વ આકાશના અનંત ભાગરૂપ છે. [૧૪૭] હે ભગવન્! ધમસ્તિકાય કેટલો મોટો કહ્યો છે ! હે ગૌતમ! તે લોકરૂપ છે, લોકમાત્ર છે, લોક પ્રમાણ છે, અને લોકને સ્પર્શેલો તથા લોકને જ અડકીને રહેલો છે. એ પ્રમાણે અધમસ્તિકાય, લોકાકાશ, જીવાસ્તિકાય, અને પગલાસ્તિકાય સંબંધે પણ સમજવું. એ પાંચે સંબંધે એક સરખોજ અભિલાપ છે. [૧૪૮] હે ભગવન્! ધમસ્તિકાયના કેટલા ભાગને અધોલોક સ્પર્શે છે ? હે ગૌતમ ! અધોલોક ધમસ્તિકાયના અડધાથી વધારે ભાગને સ્પર્શે છે. હે ભગવનું ! ધમસ્તિકાયના કેટલા ભાગને તિર્યશ્લોક સ્પર્શે છે ? હે ગૌતમ ! અસંખ્યય ભાગને સ્પર્શે છે. હે ભગવન્! ધમસ્તિકાયના કેટલા ભાગને ઉર્ધ્વલોક સ્પર્શે છે ? હે ગૌતમ ! ધમસ્તિકાયના દેશોન-કાંઈક ઓછા-અર્ધ ભાગને ઉદ્ગલોક સ્પર્શે છે. [૧૪૯] હે ભગવન્! આ શું રત્નપ્રભા પૃથિવી ધમસ્તિકાયના સંખેય ભાગને અડકે છે, અસંખ્યય ભાગોને અડકે છે કે તેને આખાને અડકે છે? હે ગૌતમ! તે સંખ્યય ભાગને અડકતી નથી, પણ અસંખ્યય ભાગોને અડકે છે. તથા તે સંખ્યય ભાગોને, અસંખ્યય ભાગોને અને આખાને પણ અડકતી નથી. હે ભગવનઆ રત્નપ્રભા Page #66 -------------------------------------------------------------------------- ________________ શતક-૨, ઉદેસો-૧૦ પૃથિવીનો ઘનોદધિ, ધમસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શે છે, શું સંખેય ભાગને સ્પર્શ છે? ઈત્યાદિ પૂછવું. હે ગૌતમ ! જેમ રત્નપ્રભા સંબંધે કહ્યું તેમ ધનોદધિ સંબંધે પણ જાણવું અને તેજ પ્રમાણે ધનવાત તથા તનુવાત સંબંધે પણ સમજવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીનું અવકાશાંતર શું ધમસ્તિકાયના સંખેય ભાગને અડકે કે યાવતુ તેને આખાને અડકે. હે ગૌતમ ! તે સંખેય ભાગને અડકે પણ અસંખ્યય ભાગોને ન અડકે અને તેને આખાને પણ ન અડકે. એજ રીતે બધાં અવકાશાંતરો જાણવાં. રત્નપ્રભા સંબંધે કહેલ વક્તવ્યતાની પેઠે યાવતુ-સાતમી પૃથિવી સુધી સમજવું. તથા બૂઢીપાદિક દ્વીપો અને લવણસમુદ્રાદિક સમુદ્રો, સૌધર્મકલ્પ, યાવતુ-ઈષત્રામ્ભારા પૃથિવી તે બધા અસંખ્યય ભાગને સ્પર્શે. બાકીના ભાગની સ્પર્શનાનો નિષેધ કરવો. એ પ્રમાણે અધમસ્તિકાય અને લોકાકાશને અડકવા વિષે પણ જાણવું. પૃથિવી, ઉદધિ, ધનવાત, તનુવાત, કલ્પ, રૈવેયક, અનુત્તરો અને સિદ્ધિ. એ બધાનાં અંતરો ધમસ્તિકાયના સંખેય ભાગને અડકે છે અને બાકી બધા ધમસ્તિકાયના અસંખ્ય ભાગને અડકે છે. | શતક-૨ના ઉદેસા-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલી ગુર્જરછાયા પૂર્ણ | શતક-ર-ગુર્જરછાયાપૂર્ણ (શતક ૩) - ઉદ્દેશક ૧ - [૧૫૧] અમર નામના ઇદ્રમાં વિદુર્વણ શક્તિ કેવી છે? ચમરનો ઉત્પાત કાયિકી વગેરે ક્રિયાઓના, દેવે વિદુર્વેલ યાનને સાધુ જાણે? સાધુ બહારના પુદ્ગલોને લઈને સ્ત્રી વગેરેનાં વૈક્રિય રૂપો કરી શકે, નગર, લોકપાલોના સ્વરૂપ, અસુર વગેરેના ઇદ્રો કેટલા છે? ઈદ્રિયોના વિષય, ચમરની સભા એમ દશ ઉદ્દેસકો છે. ' [૧૫૨] તે કાળે તે સમયે નામની નગરી હતી, તે મોકા નગરીની બહાર ઉત્તરપૂર્વના દિભાગમાં નંદન નામનું ચૈત્ય હતું. તે કાળે તે સમયે શ્રીમહાવીર સ્વામી પધાર્યા, સભા નીકળે છે અને ધર્મ શ્રવણ કરી સભા પાછી ચાલી ગઈ. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના બીજા શિષ્ય અગ્નિભૂતિ નામના અનાર પર્ફપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમર કેવી મોટી ઋદ્ધિવાળો છે, કેવી મોટી કાંતિવાળો છે, કેવા મોટા બળવાળો છે, કેવી મોટી કીર્તિવાળો છે, કેવા મોટા સુખવાળો છે, કેવા મોટા પ્રભાવવાળો છે અને તે કેટલું વીકુર્વણ કરી શકે છે? હે ગૌતમ! અસુરેદ્ર અસુરરાજ ચમર મોટી ઋદ્ધિવાળો છે, યાવતુ-મોટા પ્રભાવવાળો છેઃ- તે ત્યાં ચોત્રીસલાખો ભવનવાસો ઉપર ચોસઠહજાર સામાનિક દેવો ઉપર અને તેત્રીશ ત્રાયસ્ત્રિશક દેવો ઉપર, સત્તાધીશપણું ભોગવતો યાવતુ-વિહરે છે, અર્થાત્ તે ચમર એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતુ-એવા મોટા પ્રભાવવાળો છે. તથા તેની વિકુવણ કરવાની શક્તિ પણ આટલી છેઃ- હે ગૌતમ ! વિકુવણ કરવા માટે અસુરેંદ્ર, અસુરરાજ ચમર વૈક્રિય સમુદ્યાતવડે સમવહત થાય છે, સંખેય યોજનસુધી લાંબા દંડને નિસર્જ છે-બનાવે છે અને તે દ્વારા રત્નનો યાવતુ-રિષ્ટ રત્નોના સ્થૂલ પુદ્ગલોને સંખેરી નાખે છે, તથા સૂક્ષ્મ પુદ્ગલોનું ગ્રહણ કરે છે. બીજીવાર પણ વૈક્રિયસમુઘાત- વડે સમવહત Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ભગવઈ- ૩/-/૧/૧૫ર થાય છે. વળી હે ગૌતમ ! જેમ કોઇ યુવાન પુરુષ પોતાના હાથવડે જુવાન સ્ત્રીના હાથને પકડે અથતિ પરસ્પર કાકડા વાળેલા હોવાથી તે બન્ને વ્યક્તિઓ સંલગ્ન જણાય છે, અથવા જેમ પૈડાની ધરીમાં આરાઓ સુસંબદ્ધ હોય, એવીજરીતે અસુરેંદ્ર, અસુરરાજ ચમર ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓવડે આખા જેબૂદ્વીપ નામના દ્વીપને આકીર્ણ કરી શકે છે, તેમજ વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, ઋષ્ટ અને અવગાઢાવગાઢ કરે છે અર્થાત્ તે ચમર બીજાં રૂપો એટલાં બધાં વિદુર્વી શકે છે, કે જેને લઇને પૂર્વ પ્રમાણે આખો જંબૂદ્વીપ પણ ભરાઈ જાય છે. વળી હે ગૌતમ! અસુરેંદ્ર, અસુરરાજ, ચમર ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓવડે આ તિરછલોકમાં પણ અસંખ્ય દ્વીપ અને સમુદ્ર સુધીનું ફળ આકર્ણિ કરે છે, તથા વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ સસ્તીર્ણ, સૃષ્ટિ અને અવગાઢાવગાઢ કરી શકે છે. હે ગૌતમ ! પૂર્વ કહ્યા પ્રમાણે એટલાં રૂપો કરવાની અસુરેંદ્ર, અસુરરાજ ચમરની માત્ર શક્તિ છે પણ કોઈ વખતે તે ચમરે પૂર્વ પ્રમાણે રૂપો કય નથી, કરતો નથી અને કરશે પણ નહિ. હે ભગવન્! જો અસુરેદ્ર અસુરરાજ ચમર એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતતે ઘણું વિદુર્વણ કરી શકે છે, તો હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના સામાનીક દેવો કેવી મોટી ઋદ્ધિવાળા છે, અને તેઓની વીકુર્વણ શક્તિ કેટલી છે? હે ગૌતમ ! અસુરેંદ્ર અસુરરાજ ચમરના લોકપાલ દેવો એવી મોટી ઋદ્ધિવાળા છે, અને યાવતુ-મહા પ્રભાવવાળા છે તેઓ ત્યાં પોતે પોતાનાં ભવનો ઉપર, પોતપોતાના સામાનિકો ઉપર અને પોતપોતાની પટ્ટરાણીઓ ઉપર સત્તાધીશ- પણું ભોગવતા, યાવતુ- દિવ્ય ભોગોને ભોગવતા વિહરે છે. અને એઓ એવી મોટી ઋદ્ધિવાળા છે. અને તેઓની વિકુવણ શક્તિ આટલી છે કે - હે ગૌતમ ! વિતુર્વણ કરવા માટે તેઓ-અસુરેદ્ર, અસુરરાજ ચમરના એક એક સામાનિક દેવો-વૈક્રિયસમુદ્યાતવડે સમવહત થાય છે. અને યાવતુ-બીજીવાર પણ વૈક્રિયસમુદ્દઘાતવડે સમવહત થાય છે. તથા હે ગૌતમ! જેમ કોઈ જુવાન પુરુષ પોતાને હાથે જુવાન સ્ત્રીના હાથને પકડે, અર્થાતુ પરસ્પર કાકડા વાળેલા હોવાથી જેમ તે બન્ને વ્યક્તિઓ સંલગ્ન જણાય છે; અથવા જેમ પૈડાની ધરીમાં આરાઓ સંલગ્ન-સુસંબદ્ધ હોય એવીજ રીતે અસુરેંદ્ર, અસુરરાજ ચમરના સામાનિક દેવો આખા જંબૂદ્વીપને ઘણા અસુરકુમાર દેવો તથા ઘણી અસુર- કુમાર દેવીઓ વડે આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સૃષ્ટ અને અવગાઢાવ- ગાઢ કરી શકે છે. વળી હે ગૌતમ ! અસુરેંદ્ર અસુરરાજ ચમનરનો એક એક સામાનિક દેવ અ તિરછા લોકમાં અસંખ્યયે દ્વીપ સમુદ્રો સુધીનું સ્થળ ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓ વડે આકર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, પૃષ્ટ અને અવગાઢાવગાઢ કરી શકે છે. હે ગૌતમ ! અસુરેદ્ર, અસુરરાજ ચમરના પ્રત્યેક સામાનિકમાં પૂર્વ પ્રમાણે વિદુર્વણ કરવાની શક્તિ છે-વિષય છે, વિષયમાત્ર છે, પણ તેઓ સંપ્રાપ્તિવડે કોઈવાર વિમુલ્યનથી, વિક્વતા નથી, અને વિકુવશે નહિં. [૧પ૩] હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના સામાનિક દેવો એવી મોટી ઋદ્ધિવાળા છે અને વાવતુ-એટલું વિદુર્વણ કરવા સમર્થ છે તો હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના ત્રાયસ્ત્રિશક દેવો કેવી મોટી ઋદ્ધિવાળા છે ? હે ગૌતમ ! જેમ સામાનિકો કહ્યા તેમ ત્રાયસ્ત્રિકો પણ કહેવા. તથા લોકપાલો સંબંધે પણ એમ કહેવું. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫ શતક-૩, ઉદેસી-૧ વિશેષ એ કે, તેઓ પોતાના બનાવેલ રૂપોથી અનેક અસુરકુમારો અને અસુરકુમારી ઓથી-સંખેય દ્વીપ સમુદ્રોને ભરી શકે છે. હે ભગવન્! જો અસુરેંદ્ર અસુરરાજ ચમરના લોકપાલ દેવો એટલી મોટી ઋદ્ધિવાળા છે અને યાવતુ તેઓ એટલું વિકુવણ કરી શકે છે, તો અસુરેંદ્ર અસુરરાજ ચમરની પટ્ટરાણી દેવીઓ કેવી મોટી ઋદ્ધિવાળી છે અને તેઓ કેટલું વિદુર્વણ કરે છે? હે ગૌતમ ! અસુરેંદ્ર અસુરરાજ ચમરની પટ્ટરાણી દેવીઓ મોટી ઋદ્ધિવાળી છે, અને યાવતુ-મોટા પ્રભાવવાળીઓ છે. તેઓ ત્યાં પોતપોતાના ભવનો ઉપર, પોતપોતાના હજાર સામાનિક દેવો ઉપર, પોતપોતાની મિત્રરૂપ મહત્તરિકા દેવીઓ ઉપર અને પોતપોતાની સમિતિનું સ્વામીપણું ભોગવતી રહે છે. યાવતુતે પટ્ટરાણીઓ એવી મોટી ઋદ્ધિવાળીઓ છે. તે સંબંધેની બીજી બધી હકીકત લોકપાલોની પેઠે કહેવી. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. [૧૫૪ એમ કહી ગૌતમ અગ્નિભૂતિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, જે તરફ તૃતીય ગૌતમ વાયુભૂતિ અનગાર હતા તે તરફ જવાનું કર્યું અને ત્યાં જઈને તે અગ્નિભૂતિ અનગારે વાયુભૂતિ અનગારને આ પ્રમાણે કહ્યું કે - હે ગૌતમ! એ પ્રમાણે નિશ્ચિત છે કે, અસુરેંદ્ર અસુરરાજ ચમર, એવી મોટી ઋદ્ધિવાળો છે, ઇત્યાદિ બધું ચમરથી માંડીને તેની પટ્ટરાણીઓ સુધીનું અપૃષ્ટ વ્યાકરણ- રૂપ વૃત્તાંત અહીં કહેવું. ત્યારપછી અગ્નિભૂતિ અનગારે પૂર્વ પ્રમાણે કહેલી, ભાષેલી, જણાવેલી અને પ્રરૂપેલી એ વાતમાં તે ગૌતમ વાયુભૂતિ અનગારને શ્રદ્ધા બેસતી નથી, વિશ્વાસ આવતો નથી અને એ વાત તેઓને રૂચતી નથી. હવે એ વાતમાં અશ્રદ્ધા કરતા, અવિશ્વાસ આણતા અને એ વાત તરફ અણગમાવાળા તે ગૌતમ વાયુભૂતિ અનગાર પોતાના આસનથી ઉઠી શ્રમણ ભગવંત મહાવીર તરફ ગયા અને ત્યાં જઈ તેઓની પર્યાપાસના કરતા આ રીતે બોલ્યા- હે ભગવનું ! ગૌતમ અગ્નિભૂતિ અનગારે મને સામાન્ય પ્રકારે કહ્યું, વિશેષ પ્રકારે કહ્યું, જણાવ્યું અને પ્રરૂપ્યું કે “અસુરેદ્ર, અસુરરાજ ભોગવે છે. ઇત્યાદિ બધું પટ્ટરાણીઓ સુધીનું વૃત્તાંત અહીં પૂરેપુરુ કહેવું” એ તેજ પ્રમાણે કેવી રીતે છે ? હે ગૌતમ' વગેરે આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે તે ગૌતમ વાયુભૂતિ અનગારે તને જે સામાન્ય પ્રકારે કહ્યું, વિશેષ પ્રકારે કહ્યું, જણાવ્યું અને પ્રખ્યું કે, હે ગૌતમ! અસુરેદ્ર, અસુરરાજ ચમર મોટી ઋદ્ધિવાળો છે, ઈત્યાદિ બધું તેની પટ્ટરાણીઓ સુધીનું વૃત્તાંત અહીં કહેવું” એ વાત સાચી છે અને હું પણ એમજ કહું છું, ભાખું છું, જણાવું છું, અને પ્રરૂપું છું કે અસુરેંદ્ર, અસુરરાજ ચમર મોટો ઋદ્ધિવાળો છે ઇત્યાદિ તેજ રીતે યાવતુ-પટ્ટરાણીઓ સુધીની હકીકતવાળો બીજો ગમ કહેવો. અને એ વાત સાચી છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્એમ કહી ગૌતમ વાયુભૂતિ અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી અને જે તરફ ગૌતમ અગ્નિભૂતિ અનગાર છે ત્યાં આવી, તેઓને વાંદી, નમી, ‘તેઓની વાત ન માની’ તે માટે તેઓની પાસે વારંવાર વિનયપૂર્વક સારી રીતે ક્ષમા માગે છે. [૧૫] ત્યારપછી તે ગૌતમ વાયુભૂતિ અનગાર, ગૌતમ અગ્નિભૂતિ નામના અનગારની સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યા, અને ત્યાં તેઓની પર્ફપાસના કરતા આ પ્રમાણે બોલ્યા કે હે ભગવનું ! જો અસુરરાજ ચમર એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતુ-એટલું વિકવેણ કરી શકે છે, તો ભગવન્! વૈરોચનંદ્ર બલિ, [5] Page #69 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - દ ભગવાઈ -૩-/૧/૧પપ કેવી મોટી ઋદ્ધિવાળો છે, યાવતને કેટલું વિકુવણ કરવા સમર્થ છે ? હે ગૌતમ ! વૈરોચનંદ્ર, વૈરોચનરાજ બલી મોટી ઋદ્ધિવાળો છે. યાવતુ-મહાનુભાગ છે, વળી તે ત્યાં. ત્રીસલાખ ભવનોનો, તથા સાઠહજાર સામાનિકોનો અધિપતિ છે. જેમ ચમર સંબંધ હકીકત કહી તેમ બલિ વિષે પણ જાણવું. વિશેષ એ કે, તે પોતાની વિકુર્વણ શક્તિથી આખા જંબૂદ્વીપ કરતાં વધારે ભાગમાં પોતાના રૂપો ભરી શકે છે, બાકી બધું તેજ પ્રમાણે કહેવું. વિશેષ એ કે, ભવનો અને સામાનિકો વિષે જૂદાઈ જાણવી. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી પાવ-ત્રીજા ગૌતમ વાયુભૂતિ અનગાર વિહરે છે. પછી તે ગૌતમ અગ્નિભૂતિ અનગાર શ્રમણભગવંતમહાવીરને વાંદે છે, નમે છે, નમીને તેઓ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! વૈરોચન ઈદ્ર, વૈરોચન- રાજબલિ એવી મોટી ઋદ્ધિવાળો છે યાવત તે કેટલું વિદુર્વણ કરી શકે છે? હે ગૌતમ ! તે નાગકુમારોનો ઇંદ્ર, નાગકુમારોનો રાજા ધરણ મોટી ઋદ્ધિવાળી છે, યાવતુ-ત્યાં ૪ લાખ ભવનવાસો છે, છ હજાર સામાનિક દેવો , તેત્રીશ ત્રાયસ્ત્રિશક દેવો ઉપર, ચાર લોકપાલો, પરીવારવાળી છ પટ્ટરાણીઓ ઉપર સ્વામીપણું ભોગવતો વિહરે છે. તથા તેની વિદુર્વણ. શક્તિ આટલી છે-જેમ કોઈ જુવાન હાથને પકડે, અને પરસ્પર કાકડા વાળેલ હોવાથી જેમ તે સંલગ્ન જણાય છે તેમ ઘણા નાગકુમાર અને ઘણી નાગકુમારીઓ વડે-આખા જબૂદ્વીપનો અને તિરછે સંખ્યય દ્વીપસમુદ્રનોને ભરી શકે છેઃ પણ યાવત-તે તેવું કોઇ દિવસ કરશે નહિં. તેના સામાનિકો. આદિ વિશે ચમરની માફક કહેવું. વિશેષ એ કે - તેઓની વિકુવણશક્તિ માટે સંખ્યય દ્વીપ સમુદ્રો કહેવા. અને એ પ્રમાણે, વાવતુ-સ્વનિતકુમારો, વાનવ્યંતરો, તથા જ્યોતિષિકો પણ જાણવા. વિશેષ એ કે-દક્ષિણ દિશાના બધા ઇન્દ્રો વિષે અગ્નિભૂતિ પૂછે છે અને ઉત્તર દિશાના બધા ઈન્દ્ર, વાયુભૂતી પૂછે છે. હે ભગવન્! એમ કહી ગૌતમ અગ્નિભૂતિ અનગાર શ્રમણ- ભગવંતમહાવીરને વાંદે છે, અને નમે છે નમીને તેઓ આ પ્રમાણે બોલ્યા કે- જો જ્યોતિ-ષિકેંદ્ર, જ્યોતિષિક રાજા એવી મોટી ઋદ્ધિવાળો છે અને એટલું વિકવેણ કરી શકે છે તો દેવેંદ્ર દેવરાજશક્ર કેવી મોટી ઋદ્ધિવાળો છે યાવતુ-કેટલું વિકર્વણ કરી શકે છે? હે ગૌતમ ! દેવેંદ્ર, દેવરાજ શક મોટી ઋદ્ધિવાળો છે યાવતું મોટા પ્રભાવવાળો છે. તે ત્યાં બત્રીશલાખ વિમાનવાસો ચોરાસીહજાર સામાનિકદેવો, યાવતુ- ૩,૩૬,000 આત્મરક્ષક દેવો અને બીજાઓ ઉપર સત્તાધીશપણું ભોગવતો યાવતુ-વિહરે છે. અર્થાતુ શક્ર ઇદ્ર એવી મોટી ઋદ્ધિવાળો છે તેની વિકુવણ શક્તિ સંબંધે ચમરની પેઠે કહેવું. વિશેષ એ કે, તે એટલાં બધાં રૂપો વિદુર્વી શકે છે, કે જે રૂપોથી આખા બે જબૂદ્વીપો ભરાઈ શકે છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. વળી હે ગૌતમ! દેવેંદ્ર દેવરાજ શક્રનો માત્ર એ વિષય છે, અર્થાત્ પૂર્વે જણાવેલી વિદુર્વણા શક્તિ તે માત્ર શક્તિરૂપ છે, પણ સંપ્રાપ્તિવડે તેમ તેમ વિકુવ્યું નથી, વિફર્વતો નથી અને વિકવશે પણ નહિં. [૧૫] હે ભગવન્! જો દેવેંદ્ર, દેવરાજ શક્ર એવી મોટો ઋદ્ધિવાળો છે અને એટલું વિદુર્વણ કરવા શક્તિ છે તો સ્વભાવે ભદ્ર અને વિનીત, તથા હંમેશાં છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરતો આત્માને ભાવતો, પૂરેપૂરાં આઠ વર્ષ સુધી સાધુપણું પાળીને માસિક સંલેખનાવડે આત્માને સંયોજીને તથા સાઠ ટંક સુધીનું અનશન પાળીને, આલોચન તથા Page #70 -------------------------------------------------------------------------- ________________ શતક-૩, ઉદેસો-૧ ક૭ પ્રતિક્રમણ કરીને, સમાધી પામીને, કાળમાસે કાળ કરીને આપ દેવાનુપ્રિયનો શિષ્ય તિષ્પક નામનો અનગાર, સૌધર્મકલ્પમાં પોતાના વિમાનમાં, ઉપપાત સભાના દેવશયનીયમાં દેવવસ્ત્રથી ઢંકાએલ અને આગળના અસંખ્ય ભાગમાત્ર જેટલી અવગાહનમાં દેવેંદ્ર, દેવરાજના સામાનિકપણે ઉત્પન્ન થયો છે. પછી તુરતમાંજ ઉત્પન્ન થયેલો તે તિષ્ણકદેવ પાંચ પ્રકારની પયાપ્તિવડે પર્યાપ્તપણાને પામે છે અર્થાતું તે આહારપયપ્તિવડે, શરીરપયપ્તિવડે, ઇંદ્રિપયપ્તિવડે, આનપ્રાણપતિવડે અને ભાષામનઃપતિવડે પોતાના શરીરને સંપૂર્ણપણે રચે છે. જ્યારે તે તિષ્યકદેવ પૂવોક્ત પાંચ પતિવડે પોતાના શરીરની બનાવટ પૂરેપૂરી કરી લે છે ત્યારે સામાનિક સમિતિના દેવો તેની પાસે આવી, હાથ જોડવાપૂર્વક દશે નખને ભેગા કરી માથે અડાડી, માથે અંજલી કરીને જય અને વિજયથી વધાવે છે અને પછી આ પ્રમાણે કહે છે કે અહો! આપ દેવાનપ્રિયે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ લબ્ધ કર્યો છે. પ્રાપ્ત કર્યો છે, અને સામે આપ્યો છે વળી જેવી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ આપ દેવાનુપ્રિયે લબ્ધ કર્યો છે. પ્રાપ્ત કર્યો છે અને સામે આપ્યો છે તેવી દિવ્ય દેવદ્ધિ, દિવ્યદેવકાંતિ દેવેંદ્ર, દેવરાજ શકે પણ યાવતુ-સામી આણી છે; અને જેવી દિવ્ય દેવદ્ધિ દેવેંદ્ર, દેવરાજ શકે લબ્ધ કરી છે. પ્રાપ્ત કરી છે, સામી આણી છે તેવી દિવ્ય દેવઋદ્ધિ આપ, દેવાનુપ્રિયે સામી આણી છે તો હે ભગવન્! તે તીષ્યકદેવ કેવી મોટી ઋદ્ધિવાળો છે અને કેટલું વિદુર્વણ કરી શકે છે? હે ગૌતમ ! તે તિષ્યકદેવ મોટી સમૃદ્ધિવાળો છે મોટા પ્રભાવવાળો છે. તે ત્યાં પોતાના વિમાન ઉપર, ચાર હજાર સામાનિક દેવો પરિવારયુક્ત ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સેના, સાત સેનાધિપતિ, સોળહજાર આત્મરક્ષક દેવો અને બીજા ઘણા વૈમાનિકદેવો તથા દેવી ઉપર સત્તાધીશપણું ભોગવતો વિહરે છે તે આવી મહાનુ સમૃદ્ધિવાળો છે આટલું વિદુર્વણ કરી શકે છે જેમ કોઈ યુવાન પુરુષ જ જુવાન સ્ત્રીને હાથે કાકડા વાળી પકડે જેથી તેઓ સંલગ્ન લાગે તેમ તે બીજાં રૂપો કરી શકે છે. તે શક્રની જેટલી વિકર્વણાશક્તિવાળો છે વળી હે ગૌતમ ! તિષ્યક દેવની જે વિકર્ષણ શક્તિ છે તે તેનો વિષય છે, પણ તેણે સંપ્રાપ્તિવડે વિભુવયું નથી, વિકવતો નથી અને વિકુવશે પણ નહિં. હે ભગવન્! જો તિષ્યકદેવ એવી મહાગુ ઋદ્ધિસંપન છે અને આટલું બધું વિકુવણ કરી શકે છે તો દેવેંદ્ર, દેવરાજ શકના બાકીના-બીજા બધા સામાનિક દેવો કેવી. મોટી ઋદ્ધિવાળા છે ? હે ગૌતમ ! તેજ પ્રમાણે બધું જાણવું, વાવત-હે ગૌતમ ! દેવેંદ્ર દેવરાજ શક્રના પ્રત્યેક સામાનિક દેવોનો એ વિષય છે, વિષયમાત્ર છે, પણ સંપ્રાપ્તિથી કોઇએ વિકવ્યું નથી, વિકવતો નથી અને વિકર્વશે પણ નહીં. શક્રના ત્રાયઅિંશક દેવો વિષે, લોકપાલો વિષે, અને પટ્ટરાણીઓ વિષે ચમરની પેઠે કહેવું. વિશેષ એ કે તેઓની વિકુવણશક્તિ આખા બે જંબૂદ્વીપ જેટલી કહેવી અને બાકી બધું તેજ પ્રમાણે કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી બીજા ગૌતમવિહરે છે. [૧૧૭] હે ભગવન્! એમ કહી ત્રીજા ગૌતમ વાયુભૂતિ અનગાર શ્રમણ ભગવંત મહાવીરને નમીને યાવતું આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! જો દેવેંદ્ર, દેવરાજ શક્ર યાવતુ-એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતું એટલું વિદુર્વણ કરી શકે છે, તો હે ભગવન! દેવેંદ્ર દેવરાજ ઈશાન કેવી મોટી ઋદ્ધિવાળો છે? હે ગૌતમ! તે સંબંધે બધું તેમજ જાણવું. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ભગવઈ - ૩-'૧૧૫૭ વિશેષ એ કે, તેની વિદુર્વણા શક્તિ આખા બે જંબૂદ્વીપ કરતાં પણ વધારે જાણવી. [૧૫૮ હે ભગવન્! જો દેવેંદ્ર દેવરાજ ઇશાન, એવી મોટી દ્ધિવાળો હોય અને એટલું વિકુર્વણ કરી શકતો હોય તો સ્વભાવે દ્ધ, યાવતુ-વિનીત, તથા નિરંતર અઠ્ઠમ અઠ્ઠમ અને પારણે આંબીલ, એવા આકરા તપવડે આત્માને ભાવતો, ઉંચે હાથ રાખી, સૂર્યની સામે ઉભો રહી આતાપનભૂમિમાં આતાપન લેતો, તડકાને સહતો, પૂરેપૂરા છ માસ સાધુપણું પાળી, પનર દિવસની સંખના વડે આત્માને સંયોજી, ત્રીસ, ટેક સુધી અનશન પાળી, આલોચન અને પ્રતિક્રમણ કરી. સમાધિ પામી. કાળમાસે કાળ કરી આપ દેવાનુપ્રિયાનો શિષ્ય કુરુદત્ત અનગાર ઇશાનકલ્પમાં પોતાના વિમાનમાં ઈશાનંદ્રના સામાનિકપણે દેવ થયો છે. જે વક્તવ્યતા તિષ્યકદેવ સંબંધે આગળ કહી છે તે બધી અહીં કુરુદત્ત દેવ વિષે પણ કહેવી. તો તે કુરુદત્તપુત્ર દેવ કેવી મોટી ઋદ્ધિવાળો છે? વિશેષ એ કે, કુરુદત્તપુત્રની વિકુવા શક્તિ આખા બે જંબૂદ્વીપ જેટલી છે બાકી બધું તેજ પ્રમાણે જાણવું. એ પ્રમાણે બીજા સામાનિક દેવો, ત્રાયસ્ત્રિશક દેવો, લોકપાલો તથા પટ્ટરાણીઓ સંબંધે પણ સમજવું. વળી હે ગૌતમ ! દેવેંદ્ર, દેવરાજ ઇશાનની પ્રત્યેક પટ્ટરાણીની એ વિકુવાશક્તિ, તે વિષયરૂપ છે વિષયમાત્ર છે, પણ કોઇએ સંપ્રાપ્તિ વડે વિકવયું નથી, વિકવતા નથી અને વિકુવશે પણ નહીં. [૧૫] એ પ્રમાણે સનસ્કુમાર દેવલોક સંબંધે પણ જાણવું. વિશેષ એ કે, તેની વિફર્વણાશક્તિ આખા ચાર જંબુદ્વીપ છે. અને તિરછે તેની વિકવણાશક્તિ અસંખ્યય છે. એ પ્રમાણે સામાનિક દેવો. ત્રાયશ્ચિશક દેવો, લોકપાલો અને પટ્ટરાણીઓ એ બધા અસંખ્યય દ્વીપ, સમુદ્રો સુધી વિકર્વી શકે છે. એ પ્રમાણે માદ્રમાં પણ જાણવું. વિશેષ એ કે, આખા ચાર જેબૂદ્વીપ કરતાં પણ વધારે વિકુવણ શક્તિ છે. એ પ્રમાણે બ્રહ્મલોકમાં પણ જાણવું. વિશેષ એ કે તેઓની વિતુર્વણાશક્તિ આખા આઠ જંબૂદ્વીપ જેટલી છે. એ પ્રમાણે લાંતકમાં પણ સમજવું. વિશેષ એ કે, આખા આઠ જંબૂદ્વીપ કરતાં પણ વધારે શક્તિ છે. મહાશકના દેવોની વિદુર્વણાશક્તિ સોળ જંબૂદ્વીપ કરતાં પણ અધિક છે. સહસ્ત્રારના દેવોની વિકુવણશક્તિ સોળ જંબૂદ્વીપ કરતાં પણ અધિક છે. અને પ્રાણતના દેવોની વિકવણની શક્તિ બત્રીશ જંબૂદ્વીપ જેટલી છે. અને અશ્રુતદેવની વિદુર્વણાશક્તિ આખા બત્રીસ જંબૂદ્વીપ કરતાં પણ કંઈક વધારે છે. બાકી સઘળું તેજ પ્રમાણે જાણવું હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ત્રીજા ગૌતમ વાયભૂતિ અનગાર શ્રમણભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, અને યાવત-વિહરે છે. [૧૬૦ ત્યારપછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર મોકા નગરીના નંદન નામના ચૈત્યથી બહાર નીકળી જનપદ વિહારે વિહરે છે. તે કાળે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. યાવતુ-સભા પÚપાસે છે. તે કાળે તે સમયે દેવેંદ્ર દેવ- રાજ, હાથમાં શૂળને ધારણ કરનાર, બળદના વાહનવાળો, લોકના ઉત્તરાર્ધનો ધણી, અઠ્ઠાવીસલાખ વિમાનાનો સત્તાધીશ ઈશાનેંદ્ર, આકાશ જેવા નિર્મળવત્રને પહેરી, માળાથી યુક્ત મુકુટને માથે મૂકી, નવા સોનાના સુંદર, વિચિત્ર અને ચંચળ કુંડકોથી ગાલો દેદીપ્યમાન કરતો, દશે દિશાઓને પ્રકાશિત કરતો, તે ઈશાનકલ્પમાં, ઈશાનાવંતસક વિમાનમાં રાયપરોણીયમાં કહ્યા પ્રમાણે દિવ્ય દેવઋદ્ધિને અનુભવતો યાવતુ-જે દિશામાંથી પ્રકાશમાન થયો હતો, તેજ દિશાને વિષે પાછો ચાલ્યો ગયો. હવે હે ભગવન્! અહો ! Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૯ શતક-૩, ઉદેસો-૧ દેવેંદ્રદેવરાજ ઈશાન મોટો ઋદ્ધિવાળો છે. હે ભગવન્! ઇશાનંદ્રની તે દિવ્ય દેવદ્ધિ ક્યાં પેસી ગઈ ? હે ગૌતમ ! તે દિવ્ય દેવદ્ધિ શરીરમાં પેસી ગઈ. હે ભગવન્! તે દિવ્ય દેવદ્ધિ શરીરમાં ગઈ. એમ કહેવાનું શું કારણ ? હે ગૌતમ ! જેમ કોઈ એક કુટાકારશિખરની આકારવાળું ઘર હોય, અને તે બન્ને બાજુથી લિંપેલું હોય, ગુપ્ત હોય, પુત્ર દ્વારવાળું હોય, જેમાં પવન ન પેસે એવું ઉંડું હોય યાવતુ કુટાકારશાળા પેઠે જાણવું. હે ભગવન્! દેવેંદ્ર દેવરાજ ઈશાનને તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતીઅને દિવ્ય દેવપ્રભાવ કેવી રીતે લબ્ધ કર્યો. કેવી રીતે પ્રાપ્ત કર્યો અને કેવી રીતે સામે આણ્યો ? તથા તે પૂર્વભવમાં કોણ હતો ? તેનું નામ અને ગોત્ર શું હતું? અને તે ક્યા ગામમાં, ક્યા નગરમાં, તથા ક્યા સંનિવેશમાં રહેતો હતો? તથા તેણે શું સાંભળ્યું હતું, શું દીધું હતું, શું ખાધું હતું? શું કર્યું હતું, શું આચર્યું હતું? અને તથા પ્રકારના ક્યા શ્રમણ યા બ્રાહ્મણની પાસે એવું એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળી અવધાર્યું હતું કે જેને લઈને દેવેંદ્ર દેવરાજ ઈશાન તે દિવ્ય દેવઋદ્ધિ યાવતું સામે આણી? હે ગૌતમ ! તે કાળે તે સમયે આજ જંબૂદ્વીપ નામના દ્વિીપમાં ભારત વર્ષમાં તાપ્રલિપ્તી નામની નગરી હતી. તે તાપ્રલિપ્તી નગરીમાં તામલી ના મનો મૌર્યપુત્ર ગૃહપતિ રહેતો હતો. તે તામલીગૃહપતિ ધનાઢ્ય અને દીપ્તિવાળો હતો, યાવતુ-ઘણા માણસોથી તે ચઢીયાતો હતો. હવે એક દિવસે તે મૌર્યપુત્ર તામલી ગૃહ- પતિને રાત્રીના આગળના અને પાછળના ભાગમાં કુટુંબની ચિંતા કરતાં એવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે પૂર્વે કરેલાં જૂનાં સારી રીતે આચરેલાં, સુપરાક્રમયુક્ત, શુભ અને કલ્યાણરૂપ મારા કર્મોને કલ્યાણ ફળરૂપ પ્રભાવ હજુ સુધી જાગતો છે કે જેથી મારા ગૃહને વિષે હિરણ્ય વધે છે, સુવર્ણ વધે છે, ધન વધે છે, ધાન્યો વધે છે, પુત્રો વધે છે, પશુઓ વધે છે, અને પુષ્કળ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, ચંદ્રકાંત વગેરે પત્થર, પ્રવાળાં, તથા માણેકરૂપ સારવાળું ધન મારે ઘરને ઘણું ઘણું વધે છે. તો શું હું પૂર્વે કરેલાં, સારી રીતે આચરેલાં યાવતુ-જૂનાં કર્મોનો તદ્દન નાશ થાય તો જોઈ રહું-તે નાશની ઉપેક્ષા કરતો રહું પણ જ્યાં સુધી હિરણ્યથી વૃદ્ધિ પામું છું અને મારે ઘરે ઘણું ઘણું વધે છે, તથા જ્યાં સુધી મારા મિત્રો, મારી નાતીલાઓ, મારા પિત્રાઈઓ, મારા મોસાળિ આ કે મારા સાસરીઆ અને મારો નોકરવર્ગ મારો આદર કરે છે, અને સ્વામી તરીકે જાણે છે, મારો સત્કાર કરે છે, મારું સન્માન કરે છે અને મને કલ્યાણરૂપ, મંગલરૂપ અને દેવરૂપ જાણી ચૈત્યની પેઠે વિનયપૂર્વક મારી સેવા કરે છે ત્યાં સુધી મારે મારું કલ્યાણ કરી લેવાની જરૂર છે,આવતી કાલે પ્રકાશવાળી રાત્રી થયા પછી મારે મારી પોતાની મેળે લાકડાનું પાત્ર કરી, પુષ્કળ ખાનપાન એવા મિષ્ટાન અને મશાલા વિગેરે તૈયાર કરાવી, મારા મિત્ર, નાત, પિત્રાઈ, મોસાળઆ કે સાસરીઆ અને મારા નોકરચાકરને નોતરી, તે મિત્ર, નોકરચાકરને પુષ્કળ ખાનપાન એવા મિષ્ટાન અને મશાલા વિગેરેથી જમાડીને કપડાં અત્તર વગેરે સુગંધી વસ્તુ, માળાઓ ઘરેણા વગેરેથી તેનો સત્કાર કરીને, તેઓનું સન્માન કરીને તથા તેજ મિત્ર, જ્ઞાતિ, પિત્રાઈ, મોસાળઆ કે સાસરીઆ અને નોકરચાકરની સમક્ષ મારા મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને તેના ઉપર કુટુંબનો ભાર મૂકીને તે મિત્ર, યાવતું નોકરવર્ગને પૂછીને મારી પોતાની મેળેજ લાકડાંનું પાતરું લઈને, સુંદર મુંડ થઈને પ્રાણામા' નામની દીક્ષાવડે દીક્ષિત થાઉં. Page #73 -------------------------------------------------------------------------- ________________ O - ભગવાઈ - ૩-૧/૧૬૦ વળી હું દલિત થયો કે તુરતજ આ અભિગ્રહ ધારણ કરીશ કે, હું જીવું ત્યાં સુધી નિરંતર છઠ્ઠ કરીશ તથા સૂર્યની સામે ઉંચા હાથ રાખી તડકો સહન કરતો રહીશ. આતાપના લઈશ. વળી છઠ્ઠના પારણને દિવસે તે આતાપના લેવાની જગ્યાથી નીચે ઉતરી પોતાની મેળેજ લાકડાનું પાત્ર લઈ તામ્રલિપ્તિ નગરીમાં ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય કુળોમાંથી ભિક્ષા લેવાની વિધિપૂર્વક શુદ્ધ ઓદન-લાવી તેને પાણીવડે એકવીસવાર ધોઈ ત્યારપછી તેને ખાઈશ’ એ પ્રમાણે વિચારી કાલે મળસકું થયા પછી સૂર્ય પ્રકાશિત થયા પછી પોતાની મેળેજ લાકડાનું પાત્ર કરાવીને પુષ્કળ ખાનપાનાદિક મેવા મિઠાઈ અને મશાલા વગેરેને તૈયાર કરાવીને પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત કરી, શુદ્ધ અને પહેરવા યોગ્ય માંગલિક ઉત્તમ વસ્ત્રોને સારી રીતે પહેરી, વજન વિનાના અને મહામૂલ્ય ઘરેણાઓથી શરીરને અલંકત કરી ભોજનની વેળાએ તે તામલી ગૃહપતિ ભોજનના મંડપમાં આવી સારા આસન ઉપર સારી રીતે બેઠો. ત્યારપછી મિત્ર, નાત, પિત્રાઈ સાસરીયા કે મોસાળીઆ અને નોકરચાકરોની સાથે તે પુષ્કળ ખાણું પીણું મેવા મિઠાઈ અને મશાલા વિગેરેને ચાખતો, વધારે સ્વાદ લેતો, પરસ્પર દેતો. જમાડતો, અને જમતો તે તામલી ગૃહપતિ વિહરે છે-રહે છે. તે તામલી ગૃહપતિ જમ્યો અને જમ્યા પછી તુરતજ તેણે કોગળા કર્યા, સ્વચ્છ થયો, અને તે પરમ શુદ્ધ બન્યો. પછી તેણે પોતાના મિત્ર યાવતુ-નોકરચાકરને પુષ્કળ વસ્ત્ર, અત્તર વગેરે સુગંધી દ્રવ્ય, માળા અને ઘરેણાઓથી સત્કારી તથા તે મિત્ર, યાવતુનોકરચાકરની સમક્ષ પોતાના મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી, તે સર્વેને પૂછીને તામલી ગૃહપતિ મુંડ થઈ પ્રાણામા' નામની દીક્ષાવડે દીક્ષિત થયો. * હવે તે તામલી ગૃહપતિએ પ્રાણામા’ નામની દીક્ષા લીધી અને સાથે જ તેનો આવો અભિગ્રહ કર્યો કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી છઠ્ઠ છઠ્ઠjતપ કરીશ ને યાવતુ-પૂર્વ પ્રમાણેનો આહાર કરીશ’ એ પ્રમાણે અભિગ્રહ કરી માવજીવ નિરંતર છઠ્ઠ છઠ્ઠના. તાપૂર્વક ઉંચે હાથ રાખી સૂર્યની સામે ઉભા રહી તડકાને સહતા તે તામલી તપસ્વી વિહરે છે, છઠ્ઠના પારણાને દિવસે આતાપનભૂમિથી નીચે ઉતરી, પોતાની મેળેજ તે લાકડાનું પાતરું લઈ, તામ્રલિપ્તી નગરીમાં ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય કુળોમાંથી ભિક્ષા. લેવાની વિધિપૂર્વક ભિક્ષા માટે ફરી તે. એકલા ચોખાને લઈ આવે છે અને તે ચોખાને એકવીશ વખત ધોઈ તેનો આહાર કરે છે. હે ભગવનું ! તામલિએ લીધેલી પ્રવ્રજ્યા પ્રાણામા' કહેવાય તેનું શું કારણ? હે ગૌતમ ! જેને પ્રાણામાં પ્રવજ્યા ગ્રહણ કરી હોય તે, જેને જ્યાં જોવે તેને અથતિ ઈદ્રને સ્કંદને, રુદ્રને, શિવને, કુબેરને આય-પાર્વતીને, મહિષાસુરને કુટતી ચંડિકાને, રાજાને યાવતુ સાર્થવાહને, કાગડાને, કુતરાને તથા ચાંડાળને પ્રણામ કરે છે ઉંચાને જોઈને ઉંચી રીતે અને નીચાને જોઈને નીચી રીતે પ્રણામ કરે છે. જેને જેવી રીતે જુએ છે તેને તેવી રીતે પ્રણામ કરે છે. તે કારણથી તે પ્રવજ્યાનું નામ ‘પ્રાણામાં પ્રવજ્યા છે. ત્યારપછી તે મૌર્યપુત્ર તામલી તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગૃહીત બાલતપકર્મવડે સુકાઈ ગયા, લુખા થયા, તેની બધી નાડીઓ ઉપર દેખાઈ આવી એવા તે દુર્બલ થયા. ત્યારપછી કોઈ એક દિવસે મધરાતે જાગતા જાગતા અનિત્યતા સંબંધે વિચાર કરતાં તે તામલી બાલતપસ્વીને આ એ પ્રકારનો યાવત્ વિકલ્પ ઉત્પન્ન થયો કે - હું આ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શતક-૩, ઉદેસો-૧ ઉદાર, વિપુલ, યાવતુ-ઉદગ્ર, ઉદત્ત, ઉત્તમ અને મહાપ્રભાવશાલિ તપકર્મવડે સુકાઈ ગયો છું, રક્ષ થયો છું, અને યાવતુ-મારી બધી નસો શરીર ઉપર દેખાઈ આવી છે. માટે જ્યાં સુધી મને ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે અને પુરુષાકાર પરાક્રમ છે ત્યાં સુધી મારું શ્રેય એમાં છે કે હું કાલે જ્વલંત સૂર્યનો ઉદય થયા પછી તામ્રલિપ્તી નગરીમાં જઈ મેં દેખીને બોલાવેલા પુરુષોને, પાખંડસ્થોને, ગૃહસ્થોને, મારા આગળના ઓળખિતાઓને, તપસ્વી થયા પછીના મારા પૂછીને, તામ્રલિપ્તી નગરીની વચોવચ નીકળીને, ચાખડી, કુંડી વગેરે ઉપકરણોને અને લાકડાના પાતરાને એકાંતે મૂકી તામ્રલિપ્તી નગરીના ઉત્તરપૂર્વના દિભાગમાં ઇશાનખૂણામાં, નિર્વતિનિક મંડળને આળેખી સંલેખના તપવડે આત્માને સેવી, ખાવા પીવાનો ત્યાગ કરી, વૃક્ષની પેઠે સ્થિર રહી, કાળની અવકાંક્ષા સિવાય વિહરવું શ્રેયસકર છે. એમ વિચારી કાલે જ્વલંત સૂર્યનો ઉદય થયા પછી, પૂછે છે, તેઓને પૂછી તે તામલી તપસ્વીએ પોતાના ઉપકરણોને એકાંતે મૂક્યાં, યાવતુ-તેણે આહારપાણીનો ત્યાગ કર્યો અને પાદોપગમન નામનું અનશન કર્યું. [૧૬૧] તે કાળે તે સમયે બલિચંચા રાજધાની દ્ધ અને પુરોહિત વિનાની હતી. ત્યારે તે બલિચંચા રાજધાનીમાં વસનારા ઘણા અસુરકુમાર દેવોએ અને દેવીઓએ તે તામલી બાલતપસ્વીને અવધિવડે જોયો, જોયા પછી તેઓએ એક બીજાને બોલાવી આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! આપણે બધા ઈંદ્રને તાબે રહેનારા તથા અધિષ્ઠિત છીએ, આપણું બધું કાર્ય ઈદ્રને તાબે છે હે દેવાનુપ્રિયો ! આ તામલી બોલતપસ્વી તામ્રલિપ્તી નગરીની બહાર ઈશાન ખૂણામાં નિર્વતનિક મંડળને આળેખી, સંલેખનાવડે આત્માને સેવી, ખાવા પીવાનો ત્યાગ કરી અને પાદપોપગમન અનશનને ધારણ કરીને રહ્યો છે. તો આપણે એ શ્રયરૂપ છે કે, હે દેવાનુપ્રિયો ! તે તામલી બાલતપસ્વીને બલિચંચા રાજધાનીમાં ઈદ્ર તરીકે આવવાનો સંકલ્પ કરાવીએ એમ કરીને પરસ્પર એક બીજાની પાસે એ વાતને મનાવીને તે બધા અસુરકુમારો બલિચંચા રાજધાનીના મધ્યભાગમાંથી નીકળી તે તરફ રચઠંદ્ર ઉત્પાત પર્વત છે તે તરફ આવે છે, આવી વૈક્રિયસમુદ્યાતવડે સમવહણીને ઉત્તરવૈક્રિયરૂપોને વિદુર્વી ઉત્કૃષ્ટ ત્વરિત, ચપલ, ચંડ, જયવતી નિપુણ, સિંહ જેવી, શીધ્ર ઉપૂત અને દિવ્ય દેવગતિવડે તિરછા અસંખ્યય દ્વીપ સમુદ્રોની વચોવચ જે તરફ જબદ્રીપે નામે દ્વીપ છે. જે તરફ ભારતવર્ષ છે, તે તરફ આવ્યા, આવી તામલી બોલતપસ્વીની ઉપર, સમક્ષ સપ્રતિદિશે અર્થાતુ બરાબર સામે રહી દિવ્ય દેવઋદ્ધિને, દિવ્ય દેવકાંતિને, દિવ્ય દેવપ્રભાવને અને બત્રીસ જાતના દિવ્ય નાટકવિધિને દેખાડી, તામલી બોલતપસ્વીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વાંદી અને નમી તે અસુરકુમાર દેવો આ પ્રમાણે બોલ્યા છેઃ હે દેવાનુપ્રિય અમે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓ આપને વાંદીએ છીએ, નમીએ છીએ, અને આપની પર્યાપાસના કરીએ છીએ. હે દેવાનુપ્રિયો ! હાલ અમારી બલિચંચા રાજધાની ઈદ્ર અને પુરોહિત વિનાની છે અને હે દેવાનુપ્રિય ! અમે આ બધા ઈન્દ્રને તાબે રહેનારા છીએ અને અમારું કાર્ય પણ ઈદ્રને તાબે છે. તો હે દેવાનુપ્રિય ! તમે બલિચંચા રાજધાનીનો આદર કરો, તેનું સ્વામિપણું સ્વીકારો, તેને મનમાં લાવો, તે સંબંધી નિશ્ચય કરો, નિદાન કરો અને બલિચંચા રાજધાનીના સ્વામી થવાનો સંકલ્પ કરો. જો તમે અમે કહ્યું તેમ કરશો Page #75 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૩/-/૧/૧૬ ૧ ૭૨ તો અહીંથી કાલમાસે કાળ કરી તમે બલિચંચા રાજધાનીમાં ઉત્પન્ન થશો. ત્યાં ઉત્પન્ન થયા પછી તમે અમારા ઇંદ્ર થશો, તથા અમારી સાથે દિવ્ય ભોગ્યભોગને ભોગવતા તમે આનંદ અનુભવશો. જ્યારે તે બલિર્ચચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમા૨ દેવો અને દેવીઓએ આમ કહ્યું અને તે વાતને તે બાલતપસ્વીએ આદરી નહિં. સ્વીકારી નહિં, પણ ત્યારે તે બલીચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમા૨ દેવો અને દેવીઓએ તે તામલી મૌર્યપુત્રને બીજીવાર અને ત્રીજીવાર પણ ત્રણ ત્રણ પ્રદક્ષિણા કરીને પૂર્વની વાત કહી. તે અસુકુમારોએ પૂર્વ પ્રમાણે બે, ત્રણવાર યાવત્-કહ્યું તો પણ તે તામલી મૌર્યપુત્રે કાંઇપણ જવાબ ન દીધો, મૌન ધારણ કર્યું. પછી છેવટે જ્યારે તામલી બાલ- તપસ્વીએ તે બલિર્ચચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવોને અને દેવી-ઓનો અનાદર કર્યો, તેઓનું કથન માન્યું નહીં ત્યારે તે દેવો જે દિશામાંથી આવ્યા હતા તેજ દિશામાં પાછા ચાલ્યા ગયા. [૧૬૨] તે કાળે, તે સમયે ઇશાન કલ્પ ઇંદ્ર અને પુરોહિત વિનાનો હતો. તે વખતે તામલી બાલતપસ્વીએ પૂરેપૂરાં સાઇઠહજાર વર્ષ સુધી સાધુ પર્યાયને પાળીને, બે માસ સુધીની, સંલેખનાવડે આત્માને સેવીને, એકસોનેવીસ ટંક અનશન પાળીને કાળમાસે કાળ કરીને ઈશાનકલ્પમાં, ઈશાનવતંસક વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશય્યામાં, દેવવસ્ત્રથી ઢંકાએલ અને આંગળની અસંખ્યેય ભાગ જેટલી અવગાહનામાં ઈશાનકલ્પમાં દેવેંદ્રની ગેરહાજરીમાં ઈશાનદેવેંદ્રપણે જન્મ ધારણ કર્યો. હવે તે તાજા ઉત્પન્ન થએલ દેવેંદ્ર, દેવરાજ ઈશાન પાંચ પ્રકારની પર્યાપ્તિવડે પર્યાપ્તિપણાને પામે છે. હવે, બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ એમ જાણ્યું કે, તામલી બાલતપસ્વી કાળધર્મને પામ્યો, અને તે ઈશાનકલ્પમાં દેવેંદ્રપણે ઉત્પન્ન થયો. તેથી તેઓએ ઘણો ક્રોધ કર્યો, કોપ કર્યો, ભયંકર આકાર ધારણ કર્યો, અને તેઓ બહુ ગુસ્સે ભરાણા. પછી તેઓ બધા બલીચંચા રાજધાનીના મધ્ય- ભાગમાં થઇ નીકળ્યા. અને તે ઉત્કૃષ્ટગતિવડે જે તરફ ભારતવર્ષ છે, તામ્રલિપ્તી નગરી છે, તામલી બાલતપસ્વીનું શરીર છે તે તરફ આવીને તે દેવો તે તામલી મૌર્યપુત્રના મુડદાને ડાબે પગે દોરી બાંધી, તેના મોઢામાં ત્રણવાર થૂંકી, એને તામ્રલિપ્તી નગરીમાં સિંગોડાના ઘાટવાળા માર્ગમાં, ત્રણ શેરી ભેગી થાય તેવા માર્ગમાંત્રિકમાં, ચોકમાં, ચતુર્મુખ માર્ગમાં, અને મહામાર્ગમાં, તે મુડદાને ઢસળતા ઢસળતા અને બુલંદ અવાજે ઉદ્ઘોષણા કરતા તે દેવો આ પ્રમાણે બોલ્યા કેઃ- હે ! પોતાની મેળેજ તપસ્વીના વેષને ધારણ કરનાર અને પ્રાણામા' નામની પ્રવ્રજ્યાથી પ્રવ્રજીત થયેલા તે તામલી બાલતપસ્વી કોણ ? તથા ઈશાનકલ્પમાં થયેલ દેવેંદ્ર દેવરાજ ઈશાન કોણ ? એમ કરીને તામલી બાલતપસ્વીના શરીરની હીલના કરે છે, નિંદા કરે છે, ખિસા કરે છે, ગર્હ કરે છે, અપમાન કરે છે, તર્જના કરે છે, માર મારે છે, કદર્થના કરે છે, તેને હેરાન કરે છે, અને આડું અવળું જેમ ફાવે તેમ ઢસળે છે, તથા તેમ કરીને તેના શરીરને એકાંતે નાખી જે દિશામાંથી તે દેવો પ્રકટ્યા હતા તેજ દિશામાં ચાલ્યા ગયા. [૧૬૩] હવે તે ઈશાનકલ્પમાં રહેનારા ઘણા વૈમાનિક દેવો અને દેવીઓએ આ પ્રમાણેજોયું કે, બલીચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ બાલતપસ્વી તામલિના શરીરને હીલે છે, નિંદે છે, ખિસે છે, અને તેના શરીરને આડું Page #76 -------------------------------------------------------------------------- ________________ શતક-૩, ઉદેસો-૧ ૭૩ અવળું જેમ ફાવે તેમ ઢસડે છે. ત્યારે તે વૈમાનિક દેવો પૂર્વ પ્રમાણે જોવાથી અતિશય ગુસ્સે ભરાણા અને ક્રોધથી મિસમીસાટ કરતા વિમાનિક) દેવોએ દેવેંદ્ર, દેવરાજ ઈશાનની પાસે જઈને બને હાથ જોડીને દશે નખને ભેગા કરીને માથે અંજલિ કરી તે ઈદ્રને જય અને વિજયથી વધાવ્યો. તેઓ આ પ્રમાણે બોલ્યા કે- હે દેવાનુપ્રિય! બલિચચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ, આપ, દેવાનુપ્રિયને કાળને પ્રાપ્ત થએલા જાણી, તથા ઈશાનકલ્પમાં ઈદ્રપણે ઉત્પન્ન થએલા જોઈ તે અસુર કુમારો ઘણા ગુસ્સે ભરાણા અને પાવતુ-તઓએ આપના મૃતક દેહને ઢસડીને એકાંતમાં મૂક્યાં. પછી જેઓ ત્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા. જ્યારે તે દેવેંદ્ર, દેવરાજ ઈશાને તે ઈશાનકલ્પમાં રહેનારા બહુ વૈમાનિક દેવો અને દેવીઓ દ્વારા એ વાતને સાંભળી અને અવધારી, ત્યારે તેને ઘણો ગુસ્સો થયો અને વાવ-ક્રોધથી મિસમિસાટ કરતો, ત્યાંજ દેવશય્યામાં સારી રીતે રહેલા તે ઈશાન ઈદ્ર કપાળમાં ત્રણ આડ પડે તેમ ભવાં ચડાવી, તે બલિચંચા રાજધાનીની બરાબર સપક્ષે અને પ્રતિદિશે જોયું. જે સમયે દેવેંદ્ર દેવરાજ શકે ઈશને પૂર્વ પ્રમાણે બલિચંચા રાજ- ધાનીની બરાબર સામે- જોયું અને પ્રતિદિશે જોયું તેજ સમયે તે દિવ્ય પ્રભાવવડે બલિચંચા રાજધાની અંગારા જેવી થઈ ગઈ, આગના કણીયા જેવી થઈ ગઈ, રાખ જેવી થઈ ગઈ, તપેલી રેતીના કણિયા જેવી થઈ અને અતિ ઉષ્ણ લાઈ જેવી થઈ ગઈ. હવે જ્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ તે બલીચંચા રાજધાનીને અંગારા જેવી થએલી અને યાવતુ-ખૂબ તપેલી લાય જેવી થયેલી જોઈ, તેવી જોઇને અસુરકુમારો ભય પામ્યા, સુકાઈ ગયા, ઉદ્વેગવાળા થયા અને ભયથી વ્યાપી ગયા તથા તેઓ બધા ચારે તરફ દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા,અને એકબીજાનો આશ્રય લેવા લાગ્યા. જ્યારે તે બલીચંચા રાજધાનીમાં રહેનારા અસુરકુમાર દેવો અને દેવીઓએ દેવેન્દ્ર, દેવરાજ ઈશાન કોપ્યો છે એમ જાણ્યું ત્યારે તેઓ દેવેંદ્ર, દેવરાજ ઈશાની સામે, ઉપર, સપક્ષે, અને પ્રતિદિશે બેસી, દશે નખ ભેગા થાય તેમ બને હાથ જોડવાપૂર્વક શિરસાવર્તયુક્ત માથે અંજલી કરી તે ઈશાન ઈદ્રને જય અને વિજયવડે વધામણી આપી કહ્યું કે અહો આપ દેવાનુપ્રિયે દિવ્ય દેવઋદ્ધિ યાવત-પ્રાપ્ત કરેલી. અને આપ દેવાનુપ્રિયે લબ્ધ કરેલી, પ્રાપ્ત કરેલી અને સામે આણેલી એવી દિવ્ય દેવદ્ધિ અમે જોઈ ? હે દેવાનુપ્રિય ! અમે આપની પાસે ક્ષમા માંગીએ છીએ. હે દેવાનપ્રિય ! આપ અમને ક્ષમા આપો, હે દેવાનુપ્રિય ! તમે ક્ષમા કરવાને યોગ્ય છો, વારંવાર પુનઃ એમ નહીં કરીએ, એમ કહી વિનયપૂર્વક એ અપરાધ બદલ તેની પાસે વિનયપૂર્વક સારી રીતે ક્ષમા માગે છે. હવે જ્યારે તે બલીચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ પોતાના અપરાધ બદલ તે દેવેંદ્ર, દેવરાજ ઈશાનની પાસે વિનયપૂર્વક સારી રીતે વારંવાર ક્ષમા માગી ત્યારે તે ઈશાન ઈદ્ર તે દિવ્ય દેવઋદ્ધિને અને તેલશ્યાને પાછી ખેંચી લીધી. અને હે ગૌતમ ! ત્યારથી જ માંડીને તે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવો અને દેવીઓ તે દેવેંદ્ર, દેવરાજ ઈશાનનો સત્કાર કરે છે, તેની સેવા કરે છે તથા ત્યારથી જ દેવેંદ્ર, દેવરાજ ઈશાનની આજ્ઞામાં, સેવામાં, આદેશમાં, અને નિર્દેશમાં તે અસુરકુમાર દેવો તથા દેવીઓ રહે છે. હે ગૌતમ! દેવેંદ્ર, દેવરાજ ઈશાને તે દિવ્ય દેવઋદ્ધિ એ પ્રમાણે મેળવી. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ ઈશાનની Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ભગવાઈ - ૩૮/૧/૧૬૩ સ્થિતિ કેટલા કાળ સુધી કહી છે? હે ગૌતમ ! તેની સ્થિતિ બે સાગરોપમ કરતાં કાંઈક અધિક કહી છે. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ ઈશાન પોતાના આયુષ્યનો ક્ષય- થયા પછી તે દેવલોકથી આવીને ક્યાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તે, મહાવિદેહક્ષેત્રમાં જઇને સિદ્ધ થશે, અને યાવતુ-પોતાના સઘળા દુઃખોનો અંત કરશે? [૧૪] હે ભગવન્! શું દેવેંદ્ર, દેવરાજ શક્રનાં વિમાનો કરતાં દેવેંદ્ર, દેવરાજ ઈશાનનાં વિમાનો જરાક ઉંચાં છે, જરાક ઉન્નત છે ? અને દેવેંદ્ર, દેવરાજ ઈશાનના વિમાનો કરતાં દેવેંદ્ર, દેવરાજશકના વિમાનો જરાક નીચાં છે, જરાક નિમ્ન છે ? હે ગૌતમ! હા, તે પ્રમાણે છે, હે ભગવન્! તેમ કહેવાનું શું કારણ? હે ગૌતમ! જેમ કોઈ એક હાથનું તળિઉં -એક ભાગમાં ઉંચુ હોય, એક ભાગમાં ઉન્નત હોય, તથા એક ભાગમાં નીચું હોય અને એક ભાગમાં નિમ્ન હોય, તેજ રીતે વિમાનો સંબંધી પણ જાણવું [૧૬૫ હે ભગવનદેવેંદ્ર, દેવરાજ શક્ર દેવેંદ્ર, દેવરાજ ઈશાનની પાસે પ્રકટ થવાને સમર્થ છે? હે ગૌતમ ! હા, હે ભગવન! જ્યારે તે તેની પાસે આવે ત્યારે તેનો આદર કરતો આવે કે અનાદર કરતો આવે? હે ગૌતમ ! જ્યારે તે શક્ર ઈશાનની પાસે આવે ત્યારે તેનો આદર કરતો આવે પરંતુ અનાદર કરતો ન આવે. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ ઈશાન દેવેંદ્ર, દેવરાજ શક્રની પાસે આવવાને સમર્થ છે ? હે ગૌતમ ! હા, હે ભગવન્! જ્યારે તે (ઈશાનેંદ્ર) તેની પાસે આવે ત્યારે તે (શકેંદ્ર)નો આદર કરતો આવે કે અનાદર કરતો આવે?આદર કરતો અને અનાદર કરતો પણ આવે. હે ભગવાન્ ! દેવેંદ્ર દેવરાજ શક્ર દેવેંદ્ર, દેવરાજ ઈશાનની ચારે તરફ જોવાને સમર્થ છે? હે ગૌતમ! જેમ પાસે આવવા સંબંધે બે આલાપક કહ્યા. તેમ જોવા સંબંધ પણ બે આલા- પક કહેવા. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્ર, દેવેંદ્ર, દેવરાજ ઈશાનની સાથે વાર્તાલાપ કરવા સમર્થ છે? હે ગૌતમ! હા, તે વાતચીત કરવા માટે સમર્થ છે તથા પાસે આવવા સંબંધે જણાવ્યું તેમ વાતચીત સંબંધે પણ સમજવું. હે ભગવન્!. તે દેવેંદ્ર, દેવરાજ શક અને ઈશાન વચ્ચે પ્રયોજન કે વિધેય-કાર્ય હોય છે. હે ગૌતમ ! હા, હોય છે. હે ભગવન્! હમણા તેઓ પોતપોતાના કાર્યોને કેવી રીતે કરે છે? હે ગૌતમ! જ્યારે દેવેંદ્ર, દેવરાજ શકને કાર્ય હોય ત્યારે તે દેવેંદ્ર, દેવરાજ ઈશાનની પાસે આવે છે. અને જ્યારે દેવેંદ્ર દેવરાજ ઈશાનને કાર્ય હોય ત્યારે તે દેવેંદ્ર, દેવરાજ શક્રની પાસે આવે છે તેઓની પરસ્પર બોલવાની રીતી આવી છેઃ- હે દક્ષિણ લોકાર્ધના ધણી દેવેંદ્ર દેવરાજ શક્ર ! અને હે ઉત્તર લોકાર્ધના ધણી દેવેંદ્ર દેવરાજ ઈશાન ! એ પ્રમાણે સંબોધી તેઓ પોતપોતાનું કાર્ય કરે છે. [૧૬] હે ભગવન્! તે બન્ને દેવેંદ્ર, દેવરાજ શક્ર અને દેવેંદ્ર, દેવરાજ ઈશાન-વચ્ચે વિવાદો થાય છે? હે ગૌતમ હા, તે બન્ને વચ્ચે વિવાદ થાય છે. હે ભગવન! જ્યારે તે બે વચ્ચે વિવાદ થાય છે ત્યારે ઓ શું કરે છે? હે ગૌતમ! જ્યારે તે બે વચ્ચે વિવાદ થાય છે ત્યારે તેઓ, દેવેંદ્ર દેવરાજ સનસ્કુમારને સંભારે છે અને સંભારતાંજ તે દેવેંદ્ર, દેવરાજ સન્તકુમાર દેવેંદ્ર, દેવરાજ શક્ર અને ઈશાનની પાસે આવે છે. તથા તે આવીને જે કહે છે તેને તેઓ માને છે-તે ઈદ્રો તેની આજ્ઞામાં, સેવામાં, આદેશમાં અને નિર્દેશમાં રહે છે. [૧૬૭ હે ભગવન્! શું દેવેંદ્ર, દેવરાજ સનકુમાર ઘણા શ્રમણ. ઘણી શ્રમણીઓ ઘણા શ્રાવક અને ઘણી શ્રાવિકાઓનો હિતેચ્છુ છે. સુખેચ્છે છે, પચ્ચેચ્છુ છે, તેઓના ઉપર અનુકંપા કરનાર છે, તેઓનું નિઃશ્રેયસ ઈચ્છનાર છે તથા તેઓના હિતનો, સુખનો Page #78 -------------------------------------------------------------------------- ________________ શતક-૩, ઉદેસો-૧ અને નિઃશ્રેયસનો ઇચ્છુક છે, માટે હે ગૌતમ! તે સનકુમાર ઈદ્ર ભવસિદ્ધક છે યાવતુ-તે ચરમ છે, પણ અચરમ નથી. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ સનકુમારની સ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે? હે ગૌતમ ! તેની સ્થિતિ સાત સાગરોપમની કહી છે હે ભગવન! તેની આવરદા પૂરી થયા પછી તે, દેવલોકથી ચ્યવી યાવતુ-ક્યાં ઉત્પન થશે? હે ગૌતમ! તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવતુ-તેનાં સર્વ દુઃખનો નાશ કરશે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. [૧૬૮-૧૬૯] તિષ્યક શ્રમણનો તપ છઠ્ઠ અને એક માસનું અનશન છે. કુરુદત્ત શ્રમણનો તપ અઠ્ઠમ અને અડધા માસનું અનશન છે. તિષ્યક શ્રમણનો સાધુ પર્યાય આઠ વર્ષનો અને કુરુદત્ત શ્રમણનો સાધુ પર્યાય છ માસનો છે અર્થાતુ એ બે શ્રમણોને લગતી બીના આ ઉદ્દેશકમાં આવી છે. બીજી વિગત-વિમાનોની ઉંચાઈ, ઈદ્રનું ઈદ્રની પાસે જવું, જોવું, સંલાપ, કાર્ય. વિવાદની ઉત્પતિ, તેનો નિવેડો અને સનકુમારમાં ભવ્યપણે, એ બીનાઓ પણ આ ઉદ્દેશકમાં કહી છે. મોકા સમાપ્ત | [શતક ૩-નાઉદેસાઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ] (-ઉદ્દેશક૨:-) [૧૭૦) તે કાળે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. યાવતું સભા પર્યપાસના કરે છે. તે કાળે તે સમયે અસુરેંદ્ર, અસુરરાજ ચમર, ચમરચાનામની રાજધાનીમાં સુધમસભામાં અમર નામના સિંહાસનમાં બેઠેલો તથા ચોસઠહજાર સામાનિક દેવોથી વીંટાએલો (તે) નાટ્યવિધિને દેખાડીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. હે ભગવન્!' એમ કહી ભગવનું ગૌતમ, શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, અને આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીની નીચે અસુરકુમાર દેવો રહે છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી એ પ્રમાણે યાવત-સાતમી પૃથિવીની નીચે સૌધર્મકલ્પ તથા બીજા કલ્પોની નીચે અસુરકુમાર દેવો રહેતા નથી. હે ભગવન્! ઈષત્રાગભારા પૃથિવીની નીચે અસુરકુમાર દેવો રહે છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન! ત્યારે ક્યું એવું પ્રસિદ્ધ સ્થાન છે કે, જ્યાં અસુરકુમાર દેવો નિવાસ કરે છે ? હે ગૌતમ ! એક લાખ અને એશીહજાર યોજનની જાડાઈવાળા આ રત્નપ્રભા પૃથિવીના મધ્યભાગે તે અસુરકુમાર દેવો રહે છે. અહીં અસુરકુમાર દેવો સંબંધી વક્તવ્યતા કહેવી. અને તેઓ દિવ્યભોગોને ભોગવતા વિહરે છે. હે ભગવનું તે અસરકારોમાં એવું સામર્થ્ય છે કે તેઓ પોતાના સ્થાનથી નીચે જઈ શકે ? હે ગૌતમ હા. સામર્થ્ય છે. હે ભગવન્! તે અસુરકુમારો પોતાના સ્થાનથી કેટલા ભાગસુધી નીચે જઈ શકે છે? હે ગૌતમ ! સાતમી પૃથિવી સુધી. તેઓની નીચે જવાની માત્ર આટલી શક્તિ છે. પરંતુ તેઓ ત્યાંસુધી કોઇવાર ગયા નથી, જશે નહિં, અને જાતા પણ નથી. કિંતુ ત્રીજી પૃથિવી સુધી જાય છે, ગયા છે અને જશે પણ ખરા. હે ભગવન્તે અસુરકુમારો ત્રીજી પૃથિવીસુધી જાય છે, ગયા છે, અને જશે તેનું શું કારણ? હે ગૌતમ! પોતાના પૂર્વના વૈરીને વેદના દેવા, પોતાના જૂના સોબતીઓને સુખી કરવા એ કારણથી અસુરકુમાર દેવો ત્રીજી પૃથિવી સુધી ગયા છે, જાય છે તથા જશે. હે ભગવન્! તે અસુરકુમારોમાં એવું સામર્થ્ય છે કે તેઓ પોતાના સ્થાનથી તિછે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ભગવઈ - ૩/-/૨/૧૭૦ જઈ શકે ? હે ગૌતમ ! હા, જવાનું સમાચ્યું છે. હે ભગવન્! તે અસુરકુમારો પોતાના સ્થાનથી કેટલા ભાગ સુધી તિરછા જઈ શકે ? હે ગૌતમ ! પોતાના સ્થાનથી યાવતુઅસંખ્યય દ્વીપ સમુદ્રો સુધી તિરછા જવાનું તેઓનું માત્ર સામર્થ્ય છે. પણ તેઓ નંદીશ્વરદ્વીપ સુધી તો ગયા છે, જાય છે, અને જશે પણ ખરા. હે ભગવન્! તે અસુરકુમારો નંદીશ્વરદ્વીપ સુધી જાય છે, ગયા છે અને જશે તેનું શું કારણ? હે ગૌતમ! જે આ અરિહંત ભગવંત છે, એઓના જન્મોત્સવમાં દીક્ષા-ઉત્સવમાં, જ્ઞાનોત્પતિમહોત્સવમાં અને પરિનિવણિના ઉત્સવમાં એ અસુરકુમાર દેવો નંદીશ્વપદ્વીપ સુધી જાય છે, ગયા છે અને હે ભગવન્! તે અસુરકુમારોમાં એવું સમાચ્યું છે કે તેઓ, પોતાના સ્થાનથી ઉંચે ગૌતમ ! હા, જઈ શકે છે. હે ભગવન્! તે અસુરકુમારો પોતાના સ્થાનથી કેટલા ભાગ સુધી ઉંચે જઈ શકે છે? હે ગૌતમ! અશ્રુતકલ્પસુધી પરંતુ તેઓ ગયા નથી જશે નહિ અને જાતા પણ નથી. પરંતુ સૌધર્મકલ્પ સુધી જાય છે. ગયા છે અને જશે પણ ખરા. હે ભગવન્! તે અસુરકુમારો ઉંચે સૌધર્મકલ્પ સુધી જાય છે, ગયા છે અને જશે તેનું શું કારણ? હે ગૌતમ ! તે દેવોને જન્મથીજ વૈરાનુબંધ છે. વૈક્રિયરૂપોને બનાવતા તથા ભોગોને ભોગવતા તે દેવો આત્મરક્ષક દેવોને ત્રાસ ઉપજાવે છે તથા યથોચિત નાના નાના રત્નો લઈને પોતે ઉજ્જડ ગામમાં ચાલ્યા જાય છે. હે ભગવન્! તે દેવો પાસે યથોચિત નાના નાના રત્નો હોય છે ? હે ગૌતમ ! હા, હોય છે. હે ભગવન્! જ્યારે તે અસુરો, વૈમાનિકોનાં રત્નો ઉપાડી જાય ત્યારે વૈમાનિકી તેઓને શું કરે છે? હે ગૌતમ! રત્નો લીધા પછી તે અસુરોને શારીરિક દુઃખ સહન કરવું પડે છે. હે ભગવન્! ઉપર ગયા એવાજ તે અસુરકુમાર દેવો ત્યાં રહેલી અપ્સરાઓ સાથે દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવી શકે ખરા, વિહરી શકે ખરા? હે ગૌતમ ! એ પ્રમાણે કરવાને તે અસુરકુમાર દેવો સમર્થ નથી. કિંતુ તેઓ ત્યાંથી પાછા વળે છે અને અહીં આવે છે. જો કદાચ તે અપ્સરાઓ તેઓનો આદર કરે, તેઓની સ્વામી તરીકે સ્વીકાર કરે તો તે અસુરકુમાર દેવો, તે ત્યાં રહેલી અપ્સરાઓ સાથે દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવી શકે છે, ભોગવતા રહી વિહરી શકે છે. હવે કદાચ તે અપ્સરાઓ તેઓનો આદર ન કરે તથા તેઓને સ્વામી તરીકે ન સ્વીકારે તો તે અસુર- કુમાર દેવો, તે અપ્સરાઓ સાથે દિવ્ય ભોગોને ભોગવી શકતા નથી. હે ગૌતમ! અસુરકુમાર દેવો, સૌધર્મકલ્પસુધી ગયા છે, જાય છે અને જશે તેનું પૂર્વ પ્રમાણે કારણ છે. [૧૭૧ હે ભગવન્! કેટલો સમય વીત્યા પછી અસુરકુમારદેવો ઉંચે જાય છે તથા સૌધર્મકલ્પસુધી ગયા છે ને જશે ? હે ગૌતમ ! અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વીત્યા પછી લોકોમાં આશ્ચર્ય પમાડનાર એ ભાવ ઉત્પન થાય છે કે, અસુરકુમારદેવો ઉંચે જાય છે અને યાવતુ-સૌધર્મકલ્પસુધી જાય છે. હે ભગવન્! કોનો આશ્રય કરીને તે અસુરકુમાર દેવો યાવતુ-સૌધર્મકલ્પ સુધી જાય છે? હે ગૌતમ ! જેમ કોઈ એક શબર, બબ્બર, ઢંકણે, પહજાતિ, અને પુલિંદ લોકો એક મોટા જંગલનો, ખાડાનો, જલદુર્ગનો કે સ્વદુર્ગનો, ગુફાનો ખાડા અને વૃક્ષોથી ગીચ થએલ ભાગનો અને પર્વતનો આશ્રય કરી એક સારા અને મોટા ઘોડાના લશ્કરને, હાથીના લશ્કરને, યોદ્ધાઓના લશ્કરને, ધનુષ્યના લશ્કરને હંફાવવાની હિંમત કરે છે, એજ પ્રમાણે અસુરકુમાર દેવો પણ અરિહંતોને, અરિહંતના ચૈત્યોને અને ભાવિત આત્મા સાધુઓનો આશ્રય કરી ઉંચે Page #80 -------------------------------------------------------------------------- ________________ શતક-૩, ઉદ્દેશો-ર થાવતું સૌધર્મકલ્પસુધી જાય છે. પણ તે સિવાય જતા નથી. હે ભગવન્! શું બધાય અસુરકુમારો યાવતુ-સૌધર્મકલ્પ સુધી ઉંચે જાય છે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. કિંતુ દ્રવ્ય ઋદ્ધિવાળા અસુરકુમાર દેવો ઉંચે સૌધર્મકલ્પ સુધી જાય છે. હે ભગવન્! શું એ અસુરેંદ્ર, અસુરરાજ ચમર પણ કોઇવાર પૂર્વે ઉપર યાવતુ-સૌધર્મકલ્પસુધી ગએલો છે? હે ગૌતમ ! હા, હે ભગવન્! નીચે રહેતો અસુરેંદ્ર, અસુરરાજ ચમર કેવો મોટો ઋદ્ધિવાળો છે, કેવો મોટો કાંતિવાળો છે અને યાવતુ-તેની તે ઋદ્ધિ ક્યાં ગઈ? હે ગૌતમ! કૂદાકારશાલા માફક જાણવું [૧૭] હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરે તે દિવ્ય દેવદ્ધિ અને યાવત-તે બધું કેવી રીતે લબ્ધ કર્યું, કેવી રીતે પ્રાપ્ત કર્યું, અને કેવી રીતે સામે આપ્યું? હે ગૌતમ! તે કાળે તે સમયે આજ જંબુદ્વીપ નામના દ્વીપમાં. ભારતવર્ષમાં વિંધ્ય નામે પહાળની તળેટીમાં ભેલ નામનો સંનિવેશ હતો. તે વેભેલ નામે સંનિવેશમાં પૂરણ નામનો ગૃહપતિ રહેતો હતો. તે આર્યો અને દીપ્ત હતો. તામલી તપસ્વીની પેઠે આ પૂરણની પણ વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે, ચાર ખાનાવાળું કાષ્ટનું પાત્ર કરીને યાવત્ વિપુલ ખાનપાન, ખાદિમ અને સ્વાદિમ- વાવ-પોતાની મેળેજ તે ચારખાનાવાળું લાકડાનું પાત્ર લઇને, મુંડ થઈને. “દાનામા’ નામની પ્રવ્રજ્યા વડે તે પૂરણ ગૃહપતિ પ્રવ્રુજિત થયો. થાવતુ-તે પૂરણ તપસ્વી આતાપન ભૂમિથી નીચે આવી, પોતાની મેળેજ તે ચાર ખાનાવાળું પાત્ર લઈ' તે વેભેલ નામના સન્નિવેશમાં ઉંચા નીચા અને મધ્યમ કુળોમાં ભિક્ષા લેવાની વિધિપૂર્વક ભિક્ષા માટે ફર્યો. અને ભિક્ષાના નીચે પ્રમાણે ચાર ભાગો -જે કાંઇ મારા પાત્રના પહેલા ખાનામાં આવે તે મારે વટેમાર્ગુઓને દેવું.જે કાંઈ મારા પાત્રના બીજા ખાનામાં આવે તે મારે કાગડાઓને અને કુતરાઓને ખવરાવવું, જે કાંઈ મારા પાત્રના ત્રીજા ખાનામાં પડે તે મારે માછલાંઓને અને -કાચબાઓને ખવરાવી દેવું અને જે કાંઈ મારા ચોથા ખાનામાં પડે તે માટે ખાવાને કથ્ય છે એમ કહીને એમ વિચારીને કાલ પ્રકાશવાળી રાત્રી થયા પછી-અહીં બધું પૂર્વ પ્રમણેજ કહેવું. યાવતુ-જે મારા ચોથા ખાનામાં પડે તે પોતે આહાર કરે છે. પછી પૂરણ નામે બાલતપસ્વી, તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગાહીત બાલતપકર્મવડે અહીં બધું પૂર્વ પ્રમાણેજ કહેવું, યાવતુ-તે વેભેલ નામના સંનિવેશ વચોવચ નીકળે છે, નીકળી પાવડી તથા કુંડી વગેરે ઉપકરણોને ચારખાનાવાળા લાકડાના પાત્રને એકાંતે મૂકી, તે વેભેલ સંનિવેશથી અગ્નિખૂણે અધનિવનિક મંડળને આળખે છે. આળેખી, સંલેષણા જૂસણથી જૂષિત થઈ, ખાન તથા પાનનો ત્યાગ કરી પાદોપગમન નાનું અનશન સ્વીકારી દેવગત થયા. હે ગૌતમ ! તે કાળે, તે સમયે, હું છદ્માવસ્થામાં હતો અને મને દીક્ષા લીધે અગીયાર વર્ષ થયા હતાં. તથા હું નિરંતર છઠ્ઠછઠ્ઠના તપકર્મપૂર્વક સંયમ અને તપવડે આત્માને ભાવતો, પૂર્વનુપૂર્વીએ ચરતો અને ગામોગામ ફરતો જે તરફ સુંસુમારપુર નગર છે, જે તરફ અશોક વનખંડ છે, જે તરફ ઉત્તમ અશોકનું વૃક્ષ છે અને જે તરફ પૃથિવીશિલાપટ્ટક છે તે તરફ આવ્યો અને પછી તે અશોકના ઉત્તમ વૃક્ષની હેઠળ પૃથિવીશિલાપટ્ટક ઉપર મેં અઠ્ઠમનો તપ આદર્યો. તથા હું બન્ને પગને ભેગા કરીને, હાથને નીચા નમતા લાંબા કરીને અને માત્ર એક પુદ્ગલ ઉપર નજર માંડીને, આંખોને, ફફડાવ્યા સિવાય જરાક શરીરને આગળના ભાગમાં નમતું મેલીને, યથાસ્થિત ગોત્રવડે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ભગવાઈ -૩-૧ર/૧૭ર ગુપ્ત થઈને, એક રાત્રિની મોટી પ્રતિમાને સ્વીકારીને વિહરતો હતો. તે કાળે તે સમયે ચમરચંચા રાજધાનીમાં ઈદ્ર અને પુરોહિત ન હતા. હવે તે પૂરણ નામે બાલ-તપસ્વી, પૂરેપૂરાં બાર વર્ષ સુધી પયિને પાળીને, માસિક સંલેખનાવડે આત્માને સેવીને, સાઠ ટંક સુધી અનશન રાખીને, કાળમાસે કાળ કરી ચમચંચા રાજધાનીમાં ઉપપાત સભામાં ઈદ્રપણે ઉત્પન્ન થયો હવે તે તાજો જ ઉત્પન્ન થએલો અસુરેંદ્ર, અસુરરાજ ચમર પાંચ પ્રકારની પતિવડે પર્યાપ્તપણાને પામે છે. હવે તે અસુરેંદ્ર, અસુરરાજ ચમર, પાંચ પ્રકારની પયતિથી પર્યાપ્તપણાને પામ્યા પછી અવધિજ્ઞાનવડે સ્વાભાવિક રીતે ઉંચે લાવતુ-સૌધર્મકલ્પમાં દેવેંદ્ર, દેવરાજ, મઘવા પાકશાસન,-શતકતુ, હજારઆંખોવાળા, હાથમાં વજને ધારણ કરનાર, પુરંદર શક્રનો યાવતુ-દશે દિશાઓનો અજવાળતો તથા પ્રકાશિત કરતો અને સૌધર્મ- કલ્પમાં, સૌધમવિતંસક નામના વિમાનમાં શક નામના સિંહાસન ઉપર બેસી દિવ્ય ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતો જૂએ છે. તેને તે પ્રકારે જોઈ તે ચમરના મનમાં આ એ પ્રકારનો આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ થયો કે -અરે એ મરણનો ઇચ્છુક, નઠારાં લક્ષણવાળો, લાજ અને શોભા વિનાનો તથા પુન્યહીન ચૌદશને દહાડે જન્મેલો એ કોણ છે? જે, મારી પાસે આ એ પ્રકારની દિવ્ય દેવદ્ધિ યાવતુ-દિવ્ય દેવાનુભાવ હોવા છતાં મેં દિવ્ય દેવઋદ્ધિ યાવ-દિવ્ય દેવાનુભાવ લબ્ધ પ્રાપ્ત અને અભિસમન્વાગત કર્યા છતાં-પણ મારી ઉપર વિના ગભરાટે- દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતો. વિહરે છે. એમ વિચારી તે ચમરે સામાનિકસભામાં ઉત્પન્ન થએલ દેવોને બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુ-પ્રિયો ! અરે એ મરણનો ઇચ્છુક યાવતુ-ભોગોને ભોગવતો કોણ છે? જ્યારે અસુરેંદ્ર અસુરરાજ ચમરે, તે દેવોને પૂર્વ પ્રમાણે કહ્યું ત્યારે તે સામાનિક સભામાં ઉત્પન્ન થયેલ તે દેવો તે ચમરનું કથન સાંભળી હર્ષવાળા, તોષવાળા, યાવતુ, હત દયવાળા થયા અને બન્ને હાથને જોડવાપૂર્વક દશે નખને મેળા કરી શિરસાવતું સહિત માથામાં અંજલિ કરી તે દેવોએ તે ચમરને જય અને વિજયથી વધાવ્યો. હે દેવાનુપ્રિય! એ દેવેંદ્ર, દેવરાજ શક્ર યાવતુ-ભોગો ભોગવતો વિહરે છે. પછી અસુરેંદ્ર, અસુરરાજ ચમર, તે સામાનિક સભામાં ઉત્પન્ન થએલા દેવોના મુખથી એ પ્રમાણે સાંભળી, અવધારી, કુદ્ધ થયો, રોષે ભરાયો, કુપિત થયો. ભયંકર આકૃતિવાળો બન્યો અને ક્રોધના વેગથી ધમધમ્યો. તેણે, તે સામાનિકસભામાં ઉત્પન્ન થએલ દેવોને આ પ્રમાણે કહ્યું કે - હે દેવો ! દેવેંદ્ર, દેવરાજ શક્ર બીજો છે. અને હે દેવી! અસુરેંદ્ર અસુરરાજ ચમર બીજો છે. દેવેંદ્ર દેવરાજ શક્ર મોટી ઋદ્ધિવાળો છે અને અસદ્ધ. અસુરરાજ ચમર ઓછી ઋદ્ધિવાળો છે તો હે દેવાનુપ્રિયો ! હું મારી પોતાની મેળે દેવેંદ્ર દેવરાજ શક્રને તેની શોભાએથી ભ્રષ્ટ કરવા ઈચ્છું છું. એમ કરીને તે ચમર ગરમ થયો અને તેણે અસ્વભાવિક ગરમીને પ્રાપ્ત કરીને હવે તે અસુરેંદ્ર, અસુરરાજ ચમરે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને તે અવધિજ્ઞાનના પ્રયોગદ્વારા તે ચમરે મને જોયો. મને જોઇને તેને આ પ્રકારનો આધ્યાત્મિક કાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો છે - શ્રમણ ભગવંત મહાવીર, જંબુદ્વિપ નામે દ્વીપમાં, ભારતવર્ષમાં. સસમારપુર નામના નગરમાં, અશોકવનખંડ નામના ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે પૃથિવીશીલાપટ્ટક ઉપર અઠ્ઠમના તપને આદરીને. એક રાત્રિની મહાપ્રતિમાને સ્વીકારીને વિહરે Page #82 -------------------------------------------------------------------------- ________________ શતક-૩, ઉસો-૨ ૭૯ છે. તો હું શ્રમણ ભગવંત મહાવીરનો આશરો લઈ દેવેંદ્ર દેવરાજ શક્રને તેને શોભાથી ભ્રષ્ટ કરવા જાઉં, એ મારે કલ્યાણરૂપ થશે. એમ વિચારી તે ચમરેંદ્ર પોતાના શયનમાંથી ઉઠી, દેવદૂષ્યને પહેરી, ઉપપાત સભાથી પૂર્વ દિશા તરફ નીકળ્યો. અને જે તરફ સુધમસભા છે, જે તરફ “ચોપ્પલ' નામનો હથીયાર રાખવાનો ભંડાર છે તે તરફ તે ચમર ગયો અને ત્યાંથી તે ચમરે પરિધરત્ન નામનું હથીયાર લીધું. પછી તે, એકલો. કોઇ બીજાને સંગાથે લીધા વિના તે પરિઘ રત્નનેલઈને મોટા રોષને ધારણ કરતો ચમચંચા રાજધાનીના મધ્યભાગે થઈ નીકળે છે અને જ્યાં તિગિચ્છકૂટ નામનો ઉત્પાત પર્વત આવે છે ત્યાં આવે છે. પછી ફરીને પણ વૈક્રિયસમુદુઘાતવડે સમવહત થાય છે અને સંખ્યય યોજન ઉત્તર વૈક્રિયરૂપોને બનાવી તે ઉત્કૃષ્ટ ગતિવડે જ્યાં પૃથિવીશીલાપટ્ટક છે, જ્યાં હું છું ત્યાં આવી, ત્રણવાર પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી, આ પ્રમાણે બોલ્યો - હે ભગવન્તમારો આશરો લઇને, હું સ્વયમેવ-મારી પોતાની જાતે જ દેવેંદ્ર, દેવરાજ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છું , એમ કરીને તે ચમર ઉત્તરપૂર્વના. દિભાગ તરફ ચાલ્યો ગયો. પછી તેણે વૈક્રિયસમુદ્રઘાત કર્યો યાવતુ-ફરીવાર પણ તે વૈક્રિયસમુદ્ધાતથી સમવહત થયો. તેમ કરી તે ચમરે એક મોટું, ઘોર, ઘોર આકારવાળું ભયંકર, ભયંકર આકારવાળું, ભાસ્વર, ભયાનક, ગંભીર, ત્રાસ ઉપજાવે એવું, કાળી અડધી રાત્રી અને અડદના ઢગલા જેવું કાળું તથા એક લાખ યોજન ઊંચું મોટું શરીર બનાવ્યું. તેમ કરી તે ચમાર પોતાના હાથને પછાડે છે, કૂદે છે, મેઘની પેઠે ગાજે છે, ઘોડાની પેઠે હેષારવ કરે છે, હાથીની પેઠે કિલકિલાટ કરે છે, રથની પેઠે ઝણકાર કરે છે, ભોંય ઉપર પગ પછાડે છે, ભોંય ઉપર પાઠું લગાવે છે, સિંહની પેઠે અવાજ કરે છે, ઉછળે છે, પછાડા મારે છે, ત્રિપદીનો છેદ કરે છે, ડાબા હાથને ઉંચો કરે છે, જમણા હાથની તર્જની આગંળીવડે અને અંગુઠાના નખવડે પણ પોતાના મુખને વિડંબે છે, વાંકુ પહોળું કરે છે, અને મોટા મોટા કલકલરરૂપ શબ્દોને કરે છે. એમ કરતો તે ચમર, એકલો, કોઈને સાથે લીધા વિના પરિઘ રત્નને લઇને ઉંચે આકાશમાં ઉડ્યો, જાણે અધોલોકને ખળભળાવતો ન હોય, ભૂમિકમળને કંપાવતો ન હોય, તિરછાલોકને ખેંચતો ન હોય, ગગનતળને ફોડતો ન હોય, એ પ્રમાણે કરતો તે ચમર, ક્યાંય ગાજે છે, ક્યાંય વિજળીની પેઠે ઝબકે છે, ક્યાંય વરસાદની પેઠે વરસે છે, ક્યાંય ધૂળનો વરસાદ વરસાવે છે, ક્યાંય અંધકારને કરે છે, એમ કરતો કરતો તે ચમર ઉપર ચાલ્યો જાય છે. જતાં જતાં વાનવ્યંતર દેવોમાં ત્રાસ ઉપજાવ્યો, જ્યોતિષિક દેવોના તો બે ભાગ કરી નાખ્યા અને આત્મરક્ષક દેવોને પણ ભગાડી મૂક્યા, એમ કરતો તે અમર રત્નને આકાશમાં ફેરવતો, શોભાવતો તે ઉત્કૃષ્ટ ગતિવડે તિરછે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચોવચ નીકળ્યો. નીકળીને જ્યાં સૌધર્મકલ્પ છે, જ્યાં સૌધમવતંસક નામે વિમાન છે. અને જ્યાં સુધમસભા છે ત્યાં આવ્યો. આવીને તેણે પોતાનો એક પગ પદ્રવરવેદિકા ઉપર મૂક્યો અને બીજો એક પગ સુધમસિભામાં મૂક્યો. તથા પોતાના પરિઘ રત્નવડે મોટા મોટા હોકારાપૂર્વક તેણે ઈદ્રકીલને ત્રણવાર કુટ્યો. ત્યારબાદ તે ચમર આ પ્રમાણે બોલ્યો કેઃ ભો ! દેવેંદ્ર, દેવરાજ શક ક્યાં છે? તે ચોરાસીહજાર સામાનિક દેવો ક્યાં છે ? યાવતુ-તે ચાર ચોરાસીહજાર (૩૩૬000) અંગરક્ષક દેવો ક્યાં છે ? તથા તે કોડો અપ્સરાઓ ક્યાં છે? આજે હણું છું, આજે વધ કરું છું, તે બધી અપ્સરાઓ જેઓ મારે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ભગવઈ- ૩/૨/૧૭૨ તાબે નથી, આજે તાબે થઈ જાઓ, એમ કરીને તેવા પ્રકારના અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અસુંદર, મનને ન ગમે તેવા અને કાનમાં ખટકે તેવા વચનો તે ચમરે કાઢ્યાં. હવે તે દેવેંદ્ર, દેવરાજ શક્ર તેવા પ્રકારની અનિષ્ટ યાવતુ-મનને અણગમતી તથા કોઈવાર નહિં સાંભળેલી અને કાનને અપ્રિય એવી તે ચમરની વાણી સાંભળી, અવધારી રોષે ભરાણો અને યાવતુ ક્રોધથી ધમધમ્યો તથા કોઈવાર નહિં સાંભળેલી અને કાનને અપ્રિય એવી તે ચમરની વાણી સાંભળી, અવધારી રોષે ભરાણો અને યાવતું ક્રોધથી ધમધમ્યો તથા કપાળમાં ત્રણ આડ પડે તેમ ભવાં ચડાવીને તે શકે અસુરેંદ્ર, અસુરરાજ ચમરને આ પ્રમાણે કહ્યું કે - હું ભો! મરણના ઈચ્છુક અને યાવતુ-હીન પુણ્ય ચૌદશને દહાડે જન્મેલ અસુરે, અસુરરાજ ચમર! આજે તું ન હઈશ આજે હું હતો ન હતો થઈ જઈશ, આજ તને સુખ નથી, એમ કરી, ત્યાંજ ઉત્તમ સિંહાસન ઉપર બેઠાં બેઠાં તે શકે વજ ગ્રહણ કર્યું. અને ઝળહળતું ફુટતું, તડતડાટ કરતું, હજારો ઉલ્કાપાતને મૂકતું, હજારો જાળોને છોડતું, હજારો અંગારોને ખેરવતું, આગના કણિઆ અને ઝાળાઓની માળાઓથી ભમાવતું, તથા આંખોને અંજાવી દેતું, આગ કરતાં પણ ઘણું વધારે તેજથી દીપતું સૌથી સારા વેગવાળું, ફુલેલા કેસુડા જેવું લાલ, મોટા ભયને ઉત્પન્ન કરનારું અને ભયંકર વજ, અસુરેંદ્ર અસુરરાજ ચમરના વધ માટે મૂક્યું, હવે તે ઝળહળતા ભયંકર વજને સામું આવતું જોઈ, ને અસુરેંદ્ર, અસુરરાજ ચમર, આ શું એમ ચિંતવના કરે છે તથા “આવું શિસ્ત્ર મારે હોત તો કેવું ઠીક થાત” એમ સ્પૃહા કરે છે ફરીને પણ પૂર્વ પ્રમાણે સ્પૃહા કરે છે અને ચિંતન કરે છે. એમ કરીને તુરતજ તે મુકુટથી ખરી ગએલ છોગાવાળો, આલંબવાળા હાથના ઘરેણાવાળો, અસુરેંદ્ર, અસુરરાજ ચમર, પગને ઉંચા રાખીને માથાને નીચું કરીને, જાણે શરીરમાં પરસેવો ન વળ્યો હોય એમ પરસેવાને લૂછતો લૂછતો તે તીવ્ર ગતિ વડે તિરછે અસંખ્ય દ્વીપ તથા સમુદ્રોની વચ્ચેથી પસાર થતો જે તરફ જંબૂદ્વીપ છે અને જે તરફ ઉત્તમ અશોકવૃક્ષ છે. તથા જે તરફ હું (મહાવીર) છું તે તરફ આવી બીતો અને ભયથી ગળગળા સ્વરવાળો હે ભગવન્!' તમે મારું શરણ છો' એમ બોલતો તે ચમર મારા બન્ને પગના વચ્ચે શીધ્રપણે વેગપૂર્વક પડ્યો. [૧૭૩] હવે આ વખતે તે દેવેંદ્ર, દેવરાજ શક્રને આ એ પ્રકારની યાવતુ-સંકલ્પ ઉત્પન્ થયો કે, અસુરેંદ્ર અસુરરાજ ચમર, પ્રભુ શક્તિવાળો નથી, સમર્થ નથી તેમ તેના વિષય નથી કે, પોતાના બળથી સૌધર્મકલ્પસુધી ઉંચે આવી શકે. પરંતુ હા, જો તેણે અરિહંત, અરિહંતના ચેત્યો કે ભાવિત આત્મા અનગારોનો આશરો લીધો હોય તો તે ઉપર આવી શકે છે, પણ તે સિવાય ઉપર આવવા તેનું સામર્થ્ય નથી. જો તે ચમર કોઈ અરહંત ભગવંત કે ભાવિત આત્મા અનગાર મહાપુરુષનો આશરો લઈને ઉપર આવ્યો હોય તો તો મારા ફેંકેલ વજન દ્વારા આશાતના થશે, અને એમ થવું તે મારા માટે દુઃખરૂપ છે, એમ વિચારી તે દેવેંદ્ર, દેવરાજ શકે પોતાના અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને તે દ્વારા તેણે મને જોયો. મને જોઇને તુરતજ “અરે! રે અહો !!! હું મરી ગયો’ એમ કરી તે ઉત્કૃષ્ટ યાવત્-દિવ્ય દેવગતિવડે વજની પાછળ નીકળ્યો, તે શક્ર ઈદ્ર તિરછે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચે યાવતુ-જે તરફ ઉત્તમ અશોકનું વૃક્ષ હતું અને જે તરફ હતો તે તરફ આવીને મારાથી માત્ર ચાર આંગળ છેટે રહેલું વજ લઈ લીધું. [૧૭૪] હે ગૌતમ! જ્યારે તે શકે વજ લીધું ત્યારે તેણે એવા વેગથી મુઠીવાળી Page #84 -------------------------------------------------------------------------- ________________ -- શતક-૩, ઉદેસો-ર હતી કે તે મુઠીના વાયુથી મારાં કેશાગ્ર વીંજાયા હવે દેવેંદ્ર દેવરાજ શકે વજને લઈને, મને ત્રણ પ્રદક્ષિણા કરી પછી તેણે મને નમન કરી આ પ્રમાણે કહ્યું કે - હે ભગવન્તમારો આશરો લઈને અસુરેંદ્ર, અસુરરાજ ચમરે મને મારી શોભાથી ભ્રષ્ટ કરવો ધાયો હતો. તેથી મેં ક્રોધિત થઈ અસુરેંદ્ર. અસુરરાજ ચમરને મારવા તેની પાછળ જ મૂક્યું. ત્યારપછી મને આ એ પ્રકારનો આધ્યાત્મિક વાવતુ-સંકલ્પ ઉત્પન્ન થયો કેઃ- અસુરેંદ્ર, અસુરરાજ ચમર પોતાના બળથી ઉપર ન આવી શકે. પછી મેં અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને તે દ્વારા મેં આપ દેવાનુપ્રિયે જોયા કે તુરતજ “હા! હા!, અહો !! હું ભરાઈ ગયો એમ વિચારી તે ઉત્કૃષ્ટ દિવ્યગતિવડે જ્યાં આપ દેવાનુપ્રિય બિરાજે છો ત્યાં આવ્યો અને આપ દેવાનુપ્રિયથી ચાર આંગળ દૂર રહેલું વજ મેં લીધું. વજ લેવાને માટે અહીં આવ્યો છું, અહીં સમવસર્યો છું. અહીં પ્રાપ્ત થયો છું. અને અહીંજ ઉપસંપન્ન થઈને વિહરે છે. તો હે દેવાનપ્રિય! હું ક્ષમા માગું. આપ ક્ષમા આપો, આપ ક્ષમા કરવાને યોગ્ય છો. હું વારંવાર એમ નહીં કરું એમ કરીને મને વાંદી, નમી તે શક્ર ઇદ્ર ઉત્તરપૂર્વના દિભાગમાં ચાલ્યો ગયો. ત્યાં જઈને તેણે (શ) પૃથ્વી ઉપર ત્રણવાર ડાબો પગ પછાડ્યો અને અસુરેંદ્ર, અસુરરાજ ચમરને આ પ્રમાણે કહ્યું કેઃ- શ્રમણ ભગવંત મહાવીરના પ્રભાવથી તું બચી ગયો છે, અત્યારે મારાથી તને જરાપણ ભય નથી, એમ કરી તે શ, જે દિશામાંથી આવ્યો હતો તેજ દિશામાં પાછો ચાલ્યો ગયો. છે [૧૭] હે ભગવન્! એમ કરી શ્રમણ ભગવંત મહાવીરને વાંધા, નમસ્કાર કર્યો અને તેઓએ આ પ્રમાણે કહ્યું કે - હે ભગવન્! દેવ મોટી ઋદ્ધિવાળો છે, મોટી કાંતિવાળો છે અને યાવત-મોટા પ્રભાવવાળો છે કે, જેથી તે પૂર્વે-પહેલાંજ પુદ્ગલને ફેંકીને પછી તેની પાછળ જઇને તેને ગ્રહણ કરવા સમર્થ છે? હે ગૌતમ ! હા, દેવ તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! પહેલાં ફેંકેલ પુદ્ગલને, દેવ, પાછળ જઇને લઈ શકે છે, તેનું શું કારણ? હે ગૌતમ ! જ્યારે પુદ્ગલ ફેંકવામાં આવે છે ત્યારે તેનામાં શરૂઆતમાંજ શીઘ્રગતિ હોય છે. અને પછી તે મંદગતિવાળું થઈ જાય છે. તથા મોટી ઋદ્ધિવાળો દેવ તો પહેલાં પણ અને પછી પણ શીધ્ર હોય છે. શીધ્ર ગતિવાળો હોય છે, ત્વરિત હોય છે અને ત્વરિત ગતિવાળો હોય છે, માટે એ કારણથીજ યાવતુ-દેવ, ફેકેલ પુદ્ગલને પણ તેની પાછળ જઈને લઈ શકે છે. હે ભગવન્! જો મોટી ઋદ્ધિવાળો દેવ, યાવતુ-પાછળ જઈને લઈ શકે છે તો પછી હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્ર, પોતાના હાથે અસુરેંદ્ર, અસુરરાજ ચમરને પકડવા કેમ ન સમર્થ નિવડ્યો ? હે ગૌતમ ! અસુરકુમાર દેવોનો નીચે જવાનો વિષય શીઘ, શીધ્ર તથા ત્વરિત હોય છે અને ઉંચે જવાનો વિષય અલ્પ, અલ્પ તથા મંદ મંદ હોય છે. વૈમાનિક દેવોને ઉંચે જવાનો વિષય શીઘ, શીધ્ર તથા ત્વરિત, ત્વરિત હોય છે અને નીચે જવાનો વિષય અલ્પ, અલ્પ તથા મંદ મંદ હોય છે. એક સમયમાં દેવેંદ્ર, દેવરાજ શક, જેટલો ભાગ ઉપર જઈ શકે છે તેટલું જ ઉપર જવાને વજને બે સમય લાગે છે અને તેટલું જ ઉપર જવાને ચમરને ત્રણ સમય લાગે છે અથતિ દેવેંદ્ર, દેવરાજ શક્રનું ઉંચે જવાને થતું કાળમાન-સૌથી થોડું છે અને અધોલોકકંડક તેના કરતાં સંખ્યયગણું છે. એક સમયમાં અસુરેંદ્ર, અસુરરાજ ચમર, જેટલો ભાગ નીચે જઈ શકે છે તેટલુંજ નીચે જવાને શક્રને બે સમય લાગે છે અને તેટલું નીચે જવાને વજને ત્રણ સમય લાગે છે અર્થાત્ અસુરેંદ્ર, અસુરરાજ ચમરનું અધોલોકકંડક સૌથી થોડું છે અને ઉર્ધ્વલોકકંડક તેના For Private -& Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ભગવદ -૩-૨/૧૭૫ કરતાં સંખેય ગણું છે. એ કારણે શક્ર ચમરને પકડવા સમર્થ ન નીવડ્યો. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રનો ઉર્ધ્વગતિવિષય, અધોગતિવિષય અને તિર્યતિવિષય; એ બધામાં કયો વિષય કયા વિષયથી અલ્પ છે, બહુ છે, સરખો છે કે વિશેષાધિક છે? હે ગૌતમ! એક સમયે દેવેંદ્ર, દેવરાજ શક્ર સૌથી થોડો ભાગ ઉપર જાય છે, તિરછું, તે કરતાં સંખ્યય ભાગ જાય છે અને નીચે પણ સંખ્યય ભાગ જાય છે. હે ભગવનું ! અસુરેંદ્ર, અસુરરાજ ચમરનો ઉર્ધ્વગતિવિષય અધોગતિવિષય અને તિર્યગતિવિષય, એ બધામાં કયો વિષય કયા વિષય કયા વિષયથી અલ્પ છે, બહુ છે, સરખો છે કે વિશેષાધિક છે ? હે ગૌતમ! અસુરેંદ્ર, અસુરરાજ ચમર, એક સમયે થોડો ભાગ ઉપર જાય છે, તિરછું, તે કરતાં સંખ્યય ભાગ જાય છે. અને નીચે પણ સંખ્યય ભાગ જાય છે. વજ સંબંધી ગતિનો વિષય શકની પેઠે જાણવો. વિશેષ એકે ગતિનો વિષય વિશેષાધિક કરવો. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રનો નીચે જવાનો કાળ અને ઉપર જવાનો કાળ એ બે કાળમાં કયો કાળ કોનાથી થોડો છે, વધારે છે, સરખો છે, અને વિશેષાધિક છે? હે ગૌતમ! દેવેંદ્ર, દેવરાજ શઝનો ઉપર જવાનો કાળ સૌથી થોડો છે અને નીચે વધારે છે, સરખો છે, અને વિશેષાધિક છે ? હે ગૌતમ ! વજનો ઉંચે જવાનો કાળ સૌથી થોડો છે અને નીચે જવાનો કાળ વિશેષાધિક છે. હે ભગવન્! એ વજ, વજાધિપતી-ઈદ્ર-અને અસુરેંદ્ર અસુરરાજ ચમર, એ બધાનો નીચે જવાનો કાળ અને ઉંચે જવાનો કાળ, એ બેમાં કયો કોનાથી અલ્પ છે, વધારે છે, સરખો છે કે વિશેષાધિક છે? હે ગૌતમ ! શક્રનો ઉપર જવાનો કાળ અને ચમરનો નીચે જવાનો કાળ, એ બન્ને સરખા છે અને સૌથી થોડા છે, શક્રનો નીચે જવાનો કાળ અને વજનો ઉપર જવાનો કાળ, એ બને સરખા છે અને સંખ્યયગણા છે. ચમરનો ઉંચે જવાનો કાળ અને વજનો નીચે જવાનો કાળ, એ બન્ને સરખા અને વિશેષાધિક છે. અસુરેંદ્ર, અસુરરાજ ચમર, ચમચંચા નામની રાજધાનીમાં સુધસભામાં, ચમર નામના સિંહાસનમાં બેસી વિચાર કરે છે. પછી હણાયેલ માનસિક સંકલ્પવાળા અને યાવતુવિચારમાં પડેલા તે અસુરેંદ્ર, અસુરરાજ ચમરને જોઈ સામાનિકસભામાં ઉત્પન્ન થયેલ દેવોએ હાથ જોડીને તેને આ પ્રમાણે કહ્યું કેઃ- હે દેવાનુપ્રિય! તમે આજ હણાએલા માનસિક સંકલ્પવાળા થઈ યાવતુશું વિચાર કરો છો ? ત્યારે અસુરેંદ્ર, અસુરરાજ ચમરે તે સામાનિકસભામાં ઉત્પન્ન થયેલ દેવોને આ પ્રમાણે કહ્યું કે - હે દેવાનુપ્રિયો ! મેં મારી પોતાની મેળેજ શ્રમણ ભગવંત મહાવીરનો આશરો લઈને દેવેંદ્ર, દેવરાજ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવો ધાર્યો હતો. ત્યારે તેણે (શ) મારા ઉપર કોપ કરી અને મારી પાછળ વજ ફેંક્યું. પણ હું દેવાનુપ્રિયો ! શ્રમણભગવંત મહાવીરનું ભલું થાઓ, કે જેના પ્રભાવથી હું અક્લિષ્ટ રહ્યો છું, અવ્યથિત-પીડા વિનાનો-રહ્યો છું તથા પરિતાપ પામ્યા સિવાય અહીં આવ્યો છું. અહીં સમવસયોં . અહીં પ્રાપ્ત થયો છું અને અહીંજ ઉપસંપન્ન થઈને વિહરું છું. ન તો હે દેવાનુપ્રિયો ! આપણે બધા જઈએ અને શ્રમણભગવંતમહાવીરને વાંદીએ, નમીએ, યાવતુ તેઓની પÚપાસના કરીએ, એમ કરી તે, ચોસઠહજાર સામાનિક દેવો સાથે યાવતુ-સર્વ દ્ધિપૂર્વક યાવતુ-જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે અને જે તરફ હું (મહાવીર) છું તે તરફ આવી મને ત્રણવાર પ્રદક્ષિણા દેઈ-નમસ્કાર કરી તે આ પ્રમાણે બોલ્યા કેઃ- હે ભગવન્! મેં મારી પોતાની જાતેજ તમારો આશરો લઈને દેવેંદ્ર, દેવરાજ Page #86 -------------------------------------------------------------------------- ________________ શતક-૩, ઉદેસો-ર ૮૩ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવો ધાર્યો હતો યાવતુ-આપ દેવાનુપ્રિયાનું ભલું થાઓ કે જેના પ્રભાવે હું કલેશ પામ્યા સિવાય યાવતુવિહરું છું. તો દેવાનુપ્રિય ! હું તે સંબંધે આપની પાસે ક્ષમા માગું છું યાવતુ એમ કહી તે ઈશાનખૂણામે ચાલ્યો ગયો યાવત્ તેણે બત્રીસ જાતનો નાટ્યવિધિ દેખાડ્યો અને પછી તે, જે દિશામાંથી આવ્યો હતો, તેજ દિશામાં પાછો ચાલ્યો ગયો. હે ગૌતમ! અસુરેંદ્ર, અસુરરાજ ચમરે તે દિવ્ય દેવદ્ધિ એ પ્રમાણે લબ્ધ કરી, પ્રાપ્ત કરી અને યાવતુ-સામે આણી. તે ચમરેંદ્રની આવરદા સાગરોપમની છે અને તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખનો નાશ કરશે. [૧૭૭] હે ભગવન્! અસુરકુમાર દેવો યાવતું સૌધર્મકલ્પસુધી ઉંચે જાય છે તેનું શું કારણ? હે ગૌતમ ! તે તાજા ઉત્પન્ન થએલ કે મરવાની તૈયારીવાળા દેવોને આ એ પ્રકારનો આધ્યાત્મિક યાવતુ-સંકલ્પ ઉત્પન્ન થાય છે કે, અહો ! અમે દિવ્ય દેવદ્ધિ લબ્ધ કરી છે. પ્રાપ્ત કરી છે અને સામે આણી છે. જેવી દિવ્ય દેવદ્ધિ અમે સામે આણી છે, તેવી દિવ્ય દેવદ્ધિ દેવેંદ્ર, દેવરાજ શકે પણ યાવતુ-સામે આણી છે અને જેવી દિવ્ય દેવદ્ધિ દેવેંદ્ર, દેવરાજ શકે સામી આણી છે તેવીજ દિવ્ય દેવઋદ્ધિ અમે પણ સામે આણી છે. તો જઇએ અને તે દેવેંદ્ર, દેવરાજ શક્રની પાસે પ્રકટ થઇએ અને તે દેવેંદ્ર, દેવરાજે સામે આણેલી દિવ્ય દેવઋદ્ધિને આપણે જોઇએ તથા દેવેંદ્ર, દેવરાજ શકે અમે સામે આણેલી દિવ્ય દેવદ્ધિને જુએ. વળી દેવેંદ્ર, દેવરાજ શકે સામે આણેલી દિવ્ય દેવઋદ્ધિને આપણે જાણીએ અને દેવેંદ્ર, દેવરાજ શકે પણ સામે યાવતુ દિવ્ય દેવદ્ધિને જાણે. હે ગૌતમ ! એ કારણને લઈને અસુરકુમાર દેવો યાવતુ-સૌધર્મકલ્પસુધી ઉંચે જાય છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. [શતકઃ૩-ના ઉદેસાઃ રાની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂણી | (- ઉદ્દેશકઃ -) [૧૭૮] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. વાવ-સભા ધર્મકથા શ્રવણ કરીને પાછી ગઇ. તે કાળે તે સમયે વાવતુ-ભગવંતના મંડિતપુત્ર નામના ભદ્રસ્વભાવવાળા શિષ્ય યાવતુ-પપાસના કરતાં આ પ્રમાણે બોલ્યા : હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે મડિતપુત્ર ! ક્રિયાઓ પાંચ પ્રકારની કહી છે. કાયિકી. અધિકરણિકી. પ્રાષિકી. પારિતાપનિકી. અને પ્રાણાતિ- પાતક્રિયા. હે ભગવન! કાયિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે મંડિતપુત્ર ! કાયિકી ક્રિયા બે પ્રકારની કહી છે. અનુપરતકામક્રિયા અને દુષ્પયુક્તકાયકિયા. આધિકરણિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે મંડિતપુત્ર ! આધિકરણિકી ક્રિયા બે પ્રકારની કહી છે :સંયોજનાધિકરણક્રિયા અને નિવર્સનાધિકરણક્રિયા. હે ભગવન્! પ્રàષિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે ? હું મંડિતપુત્ર ! પ્રાપ્લેષિકીક્રિયા બે પ્રકારની કહી છે. જીવપ્રાપ્લેષિકિક્રિયા અને અજીવપ્રાષિકક્રિયાહે ભગવન ! પારિતાપનિક ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે મંડિતપુત્ર ! પારિતાપનિકી ક્રિયા બે પ્રકારની કહી છે:- સ્વહસ્ત પારિતાપનિકી અને પરહસ્તપારિતાપનિકી. હે ભગવન્! પ્રાણતિપાત ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે મંડિતપુત્ર ! પ્રાણાતિપાત કિયા બે પ્રકારની કહી છે, તે આ પ્રમાણે :સ્વહસ્તપ્રાણાતિપાતક્રિયા અને પરહસ્તપ્રાણાતિ- પાતક્રિયા. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ભગવઈ - ૭-૩/૧૭૮ [૧૭૯] હે ભગવન્! પહેલાં ક્રિયા થાય અને પછી વેદના થાય કે પહેલાં વેદના થાય અને પછી ક્રિયા થાય ? હે મંડિતપુત્ર! પહેલાં ક્રિયા થાય અને પછી વેદના થાય, પણ પહેલાં વેદના થાય અને પછી ક્રિયા થાય' એમ ન બને. [૧૮૦ હે ભગવન્! શ્રમણ નિગ્રંથોને ક્રિયા હોય ! હે મંડિતપુત્ર ! હા હોય. હે ભગવન્! શ્રમણ નિગ્રંથોને કેવી રીતે ક્રિયા હોય ? હે મંડિતપુત્ર ! પ્રમાદને લીધે અને યોગના-શરીરાદિકની પ્રવૃત્તિ નિમિત્તે શ્રમણ નિગ્રંથોને પણ ક્રિયાઓ હોય છે. [૧૮૧] હે ભગવન! જીવ, હંમેશાં માપપૂર્વક કંપે છે. વિવિધ રીતે કરે છે. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે, સ્પંદન ક્રિયા કરે છે, બધી દિશાઓમાં જાય છે, ક્ષોભ પામે છે, પ્રબળતાપૂર્વક પ્રેરણા કરે છે અને તે તે ભાવને પરિણમે છે? હે મંડિતપુત્ર ! હા, જીવ હમેશાં માપપૂર્વક કંપે છે, અને તે તે ભાવને પરિણમે છે. હે ભગવન! જ્યાંસુધી તે જીવ. હંમેશાં માપપૂર્વક કંપે છે તે તે ભાવને પરિણમે છે, ત્યાંસુધી તે જીવની મરણ સમયે અંતક્રિયા- તેની મુક્તિ થાય ? હે મંડિતપુત્ર! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ કહેવાનું શું કારણ? હે મંડિતપુત્ર! જ્યાં સુધી તે જીવ, હંમેશાં માપપૂર્વક કંપે છે યાવતુતે તે ભાવને પરિણમે છે ત્યાંસુધી તે જીવ, આરંભ કરે છે, સંરંભ કરે છે, સમારંભ કરે છે, આરંભમાં વર્તે છે, સંરંભમાં વર્તે છે, સમારંભમાં વર્તે છે અને તે આરંભ કરતો, સંરંભ કરતો, સમારંભ કરતો તથા આરંભમાં વર્તતો, સંરંભમાં વર્તતો અને સમારંભમાં વર્તતો જીવ, ઘણા પ્રાણોને, ભૂતોને, જીવોને અને સત્ત્વોને દુખ પમાડવામાં, શોક કરાવવામાં, ઝૂરાવવામાં ટિપાવવામાં, પિટાવવામાં ત્રાસ પમાડવામાં અને પરિતાપ કરાવવામાં વર્તે છે. તે કારણે એમ કહ્યું કે, જ્યાં સુધી તે જીવ, માપપૂર્વક કંપે છે યાવતુ-તે તે ભાવને પરિણમે છે ત્યાં સુધી તે જીવની મરણ સમયે મુક્તિ ન થાય. હે ભગવન્! જીવ, હંમેશા સમિત ન કંપે અને યાવતુ- તે તે ભાવને ન પરિણમે? અર્થાત્ જીવ નિષ્ક્રિય પણ હોય? હે મંડિતપુત્ર ! હા, જીવ હંમેશાં સમિત ન કંપે અને યાવતુ- તે તે ભાવને ન પરિણમે અર્થાત્ જીવ નિષ્ક્રિય હોય. હે ભગવન્! જ્યાં સુધી તે જીવ, ન કંપે યાવતુ-તે તે ભાવને ન પરિણમે ત્યાં સુધી તે જીવની મરણ સમયે મુક્તિ થાય? હે મંડિતપુત્ર ! હા, એવા જીવની મુક્તિ થાય. હે ભગવન્! તેનું શું કારણ? હે મંડિતપુત્ર ! જ્યાં સુધી તે જીવ, હમેશાં સમિત ન કંપે યાવતુ-તે તે ભાવને ન પરિણમે ત્યાંસુધી તે જીવ. આરંભ કરતો નથી, સંરંભ કરતો નથી, સમારંભ કરતો નથી, આરંભમાં વર્તતો નથી, સંરંભમાં વર્તતો નથી, સમારંભમાં વર્તતો નથી અને તે આરંભ ન કરતો, સંરંભ ન કરતો, સમારંભ ન કરતો, તથા આરંભમાં ન વર્તતો નથી, સમારંભમાં ન વર્તતો, જીવ બહુ પ્રાણોને, ભૂતોને, જીવોને અને સત્ત્વોને દુઃખ પમાડવામાં નિમિત્ત થતો નથી. જેમ કોઈ કોઈ એક પુરષ હોય અને તે સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે. તો હે મંડિતપુત્ર! અગ્નિમાં નાખ્યો કે તુરતજ તે સૂકા ઘાસનો પૂળો બળી જાય, એ ખરું કે નહીં? હા, તે બળી જાય. વળી જેમ કોઈ એક પુરુષ હોય, અને તે, પાણીના ટીપાને તપેલા લોઢાના કડાયા ઉપર નાખે. તો હે મંડિતપુત્ર! તપેલા લોઢાના કડાયા ઉપર નાખ્યું કે તુરતજ તે તે પાણુંનુબીંદુ નાશ પામે, એ ખરું કે નહિ? હા, તે નાશ પામી જાય. પછી જેમ કોઈ એક ઝરો હોય પાણીથી ભરેલો હોય, પાણીથી છલોછલ ભરેલો હોય, પાણીથી છલકાતો હોય, પાણીથી વધતો હોય, તથા ભરેલ ઘડાની પેઠે બધે સ્થાને Page #88 -------------------------------------------------------------------------- ________________ ૯૫ શતક-૩, ઉદેસો-૩ પાણીથી વ્યાપ્ત હોય અને તેમાં તે ઝરામાં-કોઈ એક પુરુષ, સેંકડો નાના કાણાવાળી, અને સેંકડો મોટા કાણાવાળી, એક મોટી નાવને પ્રવેશાવે, હવે હે મંડિતપુત્ર ! તે નાવ, તે કાણાઓ દ્વારા પાણીથી ભરાતી ભરાતી પાણીથી ભરેલી થઈ જાય, તેમાં પાણી છલોછલ ભરાઈ જાય અને પાણીથી વધ્યેજ જાય અને છેવટે તે ભરેલા ઘડાની પેઠે બધે ઠેકાણે પાણીથી વ્યાપ્ત થઈ જાય, હે મંડિતપુત્ર! એ ખરું કે નહીં? હા, ખરું. હવે કોઈ એક પુરુષ તે નાવનાં બધાં કાણાં બૂરી દે અને નૌકાના ચાટવાવતી તેમાંનું બધું પાણી બહાર કાઢી નાખે. તો હે મંડિતપુત્ર ! તે નૌકા, તેમાનું બધું પાણી ઉલેચાયા પછી શીઘ્રજ પાણી ઉપર આવે એ ખરું કે નહી? હા, તે ખરું! એજ રીતે સંવૃત્ત થએલ ઈયસિમિત અને યાવતુ-ગુપ્ત બ્રહ્મચારી સાવધાનીથી ગમન કરનાર, સ્થિતિ કરનાર, બેસનાર, સૂનાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, અને રજોહરણને ગ્રહણ કરનાર અને મૂકનાર અનગારને યાવતુ આંખને પટપટાવતાં પણ વિમાત્રાપૂર્વક સૂક્ષ્મઈયપિથિકી ક્રિયા થાય છે અને પ્રથમસમયમાં બદ્ધસ્પષ્ટ થએલી, બીજા સમયમાં વેદાએલી, ત્રીજા સમયમાં નિર્જરાને પામેલી તે ક્રિયા ભવિષ્યકાળે અકર્મ પણ થઈ જાય છે. માટે “જ્યાંસુધી તે જીવ, હમેશા સમિત કંપતો નથી યાવતુ-તેની મરણ સમયે મુક્તિ થાય છે. . [૧૮૨] હે ભગવન્! પ્રમત્ત સંયમને પાળતા પ્રમત્ત સંયમીનો બધો મળીને પ્રમત્તસંયમ-કાળ કેટલો થાય છે? હે મંડિતપુત્ર! એક જીવને આશ્રીને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ, એટલો પ્રમત્તસંયમકાળ થાય છે અને અનેક જાતના જીવોને આશ્રીને સર્વ કાળ, પ્રમત્તસંયમકાળ છે. હે ભગવન્! અપ્રમત્ત સંયમને પાળતા અપ્રમત્ત સંયમીનો બધો મળીને અપ્રમત્તસંયમ-કાળ કેટલો થાય છે? હે મંડિતપુત્ર ! એક જીવને આશ્રીને જઘન્ય અંતમૂહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ, અને અનેક જાતના જીવોને આશ્રીને સર્વ કાળ, અપ્રમત્ત સંયમ-કાળ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાન ગૌતમ મંડિતપુત્ર અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે. યાવત આત્માને ભાવતા વિહરે છે. [૧૮૩] હે ભગવન્! એમ કહી ગૌતમ શ્રમણભગવંતમહાવીરને વાંદે છે, નમે છે, અને તેમ કરી તેઓ આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવન્! લવણસમુદ્ર, ચૌદશને દિવસે.. આઠમને દિવસે, અમાસને દિવસે અને પૂનમને દિવસે વધારે કેમ વધે છે ને વધારે કેમ ઘટે છે ? હે ગૌતમ ! જેમ જીવાભિગમસૂત્રમાં લવણસમુદ્ર સંબંધે કહ્યું છે તેમ અહીં જાણવું અને વાવતુ લોકસ્થિતિ અને લોકાનુભાવ' એ શબ્દ સુધી જાણવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાચતુવિહરે છે. શિતક-૩-નાઉદેસા-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી (ઉદેશકઃ[૧૮૪] હે ભગવનું ! ભાવિતાત્મા અનગાર, વૈક્રિય સમુદ્યાતથી સમવહત થએલા અને યાનરૂપે ગતિ કરતા દેવને જાણે, જૂએ? હે ગૌતમ ! કોઈ દેવને જૂએ પણ યાનને ન જૂએ. કોઈ યાનને જૂએ પણ દેવને ન જૂએ. કોઈ દેવ અને યાન, એ બન્નેને જુએ અને કોઇ તો દેવ અને યાન, એ બેમાંથી કોઈ વસ્તુને ન જૂએ. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, વૈક્રિય સમુઠ્ઠાતથી સમવહત થએલી અને વાનરૂપે ગતિ કરતી એવા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ભગવઈ-૩-૪/૧૮૪ દેવીવાળા દેવને જાણે, જૂએ? હે ગૌતમ! કોઈ તે દેવીવાળા દેવને જૂએ પણ યાનને ન જૂએ એ હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, શું ઝાડના અંદરના ભાગને જૂએ કે બહારના ભાગને જૂએ? હે ગૌતમ! અહીં પણ ચાર ભાંગા કહેવા. એજ રીતે શું મૂળને જૂએ છે? કાંદાને જૂએ છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે ચાર ભાંગા કરવા.અને એ જ પ્રમાણે મૂળની સાથે બીજનો સંયોગ કરવો. એ રીતે કંદની સાથે પણ જોડવું. એ પ્રમાણે પુષ્પની સાથે બીજનો સંયોગ કરવો. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, શું વૃક્ષનું ફળ જૂએ કે બીજ જૂએ? હે ગૌતમ! અહીં ચાર ભાંગા કરવા. " [૧૮૫ હે ભગવન્! વાયુકાય, એક મોટું સ્ત્રીરૂપ પુરુષરૂપ, હર્તિરૂપ, યાનરૂપ, એ પ્રમાણે જુગ, ગિલ્લિ થિલ્ય શિબિકા (ડોળી) અને સ્પંદમાનિકા એ બધાનું રૂપ વિકર્વી શકે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ વિકુવણા કરતો વાયુકાય, એક મોટું પતાકાના આકાર જેવું રૂપ વિદુર્વે છે. હે ભગગવન્! વાયુકાય. એક મોટું પતાકાના આકાર જેવું રૂપ વિક્ર્વી અનેક યોજન સુધી ગતિ કરવાનું શક્ય છે? હે ગૌતમ! હા, તેમ કરવાનું શક્ય છે. હે ભગવન્! શું તે વાયુકાય, આત્મદ્ધિથી ગતિ કરે છે કે પરની ઋદ્ધિથી ગતિ કરે છે? હે ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે પણ પરની ઋદ્ધિથી ગતિ કરતો નથી. જેમ તે આત્મદ્ધિથી ગતિ કરે છે તેમ તે આત્મકર્મથી અને આત્મપ્રયોગથી પણ ગતિ કરે છે એ પ્રમાણે કહેવું. હે ભગવન્! શું તે વાયુકાય, ઉંચી પતાકાની પેઠે રૂપ કરી ગતિ કરે છે, કે પડી ગએલી પતાકાની પેઠે રૂપ કરી ગતિ કરે છે. હે ગૌતમ! તે. ઉંચી પતાકાની પેઠે અને પડી ગયેલી પતાકાની પેઠે એ બન્ને પ્રકારે રૂપ કરી ગતિ કરે છે. શું તે એક દિશામાં પતાકા હોય એવું રૂપ કરી ગતિ કરે છે કે બે દિશામાં પતાકા હોય એવું રૂપ કરી ગતિ કરે છે? હે ગૌતમ! તે, એક દિશામાં પતાકા હોય એવું રૂપ કરીને ગતિ કરે છે, પણ બે દિશામ પતાકા હોય એવું રૂપ કરીને કરતો નથી. હે ભગવન્! તો શું તે વાયુકાય પતાકા છે? હે ગૌતમ! તે વાયુકાય, પતાકા નથી. પણ વાયુકાય છે. [૧૮] હે ભગવન્! -બલાહક એક મોટું સ્ત્રીરૂપ યાવતુ-પાલખી પરિણમાવવા સમર્થ છે? હે ગૌતમ ! હા, તે, તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! બલાહક, એક મોટું સ્ત્રીરૂપ કરીને અનેક યોજનો સુધી જવા સમર્થ છે? હા, તે. તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! શું તે બલાહક, આત્મદ્ધિથી ગતિ કરે છે કે પરિદ્ધિથી ગતિ કરે છે ? હે ગૌતમ ! તે, આત્મઋદ્ધિથી ગતિ કરતો નથી, પણ પરદ્ધિ ગતિ કરે છે. એ પ્રમાણે આત્મકર્મ અને આત્મપ્રયોગથી પણ ગતિ કરતો નથી પણ પરકર્મ અને પરપ્રયોગથી તે. ગતિ કરે છે. અને તે ઉંચી થયેલી કે પડી ગએલી ધજાની પેઠે ગતિ કરે છે. હે ભગવન્! શું તે બલાહક, સ્ત્રી છે? હે ગૌતમ ! તે બલાહક, સ્ત્રી નથી, પણ બલાહક છે. એ પ્રમાણે પુરુષ, ઘોડો, તથા હાથી વગેરે માટે જાણવું. હે ભગવન! શું તે બલાહક, એક મોટા યાનનું રૂપ પરિણમાવી અનેક યોજનો સુધી ગતિ કરી શકે છે? હે ગૌતમ! જેમ સ્ત્રીરૂપ સંબંધે કહ્યું તેમ યાનના રૂપ સંબંધે પણ સમજવું. વિશેષ એ કે, તે એક પૈડું રાખીને પણ ચાલે અને બન્ને તરફ પૈડું રાખીને પણ તે ચાલે. તથા તેજરીત જુગ ગિલ્લિ, થિલિ, શિબિકા અને સ્પંદમાનિકાના રૂપ સંબંધે પણ જાણવું. [૧૮૭ હે ભગવન ! જે જીવ નૈરયિકોંમાં ઉત્પન થવાને યોગ્ય છે તે,! કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જીવ, જેવી વેશ્યાવાળાં દ્રવ્યોનું ગ્રહણ કરી Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭. શતક-૩, ઉદેસી-૪ કાળ કરે છે તેવી વેશ્યાવાળામાં તે, ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે - કૃષ્ણ, નીલ, અને કાપોતલેશ્યાવાળામાં અથતુ જે જેની વેશ્યા, તેની તે વેશ્યા કહેવી. એ પ્રમાણે બીજા પણ પ્રશ્નો કરવા યાવતું - હે ભગવન્! જે જીવ, જ્યોતિષિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે, કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જીવ, જેવી વેશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે છે તેવી વેશ્યાવાળામાં તે, ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણેઃ- તેજલેશ્યાવાળાઓમાં. હે ભગવન્! જો જીવ વૈમાનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેવી લેયાવાળાઓમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જીવ, જેવી વેશ્યાવાળાં દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે છે તેવી વેશ્યાવાળામાં તે, ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે તેજલેશ્યાવાળાઓમાં, પાલેશ્યાવાળાઓમાં અને શુક્લલેશ્યાવાળાઓમાં. [૧૮૮] હે ભગવનું ! ભાવિતાત્મા. અનગાર, બહારનાં પગલોનું ગ્રહણ કર્યા સિવાય વૈભાર પર્વતને ઓળંગી શકે છે, પ્રલંઘી શકે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, બહારનાં પુગલોનું ગ્રહણ કરીને વૈભાર પર્વતને ઓળંગી શકે છે, પ્રલંઘી શકે છે? હે ગૌતમ! હા, તે. તેવી રીતે તેમ કરવા સમર્થ છે. હે ભગવતુ ! ભાવિતાત્મા અનગાર, બહારનાં ૫દૂગલોનું ગ્રહણ કર્યા સિવાય, જેટલાં રૂપો રાજગૃહ નગરમાં છે, તેટલાં રૂપોને વિકૃર્વ વૈભાર પર્વતમાં પ્રવેશ કરી તે સમ પર્વતને વિષમ કરી શકે? કે તે વિષમ પર્વતને સમ કરી શકે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, એજ રીતે બીજો આલાપક પણ કહેવો. વિશેષ એ કે, પુદ્ગલોનું ગ્રહણ કરીને પૂર્વ પ્રમાણે કરી શકે છે એ પ્રમાણે કહેવું. હે ભગવન્! શું માથી મનુષ્ય વિકુવણ કરે કે અમાયી મનુષ્ય વિકુર્વણ કરે.? હૈ ગૌતમ ! માથી મનુષ્ય, પ્રણીત એવું પાન ભોજન કરે છે, એવું ભોજન કરી કરીને વમન કરે છે. તે પ્રણીત પાન ભોજનદ્વારા તેના હાડ અને હાડમાં રહેલી મજ્જા તે ઘન થાય છે તથા તેનું માંસ અને લોહી પાતળા થાય છે. વળી તેના તે ભોજનના) જે યથાબાદર પગલો છે તેનું તેને તે તે રૂપે પરિણમન થાય છે. તે આ પ્રમાણેઃ- શ્રોત્રેઢિય- પણે યાવત્-સ્પર્શેદ્રિયપણે, તથા હાંડપણે, હાડની મજ્જાપણે, કેશપણે, શ્મશ્રપણે, રોમપણે, નખપણે, વીર્યપણે અને લોહિપણે (તે પુદ્ગલો) પરિણમે છે. અને અમાથી મનુષ્ય તો લૂખું એવું ભોજન કરે છે, એવું ભોજન કરીને તે વમન કરતો નથી. તે લૂખા પાન ભોજનદ્વારા તેનાં હાડની મજા પાતળા થાય છે અને તેનું માંસ અને લોહી ઘન થાય છે તથા તેના જે યથાબાદર પુદ્ગલો છે તેનું પણ તેને પરિણમન થાય છે. તે આ પ્રમાણે છેઃ- ઉચ્ચારપણે. મૂત્રપણે અને વાવતુ-લોહિપણે. તો તે કારણથી યાવતઅમાથી મનુષ્ય વિદુર્વણ કરતો નથી ? માયી, તે કરેલી પ્રવૃત્તિનું આલોચન અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે છે માટે તેને આરાધના નથી અને અમાવી, તે પોતાની ભૂલવાળી પ્રવૃત્તિનું આલોચન અને પ્રતિક્રમણ કરીને કાળ કરે છે માટે તેને આરાધના છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, [શતક-૩-નાઉદેસા-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ ઉદ્દેશકપ) [૧૮૯] હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, બહારનાં પુદ્ગલોને લીધા સિવાય એક મોટા સ્ત્રીરૂપને યાવતુ-પાલખી રૂપને વિદુર્વવા સમર્થ છે? હે ગૌતમ ! એ અર્થ Page #91 -------------------------------------------------------------------------- ________________ ८८ ભગવઈ - ૩-૪/૧૮૯ સમર્થ નથી. હે ભગવન! ભાવિતાત્મા અનગાર, બહારનાં પગલોને લઈને એક મોટા સ્ત્રીરૂપને યાવતુ-પાલખી રૂપને વિકવવા સમર્થ છે? હે ગૌતમ હા, તે તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર કેટલાં સ્ત્રીરૂપોને વિતુર્વવા સમર્થ છે? હે ગૌતમ! જેમ કોઈ એક યુવાન, યુવતિને કાંડાથી વાળવાપૂર્વક પકડે અથવા જેમ પૈડાની ધરી આરાઓથી વ્યાપ્ત હોય તેમ ભાવિતાત્મા અનગાર વૈક્રિયસમુદ્-ઘાતથી સમવહત થઈ યાવતુ- ગૌતમ ! ભાવિતાત્મા અનગાર આખા જંબૂદ્વીપને ઘણાં સ્ત્રીરૂપીવડે આકીર્ણ વ્યક્તિકીર્ણ યાવતુ-કરી શકે છે. હે ગૌતમ ! ભાવિતાત્મા અન- ગારનો આ એ પ્રકારનો માત્ર વિષય છે, પણ એ પ્રકારે કોઈવાર વિક્ર્વણ થયું નથી થતું નથી અને થશે નહિ. એજ પ્રમાણે ક્રમપૂર્વક યાવતુ-પાલખીનારૂપ સંબંધે સમજવું. હે ભગવન્! જેમ કોઇ એક પુરુષ તલવાર અને ઢાલ લઈને ગતિ કરે, એજ પ્રમાણેભાવિતાત્મા અનગાર પણ તલવાર અને ઢાલવાળા મનુષ્યની પેઠે કોઈપણ કાર્યને અંગે પોતે ઉંચે આકાશમાં ઉડે? હે ગૌતમ ! હા, ઉડે. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, તલવાર અને ઢાલવાળા મનુષ્યના જ કેટલાં રૂપો વિકર્વી શકે? હે ગૌતમ ! જેમ કોઈ એક યુવાન યુવતીને કાંડાથી પકડે યાવવિકુવણા થતી નથી અને વિદુર્વણા થશે પણ નહિં. હે ભગવન્! જેમ કોઈ એક પુરુષ એક પતાકા કરીને ગતિ કરે એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ, હાથમાં એક પતાકા ધરીને ચાલનાર પુરુષના જેવાં કેટલાં રૂપો કરી શકે? હે ગૌતમ ! પૂર્વની પેઠે જાણવું. અને યાવતુ-વિકુવણ થયું નથી, થતું નથી, અને થશે. નહિ. એ પ્રમાણે બે તરફ ધજાવાળી પતાકા સંબંધે પણ સમજવું. હે ભગવન્! જેમ કોઈ એક પુરષ એક તરફ જનોઈ કરીને ગતિ કરે એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ, એક તરફ જનોઈ કરીને ચાલનાર પુરુષની પેઠે પોતે કોઈ કાર્યને લીધે ઉંચે આકાશમાં ઉડે? હે ગૌતમ! હા ઉડે. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર પોતે, કાર્ય પરત્વે એક તરફ જનોઈવાળા પુરુષના જેવાં કેટલાં રૂપો વિકર્વી શકે ? હે ગૌતમ! તેજ પ્રમાણે જણવું. અને યાવતુ-વિદુર્વણ કર્યું નથી, વિદુર્વણ કરતો નથી અને વિદુર્વણ કરશે પણ નહિ. એ પ્રમાણે બે તરફ જનોઇવાળા પુરુષના જેવાં રૂપો સંબંધે પણ સમજવું. ' હે ભગવન્! જેમ કોઈ એક પુરુષ એક તરફ પલોંઠી કરીને બેસે, એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ એના જેવું રૂપ કરીને આકાશમાં ઉડે ? હે ગૌતમ ! એજ પ્રમાણે જાણવું અને યાવત્ વિકુવણ કર્યું નથી, વિદુર્વતા નથી. અને વિક્ર્વશે પણ નહિ, એ પ્રમાણે બે તરફ પલોંઠી સંબંધે પણ સમજવું. હે ભગવન્! જેમ કોઈ એક પુરુષ એક તરફ પર્યકાસક કરીને બેસે, એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ એના જેવું રૂપ કરીને આકાશમાં ઉડે ? હે ગૌતમ ! એજ પ્રમાણે જાણવું અને યાવતુવિકુવણ કર્યું નથી, વિકર્વણ થતું નથી અને વિકર્વણ થશે પણ નહિં, એ પ્રમાણે બે તરફના પર્યકાસન સંબંધે પણ સમજવું. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલો ગ્રહણ કર્યા સિવાય એક મોટા ઘોડાના રૂપને, હાથીના રૂપને, સિંહના રૂપને, વાઘના રૂપને, નારના રૂપને, દીપડાના રૂપને, રીંછના રૂપને, નાના વાઘના રૂપને,અને શરતના રૂપને અભિયોજવા સમર્થ છે? હે ગૌતમ ! એ વાત સમર્થ નથી. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર બહારના પુગલોને લઈને પૂર્વ પ્રમાણે કરવા સમર્થ છે? હે ગૌતમ ! બહારના પુદ્ગલોને લઈને તે અનગાર પૂર્વ પ્રમાણે કરી શકે છે. હે ભગવન્! ભાવિતાત્મા Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શતક-૩, ઉદેસો-૫ અનગાર, એક મોટા ઘોડાના રૂપને અભિયોજી અનેક યોજનો સુધી જવાને સમર્થ છે? હે ગૌતમ! તે તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! શું આત્મઋદ્ધિથી જાય છે, પારકી ઋદ્ધિથી જાય છે ? હે ગૌતમ ! આત્મ- ઋદ્ધિથી જાય પારકી ઋદ્ધિથી જતો નથી. પોતાના કર્મથી જાય પારકાના કર્મથી જતો નથી, પોતાના પ્રયોગથી જાય પારકાના પ્રયોગથી જતો નથી. તથા તે સીધો પણ જઈ શકે વિપરીત પણ જઈ શકે છે. હે ભગવન્! શું તે અનગાર અશ્વ કહેવાય હે ગૌતમ! તે અનગાર છે, પણ ઘોડો નથી. એ પ્રમાણે શરભના રૂપ સુધીના બધા આરોપસંબંધી જાણવું. હે ભગવન્! શું તે વિકુવણ માયી અનગાર કરે, કે અમાયી અનગાર પણ કરે ? હે ગૌતમ ! તે વિકર્વિણા માયી અનગાર કરે અમાયી અનગાર ન કરે. હે ભગવન્! તે પ્રકારનું વિતુર્વણ કર્યા પછી તે સંબંધી આલોચન કે પ્રતિક્રમણ કર્યા સિવાય જો તે વિકુવણ કરનાર માણી કરનાર માયી સાધુ કાળ કરે, તો તે ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સાધુ, કોઈ એક જાતના અનાભિયોગિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય? હે ભગવન્! તે એ પ્રમાણે છે, [૧૯]સ્ત્રી, તરવાર, પતાકા, જનોઈ અને પર્યકાસન, એ બધાં રૂપોનો અભિયોગ અને વિદુર્વણ માયી સાધુ કરે એ હકીકત આ ઉદ્દેશકમાં છે [શતકઃ ૩ના ઉદ્દેસા-પની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદસો-દ) [૧૯૧) હે ભગવન્! રાજગૃહ નગરમાં રહેલો મિથ્યાવૃષ્ટિ અને માયી-કષાયી ભાવિતાત્મા અનગાર વીયલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાનલબ્ધિથી વાણારસી નગરીનું વિકુવણ કરીને (તર્ગત) રૂપોને જાણે, જૂએ? હે ગૌતમ ! હા, તે, તે રૂપોને જાણે અને જૂએ. હે ભગવન્! શું તે તથાભાવે જાણે અને જૂએ, કે અન્યથાભાવે જુએ છે? હે ગૌતમ! તે તે તથાભાવે ન જાણે અને ન જૂએ, પણ અનયથાભાવે જાણે અને જૂએ. હે ભગવન્! તેમ થવાનું શું કારણ ? હે ગૌતમ ! તે સાધુના મનમાં એમ થાય છે કેવારાણસીમાં રહેલો હું રાજગૃહ નગરની વિદુર્વણા કરીને (તદ્ગત) રૂપોને જાણું છું અને જોઉં છું. એવું તેનું દર્શન વિપરીત હોય છે માટે આ કારણથી-તે, અન્યથા ભાવે જાણેજૂએ છે. હે ભગવન્! વારાણસીમાં રહેલો માયી, મિથ્યાદ્રષ્ટિ ભાવિતાત્મા અનગાર યાવતુ-રાજગૃહ નગરનું વિતુર્વણ કરીને (તર્ગત) રૂપોને જાણે અને જૂએ? હે ગૌતમ! હા, તે તે, રૂપોને જાણે અને જૂએ. યાવતુ-તે સાધુના મનમાં એમ થાય છે કે, રાજગૃહ નગરમાં રહેલો હું વારાણસી નગરીની વિદુર્વણા કરીને રૂપોને જાણું છું અને જોઉં છું એવું તેનું દર્શન વિપરીત હોય છે માટે આ હેતુથી તે અન્યથાભાવે જાણે છે અને જૂએ છે. હે ભગવન્! માયી મિથ્યાવૃષ્ટિ ભાવિતાત્મા અનગાર વીયલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાનલબ્ધિથી વારાણસી નગરી અને રાજગૃહ નગરની વચ્ચે એક મોટા મનુષ્ય સમુદાયની વિકુવણા કરે અને તેમ કર્યા પછી તે વારાણસી નગરી અને રાજગૃહ નગરની વચ્ચે એક મોટા જનસમૂહ વર્ગને જાણે અને જૂએ? હે ગૌતમ! હા, તે તેને જાણે અને જૂએ? હે ભગવન્! શું તે, તેને તથાભાવે જાણે જૂએ, કે અન્યથાભાવે જાણે જૂએ. હે ગૌતમ! તે, તેને તથાભાવે ન જાણે અને ન જૂએ, પણ અન્યથાભાવે જાણે અને જૂએ. હે ભગવન્! તે પ્રકારે જાણે અને જૂએ, યાવતુ તેનું કારણ? હે ગૌતમ! તે સાધુના Page #93 -------------------------------------------------------------------------- ________________ o ભગવદ -૩-૬/૧૯૧ મનમાં એમ થાય છે કે, આ વારાણસી નગરી છે અને આ રાજગૃહ નગર છે, તથા એ બેની વચ્ચે આવેલો આ એક મોટો જનપદ વર્ગ છે, પણ તે મારી વીયલબ્ધિ, વૈક્રિયલબ્ધી કે વિર્ભાગજ્ઞાનલબ્ધી નથી, તથા મેં મેળવેલાં પ્રાપ્ત કરેલાં અને મારી પાસે રહેલાં અદ્ધિ, ઘુતિ, યશ, બળ, વીર્ય કે પુરુષાકાર પરાક્રમ નથી, તેવું તે સાધુનું દર્શનવિપરીત થાય છે તે કારણથી ભાવતુતે, તે પ્રમાણે જાણે છે અને જૂએ છે. [૧૯૨] હે ભગવન્! વારાણસી નગરીમાં રહેલો અમાથી. સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અનગાર વીર્યલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી, અને અવધિજ્ઞાનલબ્ધિથી રાજગૃહ નગરનું વિકુવણ કરીને રૂપોને જાણે અને જૂએ? હે ગૌતમ ! હા, તે તે રૂપોને જાણે અને જૂએ. હે ભગવન્! શું તે, તે રૂપોને તથાભાવે જાણે જૂએ. કે અન્યથાભાવે જાણે જૂએ? હે ગૌતમ!, તે રૂપોને તથાભાવે જાણે અને જૂએ. પણ અન્યથાભાવે ન જાણે અને જુએ. હે ભગવન્! તેમ થવાનું શું કારણ? હે ગૌતમ ! તે સાધુના મનમાં એમ થાય છે કે, વારાણસી નગરીમાં રહેલો હું રાજગૃહ નગરની વિકુવણ કરીને રૂપોને જાણું છું, તથા જોઉં છું. તેવું તેનું દર્શન વિપરીતતા વિનાનું હોય છે, તે કારણથી હે ગૌતમ! તે તથાભાવે જાણે છે અને જુએ છે એમ કહ્યું છે. બીજે આલાપક પણ એરીતે કહેવો. વિશેષ એ કે - વિફર્વણા વારાણસીની સમજવી અને રાજગૃહમાં રહીને એવું જાણવું સમજવું સમજવું. ' હે ભગવન્! અમાયી, સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અનગાર વીર્યલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને અવધિજ્ઞાનલબ્ધિથી રાજગૃહ નગર અને વારાણસી નગરીની વચ્ચે એક મોટો જનપદ વર્ગ વિકર્વે અને પછી રાજગૃહ નગર અને વારણસી નગરીની વચ્ચે એક મોટા જનસમૂહવર્ગને જાણે અને જૂએ? હે ગૌતમ! હા, તે, તેને જાણે અને જૂએ. હે ભગવન્! શું તે સાધુ, તેને તથાભાવે જાણે અને જૂએ, કે અન્યથાભાવે હે ગૌતમ! તે તેને તથાભાવે જાણોઅને જૂએ.પણ અન્યથાભાવે ન જાણે ન જૂએ.હે ભગવન્તેનું શું કારણ? હે ગૌતમ ! તે સાધુના મનમાં એમ થાય છે કે, એ રાજગૃહ નગર નથી, એ વારાણસી નગરી નથી અને એ બેની વચ્ચેનો એક મોટો જનપદ વર્ગ નથી, પણ એ મારી વીયલબ્ધિ. વૈક્રિયલબ્ધિ, કે અવધિજ્ઞાનલબ્ધિ છે; એ મેં મેળ- વેલો, પ્રાપ્ત કરેલાં અને મારી પાસે રહેલાં ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય ને પુરુષાકાર પરાક્રમ છે, તેનું દર્શન અવિપરીત હોય છે. તે કારણથી હે ગૌતમ! એમ કહેવાય છે હે ભગવન્! ભાવિતાત્મા અનગાર બહારનાં પુગલો મેળવ્યા સિવાય એક મોટા ગામના રૂપને, નગરના રૂપને, યાવતુ-સંનિવેશના રૂપને વિકુવા સમર્થ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બીજો આલાપક કહેવો. વિશેષ એ કે, બહારનાં પુદગલોને મેળવીને તે સાધુ તેવાં રૂપૌને વિકવવાને સમર્થ છે. ભાવિતાત્મા અનગાર કેટલાં ગ્રામ રૂપોને વિદુર્વવાને સમર્થ છે? જેમ કોઈ એક યુવાન પુરુષ પોતાના હાથે યુવતિના હાથને મજબૂત પકડીને વાળે એ રીતે સાધુ ગ્રામયાવત્ સંનિવેશરૂપોને વિદુર્વે. [૧૯૩ હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના આત્મરક્ષક દેવો કેટલા હજાર કહ્યા છે? હે ગૌતમ! ચમરના આત્મરક્ષક દેવો ૨પ૬ હજાર છે, અહીં આત્મરક્ષક દેવોનું વર્ણન સમજવું, અને સઘળા ઈદ્રોમાં જેટલા આત્મરક્ષક દેવો હોય તે બધા સમજવા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી વિહરે છે. [શતક-૩-ઉદ્દેસાઇનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | Page #94 -------------------------------------------------------------------------- ________________ શતક-૩, ઉસો-૭ (ઉદ્દેશક ૭:-) [૧૯૪] રાજગૃહ નગરમાં યાવતુ-પર્ધપાસના કરતા આ પ્રમાણે બોલ્યા કે- હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રને કેટલા લોકપાલો કહ્યા છે? હે ગૌતમ! તેને ચાર લોકોને પાલો કહ્યા છે. તે આ પ્રમાણે - સોમ, યમ, વરણ અને વૈશ્રમણ. હે ભગવન્! એ ચારે લોકપાલોને કેટલાં વિમાનો કહ્યાં છે ? હે ગૌતમ! એઓને ચાર વિમાનો કહ્યાં છે. તે આ પ્રમાણે સંધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયજ્વલ, અને વલ્ગ. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રના લોકપાલ સોમ નામના મહારાજાનું સંધ્યાપ્રભ નામનું મોટું વિમાન ક્યાં રહેલું છે? હે ગૌતમ ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથિવીની બહસમ રમણીય ભૂમિભાગથી ઉંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપો આવે છે. અને ત્યાંથી બહુ યોજન ઉંચે યાવતુ-પાંચ અવતંસકો કહ્યા છે. તે આ પ્રમાણેઃઅશોકાવતંસક, સપ્તપવિતંસક, ચંપકાવતંકે, સૂતાવતંસક અને વચ્ચે સૌધમવતંસક છે. તે સૌધમવિતંસક મહાવિમાનની પૂર્વે સૌધર્મકલ્પ છે, તેમાં અસંખ્ય યોજના દૂર ગયા પછી-અહીં-દેવેંદ્ર, દેવરાજ શકના લોકપાલ સોમ નામના મહારાજાનું સંધ્યપ્રભ નામનું મહા વિમાન કહ્યું છે, તે વિમાનની લંબાઈ અને પહોળાઈ સાડાબાર- લાખ યોજનની છે. તેનો ઘેરાવો ૩૯૫૨૮૪૮ યોજન કરતાં કાંઈક વધારે છે. એ સંબંધે સૂયભિદેવની વિમાન વક્તવ્ય- તાની પેઠે બધી હકીકત કહેવી. અને તે દેવને બદલે સોમદેવ કહેવો. સંધ્યાપ્રભ મહા- વિમાનની બરાબર નીચે અસંખ્ય યોજન આગળ અવગાહ્યા પછી અહીં દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજાની સોમા રાજધાની છે. તે રાજધાનીની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજનની છે. આ રાજધાનીમાં આવેલા કિલ્લા વગેરેનું પ્રમાણ વૈમાનિકોના કિલ્લા વગેરેના પ્રમાણ કરતાં અડધું કહેવું અને એ પ્રમાણે ઘરના પીઠ બંધ સુધી જાણવું. ઘરના પીઠબંધનો આયામ અને વિપ્નભ ૧૬૦૦૦ યોજન છે અને તેનો ઘેરાવો પ૦૫૯૭ યોજન કરતાં કાંઈક વિશેષાધિક છે. પ્રાસાદોની ચાર પરિપાટીઓ કહેવી અને બાકીની નથી. [૧૯૫] દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજાની આજ્ઞામાં, ઉપપાતમાં, કહેણમાં અને નિર્દેશમાં આ દેવો રહે છે - સોમકાયિકો, સોમદેવકાયિકો, વિદ્યુકુમારો, વાયુકમારીઓ, ચંદ્રો, સૂર્યો, ગ્રહો, નક્ષત્રો, તારારૂપો અને તેવાજ પ્રકારના બીજા પણ બધા દેવો તેની ભક્તિવાળા, તેના પક્ષવાળા અને તેને તાબે રહેનારા છે એ બધા દેવો તેની આજ્ઞામાં ઉપપાતમાં, કહેણમાં અને નિર્દોષમાં રહે છે. જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે જે આ પેદા થાય છે - ગ્રહદંડો -મંગલ વિગેરે ત્રણ ચાર ગ્રહો એક શ્રેણીએ તીરછા આવે છે. ગ્રહમસલો-મંગલ વિગેરે ચાર ગ્રહો ઉંચી શ્રેણીમાં આવે તે. ગ્રહગર્જિતો-ગ્રહોને ફરવાની વખતે ગર્જરવ થાય તે, ગ્રહયુદ્ધો-એક નક્ષત્રમાં ઉત્તર દક્ષિણ ગ્રહોનું સમશ્રેણીપણે રહેવું થાય તે. ગૃહશૃંગાટકો-એક નક્ષત્રમાં ગૃહનું સીંઘોડાના આકારે રહેવું તે, ગ્રહપસવ્યો-ગ્રહોનું પ્રતિકુલ ગમન. અભ્રવૃક્ષો-વૃક્ષોના આકારનાં વાદળાં. સંધ્યા, ગાંધર્વનગરો, ઉલ્કાપાતો, દિગ્દાહો-નીચે અંધારું હોવા સાથે ઉપર મોટું નગર બળતું હોય તેવો પ્રકાશ. ગરવો, વિજળીઓ, ધૂળની વૃષ્ટિ, યૂપોકશુલ્કપક્ષના પહેલા ત્રણ દિવસની ચંદ્રની ઝાંખી, ધૂમિકા-પીળાશવાળી ઝાકળ, મહિકાકંઈક ધોળાશવાળી ઝાકળ, રજનો ઉદ્ઘાતદિશામાં ધૂળનો સમૂહ, ચંદ્ર- હણો, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ભગવદ - ૩૭/૧૯૫ સૂર્યગ્રહણો, સૂર્યપરિવેષો, પ્રતિચંદ્રો, પ્રતિસૂયો. ઈન્દ્રધનુષ, ઉદકમસ્ય-ખંડિત એવું ઈદ્રધનુષ. કપિહસિત આકાશમાં વાદળાં ન હોય ને વિજળી થાય તે અમોઘ-ઉગતા અને આથમતા સૂર્યની વખતે તે કિરણના અંધકારથી થાય છે. પૂર્વ દિશાના પવનો. પશ્ચિમના પવનો, ગ્રામદાહો યાવતુ-સંનિવેશદાહો-પ્રાણક્ષય, જનક્ષય, ધનક્ષય, કુલક્ષય, યાવતુ-વ્યસનભૂત અનાર્ય તથા તેવાજ પ્રકારના બીજા પણ બધા, દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજાથી અજાણ્યા નથી, અણજોએલા નથી, અણસાંભળેલા નથી, અણસમરેલા નથી અને અવિજ્ઞાત નથી દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજને આ દેવો અપત્યરૂપ માનીતો છેઃ- અંગારક, મંગલ, વિકોલિક લોહિતાક્ષ શનૈશ્ચર, ચંદ્ર, સૂર્ય, બુધ, બૃહસ્પતિ અને રાહુ. દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજાની આવરદા ત્રણ ભાગ સહિત પલ્યોપમની છે અને તેના અપાયરૂપ, અભિમત દેવોની આવરદા એક પલ્યોપમની કહી છે, - એ પ્રકારની મોટી ઋદ્ધિવાળો અને યાવતું મોટા પ્રભાવશાળી સોમ મહારાજા છે. ' હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાનું વરશિષ્ટ નામનું મહાવિમાન ક્યાં આવ્યું કહ્યું છે ? હે ગૌતમ ! સૌધર્મવતંસક મહાવિમાનની દક્ષિણે ધર્મકલ્પ છે. ત્યાંથી અસંખ્યહજાર યોજનો મૂક્યા પછી અહીં-દેવેન્દ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાનું વરશિષ્ટ નામનું મહાવિમાન કહ્યું છે. તેની લંબાઈ અને પહોળાઈ સાડાબારલાખ યોજનની છે, ઈત્યાદિ બધું સોમના વિમાનની પેઠે જાણવું અને યાવતુ-અભિષેક, રાજધાની અને પ્રાસાદની પંક્તિઓ સંબંધે પણ તેજ રીતે સમજવું. દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાની આજ્ઞામાં યાવતુ-આ દેવો રહે છેઃ- યમકાયિક, યમદેવકાયિક, પ્રેતકાયિક, પ્રેતદેવકાયિક, અસુરકુમાર, અસુરકુમારીઓ, કંદપ, નરકપાલો, અભિયોગો અને તેવા પ્રકારના બીજા પણ બધા દેવો તેની ભક્તિવાળા, તેના પક્ષવાળા, અને તેને તાબે રહેનારા છે તે બધા દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાની આજ્ઞામાં યાવતુ-રહે છે. જંબૂઢીપ નામનાં દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - હિંબો, ડગરો, કલહો, બોલો, ખારો, મહાયુદ્ધો, મહાસંગ્રામો, મહાશસ્ત્રપિતનો, એ પ્રમાણે મહાપુરુષનાં મરણો, મહારુધિરનાં નિપતનોદૂભૂતો, કુલરોગો, ગ્રામરોગો, મંડલરોગો, નગરરોગો. માથાનો દુઃખાવો, આંખની પીડા, કાનની વેદના, નખનો રોગ, દાંતની પીડા, ઈદ્રના વળગાડો, સ્કંદગ્રહો, કુમારગ્રહો, યક્ષગ્રહો, ભૂતગ્રહો, એ કાંતરીઓ તાવ, બે આંતરિઓ તાવ, ત્રણ આંતરિઓ તાવ, ચોથીઓ તાવ, ઉદ્વેગો, ખાંસી, શ્વાસ, દમ, બળનાશક તાવ, દાહ, શરીરના અમુક ભાગનું સડી જવું, અજીરણ, પાંડુરોગ, હરસ, ભગંદર, છાતીનું શૂળ, માથાનું મૂળ, યોનિનું શૂળ, પડખાનું શૂળ, કાંખનું શૂળ, ગામની મરકી, ખેટ, કર્બટ, દ્રોણમુખ, મંડબ, પટ્ટન, આશ્રમ, સંબોધ, અને સન્નિવેશની મરકી, પ્રાણક્ષય, જનક્ષય, કુલક્ષય, વ્યસનભૂત અનાર્ય અને તેવા પ્રકારના બીજા બધા પણ દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાથી અથવા યમકાયિક દેવોથી યાવતુ-અજાણ્યા નથી, દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાને આ દેવો અપત્યરૂપ અભિમત છેઃ [૧૯૬-૧૯૮] અંબ, અંબરીષ, શ્યામ, સબલ, રુદ્ર, ઉપરુદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર ધનુષ, કુંભ, વાલ, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ એમ એ પન્નર છે. દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાની આવરદા ત્રણ ભાગ સહિત પલ્યોપમની છે અને તેના Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૩ શતક-૩, ઉદેસો-૭ અપત્યરૂપ, અભિમત દેવોની આવરદા એક પલ્યોપમની છે-એવી મોટી ઋદ્ધિવાળો યાવતુ-એ યમ મહારાજા છે. [૧૯૯] હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રના વરુણ મહારાજાનું સ્વયંવલ નામનું મહાવિમાન ક્યાં આવ્યું કહ્યું છે હે ગૌતમ ! સૌધમવતંસક વિમાનની પશ્ચિમે સૌધર્મકલ્પ છે, ત્યાંથી અસંખેય હજાર યોજન મૂક્યા પછી-અહીં વરુણ મહારાજાનું સ્વયંવલ નામનું મહાવિમાન આવે છે. આ સંબંધીનો સર્વ વૃત્તાંત સોમ મહારાજાની પેઠે જાણવો. તેમજ વિમાન, રાજધાની, અને યાવત્રાસાદાવાંસકો સંબંધે પણ એજ રીતે સમજવું. વિશેષ એ કે, નામનો ભેદ જાણવો. દેવેંદ્ર, દેવરાજ શકના વરુણ મહારાજાની આજ્ઞામાં થાવત્ આ દેવો રહે છે- વરુણકાયિકો, વરુણદેવકાયિકો, નાગકુમારો, નાગ- કુમારીઓ, ઉદધિકુમારો, ઉદધિકુમારીઓ, સ્વનિતકુમારો, સ્વનિતકુમારીઓ અને બીજા પણ બધા તેવા પ્રકારના દેવો તેની ભક્તિવાળા યાવતુ-રહે છે. જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - અતિવૃષ્ટિ, મંદવૃષ્ટિ, સુવૃષ્ટિ, દુષ્ટિ, પહાળની તળેટી વિગેરે ભાગમાંથી પાણીનું વહેવું. તળાવ વિગેરેમાં પાણીનો સમૂહ, પાણીના નાના રેલાઓ વાટે વહેવું, પાણીનો પ્રવાહ, ગામનું તણાઈ જવું, સંનિવેશનું તણાઈ જવું, પ્રાણક્ષય, એ બધા વરુણ મહારાજાથી અથવા વરુણકાયિક દેવોથી અજા- યા નથી. દેવેંદ્ર, દેવરાજ શક્રના વરણ મહારાજાને આ દેવો અપમત્યરૂપ અભિમત છે. કર્કોટક, કર્દમક, અંજન, શંખપાલક પુંડ, પલાશ, મોદ, જય, દધિમુખ, અયંપુલ, અને કાતરિક, દેવરાજ દેવેન્દ્રશકના વરુણ મહારાજાની આવરદા બે પલ્યોપમ કરતાં કાંઈક ઓછી રહી છે અને તેના માનીતા દેવોની એક પલ્યોપમની કહી છે એવી મોટી ઋદ્ધિવાળો વરુણ મહારાજા છે. [૨૦] હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાનું વલ્સ નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે ? હે ગૌતમ ! તેનું વિમાન, સૌધમવતંસક નામના મહાવિમાનની ઉત્તરે છે. આ સંબંધી સર્વ હકીકત સોમ મહારાજાની પેઠે જાણવી ને તે યાવતુરાજધાની તથા યાવત્રાસાદવવંસક સંબંધે પણ તેમજ જાણવું. દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાની આજ્ઞામાં, ઉપપાતમાં કહેણમાં, અને નિર્દોષમાં આ દેવો રહે છેઃવૈશ્રમણકાયિક, વૈશ્રમણદેવકાયિક, સુવર્ણકુમારો, સુવર્ણકુમારીઓ, દ્વીપકુમારો, દ્વીપકુમારીઓ, દિકુમારો, દિકુમારીઓ વાનવ્યંતર, વાનભંતરીઓ તથા તેવા પ્રકારના બીજા પણ દેવો તેની ભક્તિવાળા છે. જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - લોઢાની ખાણો, કલાઈની ખાણો, તાંબાની ખાણો, સીસાની ખાણો, હિરણ્યની, સોનાની, રત્નની, અને વજન ખાણો, વસુધારા, હિરણ્યની, સુવર્ણની, રત્નની, વજની, ઘરેણાની, પાંદડાની, ફુલની, ફળની, બીજની, માળાની, વર્ણની, ચૂર્ણની, ગંધની અને વસ્ત્રની, વષઓ, તથા ઓછી કે વધારે હિરણ્યની, સુવર્ણની, રત્નની, વજની, આભાર- ણની, પત્રની, પુષ્પની, ફળની, બીજની, માલ્યની, વર્ણની, ચૂર્ણની, ગંધની,વસ્ત્રની,ભાજનની,અને ક્ષીરની વૃષ્ટિ, સુકાળ, દુકાળ, સોંધારત, મોંઘારત, ભિક્ષાની સમૃદ્ધિ, ભિક્ષાની હાનિ, ખરીદી, વેચાણ, ઘી અને ગોળ વિગેરેનો સંઘરો કરવો, અનાજનું સંઘરવું, તથા નિધિઓ, નિધાનો, ઘણાં જૂનાં નષ્ટ ઘણિવાળાં, જેની સંભાળ કરનાર જણ ઓછા છે એવાં, પ્રહીન માર્ગવાળાં, જેના ધણિના ગોત્રોનાં ઘરો Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ભગવઇ-૩-૭/૧૮૯ વિરલ થયાં છે એવાં, નધણિઆતા, જેની સંભાળ કરનાર જનો નામશેષ છે એવાં, જેના ધણીનાં ગોત્રોનાં ધરો નામશેષ છે એવાં અને સિંગોળાના ઘાટવાળા માર્ગમાં, તરભેટામાં, ચોકમાં, ચત્વરમાં, ચાર શેરીઓ જ્યાં ભેગી થાય એવા માર્ગમાં, રાજમાર્ગોમાં અને સામાન્ય માર્ગોમાં, નગરની પાણીની ખાળોમાં, ગટરોમાં, મસાણમાં, પહાડ ઉપરના ઘરમાં, ગુફામાં, શાંતિધર-ધર્મક્રિયા કરવાના ઠેકાણમાં પહાડને કોતરીને બનાવેલ ઘરમાં, સભાને સ્થાને અને રહેવાના ઘરમાં રાખેલાં લાખો રૂપીયાના નિધાનો, અને દાટેલી લાખો રૂપીયાની દોલત, એ બધું દેવેંદ્ર, દેવરાજ શકના વૈશ્રમણ મહારાજાથી, કે વૈશ- મણકાયિક દેવોથી અજાણ્યું નથી, અણજોયું નથી, અસાંભળ્યું નથી, અણસમારેલ નથી અને અવિજ્ઞાત નથી. દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાને આ દેવો અપત્યરૂપ અભિમત છેઃ- પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલિભદ્ર, સમનોભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણરક્ષ, સદ્ધાન, સર્વધશાક, સર્વકામ, સમૃદ્ધ, અમોઘ, અને અસંગ દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાની આવરદા બે પલ્યોપમની છે અને તેના અપત્યરૂપ અભિમત દેવોની આવરદા એક પલ્યોપમ છે એ રીતે વૈશ્રમણ મહારાજા મોટી ઋદ્ધિવાળો છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. [ [શતક-૩-ઉદેસા-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ] ] T (- ઉદેશક ૮:- ) [૨૦૧] રાજગૃહ નગરમાં યાવતુ-પકુંપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! અસુરકુમારદેવો ઉપર કેટલા દેવો અધિપતિપણું ભોગવતા યાવતનવિહરે છે? હે ગૌતમ! અધિપતિપણું ભોગવતા દસ દેવો રહે છે, અસુરેંદ્ર અસુરરાજ ચમર, સોમ, યમ, વરણ, વૈશ્રમણ, વૈરોચનેદ્રવૈરોચનરાજ બલિ, સોમ, યમ, વરણ અને વેશ્રમણ. હે ભગવન્! નાગકુમાર દેવો ઉપર કેટલા દેવો અધિપતિપણું ભોગવતા વિહરે છે ? હે ગૌતમ ! અધિપતિપણું ભોગવતા યાવતુ-દસ દેવો રહે છે, તે આ પ્રમાણેઃ- નાગકુમારેંદ્ર, નાગકુમારરાજ ધરણ, કાલવાલ, કોલવાલ, શૈલપાલ, શંખપાલ, નાગકુમારેંદ્ર નાગકુમારરાજ, ભૂતાનંદ, કાલવાલ, કોલવાલ, શખવાલ અને શૈલપાલ, જેમ નાગકુમારોના ઈંદ્રો સંબંધે એ વક્તવ્યતાથી જણાવ્યું તેમ આ દેવો સંબંધે પણ સમજવું. સુવર્ણકુમારોના ઉપરીઓ, વસુદેવ, વેણુદાલિ, ચિત્ર વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ છે. વિદુકુમારોના ઉપરીઓ હરિકાંત, હરિસહ, પ્રભ, સુપ્રભ, પ્રભાકાન્ત, અને સુપ્રભાકાન્ત છે. અગ્નિકુમારોના ઉપરીઓ અગ્નિસિંહ, અગ્નિમાણવ, તેજલ, તેજસિંહ, તેજઃકાન્ત અને તેજ:પ્રભ છે, દ્વીપકુમારોના ઉપરીઓ, પૂર્ણ, વિશિષ્ટ, રૂપ, રૂપાંશ, રૂપકાંત, અને રૂપપ્રભ છે ઉદધિકુમારોના ઉપરીઓ-જલકાન્ત, જલપ્રભ, જલુ જલરૂપ, જલ- કાન્ત અને જલપ્રભ છે. દિમારોના ઉપરીઓ-અમિતગતિ, અમિતવાહન, ત્વરિત- ગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ અને સિંહવિક્રમગતિ છે. વાયુકુમારોના ઉપરીઓઃ-ઘોષ, મહાઘોષ, આવત, વ્યાવત, નંદિકાવી, અને મહાનંદિકાવત છે. એ પ્રમાણે બધું અસુરકુમારોની પેઠે કહેવું. દક્ષિણ ભવનપતિના ઈદ્રોના પ્રથમ લોકપાલોના નામો આ પ્રમાણે છેઃ-સોમ, કાલવાલ, ચિત્ર, પ્રભ તેજસ રૂપ, જલ, ત્વરિતગતિ, કાલ ને આયુક્ત. હે ભગવન્! પિશાચકુમારો ઉપર અધિપતિપણું ભોગવતા કેટલા દેવો છે? હે ગૌતમ ! Page #98 -------------------------------------------------------------------------- ________________ ન્ય શતક-૩, ઉદેસો-૮ તેઓ ઉપર અધિપતિપણું ભોગવતા યાવતુ બે બે દેવો વિહરે છેઃ [૨૦૨-૨૦૪] કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, અને અમરપતિ મણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિંનર અને કિંજુરુષ, સત્પરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય, ગીતરતિ અને ગીતયશ એ બધા વાનવ્યંતર દેવોના ઈદ્રો છે. જ્યોતિષિક દેવોની ઉપર અધિપતિપણું ભોગવતા બે બે દેવો છેઃ- ચંદ્ર અને સૂર્ય હે ભગવન્! સૌધર્મ અને ઈશાનકલ્પમાં અધિપતિપણું ભોગવતા યાવતુ-કેટલા દેવો રહે છે? હે ગૌતમ ! ત્યાં અધિપતિપણું ભોગવતા યાવતુ-દશ દેવો રહે છે- દેવેંદ્રદેવરાજ શક્ર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ અને દેવેંદ્ર દેવરાજઈશાન, સોમ, યમ, વરુણ, અને વૈશ્રમણ. એ બધી વક્તવ્યતા બધાય કલ્પોમાં જાણવી અને જે ઈદ્રો છે તે કહેવા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી વિહરે છે. [શતક ૩-ઉદેસાઃ૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | (ઉદેસો-૯). [૨૦૫ રાજગૃહ નગરમાં યાવતુ આ પ્રમાણે બોલ્યા કે – હે ભગવન્! ઈદ્રિયના વિષયો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! ઈદ્રિયોના વિષયો પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણેઃ- શ્રોત્રેદ્રિયનો વિષય ઈત્યાદિ આ સંબંધે જીવાભિગમસૂત્રમાં કહેલો આખો જ્યોતિષિક ઉદ્દેશક જાણવો. | [શતકઃ ૩- ઉદેસાઃ૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | (- ઉદ્દેશક ૧૦:-) [૨૦૬] રાજગૃહ નગરમાં યાવતું આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવન્! અસુરેંદ્ર અસુરરાજ ચમરને કેટલી સભાઓ કહી છે! હે ગૌતામ ! તેને ત્રણ સભાઓ કહી છે. તે આ પ્રમાણે - શમિકા ચંડા જાતા એ પ્રકારે કમપૂર્વક અમ્રુતકલ્પ સુધી જાણવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે પ્રમાણે છે. એમ કહી યાવત્ વિહરે છે. શતક-૩ના ઉદ્દેસા-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ શતકઃ ૩-ગુર્જરછાયાપૂર્ણ (શતકઃ૪) - ઉદેસા-૧થી ૮ [૨૦૭ ચાર ઉદ્દેશકમાં વિમાન સંબંધી હકીકત છે. બીજા ચાર ઉદ્દેશકમાં રાજધાની સંબંધી હકીકત છે અને એક ઉદ્દેશક નૈરયિકો સંબંધે છે તથા એક ઉદ્દેશક લેશ્યા સંબંધે છે - એ રીતે આ શતકમાં દશ ઉદ્દેશાઓ છે. [૨૦૮] રાજગૃહ નગરમાં-આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવન ! દેવેંદ્ર, દેવરાજ ઈશાનને કેટલા લોકપાલ કહ્યા છે? હે ગૌતમ ! તેને ચાર લોકપાલો કહ્યા છે સોમ, યમ, વૈશ્રમણ અને વરણ. હે ભગવન્! એ લોકોપાલોને કેટલાં વિમાનો કહ્યાં છે? હે ગૌતમ ! તેઓને ચાર વિમાનો કહ્યાં છે. -સુમન, સર્વતોભદ્ર, વલ્થ. અને સુવડ્યુ. દેવેંદ્ર, દેવરાજ ઈશાના સોમ મહારાજાનું સુમન નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯દ ભગવાઈ-૪-૧ થી ૮/૨૦૮ હે ગૌતમ ! જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરે આ રત્નપ્રભા પૃથિવી યાવતુ-ઈશાન નામે કલ્પ કહ્યો છે. તેમાં વાવતુ-પાંચ અવતંસકો કહ્યા છે. અંકાવાંસક, સ્ફટિકાવવંસક, રત્નાવલંસક અને જાતરૂપાવતંસક, એ ચારે અવતંસ- કોની વચ્ચે ઈશાનવતંસક છે. તે ઈશાનાવતંસક નામના મહાવિમાનની પૂર્વે તિરછું અસંખેય હજાર યોજન મૂક્યા પછી- દેવેંદ્રદેવરાજ ઈશાનના સોમ મહારાજનું સુમન નામનું મહાવિમાન કહ્યું છે. તેનો આયામ અને વિખંભ સાડાબારલાખ યોજન છે, ઈત્યાદિ બધી વક્તવ્યતા ત્રીજા શતકમાં કહેલી શની વક્તવ્યના પેઠે અહીં ઈશાનના સંબંધમાં પણ કહેવી. યાવતુ-આખી અચનિકા સુધી કહેવી. એ રીતે ચારે લોકપાલોના પ્રત્યેક વિમાનની હકીકત પૂરી થાય ત્યાં એક ઉદ્દેશક જાણવો. ચારે વિમા- નની હકીકત પૂરી થતાં પૂરા ચારે ઉદ્દેશક સમજવા. વિશેષ એ કે, સ્થિતિ આવરદામાં ભેદ સમજવો. [૨૦] આદિના બે નો-સોમની અને યમની આવરદા ત્રણ ભાગ ઉણા પલ્યોપમ જેટલી છે, વૈશ્રમણની આવરદા ત્રણ ભાગ સહિત બે પલ્યોપમની છે. તથા અપાયરૂપ દેવોની આવરદા એક પલ્યોપમની છે. [૨૧૦] રાજધાનીઓના સંબંધમાં પણ એક એક રાજધાની સંબંધી હકીક્ત પૂરી થતાં એક એક ઉદ્દેશક પૂરો સમજવો. અને એ રીતે રાજધાનીઓના સંબંધમાં ચાર ઉદ્દેશકો પૂરા સમજવા. યાવત્ એ રીતે વરુણ મહારાજા મોટી –દ્ધિવાળો છે. | શતક-૪-ઉદેસા-૧ થી ૮નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | | (ઉદ્દેશક૯-૧૦) [૧૧] ભગવન્! મૈરયિક હોય તે, નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક હોય તે. નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલો વેશ્યાપદનો ત્રીજો ઉદ્દેશો અહીં કહેવો અને તે યાવત્ જ્ઞાનીની હકીકત સુધી કહેવો. [૨૧૨] હે ભગવન્! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાનો સંયોગ પામી તે રૂપે અને તે વર્ષે પરિણમે ? પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલો લેશ્યાપદનો ચોથો ઉદ્દેશક અહીં કહેવો અને તે યાવતું પરિણામ’ ઇત્યાદિ દ્વાર ગાથા સુધી કહેવો. [૨૧૩-૨૧૪] પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, સ્થાન, અને અલ્પબદુત્વ; એ બધું વેશ્યાઓ સંબંધે કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. શતક ૪- ઉદ્દેસા૯-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | શતક-૪-ગુર્જરછાયાપૂર્ણ (શતકપ) - ઉદ્દેશક ૧ - [૨૧૫)ચંપાનગરીમાં સૂર્યવિશે પ્રશ્નો, વાયુ, ગ્રંથિકા, શબ્દ છદ્મસ્થો, આયુ, પુદ્ગલોના કંપન, નિર્ગથીપુત્ર, રાજગૃહ, ચંદ્ર સંબંધી આલોચના એ પ્રમાણે આ પાંચમા શતકમાં દસ ઉદ્દેશક છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ શતક-૫, ઉદેસો-૧ [૨૧] તે કાળે, તે સમયે ચંપા નામની રાજધાનીની નગરી હતી, તે ચંપા નગરીની બહાર પૂર્ણભદ્ર નામનું ચેત્ય હતું. ત્યાં સ્વામી (શ્રીવીર) પધાર્યા અને યાવતુ-સભા ગામની બહાર નીકળી. તે કાલે, તે સમયે, શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય-ગૌતમ ગોત્રના-ઈદ્રભૂતે નામના અનગાર યાવતુ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં સૂય ઈશાન ખૂણામાં ઉગીને અગ્નિ ખૂણામાં આથમે છે? નૈઋત ખૂણામાં ઉગીને વાયવ્ય ખૂણામાં આથમે છે? અને વાયવ્ય ખૂણામાં ઉગીને ઈશાન ખૂણામાં આથમે છે? હે ગૌતમ ! હા, એજ રીતે સૂર્યનું ઉગવું અને આથમવું થાય છે.જંબૂદીપ નામના દ્વીપમાં સૂય ઉત્તર અને પૂર્વ-ઈશાન ખૂણામાં ઉગીને યાવતુ-ઈશાન ખૂણામાં આથમે છે. ' હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે રાત્રિ હોય છે? હે ગૌતમ! હા, એજ રીતે હોય છે. જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાધમાં પણ દિવસ હોય છે ત્યારે યાવતુ-રાત્રી હોય છે. હે ભગવન્! જ્યારે જેબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે દિવસ હોય છે ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમમાં દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દક્ષિણે રાત્રી હોય છે? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે. જ્યારે જેબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે દિવસ હોય છે ત્યારે વાવતુ-રાત્રી હોય છે. હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વધારેમાં વધારે મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ વધારેમાં વધારે મોટો અઢાર મુહુર્તનો દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં સૌથી મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પૂર્વ પશ્ચિમે નાનામાં નાની બારમુહૂર્તની રાત્રી હોય છે?હે ગૌતમીહા,એજ રીતે હોય છે-જંબૂદ્વીપમાં યાવતુ-બારમુહૂર્તની રાત્રી હોય છે. : [૨૧૭ હે ભગવન્! જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે મોટામાં મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં પશ્ચિમે પણ મોટામાં મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે મોટામાં મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે તે ભગવન્! જબૂદ્વીપમાં ઉત્તરાર્ધમાં નાનામાં નાની બાર મુહૂર્તની રાત્રી હોય છે ? હે ગૌતમ ! હા, એજ રીતે યાવતુ હોય છે. હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્ત કરતાં કાંઈક ઊણો-મુહૂર્તાનન્તર-દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તાનન્તર દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂતનિત્તર દિવસ હોય છે ત્યારે જેબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે બાર મુહૂર્ત કરતાં કાંઈક વધારે લાંબી રાત્રી હોય છે? હે ગૌતમ! હા, એજ રીતે હોય છે- હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે અઢાર મુહૂતનત્તર દિવસ હોય છે ત્યારે પશ્ચિમે અઢાર મુહૂનત્તર દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે અઢાર મુહૂતનિત્તર દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદિર પર્વતની ઉત્તર દક્ષિણે બાર મુહૂર્ત કરતાં કાંઈક વધારે લાંબી રાત્રી હોય છે? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે. એ પ્રમાણે એ ક્રમવડે દિવસનું માપ ઓછું કરવું અને રાત્રીનું માપ વધારવું, જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય. જ્યારે સત્તર મુહૂર્ત કરતાં કાંઈક ઓછો લાંબો-દિવસ હોય ત્યારે તેર મુહૂર્ત કરતાં કાંઈક વધારે-લાંબી-રાત્રી Page #101 -------------------------------------------------------------------------- ________________ 2 ૯૮ ભગવઇ - ૫/-/૧/૨૧૭ હોય. જ્યારે સોળ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ચૌદ મુહૂર્તની રાત્રી હોય. જ્યારે સોળ મુહૂર્ત કરતાં કાંઇક ઓછો દિવસ હોય ત્યારે ચૌદ મુહૂર્ત કરતાં કાંઇ વધારે રાત્રી હોય. જ્યારે પન્નર મુહૂર્તનો દિવસ હોય ત્યારે પન્નર મુહૂર્તની રાત્રી હોય. જ્યારે પન્નર મુહૂર્ત કરતાં કાંઇક ઓછો દિવસ હોય ત્યારે પન્નર મુહૂર્ત કરતાં કાંઇક વધારે રાત્રી હોય. જ્યારે ચૌદ મુહૂર્તનો દિવસ હોય ત્યારે સોળ મુહૂર્તની રાત્રી હોય. જ્યારે ચૌદ મુહૂર્ત કરતાં કાંઇક ઓછો દિવસ હોય છે ત્યારે સોળ મુહૂર્ત કરતાં કાંઇક વધારે રાત્રી હોય છે. જ્યારે તેર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે તેર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે તેર મુહૂર્ત કરતાં કાંઇક ઓછો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્ત કરતાં કાંઇક વધારે રાત્રી હોય છે. હે ભગવન્ ! જ્યારે જંબુદ્રીપમાં દક્ષિણાર્ધમાં નાનામાં નાનો બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં તેમ હોય છે ત્યારે જંબુદ્રીપમાં મંદર પર્વતની પૂર્વે, પશ્ચિમે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે ? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે- હે ભગવન્ ! જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે નાનામાં નાનો બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબુદ્રીપમાં મંદર પર્વતની ઉત્તર દક્ષિણે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે ? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે [૨૧૮] હે ભગવન્ ! જ્યારે દક્ષિણાર્ધમાં વર્ષા ની મોસમનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષનો પ્રથમ સમય હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ વરસાદનો પ્રથમ સમય હોય ત્યારે જંબુદ્રીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે વર્ષાનો પ્રથમ સમય અનંતર પુરસ્કૃત સમયમાં હોય અર્થાત્ જે સમયે દક્ષિણાર્ધમાં વરસાદની શરુઆત થાય છે તેજ સમય પછી તુરતજ બીજા સમયે મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે વરસાદની શરુઆત થાય ? હે ગૌતમ ! હા એજ રીતે થાય-છે જ્યારે જંબુદ્રીપમાં દક્ષિણાર્ધમાં ચોમાસાનો પ્રથમ સમય હોય ત્યારે તે પ્રમાણેજ યાવત-થાય છે. હે ભગવન્ ! જ્યારે મંદર પર્વતની પૂર્વે ચોમાસાનો પ્રથમ સમય હોય છે ત્યારે પશ્ચિમમાં પણ ચોમાસાનો પ્રથમ સમય હોય છે અને જ્યારે પશ્ચિમમાં પણ ચોમાસાનો પ્રથમ સમય હોય છે ત્યારે યાવત્-મંદર પર્વતની ઉત્તર દક્ષિણે વર્ષાનો પ્રથમ સમય, અનંતર પશ્ચાદ્ભુત સમયમાં હોય અર્થાત્ મંદર પર્વતની પશ્ચિમે વર્ષા શરુ થયાના પ્રથમ સમય પહેલાં એક સમયે ત્યાં ઉત્તરે દક્ષિણે વર્ષા શરુ થાય ? હે ગૌતમ ! હા, એજ રીતે થાય જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે વરસાદની શરુઆત થાય તે પહેલાં એક સમયે અહીં (ઉત્તર દક્ષિણે) વરસાદની શરુઆત થાય, એ પ્રમાણે યાવત્-બધું કહેવું. જેમ વરસાદના પ્રથમ સમય માટે કહ્યું તેમ વરસાદની શરૂઆતની પ્રથમ આવલિકા માટે પણ જાણવું અને એ પ્રમાણે આનપાન, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ૠતુ, એ બધાં સંબંધે પણ સમયની પેઠે જાણવું. હે ભગવન્ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં હેમંત ઋતુનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હેમંતનો પ્રથમ સમય હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે હેમંતનો (પ્રથમ સમય અનંતર પુરસ્કૃત સમયે હોય ?) ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ ! એ સંબંધોનો બધો ખુલાસો વર્ષની પેઠેજ જાણવો અને એજ પ્રકારે ગ્રીષ્મ ૠતુનો પણ ખુલાસો સમજવો. તથા હેમંત અને ગ્રીષ્મના પ્રથમ સમયની પેઠે તેની પ્રથમ ' Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૯ Bતક-૫, ઉદેસો-૧ આવલિકા વગેરે યાવતુ ઋતુ-સુધી પણ સમજવું.-એ પ્રમાણે એક સરખું એ ત્રણે ઋતુઓ વિષે જાણવું, એ બધાના મળીને ત્રીશ આલાપક કહેવા. હે ભગવન્! જ્યારે જંબૂઢીપમાં મંદર પર્વતના દક્ષિણાર્ધમાં પ્રથમ અયન હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અયન હોય છે? હે ગૌતમ! જેમ સમય સંબંધે કહ્યું, તેમ અયન સંબંધે પણ સમજવું. જેમ અયન સંબંધે કહ્યું તેમ સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષસહસ્ત્ર, વર્ષશતસહસ્ત્ર, પૂવગપૂર્વત્રુટિતાંગ, ત્રુટિતા અટટાંગ, અટટ, અવવંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પડ્યાંગ, પા, નલિનાંગ, નલિન, અર્થનૂપુરાંગ, અર્થનૂપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નવુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રડેલિક, પલ્યોપમ અને સાગરોપમ એ બધાં સંબંધે પણ સમજવું. હે ભગવન્! જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદિર પર્વતની પૂર્વ પશ્ચિમે અવસર્પિણી નથી, તેમ ઉત્સર્પિણી નથી. પણ હે દીર્ઘજીવિનું ! પ્રમણ ! ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે? હે ગૌતમ! હા, એજ રીતે છે. પૂર્વની પેઠે બધું પાવતુ-જેમ અવસર્પિણી સંબંધે કહ્યું તેમ ઉત્સર્પિણી વિષે પણ સમજવું. [૧૯] હે ભગવન્! લવણસમુદ્રમાં સૂય ઈશાન ખૂણામાં ઉગીને અગ્નિ ખૂણામાં જાય ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ! જંબૂદ્વીપમાં સૂય સંબંધે જે વક્તવ્યતા કહી છે તે બધી અહીં લવણ સમુદ્ર સંબંધે પણ કહેવી. વિશેષ એ કે, તે વક્તવ્યતામાં પાઠનો ઉચ્ચાર આ માણે કરવો :- હે ભગવાન! જ્યારે લવણસમુદ્રના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ઈત્યાદિ મધું તે પ્રમાણે કહેવું, યાવતુ-ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ પશ્ચિમે રાત્રી હોય છે.” એ અભિલાપવડે બધું જાણવું. હે ભગવન્! જ્યારે લવણ સમુદ્રના દક્ષિણાર્ધમાં પ્રથમ અવપિણી હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં થિમ અવસર્પિણી હોય છે ત્યારે લવણસમુદ્રમાં પૂર્વે પશ્ચિમે અવસર્પિણી નથી હોતી, ઉત્સર્પિણી નથી હોતી, પણ હે દીર્ઘજીવિ શ્રમણ ! ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે? હે ૌતમ! હા, તેજ રીતે છે હે ભગવન્! ઘાતકીખંડ દ્વીપમાં સૂર્યો ઈશાન ખૂણામાં ઉગીને, ઇત્યાદતિ પૂછવું. હે ગૌતમ! જે વક્તવ્યતા જંબૂઢીપ સંબંધે કહી છે તેજ વક્તવ્યતા બધી પતકીખંડ સંબંધે પણ જાણવી. વિશેષ એ કે, પાઠનું ઉચ્ચારણ કરતી વખતે બધા બાલાપકો આ રીતે કહેવા- હે ભગવનું ! જ્યારે ધાતકીખંડ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય છે વારે ઘાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે રાત્રી હોય છે? હે ગૌતમ! હા, એજ તે છે, યાવતુ-રાત્રી હોય છે. હે ભગવન્! જ્યારે ધાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતોની પૂર્વે દિવસ હોય છે ત્યારે શ્ચિમે પણ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે પણ દિવસ હોય છે ત્યારે ધાતકીખંડ પમાં મંદર પર્વતોની ઉત્તરે અને દક્ષિણે રાત્રી હોય છે? હે ગૌતમ! હા, એજ રીતે હોય છે, અને એ અભિલાપથી જાણવું, યાવતુ- હે ભગવનું ! જ્યારે દક્ષિણાર્ધમાં પ્રથમ નવસર્પિણી હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ ય છે ત્યારે ધાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતોની પૂર્વ પશ્ચિમે અવસર્પિણી નથી હોતી, ત્સર્પિણી નથી હોતી? યાવતુ-શ્રમણાયુખનું ! હે ગૌતમ ! હા, એજ રીતે છે, યાવતુ Page #103 -------------------------------------------------------------------------- ________________ ભગવાઈ-પ-૧/૨૧૯ શ્રમણાયુષ્યનું ! જેમ લવણસમુદ્રની હકીકત કહી તેમ કાલોદ સંબંધે પણ સમજવું. વિશેષ એ કે, લવણને બદલે “કાલોદનું નામ કહેવું. હે ભગવન્! અત્યંતર પુષ્કરાર્ધમાં સૂય ઈશાન ખૂણામાં ઉગીને ઈત્યાદિ પૂછવું. હે ગૌતમ! ધાતકીખંડની વક્તવ્યતાની પેઠે અત્યંતર પુષ્કરાધની વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે, ધાતકી ખંડને બદલે અત્યંતર પુષ્કરાઈનો પાઠ કહેવો અને યાવતુ- ‘અભ્યતર પુષ્કરાર્ધમાં મંદિરોની પૂર્વ પશ્ચિમે અવસર્પિણી નથી હોતી, ઉત્સર્પિણી નથી હોતી, પણ ત્યાં અવસ્થિત કાળ હોય છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે એમ કહી યાવતુવિચરે છે. શતક-પ-ઉદ્દેસાનનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (ઉદ્દેશક૨:-) [૨૨] રાજગૃહ નગરમાં યાવતુ-આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવન્! ઈષપુરોવાત-થોડા નેહવાળા-થોડી ભીનાશવાળા-થોડા ચિકણા-વાયુ, વનસ્પતિ વગેરેને હિતકર વાયુ-પAવાત, ધીમે ધીમે વાનારા વાયુ-મંદ વાયુઓ અને મહાવાયુઓ વાય છે? હે ગૌતમ ! હા, તે વાયુઓ વાય છે. હે ભગવન્! પૂર્વમાં ઈષત્પરોવાત, પથ્થવાત, મંદવાત અને મહાવાત છે? હે ગૌતમ ! હા, છે. એ પ્રમાણે પશ્ચિમમાં દક્ષિણમાં, ઉત્તરમાં, ઈશાન ખૂણામાં, અગ્નિ ખૂણામાં, નૈઋત ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં પણ તેમ સમજવું. હે ભગવન્! જ્યારે પૂર્વમાં ઈષત્પરોવાત, પAવાત, મંદવાત અને મહાવાત. વાય છે ત્યારે પશ્ચિમમાં પણ ઈષત્પરોવાત વગેરે વાય છે? અને જ્યારે પશ્ચિમમાં ઈષ~રોવાત વાય છે ત્યારે પૂર્વમાં પણ તે વાયુઓ વાય છે? હે ગૌતમ! જ્યારે પૂર્વમાં ઈષ~રોવાત વગેરે વાય છે ત્યારે તે બધા પશ્ચિમમાં પણ વાય છે અને જ્યારે પશ્ચિમમાં ઈષત્પરોવાત વગેરે વાય છે ત્યારે પૂર્વમાં પણ તે બધા વાય છે. એ પ્રમાણે બધી દિશાઓમાં અને ખૂણાઓમાં પણ સમજવું. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ દ્વીપમાં હોય છે? હા, હોય છે. હે ભગવન્! ઈષપુરોવાત વગેરે વાયુઓ સમુદ્રમાં હોય છે કે હા, હોય છે. હે ભગવન્! જ્યારે દ્વિીપના ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાતા હોય ત્યારે સમુદ્રના પણ ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાતા હોય ? અને જ્યારે સમુદ્રના તે બધા વાયુઓ વાતા હોય ત્યારે દ્વીપના પણ તે બધા વાયુઓ વાતા હોય? હે ગૌતમ! એ વાત ઠીક નથી. હે ભગવન્! તેનું શું કારણ કે, “જ્યારે દ્વીપના ઈષતપુરોવાતાદિ વાતા હોય ત્યારે સમુદ્રના ઈષત્પરોવાતાદિ ન વાતા હોય ? અને જ્યારે સમુદ્રના ઈષત્પરોવાતાદિ વાતા હોય ત્યારે દ્વીપના ઈષત્પરોવાતાદિ ન વાતા હોય? હે ગૌતમ! તે વાયુઓ અન્યોઅન્ય વ્યત્યાસ્નવડે (એક બીજા સાથે નહિ, પણ નોખા નોખા) સંચરે છે જ્યારે દ્વીપના ઈષત્પરોવાતાદિ વાતા હોય ત્યારે સમુદ્રના ન થાય અને જ્યારે સમુદ્રના ઈષત્પરોવાતાદિ વાતા હોય ત્યારે દ્વીપના ન વાય એ રીતે એ વાયુઓ પરસ્પર વિપર્યયવડે વાય છે અને તે પ્રકારે તે વાયુઓ લવણસમુદ્રની વેળાને ઉલ્લંઘતા નથી તે કારણથી પાવતુ-પૂર્વ પ્રમાણે વાયુઓ વાય છે' એ રીતે કહ્યું છે. હે ભગવન્! ઈષત્પરોવાત, પથ્થવાત, મંદવાત ને મંદાવાત છે? હે ગૌતમ! હા, છે. હે ભગવન્! ઈશલ્પરોવાત વગેરે વાયુઓ ક્યારે વાય. છે? હે ગૌતમ! જ્યારે વાયુકાય પોતાના સ્વભાવપૂર્વક ગતિ કરે છે ત્યારે ઈષત્પરોવાત. Page #104 -------------------------------------------------------------------------- ________________ શતક-૫, ઉદેસો-૨ ૧૦૧ વગેરે વાયુઓ વાય છે. હે ભગવન! ઈશલ્પરોવાત વગેરે વાયુઓ છે? હે ગૌતમ! હા, છે. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ ક્યારે થાય છે? હે ગૌતમ ! જ્યારે વાયુકાય ઉત્તરક્રિયાપૂર્વક વૈક્રિય શરીર બનાવીને-ગતિ કરે છે ત્યારે ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાય છે. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ છે? હે ગૌતમ! હા, છે. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ ક્યારે વાય છે ? હે ગૌતમજ્યારે વાયુકુમારો અને વાયુકુમારીઓ પોતાને, બીજાને કે બન્નેને માટે વાયુકાયને ઉદીરે છે ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાય છે. હે ભગવન્! શું વાયુકાય, વાયુકાયનેજ શ્વાસમાં લે છે અને નિશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ ! એ સંબંધે બધું સ્કંદક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું યાવતુ- અનેક લાખનાર મરીને, સ્પર્શ પામ્યા પછી, મરે છે અને શરીર સહિત નીકળે છે, [૨૨૧] હે ભગવન્! ઓદન, કુભાષ અને મદિરા, એ ત્રણે દ્રવ્યો ક્યા જીવનાં શરીરો કહેવાય? હે ગૌતમ! ઓદન, કુલમાષ અને મદિરામાં જે ઘન (કઠણ) પદાર્થ છે તે પૂર્વભવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ વનસ્પતિ જીવનાં શરીરો છે. અને જ્યારે તે ઓદન વગેરે દ્રવ્યો શસ્ત્રોથી કૂટાય છે, શસ્ત્રથી પરિણમિત-નવા આકારનાં ધારક-થાય છે અને અગ્નિથી તેના વર્ગો બદલાય છે, અગ્નિથી ઝૂષિત-પૂર્વના સ્વભાવને છોડનારાં થાય છે, અગ્નિથી નવા આકારનાં ધારક બને છે ત્યારે તે દ્રવ્યો અગ્નિનાં શરીરો કહેવાય છે, તથા સુરા માં જે પ્રવાહી પદાર્થ છે તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પાણીના જીવનાં શરીરો છે અને જ્યારે તે પ્રવાહી ભાગ શસ્ત્રથી કૂટાય છે યાવતુ-અગ્નિથી જુદા રંગને ધારણ કરે છે ત્યારે તે ભાગ,અગ્નિકાયનાં શરીરો છે એમ કહેવાય છે.હે ભગવનું! લોઢું, તાંબું, ત્રપુ- સીસું, બળેલો પત્થર-કોયલો ને કસટ્ટિકા-કાટ, એ બધાં દ્રવ્યો કયા જીવના શરીરો કહેવાય? હે ગૌતમ! લોઢું, તાંબુ, કલા, સીસું કોયલો અને કાટ, એ બધાં પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૃથિવીના જીવનાં શરીરો કહેવાય અને પછી-શસ્ત્ર દ્વારા કૂટાયા પછી-અગ્નિના જીવનાં શરીરો કહેવાય. ' હે ભગવન્! હાડકું, આગથી વિકત થએલ હાડકું, ચામડું, આગથી વિકત થએલ ચામડું, રુંવાડાં, આગથી વિકૃત થએલ રુંવાડાં, ખરી, આગથી વિકૃત થએલ ખરી, નખ, અને બળેલ ન; એ બધાં કયા જીવના શરીરો કહેવાય ? હે ગૌતમ ! હાડકું, ચામડું રંવાડાં, ખરી અને નખ, એ બધાં ત્રસ જીવનાં શરીરો કહેવાય અને બળેલ હાડકું બળેલ ચામડું, બળેલ રેવાડાં, બળેલ ખરી અને બળેલ નખ, એ બધાં પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ત્રસ જીવનાં શરીરો કહેવાય અને પછી-શસ્ત્ર દ્વારા સંઘષ્ટિત થયા પછીઅગ્નિના જીવના શરીરો કહેવાય. હે ભગવન્! અંગારો, રાખ, ભેસો અને છાણું, એ બધાં કયા જીવનાં શરીરો કહેવાય ? હે ગૌતમ ! અંગારો, રાખ, ભેસો અને છાણું, એ બધાં પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેદ્રિય જીવનાં શરીરો કહેવાય અને થાવત્ યથાસંભવ પંચેદ્રિય જીવનાં શરીરો પણ કહેવાય. તથા શદ્વારા સંઘટિત થયા પછી યાવતુ-અગ્નિના જીવનાં શરીરો કહેવાય. [૨૨૨] હે ભગવન્! લણસમુદ્રનો ચક્રવાલ વિખંભ કેટલો કહ્યો છે? હે ગૌતમ! એ પ્રમાણ-પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું એ પ્રમાણે યાવતુ-લોકસ્થિતિ, લોકાનુભાવ, હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવતુ-વિહરે છે. શતક ૫-ઉદ્દેસાઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #105 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૫/-/૩/૨૨૩ -:ઉદ્દેશક૩ઃ [૨૩] હે ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે, ભાષે છે, જણાવે છે અને પ્રરૂપે છે કે, જેમ કોઇ એક જાળ હોય, તે જાળમાં ક્રમપૂર્વક ગાંઠો દીધેલી હોય, એક પછી એક એમ વગર આંતરે તે ગુંથેલી હોય, પરંપરાએ ગુંથેલી હોય, પરસ્પર ગૂંથેલી હોય એવી તે જાળજેમ વિસ્તા૨પણે, પરસ્પર ભારપણે, પરસ્પર વિસ્તાર તથા ભા૨૫ણે અને પરસ્પર સમુદાયપણે રહે છે અર્થાત્ જાળ તો એક છે પણ તેમાં જેમ અનેક ગાંઠો પરસ્પર વળગી રહેલી છે તેમ ક્રમે કરીને અનેક જન્મો સાથે સંબંધ ધરાવનારાં એવાં ઘણાં આઉખાંઓ ઘણા જીવો ઉપર પરસ્પર ક્રમે કરીને ગુંથાએલાં છે-યાવત્-રહે છે અને તેમ હોવાથી તેમાંનો એક જીવ પણ એક સમયે બે આયુષ્યને અનુભવે છે. તે આ પ્રમાણેઃ-એકજ જીવ આ ભવનું આયુષ્ય અનુભવે છે તેમ તેજ જીવ પર ભવનું પણ આયુષ્ય અનુભવે છે જે સમયે આ ભવનું પણ આયુષ્ય અનુભવે છે, તેજ સમયે પરભવનું પણ આયુષ્ય અનુભવે છે. યાવત્ હે ભગવન્ ! એ તે કેવી રીતે ? હે ગૌતમ ! તે અન્યતીર્થિકો જે કાંઈ કહે છે તે બધું તેઓ અસત્ય કહે છે. હે ગૌતમ ! હું તો વળી એમ કહું છું યાવત્-પ્રરુપું છું કે, જેમ કોઇ એક જાળ હોય અને તે યાવત્-અન્યોઅન્ય સમુદાયપણે રહે છે એજ રીતે ક્રમે કરીને અનેક જન્મો સાથે સંબંધ ધરાવનારાં એવાં ઘણાં આઉખાંઓ એક એક જીવ ઉપર સાંકળીના મકોડાની પેઠે પરસ્પર ક્રમે કરીને ગુંથાએલાં હોય છે અને એમ હોવાથી એક સમયે એક આયુષ્યને અનુભવે છે. તે આ રીતેઃ- જે જીવ આ ભવનું આયુષ્ય અનુભવે છે અથવા તો પરભવનું આયુષ્ય અનુભવે છે પણ જે સમયે આ ભવનું આયુષ્ય અનુભવે છે તે સમયે પરભવનું આયુષ્ય અનુભવતો નથી અને જે સમયે પરભવનું આયુષ્ય અનુભવે છે તે સમયે આ ભવનું આયુષ્ય અનુભવતો નથી આ ભવના આયુષ્યને વેદવાથી પરભવનું આયુષ્ય વેદાતું નથી અને પરભવના આયુષ્યને વેદવાથી આ ભવનું આયુષ્ય વેદાતું નથી એ પ્રમાણે એક જીવ એક સમયે એક આયુષ્યને અનુભવે છે તે આ પ્રમાણે :આ ભવનું આયુષ્ય અનુભવે છે કે પરભવનું આયુષ્ય અનુભવે છે. [૨૨૪] હે ભગવન્ જે જીવ નરકે જવાને યોગ્ય હોય. હે ભગવન્ ! શું તે જીવ, અહીંથી આયુષ્ય સહિત થઇને નરકે જાય ? હે ગૌતમ ! નરકે જવાને યોગ્ય જીવ અહીંથી આયુષ્ય સહિત થઇને નરકે જાય, પણ આયુષ્ય વિનાનો ન જાય. હે ભગવન્ ! તે જીવે, તે આયુષ્ય ક્યાં બાંધ્યું અને તે આયુષ્ય સંબંધી આચરણો ક્યાં આચર્યાં ? હે ગૌતમ ! તે જીવે, તે આયુષ્ય પૂર્વ ભવમાં બાંધ્યું અને તે આયુષ્ય સંબંધી આચરણો પણ પૂર્વ ભવમાં આચર્યાં. એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી દંડક કહેવો. હે ભગવન્ ! જે જીવ, જે યોનિમાં ઉપજવાને યોગ્ય હોય, તે જીવ, તે યોનિ સંબંધી આયુષ્ય બાંધે ? જેમકે, નરક યોનિમાં ઉપજવાને યોગ્ય જીવ નરક યોનિનું આયુષ્ય બાંધે યાવત્-દેવયોનિમાં ઉપજવાને યોગ્ય જીવ દેવયોનિનું આયુષ્ય બાંધે ? હે ગૌતમ ! હા, તેમ કરે અર્થાત્ જે જીવ, જે યોનિમાં ઉપવજવાને યોગ્ય હોય, તે જીવ, તે યોનિ સંબંધી આયુષ્ય બાંધે. જો નરકનું આયુષ્ય બાંધે તો તે, સાત પ્રકારના નરકમાંથી કોઇ એક પ્રકારના નરક સંબંધી આયુષ્ય બાંધે-રત્નપ્રભાપૃથિવી-નરકનું આયુષ્ય કે યાવત્- અધઃસપ્તમ- પૃથિવીસાતમી નરકનું આયુષ્ય બાંધે. જો તે, તિર્યંચનું આયુષ્ય બાંધે તો પાંચ પ્રકારના ૧૦૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ શતક-૫, ઉદેસો-૪ ૧૦૭ તિર્યંચમાંથી કોઈ એક તિર્યંચ સંબંધી આયુષ્યબાંધે-એકેંદ્રિય તિર્યંચનું આયુષ્ય ઇત્યાદિએ સંબંધી બધો વિસ્તાર-ભેદનવિશેષ-અહીં કહેવો. જો તે, મનુષ્યનું આયુષ્ય બાંધે તો તે બે પ્રકારના મનુષ્યોમાંથી કોઈ પ્રકારના મનુષ્યનું આયુષ્ય બાંધે અને જો તે, દેવનું આયુષ્ય બાંધે તો ચાર પ્રકારના દેવોમાંથી કોઈ એક પ્રકારના દેવોનું આયુષ્ય બાંધે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! એ પ્રમાણે છે એમ કહી યાવવિહરે છે. | શતકઃપ-ઉદેસાઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક૪-) [૨૫] હે ભગવન્! છબસ્થ મનુષ્ય, વગાડવામાં આવતા શબ્દોને સાંભળે છે, તે આ પ્રમાણે તે મનુષ્ય, શંખના શબ્દોને, રણશિંગાના શબ્દોને, શંખલીના શબ્દોને. કોહલીના શબ્દોને, મોટી કોહલીના શબ્દોને, ડુક્કરના ચામડાથી મઢેલ મોઢાવાળા-એક જાતના-વાજાના શબ્દોને, ઢોલના શબ્દોને, ઢોલકીના શબ્દોને, ઢક્કા-ડાક-ડાકલા-ના શબ્દોને, હોરંભના શબ્દોને, મોટી ઢક્કાના શબ્દોને, કલરના શબ્દોને, દુદુભિના શબ્દોને, તત-તાંતવાળા-વાજાના) શબ્દોને, વિતત-ઢોલ-વાજાના શબ્દોને, નક્કર વાજાના શબ્દોને અને પોલાં વાજાના શબ્દોને સાંભળે છે ? હે ગૌતમ ! હા, છદ્મસ્થ મનુષ્ય. વગાડવામાં આવતા શબ્દોને સાંભળે છે. અને તે પણ પૂર્વે કહ્યા એટલાં બધાં વાજાંઓના-શંખથી યાવતુ-પોલાં વાજાંઓના શબ્દને પણ સાંભળે છે. હે ભગવન્! શું તે શબ્દો કાન સાથે અથડાયા પછી સંભળાય છે કે અથડાયા વિના સંભળાય છે?હે ગૌતમ! તે શબ્દો કાન સાથે અથડાયા પછી સંભળાય છે, પણ અથડાયા વિના નથી સંભળાતા. અને તે વાવતુ-અથડાયા પછી છએ દિશામાંથી સંભળાય છે. હે ભગવન્! શું છદ્મસ્થ મનષ્ય નજીક રહેલા શબ્દોને સાંભળે છે કે ઈદ્રિયોના વિષયથી દૂર રહેલ-શબ્દોને સાંભળે છે ? હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય, નીકટ રહેલા શબ્દોને સાંભળે છે, પણ દૂર રહેલા શબ્દોને સાંભળતો નથી. હે ભગવન! જેમ છવસ્થ મનુષ્ય ઓરે રહેલા શબ્દોને સાંભળે છે અને પરે રહેલા શબ્દોને સાંભળતો નથી તેમ શું કેવળી મનુષ્ય ઓરે રહેલા શબ્દોને સાંભળે છે અને પરે રહેલા શબ્દોને નથી સાંભળતો ? હે ગૌતમ ! કેવળી તો ઓરે રહેલા અને પરે રહેલા આદિ અને અંત વિનાના શબ્દોને-સર્વ પ્રકારના શબ્દને જાણે છે અને જૂએ છે. હે ભગવન્! “ઓરે રહેલા અને પરે રહેલા શબ્દને પણ યાવતુ- કેવળી જાણે છે અને જૂએ છે' તેનું શું કારણ? હે ગૌતમ! કેવળી જીવ પૂર્વ દિશાની મિત વસ્તુને પણ જાણે છે અમિત વસ્તુને પણ જાણે છે, એ પ્રમાણે દક્ષિણ દિશાની, પશ્ચિમ દિશાની, ઉત્તર દિશાની, ઉર્ધ્વદિશાની અને અધોદિશાની પણ મિત વસ્તુને તથા અમિત વસ્તુને કેવળી જાણે છે અને જૂએ છે. કેવળી બધું જાણે છે અને બધું જૂએ છે. કેવળી બધી તરફ જાણે છે અને જૂએ છે. કેવળી સર્વ કાળે સર્વ પદાર્થો-ભાવો-ને જાણે છે અને જૂએ છે, કેવળીને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે અને કેવળીનું જ્ઞાન અને દર્શન કોઈ જાતના પડદા (આવરણ) વાળું નથી માટે તે કારણથી યાવતુ- જૂએ છે' એમ કહ્યું છે. [૨૨] હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય હસે અને કાંઇપણ લેવાને ઉતાવળો થાય? હે ગૌતમ! હા, તે હસે અને ઉતાવળો પણ થાય ખરો. હે ભગવન્! જેમ છાસ્થ મનુષ્ય હસે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભગવાઈ - ૫૩-૪/૨૨૬ અને ઉતાવળો થાય તેમ કેવળી પણ હસે અને ઉતાવળો થાય? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી હે ભગવન્! છદ્મસ્થ મનુષ્યની પેઠે યાવતુ-કેવળી હસે નહી અને ઉતાવળો થાય નહીં તેનું શું કારણ ? હે ગૌતમ! દરેક જીવો ચારિત્રમોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉતાવળા થાય છે અને કેવલિને તો ચારીત્રમોહનીય કર્મનો ઉદયજ નથી માટે તે કારણથી છઘસ્થમનુષ્યની પેઠે યાવતુ-કેવળી હસતા નથી તેમ ઉતાવળા પણ નથી. હે ભગવનું ! હસતો અને ઉતાવળો થતો જીવ કેટલા પ્રકારનાં કર્મોને બાંધે? હે ગૌતમ ! તેવા પ્રકારનો જીવ સાત પ્રકારના કર્મોને બાંધે કે પાઠ પ્રકારનાં કમને બાંધે. એ પ્રમાણે યાવત-વૈમાનિક સુધી સમજવું. તથા જ્યારે ઘણા જીવોને આશ્રીને ઉપલો પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં કર્મના બંધ સંબંધી ત્રણ ભાંગા આવે. પણ તેમાં જીવ અને એકેપ્રિયો ન લેવા. હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય નિદ્રા લે-ઉંઘે અને ઉભો ઉભો ઉઘે? હે ગૌતમ! હા, તે ઉંઘે અને ઉભો ઉભો પણ ઉંધે. જેમ આગળ હસવા વગેરે વિષે કેવળી અને છદ્મસ્થ સંબંધે પ્રશ્નોત્તરો જણાવ્યા હતા. તેમ નિદ્રા સંબંધે પણ તે બન્ને સંબંધે પ્રશ્નોત્તરો જાણવા. વિશેષ એ કે, છદ્મસ્થ મનુષ્ય દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા લે છે અને ઉભો ઉભો ઉંઘે છે અને તે દર્શનાવરણીય કર્મનો ઉદય કેવળિને નથી માટે તે, છાસ્થની પેઠે નિદ્રા લેતો નથી. હે ભગવન્! નિદ્રા લેતો કે ઉભો કે ઉંઘતો જીવ કેટલી કમપ્રકૃતિનો બંધ કરે છે ગૌતમ! તે જીવ સાત કર્યપ્રકૃતિનો બંધ કરે કે આઠ કર્મપ્રકૃતિનો બંધ કરે (બાંધે). એ પ્રમાણે વાવ-વૈમાનિક સુધી જાણવું. તથા જ્યારે ઘણા જીવોને ઉપલો પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં કન બંધ સંબંધી ત્રણ ભાંગા આવે. પણ તેમાં એંકેદ્રિય ન લેવા. [૨૭] હે ભગવન્! ઈદ્રનો સંબંધી શકનો દૂત હરિનૈગમેષી નામનો દેવ જ્યારે સ્ત્રીના ગર્ભનું સંહરણ કરે છે ત્યારે શું એક ગર્ભાશયમાંથી ગર્ભને લઈને બીજા ગભશયમાં મૂકે છે ગર્ભથી લઈને યોનિદ્વારા બીજી (સ્ત્રી)ના ઉદરમાં મૂકે છે? કે યોનિદ્વારા ગર્ભને બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકે છે? કે યોનિદ્વારા ગર્ભને પેટમાંથી કાઢીને પાછો તેજ રીતે (યોનિદ્વારાજા બીજના) પેટમાં મૂકે છે ? હે ગૌતમ ! તે દેવ, એક ગર્ભાશયમાંથી ગર્ભને લઈને બીજા ગર્ભાશયમાં મૂકતો નથી, ગર્ભથી લઈને યોનિ વાટે ગર્ભને બીજીના પેટમાં મૂકતો નથી, તેમ યોનિ વાટે ગર્ભને બહાર કાઢીને પાછો યોનિવારે (ગર્ભન) પેટમાં મૂકતો નથી. પણ પોતાના હાથ વડે ગર્ભને અડી અડીને અને તે ગર્ભને પીડા ન થાય તેવી રીતે યોનિદ્વારા બહાર કાઢીને બીજા ગભશિયમાં મૂકે છે. હે ભગવનું! શકનો દૂત હરિનૈગમેષી દેવ સ્ત્રીના ગર્ભને નખની ટોચ વાટે યા તો રેવાડાના છિદ્ર વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે? હે ગૌતમ! હા, તે તેમ કરવાને સમર્થ છે ઉપરાંત તે દેવ ગર્ભને કાંઈપણ ઓછી કે વધારે પીડા થવા દેતો નથી તથા તે ગર્ભના શરીરનો છેદ કરે છે અને પછી તેને ઘણો સૂક્ષ્મ કરીને અંદર મૂકે છે કે બહાર કાઢે છે. [૨૮] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય અતિમુક્તક નામના કુમારશ્રમ, જેઓ સ્વભાવે ભોળા અને યાવતુ-વિનયવાળા હતા. તે અતિમુક્તક કુમારશ્રમણ અન્ય કોઈ દિવસે ભારે વરસાદ વરસતો હતો ત્યારે પોતાની કાખમાં પાત્ર અને રજોહરણ લઈને બહાર ચાલ્યા. ત્યારપછી બહાર જતાં તે અતિમુક્તક કુમારશ્રમણે વહેતા પાણીનું એક નાનું ખાબોચિયું જોયું-પછી તે ખાબોચિયા ફરતી એક માટીની પાળ બાંધી અને “આ મારી નાવ છે આ મારી નાવ છે એ પ્રમાણે નાવિકની પેઠે પોતાના પાત્ર Page #108 -------------------------------------------------------------------------- ________________ શતક-૫, ઉદેસો-૪ ૧૦૫ નાવરૂપ કરી-પાણીમાં નાખી તે કુમારશ્રમણ પાણીમાં તરાવે છે એ રીતે તે. રમત રમે છે. હવે એ પ્રકારના બનાવને સ્થવિરોએ જોયો અને જોયા પછી તેઓએ શ્રીમહાવીર પ્રભુને એ પ્રમાણે કહ્યું કેઃ હે દેવાનુપ્રિય ! ભગવાનું અતિમુક્તક નામે કુમારશ્રમણ આપના શિષ્ય છે. તે કેટલા ભવો કર્યો પછી સિદ્ધ થશે યાવત-સર્વ દુઃખોનો નાશ કરશે ? શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને કહ્યું કે- હે આર્યો ! સ્વભાવે સરળ યાવતુ-વિનયી તે કુમારશ્રમણ આ ભવ પૂરો કરીનેજ સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખનો નાશ કરશે. માટે હે આર્યો ! તમે તે અતિમુક્તક કુમારશ્રમણને હીલો નહીં, નિંદો નહીં, ખિંસો નહીં, વગોવો નહીં અને તેનું અપમાન પણ કરો નહીં. કિંતુ હે દેવાનુપ્રિયો ! તમે ગ્લાનિ રાખ્યા સિવાય તે કુમારશ્રમણને સાચવો, તેને સહાય કરો અને તેની સેવા કરો. (કારણ કે, તે અતિમુક્ત કુમારશ્રમણ સર્વ દુઃખોનો નાશ કરનારા છે અને આ છેલ્લા શરીરવાળો છે. શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને પૂર્વ પ્રમાણે કહ્યા પછી તે સ્થવિરોએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર્યું અને નમન કર્યું અને પછી તે સ્થવિરોએ શ્રી મહાવીરની આજ્ઞા પ્રમાણે તે અતિમુક્તક કુમારશ્રમણને વિના ગ્લાનિએ સાચવ્યા યાવત્-સેવા કરી. [૨૨] તે કાલે, તે સમયે મહાશુક્ર નામના દેવલોકથી મહાસર્ગ (નામના મોટા વિમાનથી મોટી ઋદ્ધિવાળા યાવતુ-મોટા ભાગ્યવાળા બે દેવો શ્રમણ ભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભત થયા તે દેવોએ શ્રમણ ભગવંત મહાવીરને મનથીજ વંદન અને નમન કર્યું તથા મનથીજ આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા - હે ભગવન્! આપ દેવાનુપ્રિયના કેટલા શિષ્યો સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખનો અંત આણશે ? ત્યારપછી-શ્રમણ ભગવંત. મહાવીરે પણ તે દેવોને તેઓના સવાલના જવાબો મનથીજ આપ્યા :- હે દેવાનુપ્રિયો ! મારા સાતસમેં શિષ્યો સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરશે. એ રીતે મનથી પૂછાએલ એવા શ્રમણ ભગવંત મહાવીરે તે દેવોને તેઓના સવાલના જવાબો મનથીજ આપ્યા તેથી તે દેવો હર્ષવાળા, તોષવાળા અને યાવતુ-તલ્દયવાળા થઈ ગયા, અને તેઓએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર્યું, નમન કર્યું અને મનથીજ પર્યાપાસના કરવાની ઈચ્છાવાળા, યાવતુ-સન્મુખ થઈને પર્યાપાસના કરવા લાગ્યા. તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇંદ્રભૂતિ નામના અનગાર યાવતુ-શ્રીમહાવીરની પાસે ઉભડક બેસીને યાવતુ-વિહરે-રહે છે. પછી ધ્યાનાંતરિકામાં-ધ્યાનની સમાપ્તિમાં વર્તતા તે ભગવાનનું ગૌતમ ઇન્દ્રભૂતિ-ને આ પ્રકારનો સંકલ્પ યાવતુ-ઉત્પન્ન થયોઃ- “મોટી ઋદ્ધિવાળા યાવતુ-મોટા પ્રભાવળાળા બે દેવો શ્રમણ ભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભત થયા હતા. તો હું તે દેવોને જાણતો નથી કે, તેઓ કયા કલ્પથી, કયા સ્વર્ગથી અને કયા વિમાનથી શા કારણે શીધ્ર અહીં આવ્યા? માટે જાઉં ભગવંત મહાવીરને વાંદું, નમું, અને યાવતુ તેઓની પર્યાપાસના કરું તથા એમ કર્યા પછી હું મારા પૂર્વ પ્રકારના આ પ્રશ્નો પૂછીશ” એમ વિચારીને, ઉભા થઈને જે તરફ શ્રમણ ભગવંત મહાવીર છે તે તરફ જઇને યાવતુ-તેઓની સેવા કરે છે. હવે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમાદિ સાધુઓ !” એમ સંબોધી ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું કે-હે ગૌતમ! જ્યારે તે ધ્યાનની સમાપ્તિ કરી લીધી ત્યારે તારા મનમાં આ પ્રકારનો સંકલ્પ થયો હતો કે હું દેવો સંબંધી હકીકત જાણવા માટે શ્રમણ ભગવંત મહાવીર પાસે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભગવાઈ-પ૪/૨૨૯ જાઉં અને યાવતતેજ કારણથી તું મારી પાસે અહીં શીઘ આવ્યો છે કેમ હે ગૌતમ! મેં કહ્યું એ બરાબર છેને ? ગૌતમને કહ્યું કે, હે ભગવન્! તે બરાબર છે. પછી ભગવંત મહાવીરે કહ્યું કે, તારી શંકાને ટાળવાને સારું હે ગૌતમ! તું (એ દેવોની પાસે) જા. અને એ દેવોજ તને એ સંબંધોની પૂરી માહિતી સંભળાવશે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર તરફથી એવા પ્રકારની અનુમતિ મળવાને લીધે ભગવાન ગૌતમે શ્રમણ ભગવંતને વાંદી, નમી અને જે તરફ પેલા દેવો હતા તે તરફ જવાને સંકલ્પ કર્યો. હવે તે દેવો ભગવાન ગૌતમને પોતાની પાસે આવતા જોઈને હર્ષવાળા યાવતું તબ્દયવાળા થયા અને શીઘજ ઉભા થઈ તેઓની સામે ગયા-તે દેવો, જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યા આવ્યા અને તેઓને વાંદી, નમી તે દેવોએ આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! મહાશુક નામના કલ્પથી, મહાસર્ગ વિમાનથી મોટી ઋદ્ધિવાળા થાવતુ-અમે બે દેવો અહીં પ્રાદુર્ભત થયા છીએ અને (પછી) અમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદીએ છીએ નમીએ છીએ અને મનથીજ આ પ્રકારના પ્રશ્નો પૂછીએ છીએ- હે ભગવન્! આપ દેવાનુપ્રિયના કેટલા શિષ્ય સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખનો નાશ કરશે?” આ રીતે અમે શ્રમણ ભગવંત મહાવીરને મનથી પૂછ્યા પછી અમને પણ તે શ્રમણ ભગવંત મહાવીરે મનથીજ તેનો જવાબ આપ્યો કે- હે દેવાનુપ્રિયો! મારા સાતમેં શિષ્યો સિદ્ધ થશે ધાવતુ-સર્વ દુઃખોનો નાશ કરશે’ એ રીતે અમે મનથીજ પૂછેલા પ્રશ્નોના જવાબ પણ અમને શ્રમણ ભગવંત મહાવીર તરફથી મન દ્વારા જ મળ્યા તેથી અમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદીએ છીએ. નમીએ છીએ અને યાવત-તેઓની પર્યપાસના કરીએ છીએ, એમ કરીને (કહીને) તે દેવો ભગવાન્ ગૌતમને વાંદે છે, નમે છે અને પછી તેઓ જે દિશામાંથી પ્રગટ્યા હતા તેજ દિશામાં અંતધન થઇ ગયા. [૨૩] હે ભગવન્!' એમ કહી ભગવાન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને યાવતુ-આ પ્રમાણે કહ્યું કે, હે ભગવન્! દેવો સંયત કહેવાય? હે ગૌતમ ! ના-એ અર્થ સમર્થ નથી-દેવોને સંયત કહેવા એ ખોટું છે. હે ભગવન! દેવો અસંયતાસંયત કહેવાય ? હે ગૌતમ! ના-એ અર્થ સમર્થ નથી-દેવોને સંયતાસંત કહેવા એ અછતું છતું કરવા જેવું છે-ખોટું છે. હે ભગવન્! ત્યારે હવે દેવોને કેવા કહેવા? હે ગૌતમ! દેવોને નોસંયત કહેવા. [૨૩૧] હે ભગવન્! દેવો કઈ ભાષામાં બોલે છે? અથવા દેવો જે ભાષાનો પ્રયોગ કરે છે તે ભાષાઓમાં વિશિષ્ટરૂપ કઈ ભાષા છે? હે ગૌતમ! દેવો અર્ધમાગધી ભાષામાં બોલે છે અને ત્યાં બોલાતી ભાષાઓમાં પણ તેજ ભાષા-વિશિષ્ટરૂપ છે. [૨૩૨] હે ભગવન્! કેવલી મનુષ્ય, અંતકરને કે ચરમશરીરવાળાને જાણે, જૂએ? હા, ગૌતમ! જાણે અને જૂએ. હે ભગવન્! જે પ્રકારે કેવલી મનુષ્ય, અંતકરને કે ચરમ- શરીરવાળાને જાણે અને જૂએ તે પ્રકારે છવસ્થ મનુષ્ય, અંતકરને કે અંતિમશરીર- વાળાને જાણે, જૂએ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. તો પણ સાંભળીને અથવા પ્રમાણથી છવાસ્થ મનુષ્ય પણ અંતકરને કે ચરમદેહિને જાણે અને જૂએ. “સાંભળીને તે શું ? સાંભળીને એટલે કેવલી પાસેથી, કેવલિના શ્રાવક પાસેથી, કેવલિની શ્રાવિકા પાસેથી, કેવલિના ઉપાસક પાસેથી, કેવલિની ઉપાસિકા પાસેથી, કેવલિના પાક્ષિકસ્વયંબુદ્ધ- પાસેથી, સ્વયંબુદ્ધના શ્રાવક પાસેથી, સ્વયંબુદ્ધની શ્રાવિકા પાસેથી, સ્વયંબુદ્ધના ઉપાસક પાસેથી, સ્વયંબુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળીને. Page #110 -------------------------------------------------------------------------- ________________ શતક-૫, ઉદેસી-૪ ૧૦૭ [૨૩૩] પ્રમાણ” તે શું ? પ્રમાણ ચાર પ્રકારનું છે. તે જેમકે, પ્રત્યક્ષ, અનુમાન, ઔપમ્પ-ઉપમાન અને આગમ. જે પ્રકારે “અનુયોગદ્વાર' સૂત્રમાં પ્રમાણ સંબંધે લખ્યું છે તે પ્રકારે જાણવું, યાવતુ ત્યારબાદનો નો આત્માગમ, નો અનન્તરાગમ, પરંપરાગમ.” [૨૩૪] હે ભગવન્! કેવલી મનુષ્ય, છેલ્લા કમને વા છેલ્લી નિર્જરાને જાણે. જૂએ? હે ગૌતમ ! હા, જાણે, જૂએ.- હે ભગવન્! જેમ કેવલી, છેલ્લા કર્મને જાણે એ પ્રશ્નનો જેમ “અંતકર' વિષેનો આલાપક કહ્યો તેમ છેલ્લા કર્મ' ના પ્રશ્ન સાથે જાણવો. [૨૩૫] હે ભગવન્! કેવલી મનુષ્ય, પ્રકૃષ્ટ મનને વા, પ્રકૃષ્ટ વચનને ધારણ કરે ? હા, ધારણ કરે. હે ભગવન્! કેવલી મનુષ્ય, જે પ્રકટ મનને વા, પ્રકષ્ટ વચનને ધારણ કરે છે તેને વૈમાનિક દેવો જાણે છે, જૂએ છે? હે ગૌતમ! કેટલાકો જાણે છે, જૂએ છે, કેટલાકો નથી જાણતા નથી જોતા, તે કેવી રીતે યાવત્નથી જોતા? હે ગૌતમ! વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા છે, તે જેમકેઃ માયિમિથ્યાદ્રષ્ટિપણે ઉત્પન્ન થયેલા અને અમાયિસમ્યગ્દષ્ટિપણે ઉત્પન્ન થયેલા, તેઓમાં જે માયિમિથ્યાદ્રષ્ટિપણે ઉત્પન્ન થયેલા છે તેઓ નથી જાણતા નથી જોતા અને જેઓ અમાથી સમષ્ટિપણે ઉત્પન્ન થયેલા છે તેઓ જાણે છે-જૂએ છે. “અમારી સમ્યગૃષ્ટિ યાવતુ-જૂએ છે તેમ કહેવાનું શું કારણ? હે ગૌતમ ! અમાયી સમ્યગૃષ્ટિ દેવો બે પ્રકારના કહેલા છે તે જેમકે; અનંતરોપપન્નક અને પરેપરોપાનક. તેમાં જે અનન્તરોપપન્નક છે તેઓ નથી જાણતા અને જેઓ પરંપરોપનક છે તેઓ જાણે છે. હે ભગવન્! પરંપરોપનક દેવો યાવતુ-જૂએ છે તેમ કહેવાનો શો અર્થ? હે ગૌતમ ! પરંપરોપનક દેવો બે પ્રકારના કહેલા છે, તે જેમકે, પતિ અને અપર્યાપ્ત. તેમાં જેઓ પર્યાપ્ત છે તેઓ જાણે છે અને અપર્યાપ્ત નથી જાણતા. એ પ્રમાણે અનન્તર ઉત્પન્ન થયેલા, પરંપરાએ ઉત્પન્ન થએલા, પતિરૂપે ઉત્પન્ન થએલા, અપયપ્તિરૂપે ઉત્પન્ન થયેલા, ઉપયોગવાળા, અનુપયુક્ત-ઉપયોગ વિનાના, એ પ્રકારના વૈમાનિક દેવો છે, તેમાં જે ઉપયોગવાળા સાવધાનતાવાળા છે તેઓ જાણે છે, માટે તે હેતુથી તેજ-કેટલાક જાણે છે, અને કેટલાક નથી જાણતા. [૨૩] હે ભગવન્! અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવો ત્યાંજ રહ્યા છતા, અહિં રહેલા કેવલી સાથે આલાપ, સંલાપ કરવાને સમર્થ છે? હા, સમર્થ છે. તે કયા હેતુથી યાવતુ અનુત્તરવિમાનના દેવો યાવત્ કરવા સમર્થ છે? હે ગૌતમ ! ત્યાંજપોતાને સ્થાનકે રહેલાજ અનુત્તર વિમાનના દેવો જે અર્થને, હેતુને, પ્રશ્નને, કારણને કે વ્યાકરણને પૂછે છે તેનો તે અર્થનો હેતુનો યાવતુ-વ્યાકરણનો ઉત્તર અહિં રહેલો કેવલી આપે છે, તે હેતુથી. હે ભગવન્! અહિં રહેલો કેવલી અર્થનો યાવતુ જે ઉત્તર આપે તે ઉત્તરને ત્યાં રહેલાજ અનુત્તર વિમાનના દેવો જાણે, જૂએ? હા, જાણે, જૂએ. તે કયા હેતુથી યાવતુ-જૂએ? હે ગૌતમ ! તે દેવોને અનંતી મનોદ્રવ્યવર્ગણાઓ લબ્ધ છે, પ્રાપ્ત છે, વિશેષ જ્ઞાત હોય છે તે હેતુથી અહિં રહેલો કેવલી જે કહે તેને તેઓ જાણે જુએ [૨૩૭] હે ભગવન્અનુત્તરવિમાનના દેવો શું ઉદીર્ણ મોહવાળા છે, ઉપશાંત મોહવાળે છે કે ક્ષીણમાંહવાળા છે? હે ગૌતમ! ઉદીર્ણમોહવાળા નથી, ક્ષીણમોહવાળા નથી પણ ઉપશાંતમોહવાળા છે. | [૨૩૮] હે ભગવન્! કેવલી મનુષ્ય -ઇન્દ્રિયો વડે જાણે, જૂએ? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. તે કયા હેતુથી યાવતુ-કેવલી ઇન્દ્રિયો વડે જાણતો નથી, જોતો નથી ? હે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભગવઇ - ૫/-/૪/૨૩૮ ગૌતમ ! કેવલી પૂર્વ દિશામાં મિત પણ જાણે છે, અમિત પણ જાણે છે યાવત્-કેલિનું દર્શન, આવરણ રહિત છે, માટે તે હેતુથી તે ઇન્દ્રિયોવડે જાણતો કે જોતો નથી. હે [૨૩૯] હે ભગવન્ ! કેવલી, આ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને, પગને, બાહુને અને ઊરુને અવગાહી રહે, અને જે સમયમાં રહે તે પછીના- ભવિષ્યકાળનાસમયમાં તેજ આકાશપ્રદેશોમાં હાથને યાવત્-અવગાહીને રહેવા કેવળી સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! તે કયા હેતુથી, યાવ-કેવળી આ સમયમાં જે આકાશપ્રદેશોમાં યાવત્-રહે છે પછીના ભવિષ્યકાળના-સમમાં એજ આકાશપ્રદેશોમાં કેવળી હાથને યાવત્-અવગાહી રહેવા સમર્થ નથી ? હે ગૌતમ ! કેવલિને વીર્યપ્રધાન યોગવાળું જીવ દ્રવ્ય હોવાથી તેના હસ્ત વગેરે ઉપકરણો-અંગો-ચલ હોય છે અને હસ્ત વગેરે અંગો ચલ હોવાથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને યાવત્-અવગાહી રહે છે, એજ આકાશ પ્રદેશોમાં ચાલુ-સમય પછીના ભવિષ્યકાળના સમયમાં કેવલી હાથ વગેરેને અવગાહી યાવત્ રહેવા સમર્થ નથી. માટે તે હેતુથી એમ કહ્યું છે કે, કેવલી આ સમયમાં યાવતુ-૨હેવા સમર્થ નથી. [૨૩૯] હે ભગવન્ ! કેવલી, આ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને, પગને, હે બાહુને અને ઊરુને અવગાહી રહે, અને જે સમયમાં રહે તે પછીના- ભવિષ્યકાળનાસમયમાં તેજ આકાશપ્રદેશોમાં હાથને યાવત્-અવગાહીને રહેવા કેવલી સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! તે કયા હેતુથી, યાવત્-કેવલી આ સમયમાં જે આકાશપ્રદેશોમાં યાવત્-૨હે છે પછીના ભવિષ્યકાળના-સમયમાં એજ આકાશપ્રદેશોમાં કેવળી હાથને યાવત્ અવગાહી રહેવા સમર્થ નથી ? હે ગૌતમ ! કેવલિને વીર્યપ્રધાન યોગવાળું જીવ દ્રવ્ય હોવાથી તેના હસ્ત વગેરે ઉપકરણો-અંગો-ચલ હોય છે અને હસ્ત વગેરે અંગો ચલ હોવાથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને યાત્-અવગાહી રહે છે, એજ આકાશ પ્રદેશોમાં ચાલુ-સમય પછીના ભવિષ્યકાળના સમયમાં કેવલી હાથ વગેરેને અવગાહી યાવત્ રહેવા સમર્થ નથી. માટે તે હેતુથી એમ કહ્યું છે . [૨૪૦] હે ભગવન્ ! ચૌદપૂર્વને જાણનાર-શ્રુત કેવલી મનુષ્ય, એક ઘડામાંથી હજાર ઘડાને, એક પટમાંથી હજાર પટને, એક સાદડીમાંથી હજાર સાદડીઓને, એક રથમાંથી હજાર રથને, એક છત્રમાંથી હજાર છત્રને અને એક દંડમાંથી હજાર દંડને કરી દેખાડવા સમર્થ છે ? હા, સમર્થ છે. તે કેવીરીતે, હે ગૌતમ ! ચૌદપૂર્વીએ, ઉત્કરિકા ભેદવડે ભેદાતાં અનંત દ્રવ્યો ગ્રહણ યોગ્ય કર્યાં છે, ગ્રહ્યાં છે અને તે દ્રવ્યોને ઘટાદિરૂપે પરિણમાવવા પણ આરંભ્યાં છે, માટે તે હેતુથી યાવત્-દેખાડવા સમર્થ છે. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, ! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિહરે છે. શતકઃ૫-ઉદ્દેસાઃ ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ --ઉદ્દેશક ૫ઃ [૨૪૧] હે ભગવન્ ! છદ્મસ્થ મનુષ્ય, વીતી ગએલા શાશ્વતા અનંત કાળમાં માત્ર સંયમવડે (સિદ્ધ થયો ?) જેમ પ્રથમ શતકમાં ચતુર્થ ઉદ્દેશકમાં આલાપક કહ્યા છે તેમ અહિં પણ પણ તે આલાપક કહેવા યાવત્ ‘અલમસ્તુ’ એમ કહેવાય’ ત્યાંસુધી જાણવું. [૨૪૨] હે ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્ પ્રરૂપે છે કે, સર્વ પ્રાણ, સર્વ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શતક-૫, ઉદેસો-૫ ભૂત, સર્વ જીવ અને સર્વ તત્ત્વો એવંભૂત જેમ કર્મ બાંધ્યું છે તે પ્રમાણે-વેદનાને અનુભવે છે, હે ભગવન્! તે એમ કેવી રીતે છે? હે ગૌતમ! તે અન્યતીથિકો જે એ પ્રમાણે કહે છે તે એમ ખોટું કહે છે, વળી હું તો એમ કહું છું યાવત્ પ્રરૂપું છું કે કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો એવંભૂતએ પ્રકારે પોતાના કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે અને કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો જેમ કર્મ બાંધ્યું છે તેથી જૂદી વેદનાને અનુભવે છે. તે કયા હેતુથી હે ગૌતમ ! જે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો કરેલાં કર્મો પ્રમાણે વેદના અનુભવે છે તે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો એવંભૂત વેદનાને અનુભવે છે અને જે પ્રાણો, ભૂતો. જીવો અને સત્ત્વો કરેલાં કમ પ્રમાણે વેદના નથી અનુભવતા તે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો અનેવંભૂત વેદનાને અનુભવે છે, તે હેતુથી તેમજ કહ્યું છે. હે ભગવન! નૈરયિકો શું એવંભૂત વેદનાને વેદે છે કે અનેવંભૂત વેદનાને અનુભવે છે? હે ગૌતમ ! તેઓ એવંભૂત વેદનાને પણ અનુભવે છે અને અનેવંભૂત વેદનાને અનુભવે છે. તે ક્યા હેતુથી ? હે ગૌતમ! જે નૈરયિકો કરેલાં કર્મ પ્રમાણે વેદના વેદે છે તેઓએ વંભૂત વેદના વેદે છે અને જે નરયિકો કરેલાં કર્મ પ્રમાણેવેદના નથી વેદતા તેઓ અનેવંભૂત વેદનાને વેચે છે તે હેતુથી એમ કહ્યું છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધીના સંસારમંડલ વિષે સમજવાનું છે. [૨૪૩ હે ભગવન્! જંબૂદ્વીપમાં આ ભારત વર્ષમાં આ અવસર્પિણીના કાળમાં કેટલા કુલકરો થયા. હે ગૌતમ ! સાત કુલકરે થયા, એ પ્રમાણે તીર્થકરોની માતાઓસ, પિતાઓ, પહેલી શિષ્યા ચક્રવર્તીની માતાઓ, સ્ત્રીરત્ન, બલદેવો, વાસુદેવો, વાસદેવની માતાઓ, પિતાઓ, એઓના પ્રતિશત્રુઓ પ્રતિવાસુદેવો વગેરે જે પ્રમાણે “સમવાય’ સૂત્રમાં નામની પરિપાટીમાં છે તે પ્રમાણે જાણવું. હે ભગવન્તે એ પ્રમાણે છે, તે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી પાવતુ વિહરે છે. | શતકપ-ઉદેસાઇનીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (- ઉદ્દેશક :-) [૨૪] હે ભગવન્! જીવો થોડા જીવવાનું કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે? હે ગૌતમ! ત્રણ સ્થાનોવડે જીવો થોડા જીવવાનું કારણભૂત કર્મ બાંધે છે, તે જેમકે, પ્રાણોને મારીને, ખોટું બોલીને અને તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને અપ્રાસુક, અષણીય ખાન, પાન, ખાદિમ તથા સ્વાદિમ પદાથવડે પ્રતિલોભીને હે ભગવન્! જીવો લાંબાકાળ સુધી જીવવાનું કારણભુત કર્મ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ ! ત્રણ સ્થાનોવડે જીવો લાંબા કાળ સુધી જીવવાનું કારણભુત કર્મ બાંધે છે, તે જેમકે, પ્રાણોને નહિ મારીને. ખોટું નહિ બોલીને અને તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પ્રાસક, એષણીય ખાન, પાન, ખાદિમ તથા સ્વાદિમ પદાર્થોવડે પ્રતિલોભીને; હે ભગવન્! જીવો અશુભ રીતે લાંબાકાળ સુધી જીવવાનું કારણભુત કર્મ કેવી રીતે બાંધે છે? હે ગૌતમ ! જીવોને મારીને, ખોટું બોલીને, અને તથારૂપ શ્રમણની કે બ્રાહ્મણની હીલના કરીને, નિંદા કરીને, લોક સમક્ષ ફજેતી કરીને, તેની સામે ગહ કરીને તેનું અપમાન કરીને તથા એવા કોઈ એક અપ્રીતિના કારણરૂપ અમનોજ્ઞ-ખરાબ અશનાદિવડે પ્રતિલાભીને હે ભગવન્! જીવો શુભ પ્રકારે લાંબા કાળ સુધી જીવવાનું કારણભુત કર્મ કેવી રીતે બાંધે છે? હે ગૌતમ! પ્રાણોને નહિ મારીને, ખોટું નહિ બોલીને અને તથારૂપ શ્રમણને કે બ્રાહ્મણને વાંદીને વાવ તેને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભગવઇ - ૫/-/૬/૨૪૪ પર્યુપાસીને તથા એવા કોઇ એક કારણથી- મનોજ્ઞ, પ્રીતિકારક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર જાતના આહારવડે પ્રતિલાભીને; એ પ્રમાણે જીવો યાવત્-લાંબું સારુ દીર્ઘાયુષ્ય બાંધે છે. [૨૪૫] હે ભગવન્ ! કરિયાણાનો વિક્રય-વેચાણ-કરતાં કોઇ ગૃહસ્થનું કોઇ માણસ તે કરિયાણું ચોરી જાય તો હે ભગવન્ ! તે કરિયાણાનું ગવેષણ કરનાર તે ગૃહસ્થને શું આરંભિકી ક્રિયા લાગે કે પારિગ્રહિકી કે માયપ્રત્યયિકી કે અપ્રત્યાખ્યાનિકી કે મિથ્યાદર્શન પ્રત્યિકી ક્રિયા લાગે ? હે ગૌતમ ! આરંભિકી, પરિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે અને મિથ્યાદર્શનપ્રત્યાયિકી ક્રિયા કદાચ લાગે અને કદાચ ન લાગે અને હવે ગવેષણ કરતાં જ્યારે તે ચોરાએલુ કરિયાણું પાછું મળી આવે ત્યા૨પછી તે બધી ક્રિયાઓ પાતળી થઇ જાય છે. હે ભગવન્ ! કરિયાણાને વેચતા ગૃહસ્થનું ભાંડ-કરિયાણું, કરિયાણુ ખરીદ કરનારે ખરીદ્યું-તેને માટે બાનું આપ્યું પણ હજુ તે કરિયાણું લઇ જવાયું નથી તો તે વેચનાર ગૃહુપતિને તે કરિયાણાથી શું આરંભિકી યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા લાગે ? અને તે ખરીદનારને તે કરિયાણાથી આરંભિકી યાવમિથ્યા દર્શન પ્રત્યવિકી ક્રિયા લાગે ? હે ગૌતમ તે તેમજ છે. ક૨ના૨ને તે બધી ક્રિયાઓ પાતળી હોય છે. હે ભગવન્ ! ભાંડને વેચતા ગૃહપતિને ત્યાંથી યાવત્ તે ભાંડ -ખરીદ કરનારે પોતાને ત્યાં આણ્યું-હોય ત્યારે તે ખરીદ કરનારને તે ભાંડથી શું આરંભિકી ક્રિયા વગેરે પાંચ ક્રિયાઓ અને ગૃહપતિને તે ભાંડથી શું આરંભિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે ? હે ગૌતમ ! તે ભાંડથી તે ખરીદ કરનારને મોટા પ્રમાણવાળી-ચારે ક્રિયાઓ લાગે અને મિથ્યાવૃષ્ટિ હોય તો મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા લાગે અને મિથ્યાવૃષ્ટિ ન હોય તો મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન લાગે એ પ્રમાણે મિથ્યાદર્શનક્રિયાની ભજનાવડે ગૃહસ્થને તે બધી ક્રિયાઓ ઓછા પ્રમાણમાં હોય છે. હે ભગવન્ ! ગૃહપતિ-ઘરઘણિ-ને ભાંડ યાવત્-ધન ન મળેલ હોય (તો કેમ ?) એ રીતે પણ જેમ ઉપનીત ભાંડ-સંબંધે કહ્યું છે તેમ સમજવું- “જો ધન ઉપનીત હોય તો” જેમ અનુપનીત ભાંડ વિષે પ્રથમ આલાપક કહ્યો છે તેમ સમજવું-પ્રથમ અને ચતુર્થ આલાપકનો સમાન ગમ સમજવો અને બીજા અને ત્રીજા આલાપકનો સમા ગમ સમજવો. હે ભગવન્ ! હમણા જગવેલો અગ્નિકાય, મહાકર્મવાળો, મહાક્રિયાવાળો, મહાઆશ્રયવાળો, મહાવેદનાવાળો, હોય છે, હવે તે અગ્નિ સમયે સમયે-ઓછો થતો હોય, બુઝાતો હોય અને છેલ્લે ક્ષણે અંગરૂપ થયો, મુમુરૂપ થયો, ભસ્મરૂપ થયો ત્યારબાદ તે અગ્નિ અલ્પકર્મવાળો, અલ્પક્રિયા- વાળો અલ્પઆશ્રયવાળો અને અલ્પવેદનાવાળો થાય ? હા, ગૌતમ ! થાય. [૨૪૬] હે ભગવન્ ! પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે, ગ્રહણ કરી બાણને ગ્રહણ કરે, તેનું ગ્રહણ કરી સ્થાન પ્રત્યે બેસે-ધનુષ્યથી બાણને ફેંકતી વેળાનું આસન કરે-તેમ બેસી ફેકવા પ્રસરેલા બાણને કાન સુધી-ખેંચે, ખેંચી ઉંચે આકાશ પ્રત્યે બાણને ફેંકે, ત્યારબાદ તે આકાશ પ્રત્યે ફેંકાએલું બાણ, ત્યાં આકાશમાં જે પ્રાણોને, ભૂતોને, જીવોને, સત્ત્વોને, સામા આવતા હશે, તેઓનું શરીર સંકોચી નાખે, તેઓને વિષ્ટ કરે, તેઓને સંહત કરે, તેઓને થોડો સ્પર્શ કરે, તેઓને ચારે કોરથી પીડા પમાડે, તેઓને ક્લાંત કરે, તેઓને એક સ્થાનથી બીજે સ્થાને લઇ જાય અને તેઓને જીવિતથી ચ્યુત કરે તો હે ભગવન્ ! તે પુરુષ Page #114 -------------------------------------------------------------------------- ________________ શતક-૫, ઉદેસો-૬ ૧૧૧ કેટલી ક્રિયાવાળો છે? હે ગૌતમ! યાવતુ-તે પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે છે યાવતું તેને ફેંકે છે, યાવતું તે પુરુષ કાયિકી ક્રિયાને યાવતુ-પાંચે ક્રિયાને ફરસે છે. અને જે જીવોના શરીરો દ્વારા ધનુષ્ય બન્યું છે તે જીવો પણ યાવતુ પાંચ ક્રિયાને ફરસે છે, એ પ્રમાણે ધનુષ્યની પીઠ પાંચ ક્રિયાને ફરસે છે, દોરી પાંચ ક્રિયાને, હારે પાંચ ક્રિયાને, બાણ પાંચ ક્રિયાને. શર, પત્ર, ફભલ અને હારું પાચે ક્રિયાને ફરસે છે. [૨૪૭] અને હવે જ્યારે પોતાની ગુરુતા વડે, પોતાના ભારેપણાવડે, પોતાની ગરકતા અને સંભારતાવડે તે બાણ સ્વભાવથી નીચે પડતું હોય ત્યારે ત્યાં માર્ગમાં આવતાં) પ્રાણોને યાવતુ-જીવિતથી શ્રુત કરે ત્યારે તે પુરુષ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ ! યાવતુ તે બાણ પોતાની ગુરુતાવડે યાવતુ જીવોને જીવિતથી શ્રુત કરે યાવતુ તે પુરષ કાયિકી યાવત ચાર ક્રિયાને ફરસે છે અને જે જીવોના શરીરથી ધનુષ્ય બનેલું છે તે જીવો પણ ચાર ક્રિયાને, ધનુષ્યની પીઠ ચાર ક્રિયાને, દોરી ચાર ક્રિયાને, હાર ચાર ક્રિયાને, બાણ પાંચ ક્રિયાને શર, પત્ર, ફલ અને હારુ પાંચ ક્રિયાને અને નીચે પડતા બાણના અવગ્રહમાં જે જીવો આવે છે તે જીવો પણ પાંચ ક્રિયાને ફરસે છે. L[૨૪૮] હે ભગવન્! અન્યતીર્થિકો એ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપે છે કે, જેમ કોઈ યુવતિને યુવાન હાથમાં ગ્રહીને, (ઉભેલા) હોય અથવા જેમ આરાઓથી ભીડાએલી ચક્રની નાભી હોય એ પ્રમાણેજ યાવત્ ચારમેં પાંચસે યોજન સુધી મનુષ્યલોક, મનુષ્યોથી ખીચોખીચ ભરેલો છે, હે ભગવન્! તે એ પ્રમાણે કેમ હોઈ શકે? હે ગૌતમ! તે અત્યતીથિકો એ પ્રમાણે કહે છે તે ખોટું છે, હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું કે, એજ પ્રમાણે યાવત્ ચારસો પાંચસો યોજન સુધી નિરયલોક, નૈરયિકોથી ખીચોખીચ ભરેલો છે. ૨૪૯] હે ભગવન્! શું નૈરયિકો એકપણું વિતુર્વવા સમર્થ છે? કે બહુપણ વિકુવવા સમર્થ છે? જેમ જીવાભિગમસૂત્રમાં આલાપક છે. તેમ જાણી લેવું. દુરહિયાસ', શબ્દ સુધી અહિં જાણવો. [૨૫] ‘આધાકર્મ અનવદ્ય-નિષ્પાપ છે એ પ્રમાણે જે, મનમાં સમજતો હોય તો જો આધાકર્મ સ્થાનવિષયક આલોચન અને પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તે તેને આરાધના નથી અને જો તે સ્થાનવિષયક આલોચન અને પ્રતિક્રમણ કરી કાળ કરે તો તેને આરાધના છે. એ ગમ પ્રમાણે કીતકૃત-ભોજન સ્થાપિત-ભોજન, રચિત કાંતારતભક્ત- દુર્મિક્ષભક્ત દુર્દિન હોય વરસાદ આવતો હોય ત્યારે સાધુ માટે તૈયાર કરેલો આહાર તે વાદલિકાભક્ત, ગ્લાન માટે રાંધેલો આહાર, શય્યાતરપિંડ, રાજપિંડ, એ બધી જાતના આહાર માટે જાણવું. “આધાકર્મ આહાર નિષ્પાપ છે એ પ્રમાણે જે ઘણા માણસોની વચ્ચે બોલે અને પોતે આધાકર્મને ખાય તો તેમ બોલનાર તથા ખાનારા તે વિષે વાવતુ તેને આરાધના છે? એ પણ તેજ પ્રમાણે જાણવું યાવતુ-રાજપિંડ. “આધાકર્મ અનવદ્ય છે એ પ્રમાણે કહી પરસ્પર દેવરાવનાર હોય તેને આરાધના હોય? એ પણ તેજ પ્રમાણે જાણવું. યાવતુ રાજપિંડ. “આધાકર્મ નિષ્પાપ છે એ પ્રમાણે ઘણા માણસોને જે જણાવનાર હોય, તેને યાવતું આરાધના છે? યાવતું રાજીપેડ (પઠે જાણી લેવું.) [૨૫૧] હે ભગવન્! પોતાના વિષયમાં, શિષ્યવર્ગને ખેદ રહિતપણે સ્વીકારતાં, ખેદરહિતપણે સહાય કરતા આચાર્ય અને ઉપાધ્યાય કેટલાં ભવગ્રહણો કરી સિદ્ધ થાય યાવતું અંતને કરે? હે ગૌતમ ! કેટલાક તેજ ભવનડે સિદ્ધ થાય, કેટલાક બે ભવ ગ્રહણ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભગવઇ - ૫/-/૬/૨૫૧ કરી સિદ્ધ થાય-પણ ત્રીજા ભવગ્રહણને અતિક્રમે નહિં. [૨૫૨] હે ભગવન્ ! જે બીજાને, ખોટા બોલવા વડે, અસદ્ભૂત બોલવાવડે, અભ્યાખ્યાન-વડે દૂષિત કહે, તે કેવા પ્રકારના કર્મો બાંધે છે ? હે ગૌતમ ! તે તેવા પ્રકારનાજ કર્મો બાંધે છે, તે જ્યાં જાય છે ત્યાં તે કર્મને વેદે છે, પછી તે કર્મોને નિર્જરે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, એમ કહી શ્રમણ ભગવંત ગૌતમ વિહરે છે. [શતકઃ ૫-ઉદ્દેસાઃ ૬ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ] -:ઉદ્દેશક૭ઃ [૨૫૩] હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કંપે, વિશેષ કંપે યાવત્ તે ભાવે પરિણમે ? હે ગૌતમ ! કદાચ કંપે, વિશેષ કંપે યાવત્ પરિણમે અને કદાચ ન કંપે યાવત્ ન પરિણમે. હે ભગવન્ ! બે પ્રદેશનો સ્કંધ કંપે યાવત્-પરિણમે ? હે ગૌતમ ! કદાચ કંપે યાવત્ પરિણમે ? કદાચ ન કંપે યાવત્ ન પરિણમે- તથા કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે હે ભગવન્ ! ત્રણ પ્રદેશવાળો સ્કંધ કંપે ? હે ગૌતમ ! કાચ કંપે કદાચ ન કંપે કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે કદાચ એક ભાગ કંપે, બહુ દેશો ન કંપે કદાચ બહુ ભાગો કંપે, એક ભાગ ન કંપે હે ભગવન્ ! ચાર પ્રદેશવાળો સ્કંધ કંપે છે ? હે ગૌતમ ! કદાચ કંપે કદાચ ન કંપે કદાચ એક ભાગ કંપે અને એક ભાગ ન કંપે, કદાચ એક ભાગ કંપે અને બહુ ભાગો ન કંપે, કદાચ બહુ ભાગો કંપે અને એક ભાગ ન કંપે. કદાચ ઘણા ભાગો કંપે અને ઘણા ભાગો ન કંપે-જેમ ચાર પ્રદેશવાળા સ્કંધ માટે કહ્યું તેમ પાંચ પ્રદેશવાળા સ્કંધથી માંડી યાવત્ અનંતપ્રદેશવાળા સ્કંધ સુધીના દરેક સ્કંધો માટે જાણવું. [૨૫૪] હે ભગવન્ ! પરમાણુપુદ્ગલ, તલવારમી ધારનો ય સજાયાની ધારનો આશ્રય કરે ? હા, આશ્રય કરે. હે ભગવન્ ! તે ધાર ઉપર આશ્રિત પરમાણુ પુદ્ગલ છેદાય, ભેદાય ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી-નક્કી, તે પરમાણુ પુદ્ગલમાં શસ્ત્ર, ક્રમણ કરી શકે નહિ, એ પ્રમાણે યાવત્-અસંખ્ય પ્રદેશવાળા સ્કંધો માટે સમજી લેવું ‘હે ભગવન્ ! અનંતપ્રદેશવાળો સ્કંધ તલવારની ધારનો યા સજાયાની ધારનો આશ્રય કરે ? હા, આશ્રય કરે. તે તલવારની યા સાયાની ધાર ઉપર આશ્રિત અનંતપ્રદેશવાળો સ્કંધ છેદાય ભેદાય ? હે ગૌતમ ! કોઇ એક છેદાય અને ભેદાય, તથા કોઇ એક ન છેદાય અને ભેદાય. એ પ્રમાણે પરમાણુ પુદ્ગલથી અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીના દરેક પુદ્ગલો પરત્વે ‘અગ્નિકાયની વચોવચ પ્રવેશ કરે એ પ્રમાણેના પ્રશ્નોત્તરો કરવા. વિશેષ, જ્યાં સંભવે ત્યાં ‘છેદાય, ભેદાય’ ને બદલે ‘બળે’ એ પ્રમાણે કહેવું. એ પ્રમાણે પુષ્ક૨સંવપ્ત નામના મોટા મેઘની વચોવચ પ્રવેશ કરે' એ પ્રમાણેના પ્રશ્નોત્તરો કરવા, તે સ્થળે ‘છેદાય, ભેદાય’ ને બદલે ‘ભીનો થાય’ એમ કહેવું; એ પ્રમામે ગંગા મહાનદીના પ્રતિશ્રોત પ્રવાહમાં, શીઘ્ર તે પરમાણુ પુદ્ગલાદિ આવે અને ત્યાં પ્રતિસ્ખલન પામે' અને ઉદકાવર્ત યા ઉદક બિંદુ પ્રત્યે પ્રવેશ કરે અને તે (પરમાણ્વાદિ) ત્યાં નાશ પામે’ એ સંબંધે પ્રશ્નોત્તરો કરવા. [૨૫૫] હે ભગવન્ ! શું પરમાણુ પુદ્ગલ, સાર્ધ-અર્ધ સહિત છે, મધ્ય સહિત છે અને પ્રદેશ સહિત છે કે અર્ધ રહિત છે, મધ્યરહિત છે અને પ્રદેશ રહિત છે ? હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ અનર્ધ છે, અમધ્ય છે અને અપ્રદેશ છે પણ સાર્ધ નથી, સમધ્ય નથી Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શતક-પ, ઉસો-૭. પ્રદેશ નથી. હે ભગવનું ! બે પ્રદેશવાળો સ્કંધ, શું સાર્ધ સમધ્ય અને સંપ્રદેશ છે કે અનઈ, અમધ્ય અને અપ્રદેશ છે? હે ગૌતમ! તે બે પ્રદેશવાળો સ્કંધ, સાર્ધ છે, સપ્રદેશ, છે અને મધ્ય રહિત છે પણ અનઈ નથી, સમધ્ય નથી અને અપ્રદેશ નથી. હે ભગવન્! ત્રણ પ્રદેશવાળો સ્કંધ (એ વિષે) એ પ્રમાણે પ્રશ્ન કરવો. હે ગૌતમ ! તે ત્રણ પ્રદેશવાળો. સ્કંધ અનઈ છે, સમધ્ય છે અને સંપ્રદેશ છે પણ સાર્ધ નથી, અમધ્ય નથી અને અપ્રદેશ નથી. જેમ, બે પ્રદેશવાળા સ્કંધને માટે સાધદિ વિભાગ દર્શાવ્યો છે, તેમ જેઓ સમ સ્કંધો છે એટલે સમસંખ્યાવાળા- સ્કંધો માટે જાણી લેવું અને જેઓ વિષમ સ્કંધો છે- તેને માટે, જેમ ત્રણ પ્રદેશવાળા સ્કંધ સંબંધે કહ્યું તેમ જાણવું. હે ભગવન્! સંખ્યયપ્રદેશવાળી સ્કંધ શું સાર્ધ છે? હે ગૌતમ! કદાચ સાર્ધ હોય, અમધ્ય હોય અને અપ્રદેસ હોય; કદાચ અનઈ હોય, સમૃધ્ય હોય અને સપ્રદેશ હોય. ની જેમ સંખ્યય પ્રદેશવાળા સ્કંધ તે અસંખ્યય અને અનંત પ્રદેશવાળા કંધ જાણવો. લેવો. [૨૫] હે ભગવન્! પરમાણુપુદ્ગલને સ્પર્શ કરતો પરમાણુ પુદ્ગલ, શું એક ભાગવડે એક ભાગનો સ્પર્શ કરે, એક ભાગવડે ઘણા ભાગોનો સ્પર્શ કરે, એક ભાગવડે સર્વનો સ્પર્શ કરે, ઘણા ભાગોદ્વારા એક દેશને સ્પર્શે, ઘણા દેશો દ્વારા ઘણા દેશોને સ્પર્શે, ઘણા દેશોદ્વારા સર્વને સ્પર્શ, સર્વવડે એક ભાગને સ્પર્શ, સર્વવડે ઘણા ભાગોને સ્પર્શે, કે સર્વવડે સર્વને સ્પર્શે ? હે ગૌતમ એકદેશથી એકદેશને ન સ્પર્શ, એકદેશથી ઘણા દેશોને ન સ્પર્શે એક દેશથી સર્વને ન સ્પર્શે ઘણા દેશોથી એકને ન સ્પર્શે, ઘણા દેશોથી ઘણા દેશોને ન સ્પ, ઘણા દેશોથી સર્વને ન સ્પ, સર્વથી એક દેશને ન સ્પર્શે, સર્વથી ઘણા દેશોને ન સ્પર્શે, પણ સર્વથી સર્વને સ્પર્શે. એ પ્રમાણે બે પ્રદેશવાળા કંધને સ્પર્શતો પરમાણુપુદ્ગલ સાતમા અને નવમાં વિકલ્પવડે સ્પર્શે વળી, ત્રણ પ્રદેશવાળા કંધને સ્પર્શતો પરમાણુ-પુગલ છેલ્લા ત્રણ, વિક્લપવડે સ્પર્શે પ્રકારે ત્રણ પ્રદેશવાળા સ્કંધને પરમાણુપુદ્ગલનો સ્પર્શ કરાવ્યો તે પ્રકારે ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા યાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધની સાથે પરમાણુપુદ્ગલનો સ્પર્શ કરાવવો. હે ભગવન્! પરમાણુપુગલને સ્પર્શતો બે પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે સ્પર્શે? એ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! ત્રીજા અને નવમા વિકલ્પવડે સ્પર્શે. એવી રીતે બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતો દ્વિપ્રદેશિકઢંધ પ્રથમ, તૃતીય, સપ્તમ અને નવમા વિકલ્પવડે સ્પશે, ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતો દ્વિઅદેશિકઢંધ પેલા ત્રણ વિકલ્પોવડે અને છેલ્લા ત્રણ વિકલ્પોવડે સ્પર્શે અને વચલા ત્રણે પણ વિકલ્પોવડે પ્રતિષેધ કરવો, જેમ દ્વિપ્રદેશિક ધને ત્રણ પ્રદેશવાળા સ્કંધની સ્પર્શના કરાવી એ પ્રમાણે ચાર પ્રદેશવાળા,પાંચ પ્રદેશવાળા યાવતુ-અનંત-પ્રદેશવાળા સ્કંધની સ્પર્શના કરાવવી. હે ભગવન્! પરમાણુપુદ્ગલને સ્પર્શ કરતો ત્રણ પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે સ્પર્શે એ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! ત્રીજા છઠ્ઠા અને નવમા વિકલ્પવડે સ્પર્શી, દ્વિઅદેશિકને સ્પર્શ કરતો ત્રિપ્રદેશિ- કર્કંધ, પ્રથમ તૃતીય, ચતુર્થ ષષ્ઠ, સપ્તમ અને નવમા વિકલ્પવડે સ્પર્શે ત્રિપ્રદેશિકને સ્પર્શ કરતો ત્રિપ્રદેશિક સ્કંધ સર્વ સ્થાનોમાં સ્પર્શે એટલે નવે વિકલ્પવડે સ્પર્શે. જેમ ત્રિપ્રદેશિકનો સ્પર્શ કરાવ્યો એ પ્રમાણે ત્રિપ્રદેશિકને ચાર પ્રદેશિક, પાંચ પ્રદેશિક યાવતુ-અનંત પ્રદેશિક સુધીના બધા સ્કંધો સાથે સંયોજવો અને જેમ ત્રિપ્રદેશિક સ્કંધ પરત્વે કહ્યું તેમ યાવતુ-અનંતપ્રદેશિક સુધીના સ્કંધ પરત્વે કહેવું. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભગવાઈ -પ-૭૨૫૭ [૨૫૭] હે ભગવન્! પરમાણુપુદ્ગલ, કાળથી ક્યાંસુધી રહે ? હે ગૌતમ! પરમાણુપુદ્ગલ, ઓછામાં ઓછું એક સમય સુધી રહે અને વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધી રહે, એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશિક સુધીના સ્કંધ માટે સમજી લેવું, હે ભગવન્! એક આકાશ પ્રદેશમાં સ્થિત પુદ્ગલ, જ્યાં હોય તે સ્થાને અથવા બીજેસ્થાને કાળથી ક્યાંસુધી સકંપ રહે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય સુધી અને વધારેમાં, વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી સકંપ રહે, એ પ્રમાણે યાવતું આકાશના અસંખ્યય પ્રદેશમાં સ્થિત પુદ્ગલ માટે પણ જાણવું. હે ભગવન્! એક આકાશ પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ કાળથી ક્યાંસુધી નિષ્કપ રહે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ સુધી નિષ્ઠપ રહે, એ પ્રમાણે યાવતુ અસંખ્યય પ્રદેશાવગાઢ પુગલ માટે પણ જાણવું. હે ભગવન્! પુદ્ગલ એકગણું કાળું, કાળથી ક્યાં સુધી રહે ? હે ગૌતમ! જઘન્યથી એક સમય સધી અને વધારેમાં વધારે અસંખ્યય કાળસુધી રહે, એ પ્રમાણે યાવતું અનંત ગુણ કાળા પુલ માટે જાણવું, એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યાવતુ. અનંતગુણ રૂક્ષ માટે પુગલ માટે જાણવું, એ પ્રમાણે સૂક્ષ્મપરિણત પુદ્ગલ માટે અને બાદરપરિણત પુદ્ગલ માટે જાણવું. હે ભગવન્! શબ્દપરિણત પુદ્ગલ, કાળથી ક્યાં સુધી રહે ? હે ગૌતમ! ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અવલિકાના અસંખ્યય ભાગ સુધી રહે અશબ્દપરીણત પુદ્ગલ, જેમ એકગુણ કાળું પુદ્ગલ કહ્યું તેમ સમજવું. હે ભગવનું ! પરમાણપદૂગલને કાળથી કેટલું લાંબું અંતર હોય હે ગૌતમ ! ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે અસંખ્યયકાળ સુધીનું અંતર છે. હે ભગવન્! દ્વિપ્રદે શિક સ્કંધને કાળથી કેટલું લાંબુ અંતર હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું અંતર છે, એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશિકકંધ સુધી જાણી લેવું. હે ભગવનું ! એક પ્રદેશમાં સ્થિત સકંપ પુદ્ગલને કાળથી કેટલું લાંબુ અંતર હોય ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધીનું અંતર હોય એ પ્રમાણે યાવતુ અસંખ્ય પ્રદેશસ્થિત સ્કંધો માટે પણ સમજી લેવું. હે ભગવનું ! એક પ્રદેશમાં સ્થિતિનિકંપ પદુગલને કાળથી કેટલું લાંબું અંતર હોય છે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યય ભાગ, એ પ્રમાણે યાવતુ અસંખ્ય પ્રદેશસ્થિત સ્કંધો માટે પણ સમજી લેવું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂક્ષ્મપરિણત અને બાદરપરિણતોને માટે જે તેઓની સ્થિતિ કાળ કહ્યો છે તેજ અંતરકાળ છે, એમ કહેવું. હે ભગવન્! શબ્દપરિણત યુગલને કાળથી કેટલું લાંબું અંતર હોય ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ અંતર હોય હે ભગવનું ! અશબ્દપરિણત પુદ્ગલને કાળથી કેટલું લાંબું અંતર હોય ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યય ભાગ અંત હોય. [૨પ૮] હે ભગવન્! એ દ્રવ્યસ્થાનાયું, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહનાસ્થાનાયુ અને ભાવસ્થાનાયુ એ બધામાં કયું કોનાથી યાવતુ વિશેષાધિક છે? હે ગૌતમ! સર્વથી થોડું ક્ષેત્રસ્થાનવાયુ છે, તે કરતાં અસંખ્યગુણ અવગાહનાસ્થાનાયુ છે, તે કરતાં અસંખ્યગુણ દ્રવ્યસ્થાનાયું છે અને તે કરતાં ભાવસ્થાનાયુ અસંખ્ય ગુણ છે. [૨૫૯] ક્ષેત્ર, અગાહના. દ્રવ્ય અને ભાવસ્થાનાયાનું અલ્પબદુત્વ કહેવું, તેમાં - Page #118 -------------------------------------------------------------------------- ________________ શતક-૫, ઉદ્દેશો-૭ ૧૧૫ ક્ષેત્રસ્થાનાવાયુ સર્વથી અલ્પ છે અને બાકીનાં સ્થાનો અસંખ્યયગુણા છે. [૨૬] હે ભગવન્! નૈરયિક શું આરંભ પરિગ્રહ સહિત છે કે અના- રંભી અને અપરિગ્રહી છે ? હે ગૌતમ ! નરયિકો આરંભવાળા છે અને પરિગ્રહવાળા છે પણ અનારંભી અને અપરિગ્રહી નથી. હે ભગવન્! તેઓ, ક્યા હેતુથી પરિગ્રહવાળા છે અને યાવતુ અપરિગ્રહી નથી? હે ગૌતમ ! નૈરયિકો પ્રથિવીકાયનો યાવતુ ત્રસકાયનો આરંભ કરે છે, શરીરો, કર્મો,અને સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યો પરિગૃહીત કર્યા છે માટે તે હેતુથી હે ગૌતમ! તેઓ પરિગ્રહી છે' ઇત્યાદિ તેજ કહેવું. હે ભગવન્! અસુરકુમારો આરંભવાળા છે? ઈત્યાદિ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! અસુરકુમારો આરંભવાળા છે, પરિગ્રહવાળા છે પણ અનારંભી કે અપરિગ્રહી નથી. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! અસુરકુમારો પૃથિવીકાયનો સમારંભ કરે છે યાવતુ ત્રસકાયનો વધ કરે છે, તેઓએ શરીરો, કમ, દેવીઓ, મનુષીઓ, તિર્યંચો, તિર્યંચિણીઓ, આસન, શયન, ભાંડો, માત્રકો અને ઉપકરણો, સચિત, અને મિશ્ર દ્રવ્યો પરિગૃહિત કર્યા છે માટે તે હેતુથી તેઓને પરિગ્રહવાળા કહ્યા છે એ પ્રમાણે યાવતુનિતકુમારો માટે પણ જાણવું. નૈરયિકો ની જેમ એકેન્દ્રિયો માટે જાણવું. હે ભગવન્! બેઈદ્રિય જીવો શું સારંભ અને અપરિગ્રહ છે? હે ગૌતમ ! તેજ કહેવું યાવતુ તેઓએ શરીરો પરિગૃહીત કર્યા છે અને બાહ્ય ભાંડ, માત્ર, ઉપકરણો પરિગ્રહીત કર્યા છે, એ પ્રમાણે યાવત્ ચઉરિંદ્રિય જીવ સુધીના દરેક જીવ માટે જાણી લેવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો શું આરંભી છે? ઇત્યાદિ તેજ પ્રશ્ન કરવો. હે ગૌતમ! તેજ કહેવું અર્થાત તેઓએ કમ પરિગૃહીત ક્યાં છે, પર્વતો, શિખરો. શૈલો, શિખરવાળા પહાડો અને થોડા નમેલા પર્વતો જલ, થલ, બિલ, ગુહાઓ પરિગૃહીત કર્યા છે, પર્વતથી પડતા પાણીના ઝરા, નિઝરો, આનંદ દેનારું જલસ્થાન, ક્યારાવાળો પ્રદેશ-એ બધાનું તેઓએ ગ્રહણ કર્યું છે, કૂવો, તળાવ, ધરો નદીઓ, ચોખંડી વાવ, ગોળ વાવ, ધોરીયાઓ, વાંકા ધોરીયાઓ, તળાવો, તળાવની શ્રેણિઓ, અને બિલની શ્રેણીઓએ તેઓએ પરિગૃહીત કરી છે, પ્રાકાર-કિલ્લો,અટ્ટાલક-ઝરૂખા, ચરિય-ઘર અને કિલ્લાની વચ્ચેનો હસ્તિ વિગેરેને જવાનો માર્ગ-ખડકી અને શહેરના દરવાજા પરિગૃહીત કર્યો છે, દેવભુવન સામાન્ય ઘર, ઝૂંપડાં, પર્વતમાં કોતરેલું ઘર, અને હાટો પરિગૃહીત કર્યા છે. શૃંગાટક- જ્યાં ત્રણ શેરી ભેગી થાય- જ્યાં ચાર શેરી ભેગી થાય તે ચત્વર, ચાર દરવાજાવાળા દેવકુલ વગેરે અને મહામાર્ગો પરિગૃહીત કર્યા છે, શકટ- પાન, યુગ, ગિલિ-અંબાડી, થિલ્લિ-ઘોડાનું પલાણ, ડોળી અને મેના-સુખપાલ પરિગૃહીત કાછેિ. લોઢી. લોઢાનું કડાકૅઅને કડછાનો પરિગ્રહ કર્યોછે, ભવનપતિના નિવાસો પરિગૃહીત કર્યા છે, દેવદેવીઓ, મનુષ્યો મનુષ્યણીઓ, તિર્યંચો, તિર્યંચણીઓ, આસન, શયન, ખંડ, ભાંડ, તથા સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યો પરિગૃહીત કર્યા છે, માટે તે હેતુથી તેઓ આરંભી અને પરિગ્રહી છે. જેમ તિર્યંચયોનિના જીવો કહ્યા તેમ મનુષ્યો પણ કહેવા, તથા વાણમંતરો, જ્યોતિષિઓ અને વૈમાનિકો, જેમ ભવનવણી દેવો કહ્યા તેમ જાણવા. ૨૬૧ પાંચ હેતુઓ કહ્યા છે, તે જેમ કે, હેતુને જાણે છે, હેતુને જુએ છે, હેતુને સારી રીતે શ્રદ્ધે છે, હેતુને સારી રીતે પ્રાપ્ત કરે છે. હેતુવાળું છદ્મસ્થમરણ કરે છે. પાંચ હેતુઓ કહ્યા છે, તે જેમ કે, હેતુએ જાણે છે, યાવëતુએ છદ્મસ્થમરણ કરે છે. પાંચ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભગવઈ -પ-૦૨૬૧ હેતુઓ કહ્યા છે, તે જેમ કે, હેતુને ન જાણે, યાવતુ હેતુવાળું અજ્ઞાનમરણ કરે. પાંચ હેતુઓ કહ્યા છે, તે જેમકે, અહેતુને ન જાણે વાવતુ અહેતુવાળું છદ્મસ્થમરણ કરે. પાંચ અહેતુ કહ્યા છે, તે જેમકે, અહેતુ એ ન જાણે, યાવતુ અહેતુએ છ0મરણ કરે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી શ્રમણ ભગવંત ગૌતમ વિચરે છે. [શતક:૫-ઉદેસાઃ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | (કઉદ્દેશક ૮:-) [૨૨] તે કાળે, તે સમયે યાવતુ-સભા પાછી વળી., તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય નારદપુત્ર નામે અનગાર, જેઓ પ્રકૃતિભદ્ર થઈ યાવતુ વિહરે છે, તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય નિર્મન્થીપુત્ર નામે અનગાર પ્રકૃતિભદ્ર થઈ યાવતું વિહરે છે, પછી તે નિગ્રન્થીપુત્ર નામે અનગાર, જ્યાં નારદપુત્ર અનગાર છે ત્યાં આવે છે, અને ત્યાં આવીને તેમણે નિર્ચન્થીપુત્રે નારદપુત્ર અનગારને આ પ્રમાણે કહ્યું : હે ભગવન્! તમારા મતે સર્વ પુદ્ગલો શું અર્ધ સહિત છે, મધ્યસહિત છે, પ્રદેશ સહિત છે કે અનઈ, અમધ્ય અને અપ્રદેશ છે? હે આર્ય ! એમ કહી નારદપુત્ર અનગારે નિગ્રંથીપુત્ર અનગારને એમ કહ્યું કે, મારા મત પ્રમાણે મારા ધારવા પ્રમાણે બધાં પુગલો સઅધ, સમધ્ય અને સંપ્રદેશ છે પણ અનઈ, અમધ્ય કે અપ્રદેશ નથી. ત્યારપછી તે નિગ્રંથીપુત્ર અનગાર એમ બોલ્યા કે, હે આય! જો તારા મતમાં તારા ધારવા પ્રમાણે સર્વ પુદ્ગલો સઅધ, સમધ્ય પ્રદેશ છે પણ અનઈ, અમધ્ય કે અપ્રદેશ નથી તો હે આર્ય! શું દ્રવ્યાદેશવડે સર્વ પુદ્ગલો સબંધ સમધ્ય અને સંપ્રદેશ છે અને અનઈ, અમધ્ય અને અપ્રદેશ નથી ? કે હે આર્ય! ક્ષેત્રાદેશવડે સર્વ પુદ્ગલો અર્ધસહિત વગેરે તથૈવ પૂર્વ પ્રમાણે છે? કે તેજ પ્રમાણે કાલાદેશથી છે? કે તેજ પ્રમાણે ભાવાદેશથી છે? ત્યારે તે નારદપુત્ર અનગારે નિગ્રંથીપુત્ર અનગારને એમ કહ્યું કે, હે આર્ય! મારા મતમાં દ્રવ્યાદેશથી પણ સર્વ પગલો સઅધ, સમધ્ય અને પ્રદેશ છે પણ અનર્ધ, અમધ્ય કે અપ્રદેશ નથી, એ પ્રમાણે, ક્ષેત્રાદેશ, કાલાદેશ, અને ભાવાશથી છે. ત્યારે તે નિર્ગથીપુત્ર અનગારે નારદપુત્ર અનગારને એમ કહ્યું કે, હે આર્ય! જો દ્રવ્યાદેશથી સર્વ પુદ્ગલો અર્ધ, સમધ્ય અને પ્રદેશ છે પણ અનઈ, અમધ્ય અને અપ્રદેશ નથી તો તારા મતમાં એ પ્રમાણ હોવાથી પરમાણુપુગલ પણ સઅધ, સમધ્ય અને અપ્રદેશ હોવો જોઈએ પણ અનર્થ અમધ્ય કે અપ્રદેશ ન હોવો જોઇએ, હે આર્ય! જો ક્ષેત્રાદેશથી પણ બધાં પુદ્ગલો અર્ધ સમધ્ય અને પ્રદેશ છે તો તારા મતમાં એમ હોવાથી એકપ્રદેશાવગાઢ પુદ્ગલ, પણ સઅધ, સમધ્ય અને પ્રદેશ હોવું જોઈએ, વળી હે આર્ય! જો કાલાદેશથી પણ સર્વ યુગલો સઅધ, સમધ્ય અને સંપ્રદેશ છે તો તારા મતમાં એ પ્રમાણ હોવાથી એક સમયની સ્થિતિવાળાં પુદ્ગલો પણ સઆઈ ઈત્યાદિ તેજ તે પ્રકારના હોવા જોઇએ. વળી હે આર્ય ! જો ભાવાદેશથી પણ સર્વ પુદ્ગલો અર્ધ, સમધ્ય અને પ્રદેશ છે તો તારા મતમાં એમ હોવાથી એકગુણ કાળું પુદ્ગલ પણ સઅધ ઈત્યાદિ તેજ પ્રકારનું હોવું જોઈએ. હવે જો તારા મનમાં એમ ન હોય તો તું જે કહે છે કે, “દ્રવ્યાદેશવડે પણ બધાં પુદ્ગલો સાર્ધ સમધ્ય અને પ્રદેશ છે પણ અનધ, અમધ્ય અને અપ્રદેશ નથી, એ પ્રમાણે ક્ષેત્રાદેશવડે, કાલાદેશવડે અને ભાવાદેશવડે Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ શતક-પ, ઉદ્દે સો-૮. પણ તું કહે છે,” તે ખોટું થાય. ત્યારે તે નારદપુત્ર અનગારે નિર્ગથીપુત્ર અનગાર પ્રતિ એમ કહ્યું કે, દેવાનુપ્રિય! એ અર્થને અમે જાણતા નથી, જો તમે તે અર્થને કહેતાં ગ્લાનિ ન પામો તો આપની પાસે એ અર્થને સાંભળી, અવધારી જાણવા ઇચ્છું છું. ત્યારબાદ તે નિગ્રંથીપુત્ર અનગારે નારદપુત્ર અનગારને એમ કહ્યું કે, હે આર્ય ! મારા ધારવા પ્રમાણે દ્રવ્યાદેશવડે પણ સર્વ પુદ્ગલો સપ્રદેશ પણ છે, અને અપ્રદેશ પણ છે, તેઓ અનંત છે, ક્ષેત્રાદેશવડે પણ એમજ છે, કાલાદેશ અને ભાવાદેશવડે પણ એ પ્રમાણે જ છે, જે પુદ્ગલ, દ્રવ્યથી અપ્રદેશ છે, તે, નિયમે કરી ચોક્કસ ક્ષેત્રથી અપ્રદેશ હોય છે, કાલથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિતુ અપ્રદેશ હોય અને ભાવથી પણ કદાચિત્, પ્રદેશ હોય અને કદાચિત્ અપ્રદેશ હોય. જે ક્ષેત્રથી અપ્રદેશ હોય તે દ્રવ્યથી કદાચ સપ્રદેશ હોય અને કદાચ અપ્રદેશ હોય, કાળથી તથા ભાવથી પણ ભજનાએ જાણવું, જે પુદ્ગલ દ્રવ્યથી પ્રદેશ હોય તે ક્ષેત્રથી કદાચ સપ્રદેશ હોય અને કદાચ અપ્રદેશ હોય, એમ કાલથી અને ભાવથી જાણી લેવું. જે પુદ્ગલ ક્ષેત્રથી સપ્રદેશ હોય તે, દ્રવ્યથી ચોક્કસ સપ્રદેશ હોય અને કાલથી તથા ભાવથી ભજનાવડે હોય, ' હે ભગવન્! દ્રવ્યાદેશથી, ક્ષેત્રાદેશથી, કાલાદેશથી, અને ભાવાદેશથી સપ્રદેશ અનેઅપ્રદેશ અને પુદ્ગલોમાં ક્યા ક્યા પુદ્ગલો યાવતુ-થોડાં છે, ઘણાં છે, સરખાં છે. અને વિશેષાધિક છે? હે નારદપુત્ર ! ભાવાદેશવડે અપ્રદેશ પુદ્ગલો સર્વથી થોડાં છે, તે કરતાં કાલાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે, તે કરતાં દ્રવ્યાદેશથી અપ્રદેશો અસંખ્યગુણ છે, તે કરતાં ક્ષેત્રાદેશથી અપ્રદેશો અસંખ્ય ગુણ છે, તે કરતાં ક્ષેત્રાદેશથી સપ્રદેશો અસંખ્યગુણ છે, તે કરતાં દ્રવ્યાદેશથી સંપ્રદેશો વિશેષાધિક છે, તે કરતાં કાલાદેશથી સપ્રદેશો વિશેષાધિક છે અને તે કરતાં ભાવાદેશથી સપ્રદેશો વિશેષાધિક છે. ત્યારપછી તે નારદપુત્ર અનગાર નિર્ગથીપુત્ર અનગારને વંદે છે, નમે છે; વંદી, નમી એ અર્થને પોતે કહેલ અર્થને માટે વિનયપૂર્વક વારંવાર તેઓની પાસે ક્ષમા માંગે છે, ખમાવી સંયમ અને તેપવડે આત્માને ભાવતા યાવતું વિહરે છે. [૨૩] હે ભગવન્! એમ કહી ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને એમ કહ્યું કે, હે ભગવન્! જીવો શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? હે ગૌતમ! જીવો વધતા નથી, ઘટતા નથી પણ અવસ્થિત રહે છે. હે ભગવન્નૈરયિકો શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? હે ગૌતમ! નરયિકો વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે, જેમ નૈરયિક માટે કહ્યું એમ યાવતુ વૈમાનિક સુધીના જીવો માટે જાણવું. હે ભગવન! સિદ્ધોનો પ્રશ્ન કરવો છે ગૌતમ! સિદ્ધો વધે છે, ઘટે નહિ અને અવસ્થિત પણ રહે છે. હે ભગવન્! કેટલા કાળ સુધી જીવો અવસ્થિત રહે? સર્વ કાળસુધી. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી વધે છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્ય ભાગ સુધી. એ પ્રમાણે ઘટવાનો કાળ પણ તેટલો જાણવો. હે ભગવન્!તૈરયિકો કેટલા કાળ સુધી અવસ્થિત રહે છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્ત સુધી. એ પ્રમાણે સાતે પણ પૃથિવીઓમાં વધે છે. ઘટે છે, એમ કહેવું. વિશેષ એ કે, અવસ્થિતોમાં આ ભેદ જાણવો :- રત્નપ્રભા પૃથ્વીમાં અડતાલીશમુહૂર્ત, શર્કરા પ્રભામાં ચૌદરાત્રિદિવસ, વાલુકપ્રભામાં એકમાસ, પ્રકમભામાં બેમાસ, ધૂમપ્રભામાં ચાર માસ, તમપ્રભામાં આઠમાસ, અને તમતમામલામાં Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભગવઇ -૫-૮/૨૬૩ બારમાસ અવસ્થાન કાળ છે. જેમ નૈરયિકો માટે કહ્યું એમ અસુરકુમારો પણ વધે છે, ઘટે છે. અને જઘન્ય, એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અડતાલીસ મુહૂર્ત સુધી અવસ્થિત રહે છે, એ પ્રમાણે દસે પ્રકારના પણ ભવનપતિ કહેવા. એકેન્દ્રિયો વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે, એ ત્રણે વડે પણ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ, એટલો કાળ જાણવો. બે ઈદ્રિયો તે જ પ્રમાણે વધે છે, ઘટે છે, અને તેઓનું અવસ્થાન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે અન્તર્મુહૂર્ત સુધીનું જાણવું. એ પ્રમાણે યાવતુ-ચઉરિંદ્રિય સુધીના જીવો માટે જાણવું. બાકીના બધા જીવો કેટલો કાળ વધે છે, કેટલો કાળ ઘટે છે, એ બધું પૂર્વની પેઠે જાણવું અને તેઓના અવસ્થાન કાળમાં આ પ્રમાણે વિવિધ ભેદ છે, તે જેમકે સમૂર્છાિમપંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો અવસ્થાન કાળ અંતમુહૂર્ત છે, ગર્ભજપચંદ્રિય તિર્યંચયોનિકોનો ચોવીશમુહૂર્ત છે, સમ્યુઝિયમનુષ્યોનો અડતાલીશ મુહૂર્ત છે, ગર્ભજ મનુષ્યોનો ચોવીશ મુહૂર્ત છે; વાનયંતર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવલોક- માં અડતાલીશ મુહૂર્ત છે, સનકુમાર દેવલોકમાં અઢાર રાત્રિદિવસ અને ચાલીશ મુહૂર્ત છે, માહેંદ્ર દેવલોકમાં ચોવીશ રાત્રિદિવસ અને વીશ મુહૂર્ત છે. બ્રહ્મલોકમાં પીસ્તાલીશ રાત્રિદિવસ છે, લાંતક દેવલોકમાં નેવું રાત્રિદિવસ છે, મહાશુક્ર દેવલોકમાં એકસો સાઠ રાત્રિદિવસ છે, સહસ્ત્રાર પ્રાણત દેવલોકમાં સંખેય માસો સુધી છે, આરણ અને અશ્રુત દેવલોકમાં સંખ્યય વષ છે, એ પ્રમાણે રૈવેયક દેવોનો, વિજય, વૈજયંત, જયંત અને પરાજિત દેવોનો અસંખ્ય હજાર વર્ષો છે. તથા સવર્થ સિદ્ધમાં પલ્યોપમના સંખ્યય ભાગ સુધી અવસ્થાન કાળ જાણવો. અને એઓ, જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી વધે છે, ઘટે છે એ પ્રમાણે કહેવું. હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી વધે છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કરે આઠ સમય સુધી હે ભગવનું ! સિદ્ધો કેટલા કાળ સુધી અવસ્થિતું રહે છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી. હે ભગવન્! જીવો ઉપચય સહિત છે, અપચય સહિત છે, સોપચય સાપચય છે અને ઉપચય રહિત છે કે અપચય રહિત છે? હે ગૌતમ જીવો સોપચય ઉપચય સહિત નથી, સાપચય અપચય સહિત નથી, સોપચય સાપચય નથી, પણ નિરુપચય અને નિરપચય છે. એકેન્દ્રિય જીવો ત્રીજા પદમાં છે એટલે સોપચય અને સાપચય છે, બાકીના જીવો ચારે પદો વડે કહેવા. હે ભગવનું ! સિદ્ધ કેવા છે? હે ગૌતમ ! સિદ્ધ સોપચય છે, સાપચય નથી, સોપચય અને સાપચય નથી, નિરુપચય છે, નિરપચય છે. હે ભગવન્! જીવો કેટલા કાળ સુધી નિરુપચય અને નિરપરાય છે? હે ગૌતમ ! સર્વ કાળ સુધી જીવો નિરુપચય અને નિરપચય છે. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી સોપચય છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગ સુધી નૈરયિકો સોપચય છે. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી સાપચય છે? હે ગૌતમ ! એ પ્રમાણે પૂર્વોક્ત સોપચયના કાળ પ્રમાણે સાપચયનો કાળ જાણવો. હે ભગવન્! નૈરયિકો કેટલા કાળ સુધી સોપચય ને સાપચય છે? પૂર્વોક્ત પ્રમાણે જાણવું. હે ભગવન્! નરયિકો કેટલા કાળ સુધી નિરુપચય અને નિરપચય છે? હે ગૌતમ! Page #122 -------------------------------------------------------------------------- ________________ શતક-૫, ઉસો-૮ ૧૧૯ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી નરયિકો નિરપચય અને નિરુપચય છે. બધા એકેન્દ્રિય જીવો સર્વકાળ સુધી સોપચય અને સાપચય છે, બાકીના બધા જીવો સોપચય પણ છે, સાપચય પણ છે, સોપચય અને સાપચય પણ છે, નિરુપચય અને નિરપચય પણ છે. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ છે, અવસ્થિતોમાં વ્યુત્કાન્તિકાળ કહેવો. હે ભગવન્! સિદ્ધાં કેટલા કાળ સુધી સોપચય છે. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સિદ્ધ સોપચય છે. હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી નિરુપચય અને નિરપચય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ છ માસ સુધી સિદ્ધો નિરપચય અને નિરપચય છે. હે ભગવન! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવતુ વિહરે છે. | શતક પ-ઉદ્દેસોઃ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુજરાછાયા પૂર્ણ (ઉદેસ:૯) [૨૪] તે કાલે, તે સમયે યાવત્ એમ બોલ્યાઃ હે ભગવન્! આ રાજગૃહ નગર શું કહેવાય? શું તે પૃથિવી કહેવાય. જલ કહેવાય, યાવતુ વનસ્પતિ જેમ એજન ઉદ્દેશમાં પંચેદ્રિયતિર્યંચોના પરિગ્રહની) વક્તવ્યતા કહી છે તેમ કહેવું અથતિ શું રાજ- ગૃહ નગર કૂટ કહેવાય. શૈલ કહેવાય. યાવતું સચિત્ત, અચિત્ત અને મિશ્રિત દ્રવ્યો, રાજ- ગૃહ નગર કહેવાય? હે ગૌતમ ! પૃથિવી પણ રાજગૃહ નગર કહેવાય યાવતું ચિત્ત, અચિત્ત અને મિશ્રિત દ્રવ્યો રાજગૃહ નગર કહેવાય છે યાવતું સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો પણ જીવો છે, અજીવો છે માટે રાજગૃહ નગર કહેવાય છે, તે હેતુથી તે તેમજ છે. [૨૫] હે ભગવન્! દિવસે ઉદ્યોત અને રાત્રિમાં અંધકાર હોય છે ? હા. ગૌતમ! યાવત્ અંધકાર હોય છે. તે ક્યા હેતુથી? હે ગૌતમ! દિવસે સારાં પુદ્ગલો હોય છે અને સારો પુદ્ગલ પરિણામ હોય છે, રાત્રિમાં અશુભ પુદ્ગલો હોય છે અને અશુભ પુદ્ગલ પરિણામ હોય છે તે હેતુથી એમ છે. હે ભગવન્! શું નૈરયિકોને પ્રકાશ હોય છે કે અંધકાર હોય છે. હે ગૌતમ! નરયિકોને પ્રકાશ નથી પણ અંધકાર છે. તે ક્યાં હેતુથી? હે ગૌતમ ! નૈરયિકોને અશુભ મુગલ પરિણામ છે, તે હેતુથી હે ભગવન્! શું અસુરકુમારોને પ્રકાશ છે, કે અંધકાર છે?, હે ગૌતમ! અસુરકુમારોને પ્રકાશ છે પણ અંધકાર નથી. તે ક્યાં હેતુથી? હે ગૌતમ! અસુરકુમારોને શુભ પુદ્ગલો છે, શુભ પુદ્ગલ પરિણામ છે માટે એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. જેમ નૈરયિકો કહ્યા તેમ પ્રથિવીકાયથી માંડી યાવતુ 2હત્રિય સુધીના જીવો જાણવા. હે ભગવન્! શું ચઉરિદ્રિયોને પ્રકાશ હોય છે કે અંધકાર હોય છે? હે ગૌતમ ! તેઓને પ્રકાશ પણ હોય છે ને અંધકાર પણ હોય છે. તે ક્યા હેતુથી? હે ગૌતમ! ચઉરિદ્રિયને શુભ તથા અશુભ પુદ્ગલ હોય છે અને શુભ તથા અશુભ પુદગલ-પરિણામ હોય છે. તે હેતુથી તેમ છે. એ પ્રમાણે પાવતુ-મનુષ્યો માટે જાણી લેવું. જેમ અસુરકુમારો કહ્યા તેમ વાનયંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક માટે જાણવું. [૨૬] હે ભગવન્! ત્યાં ગએલા નિરયમાં સ્થિત રહેલા નૈરયિકો એમ જાણે કે, સમયો. આવલિકાઓ. ઉત્સર્પિણીણો અને અવસર્પિણીઓ ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી હે ભગવન્! તે ક્યા હેતુથી એમ કહ્યું? હે ગૌતમ ! તે સમયાદિનું માન અહિં Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ભગવઈ -પ-૯૪ર૬૬ મનુષ્યલોકમાં છે, તેઓનું પ્રમાણ અહિં છે, અને તેઓને અહિં એ પ્રમાણે જણાય છે, તે હેતુથી યાવતુ નૈરયિકોને એ પ્રમાણે જણાતું નથી, એ પ્રમાણે યાવતુ પંચેદ્રિયતિર્યંચ યોનિકો માટે સમજવું. હે ભગવન્! અહિં મર્યલોકમાં ગએલા રહેલા મનુષ્યોને એ પ્રમાણે જ્ઞાન છે, તે જેમકે, સમયો યાવતુ અવસર્પિણીઓ ? હે ગૌતમ ! એ પ્રમાણે જ્ઞાન છે. તે ક્યાં હેતુથી ? હે ગૌતમ ! અહિં તે સમયાદિનું માન અને પ્રમાણ છે માટે એ પ્રમાણે જ્ઞાન છે. તે જેમકે. સમયો યાવત અવસર્પિણીઓ-તે હેતુ થી તેમ છે. જેમ નૈરયિકોને માટે કહ્યું તેમ વાનભંતર જ્યોતિષિક અને વૈમાનિક માટે સમજવું. [૨૬૭]તેકાલે, તે સમયે શ્રીપાર્શ્વનાથ ભગવંતના અપત્યશિષ્ય સ્થવિર ભગવંત, જ્યાં શ્રમણભગવંતમહાવીર છે ત્યાં આવે છે, આવી શ્રમણ ભગવંત મહાવીરની દૂર સામે બેસી બોલ્યા- હે ભગવન્! અસંખ્ય લોકમાં અનંતરાત્રિ દિવસ ઉત્પન્ન થયાં ? ઉત્પન્ન થાય છે? કે ઉત્પન્ન થશે?અને નષ્ટ થયાં? નષ્ટ થાય છે?કે નષ્ટ થશે? કે નિયત પરિમાણવાળા રાત્રિદિવસો ઉત્પન્ન થયાં? થાય છે? કે થશે? અને નષ્ટ થયાં? નષ્ટ થાય છે? હા, આર્ય! અસંખ્ય લોકમાં અનંત રાત્રિ દિવસો વગેરે તેમજ છે. હે ભગવન્! તે ક્યા હેતુથી યાવતુ નષ્ટ થશે ? હે આર્ય! તે નિશ્ચયપૂર્વક છે કે, આપના (ગુરુસ્વરૂપ) પુરુષાદ્ધાનીય પુરુષોમાં ગ્રાહ્ય પાર્શ્વ અહિતે લોકને શાશ્વત કહ્યો છે, તેમજ અનાદિ, અનવદમ્ર અનંત, પરિમિત, અલોકવડે પરિવૃત, નીચે વિસ્તીર્ણ, વચ્ચે સાંકડો, ઉપર વિશાલ, નીચે પલ્હેકના આકારનો, વચ્ચે ઉત્તમ વજના આકારવાળો અને ઉપર, ઉંચા ઉભા મૃદંગના આકાર જેવો લોકને કહ્યો છે તેવા પ્રકારના શાશ્વત, અનાદિ, અનંત, પરિત્ત, પરિવત, નીચે વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પર્ઘકાકારે સ્થિત, વચ્ચે વજસમાન શરીરવાળા અને ઉપર ઉભા મૃદંગના આકારે સંસ્થિત એવા લોકમાં અનંતા જીવધનો ઉપજી ઉપજીને નાશ પામે છે અને પરિત્ત નિયત અસંખ્ય જીવઘનો પણ ઉપજી ઉપજીને નાશ પામે છે તે લોક, ભૂત છે, ઉત્પન છે, વિગત છે, પરિણત છે. કારણ કે, તે અજીવો દ્વારા લોકાય છે નિશ્ચિત થાય છે, અધિક નિશ્ચિત થાય છે માટે જે પ્રમાણથી લોકાય જણાય તે લોક કહેવાય? હા, ભગવન્! તે હેતુથી હે આર્યો ! એમ કહેવાય છે કે, અસંખ્યય લોકમાં તેજ કહેવું. ત્યારથી માંડી તે પાર્શ્વજિનના શિષ્ય સ્થવિર ભગવંતો શ્રવણભગવંતમહાવીરને “સર્વજ્ઞ’ એ પ્રમાણે પ્રત્યભિ જાણે છે, ત્યારબાદ તે સ્થવિર ભગવંતો શ્રમણ ભગવંત મહાવીરને વંદે છે, નમે છે, વંદી, નમી એમ બોલ્યા કે. હે ભગવન્! તમારી પાસે, ચાતુમિ ધર્મને મૂકી પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રતોને સ્વીકારી વિહરવા ઈચ્છીએ છીએ. હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો. ત્યારે તે પાશ્વજિનના શિષ્ય સ્થવિર ભગવંતો યાવતું સર્વદુઃખથી પ્રહીણ થયા અને કેટલાક દેવલોકમાં ઉત્પન્ન થયા. ૨૬૮] હે ભગવન્! કેટલા પ્રકારના દેવલોક કહ્યા છે? હે ગૌતમ! ચાર પ્રકારના દેવલોક કહ્યા છે તે જેમકે, ભવનવાસી, વનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક એમ ચાર ભેદ વડે - તેમાં ભવનવાસી દસ પ્રકારના છે, વાનવ્યંતરો આઠ પ્રકારના છે, જ્યોતિષિકો પાંચ પ્રકારના છે, અને વૈમાનિકો બે પ્રકારના છે. [૨૬૯-૨૭૦] રાજગૃહ એ શું? દિવસે ઉદૂઘોત અને રાત્રીએ અંધકાર કેમ ? સમય વિગેરે કાળની સમજણ કયા જીવોને હોય છે અને ક્યાં જીવોને નથી હોતી? રાત્રી Page #124 -------------------------------------------------------------------------- ________________ - - - - - શતક-૫, ઉદેસો-૯ ૧૨૧ અને દિવસના પ્રમાણ વિષે શ્રીપાર્શ્વજિનના શિષ્યોના પ્રશ્નો અને દેલલોકને લગતા પ્રશ્નો આ ઉદેશમાં એટલા વિષયો આવેલા છે. તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. | [શતક ૫-ઉદ્દેસો નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | | (sઉદેશક ૧૦:-). [૭૧] તે કાલેતે સમયે ચંપા નામે નગરી હતી, પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમ આ ઉદ્દેશક સમજવો. વિશેષ એ કે, ચંદ્રો કહેવા. | શિતકઃ ૫-ઉદેસોઃ ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી ! | શતક-પ-ગુર્જરછાયાપૂર્ણ (શતક:૬) - ઉદેશકઃ ૧ - [૨૭૨] વેદના, આહાર, મહાઆશ્રવ, સપ્રદેશ, તમસ્કાય, ભવ્ય, શાલી, પૃથિવી, કર્મ, અને અન્યમૂથિકવક્તવ્યતા, એ પ્રમાણે દશ ઉદ્દેશા આ છઠ્ઠા શતકમાં છે. [૨૭૩] હે ભગવન્! જે મહાદેવનાવાળો હોય તે મહાનિર્જરાવાળો હોય ને જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાળો હોય અને મહાવેદનાવાળામાં તથા અલ્પવેદનાવાળામાં તે જીવ ઉત્તમ છે જે પ્રશસ્તનિરાવાળો છે ? હા ગૌતમ ! એ પ્રમાણેજ જાણવું. હે ભગવન્! છઠ્ઠી અને સાતમી પૃથિવીમાં નૈરયિકો મોટી વેદનાવાળા છે? હા, છે. હે ભગવન્! તે છઠ્ઠી અને સાતમી પૃથિવીમાં રહેનારા નૈરયિકો શ્રમણ નિર્ચન્હો કરતાં મોટી નિર્જરાવાળા છે? હે ગૌતમ! અર્થ સમર્થ નથી હે ભગવન્! તે એમ શા હેતુથી કહેવાય છે કે, જે મહાવેદનાવાળો છે યાવતુ પ્રશસ્તનિર્જરાવાળો છે? - હે ગૌતમ! તે જેમકે, કોઈ બે વસ્ત્રો હોય, તેમાંથી એક વસ્ત્ર કદમના રંગથી રંગેલું હોય, અને એક વસ્ત્ર ખંજનના રંગથી રંગેલું હોય, હે ગૌતમ ! એ બે વસ્ત્રોમાં ક્યાં વસ્ત્ર દુધમતર-દુઃખથી ધોવાય તેવું, દુવમતર-જેના ડાઘાઓ દુઃખોથી જાય તેવું અને દુષ્પતિકર્મતર-કષ્ટ કરી જેમાં ચળકાટ અને ચિત્રામણ થાય તેવું છે? અને કયું વસ્ત્ર સુધૌતતર, સુવાચ્યતર, અને સુપરિકમેતર છે? હે ભગવન્! તે બેમાં જે એ કદમના રંગથી રંગ્યું છે તે વસ્ત્ર દુધૌતતર. દુવમ્યતર અને દુષ્પતિકર્મતર છે, જો એમ છે તો તે ગૌતમ ! એજ પ્રમાણે નૈરિકોનાં પાપ કમ ગાઢીકત-ગાઢ કરેલાં છે, ચિકણીકતચિક્કણાં કરેલાં છે, શ્લિષ્ટ કરેલાં છે, ખિલીભૂતનિકાચિત કરેલાં છે માટે જ તેઓ સંપ્રગાઢ પણ વેદનાને વેદતા મોટી નિર્જરાવાળા નથી. મોટા પર્યવસાનવાળા નથી. અથવા જેમ કોઈ એક પુરુષ, મોટા મોટા શબ્દવડે, મોટા મોટા ઘોષવડે, મોટા નિરંતરઘાતવડે એરણને કૂટતો-એરણ ઉપર ટીપતો હોય પણ તે (પુરુષ) તે એરણના ભૂલ પ્રકારના પુદ્ગલોને પરિશટિત-નષ્ટ કરવા સમર્થ થતો નથી, હે ગૌતમ ! એજ પ્રકારનાં નરયિકોનાં પાપકર્મો ગાઢ કરેલાં યાવતું મહાપર્યવસાન નથી અને હે ભગવન્! તેમાં જે વસ્ત્ર ખંજનના રંગથી રંગેલું છે તે સુધૌતતર છે, સુવાખ્યતર છે, અને સુપ્રતિકર્મતર છે એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોના સ્કૂલતર સ્કંધરૂપ કમ, શિથિલિત Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ભગવાઈ- ૬ -૧/૨૭૩. મંદવિપાકવાળાં છે, સત્તાવિનાનાં છે, વિપરિણામવાળાં છે માટે શીઘ્રજ વિધ્વસ્ત થાય છે અને જેટલી તેટલી પણ વેદનાને વેદતા તે શ્રમણ નિગ્રંથો મોટી નિર્જરાવાળા અને મહાપર્યવસાનવાળા થાય છે, જેમ કોઈ એક પુરુષ ઘાસના સૂકા પુળાને અગ્નિમાં ફેંકે અને હે ગૌતમ ! તે નક્કી છે કે અગ્નિમાં ફેંકવામાં આવેલો ઘાસનો સૂકો પૂળો શીધ્રજ બળી જાય ? હા, તે બળી જાય, એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોના ભૂલતર સ્કંધ રૂપ કર્મો યાવતુ તે શ્રમણો મોટા પર્યવસાનવાળા થાયઃ જેમ કોઈ એક પુરુષ ધગધગતા લોઢાના ગોળા ઉપર પાણીનું ટીપું મૂકે યાવતું તે વિધ્વંસ પામે, એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોનાં કર્મો યાવતુ તે શ્રમણ નિગ્રંથો મહાપર્યવસાનાવાળા છે, તે હેતુથી એમ કહેવાય છે કે, જે મહાવેદનાવાળો હોય તે મહાનિર્જરાવાળો હોય યાવતુ પ્રશસ્તનિર્જરાવાળો હોય. [૭૪] હે ભગવન્! કરણો કેટલા પ્રકારનાં કહ્યાં છે? હે ગૌતમ! કરણો ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમકે, મનકરણ, વચનકરણ, કાયકરણ, અને કર્મકરણ. હે ભગવનું ! નરયિકોને કેટલા પ્રકારનાં કિરણો કહ્યાં છે? હે ગૌતમ ! નૈ રયિકોને ચાર જાતનાં કારણો કહ્યાં છે, તે જેમકે, મનકરણ, યાવતુ કર્મકરણ. સર્વ પંચેન્દ્રિય જીવોને એ ચારે જાતનાં કરણો છે, એકેંદ્રિય જીવને બે જાતનાં કારણ છે કે જેમકે, એક કાયકરણ અને બીજું કર્મકરણ; વિકલેન્દ્રિયોને વચનકરણ, કાયકરણ અને કર્મકરણ એ ત્રણ કિરણ હોય છે. હે ભગવનું ! શું નૈરયિકો કરણથી અશાતાવેદનાને વેદે છે. કે અકરણથી ? હે ગૌતમ કરણથી વેદે છે કે અકરણથી ? હે ગૌતમ કરણથી વેદે છે પણ અકરણથી અશાતા દુઃખરૂપ વેદનાને નથી અનુભવતા. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! નરયિકોને ચાર પ્રકારનું કરણ કહ્યું છે, તે જેમકે, મનકરણ, યાવત્ કર્મકરણ, એ ચાર પ્રકારના અશુભ કરણો હોવાથી નરયિકો કરણદ્વારા અશાતાવેદનાને અનુભવે છે પણ કરણ વિના અશાતાવેદનાને અનુભવતા નથી હે ભગવનું ! શું અસુકકુમારો કરણથી કે અકરણથી શાતા સુખરૂપ વેદનાને અનુભવે છે? હે ગૌતમ ! કરણથી, અકરણથી નહિં. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ! અસુરકુમારોને ચાર પ્રકારનાં કરણ કહ્યાં છે, તે જેમકે, મનકરણ, યાવત કર્મકરણ; એ શુભકરણો હોવાથી અસુરકુમારો કરણદ્વારા સુખરૂપ વેદનાને અનુભવે છે પણ કરણ વિના અનુભવતા નથી એ પ્રમાણે યાવત્ નિતકુમાર સુધીના ભુવનપતિ માટે સમજવું. પૃથિવીકાયિક જીવો માટે એ પ્રમાણેજ પ્રશ્ન કરવો. વિશેષ એ કે શુભાશુભકરણ હોવાથી પૃથિવીકકાયિક-જીવો કરણદ્વારા વિવિધ પ્રકારે અથતુ કદાચ સુખરૂપ અને કદાચ દુઃખરૂપ વેદનાને અનુભવે છે પણ કરણ વિના અનુભવતા નથી. ઔદારિક શરીરવાળા સર્વ જીવો શુભાશુભ કરણદ્વારા વિમાત્રાએ વેદનાને અનુભવે છે, દેવો શુભ કરદ્વારા સુખરૂપ વેદનાને અનુભવે છે. [૨૭૫] હે ભગવન્! શું જીવો મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે ? મહાવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે ? અલ્પવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે ? કે અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે ? હે ગૌતમ ! કેટલાક જીવો મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે, કેટલાક જીવો મહાવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે, કેટલાક જીવો અલ્પવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે અને કેટલાક જીવો અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે. હે ભગવન્! તે શા હેતુથી ? Page #126 -------------------------------------------------------------------------- ________________ શતક-૬, ઉદ્દેસો-૧ હે ગૌતમ ! જેણે પ્રતિમાને પ્રાપ્ત કરી છે એવો મહાવેદનાવાળો અને મહાનિર્જરાવાળો છે, છઠ્ઠી, સાતમીપૃથિવીમાં રહેનારા નૈયિકો મોટી વેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે, શૈલેશીપ્રાપ્ત અનગાર અલ્પવેદનાવાળો, મોટી નિર્જરાવાળો છે અનુત્તરૌપપાતિક દેવો અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરા- વાળા છે. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, મહાદેવના, કર્દમથી અને ખંજનથી કરેલું રંગેલું વસ્ત્ર, અધિકરણી એરણ, તૃણનો પૂળો, લોઢાનો ગોળો, કરણ અને મહાવેદનાવાળા જીવો. તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિહરે છે. [શતક ઃ ૬ - ઉદ્દેસોઃ ૧ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ] -- ઉદ્દેશક ૨ઃ [૨૭૭] રાજગૃહ નગર યાવત્ એ પ્રમાણે બોલ્યા આહાર ઉદ્દેશક, જે ‘પ્રજ્ઞાપના’ સૂત્રમાં કહ્યો છે તે બધો અહિં જાણવો. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, એમ કહી યાવત્ વિહરે છે. શતકઃ ૬ - ઉદ્દેસોઃ ૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ -: ઉદ્દેશક ૩ઃ ૧૨૩ [૨૭૮-૨૭૯] બહુકર્મ, વસ્ત્રમાં પુદ્ગલો પ્રયોગથી અને સ્વાભાવિકરીતે, આદિસહિત, કર્મસ્થિતિ, સ્ત્રી, સંયત, સમ્યગ્દષ્ટિ, સંજ્ઞી, ભવ્ય, દર્શન, પર્યાપ્ત, ભાષક, પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, આહારક, સૂક્ષ્મ, ચરમ, બંધ, અને અલ્પબહુત્વ; આટલા વિષયો આ ઉદ્દેશમાં કહેવાશે. [૨૮૦]હે ભગવન્ ! તે નક્કી છે કે,મહાકર્મવાળાને, મહાક્રિયાવાળાને મહાઆશ્રવાળાને અને મહાવેદનાવાળાને સર્વથી સર્વ દિશાઓથી સર્વ પ્રકારે પુદ્ગલોનો બંધ થાય ? સર્વથી પુદ્ગલોનો ચય થાય ? સર્વથી પુદ્ગલોનો ઉપચય થાય ? હમેશાં નિરંતર પુદ્ગલોનો બંધ થાય, હમેશાં નિરંતર પુદ્ગલોનો ચય થાયકે હમેશાં નિરંતર પુદ્ગલોનો ઉપચય થાય ? અને તેનો આત્મા, હમેશાં નિરંતર દુરુપપણે, દુર્વર્ણપણે, દુર્ગંધપણે, દૂરસપણે, દુઃસ્પર્શપણે, અનિષ્ટપણે, અકાંતપણે, અમનોજ્ઞપણે, અમનામ- પણે-મનથી સંભારી પણ ન શકાય એ સ્થિતિએ, અનીપ્સિતપણે-અભિધ્ધિતપણે-જે સ્થિતિને પ્રાપ્ત ક૨વાનો લોભ પણ ન થાય તે સ્થિતિપણે, જઘન્યપણે, અનૂધવપણે, દુઃખપણે અને અસુખપણે વારંવાર પરિણમે છે ? હા, ગૌતમ ! મહાકર્મવાળા માટે તેજ પ્રમાણે છે. હે ભગવન્ ! તે શા હેતુથી ? હે ગૌતમ ! જેમ કોઇ અહત-અક્ષત-અપરિભક્ત-અઘોતું, ધોતું વાપરીને પણ ધોએલું અને શાળ ઉપરથી હમણાં તાજુંજ ઉતરેલું વસ્ત્ર હોય, તે વસ્ત્ર જ્યારે ક્રમે ક્રમે વપરાશમાં આવે ત્યારે તેને સર્વ બાજુએથી પુદ્ગલો બંધાય છે લાગે છે, સર્વ બાજુએથી પુદ્ગલોનો ચય થાય છે યાવત્ કાલાન્તરે તે વસ્ત્ર, મસોતા જેવું મેલું અને દુર્ગંધી તરીકે પરિણમે છે, તે હેતુથી મહાકર્મવાળાને ઉપર પ્રમાણે કહ્યું છે. હે ભગવન્ ! તે નક્કી છે કે, અલ્પા- શ્રવવાળાને અલ્પકર્મવાળાને, અલ્પક્રિયાવાળાને અને અલ્પવેદનાવાળાને સર્વથી પુદ્ગલો ભેદાય છે ? સર્વથી પુદ્ગલો છેદાય છે ? સર્વથી પુદ્ગલો વિધ્વંસ પામે છે ? સર્વથી પુદ્ગલો સમસ્તપણે નાશ પામે છે ? હમેશા નિરંતર પુદ્ગલો Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભગવઈ - ૬-૩૨૮૦ ભેદાય છે ? સર્વથી પુદ્ગલો છેદાય છે? વિધ્વંસ પામે છે ? સમસ્તપણે નાશ પામે છે? અને તેનો આત્મા હમેશાં નિરંતર સુરૂપિણે- યાવતુ-સુખપણે, દુઃખપણે નહિ-વારંવાર પરિણમે છે. હા ગૌતમ! યાવતું પરિણમે છે? હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ! જેમ કોઈ-જલ્લવાળું-મેલસહિત અને રજસહિત વસ્ત્ર હોય, અને તે વસ્ત્ર ક્રમે ક્રમે શુદ્ધ થતું હોય. શુદ્ધ પાણીથી ધોવાતું હોય તો તેને લાગેલા પુદ્ગલો સર્વથી ભેદાય યાવતુ પરિણામ પામે, તે હેતુથી અલ્પક્રિયાવાળા માટે પૂર્વ પ્રમાણે કહ્યું છે. [૨૮૧) હે ભગવન્! વસ્ત્રને જે પુદ્ગલોનો ઉપચય થાય છે તે શું પ્રયોગથી પુરુષ પ્રયત્નથી થાય છે કે સ્વાભાવિક રીતે થાય છે ? હે ગૌતમ ! પ્રયોગથી થાય છે અને સ્વાભાવિક રીતે પણ થાય છે? હે ભગવન્! જેમ વસ્ત્રને પ્રયોગથી અને સ્વાભાવિક રીતે પુદ્ગલોનો ઉપચય થાય છે તેમ જીવોને જે કર્મયુગલોનો ઉપચય થાય છે તે શું પ્રયોગથી અને સ્વાભાવિક રીતે, એ બને કારણથી થાય છે? હે ગૌતમ! જીવોને જે કર્મનો ઉપચય થાય છે તે પ્રયોગથી થાય છે પણ સ્વાભાવિક રીતે થતો નથી. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! જીવોને ત્રણ પ્રકારના પ્રયોગો કહ્યા છે, તે જેમકે, મનપ્રયોગ, વચનપ્રયોગ, અને કાયપ્રયોગ, એ ત્રણ પ્રકારના પ્રયોગ વડે જીવોને કર્મનો ઉપચય થાય છે, માટે જીવોને કર્મનો ઉપચય પ્રયોગથી થાય છે પણ સ્વાભાવિક રીતે થતો નથી, એ પ્રમાણે બધા પંચેદ્રિયોને ત્રણ પ્રકારનો પ્રયોગો કહેવો, પૃથિવીકાયિકોને એક પ્રકારનો પ્રયોગ કહેવો, એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયિકો સુધી જાણવું. વિકલેંદ્રિય જીવોને બે પ્રકારનો પ્રયોગ કહ્યો છે, તે જેમકે, વચનપ્રયોગ અને કાયપ્રયોગ, એ બે પ્રકારના પ્રયોગવડે તેઓને કર્મનો ઉપચય થાય છે માટે તેઓને પ્રયોગથી કમોપચય થાય છે પણ સ્વાભાવિક રીતે કર્મોપચય થતો નથી, તે હેતુથી એમ કહ્યું કે, પાવતુ સ્વાભાવિક રીતે કમપચય થતો નથી, એ પ્રમાણે જે જીવને જે પ્રયોગ હોય તે કહેવો અને તે પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી કહેવું. ' [૨૮૨] હે ભગવન્! વસ્ત્રને જે પુદ્ગલોનો ઉપચય થયો છે, તે શું સાદિ સાંત છે? સાદિ અનંત છે? અનાદિ સાંત છે કે અનાદિ અનંત છે ? હે ગૌતમ ! વવસ્ત્રને જે પુદ્ગલોનો ઉપચય થયો છે, તે સાદિ સાંત છે પણ સાદિ અપર્યવસિત-અનંત નથી, તેમજ અનાદિ સાંત નથી અને અનાદિ અનંત નથી. હે ભગવનું ! જેમ વસ્ત્રનો પુદ્ગલોપચય સાદિ સાંત છે પણ સાદિ અનંત, અનાદિ સાંત કે અનાદિ અનંત નથી. તેમજ જીવોના કમૉપચય માટે પણ પૃચ્છા-પ્રશ્ન કરવો છે ગૌતમ ! કેટલાક જીવોનો કમપચય સાદિસાંત છે, કેટલાક જીવોનો કપચય અનાદિ સાંત છે અને કેટલાક જીવનો કર્મોપચય અનાદિ અનંત છે. પણ જીવોનો કમોપચય સાદિ અપર્યવસિત-અનંત નથી. હે ભગવન! તે શા હેતુથી ? હે ગૌતમ ! એયરપથના બંધકનો કમ્પચય સાદિ સાંત છે. ભવસિદ્ધિક જીવનો કોપચય અનાદિ સાંત છે, અભવ- સિદ્ધિકનો કમોંપચય અનાદિ અનંત છે તે હેતુથી. હે ભગવન્! શું વસ્ત્ર સાદિ અને સાંત છે? પૂર્વ પ્રમાણે અહીં ચારે ભાંગામાં પ્રશ્ન કહેવો. હે ગૌતમ ! વસ્ત્ર સાદિ છે અને સાંત છે. બાકી ત્રણે ભાગાનો વસ્ત્રમાં પ્રતિષેધ કરવો. હે ભગવન્! જેમ વસ્ત્ર સાદિ સાંત છે પણ સાદિ અનંત નથી, અનાદિ સાંત નથી અને અનાદિ અનંત નથી તેમ જીવો શું સાદિ સાંત છે? અહિં પૂર્વના . ચારે ભાંગા કહી તેમાં પ્રશ્ન કરવો. હે ગૌતમ! કેટલાક જીવો સાદિ સાંત છે, એ પ્રમાણે ચારે ભાંગા કહેવા. હે ભગવન્! તે શા હેતુથી ? હે ગૌતમ ! નરયિકો, તિર્યચોનિકો, Page #128 -------------------------------------------------------------------------- ________________ શતક-૬, ઉદેસો-૩ ૧૨૫ મનુષ્યો, અને દેવો ગતિ આગતિને અપેક્ષાથી સાદિ અને સાંત છે, સિદ્ધગતિને અપેક્ષી સિદ્ધો સાદિ અનંત છે, ભવસિદ્ધિકો લબ્ધિને અપેક્ષી અનાદિ સાંત છે અને અભવસિદ્ધિકો સંસારને અપેક્ષી અનાદિ અનંત છે, તે હેતુથી તેમ કહ્યું છે. [૨૮૩) હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, તે જેમકે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય યાવતુ અંતરાય. હે ભગવનું ! જ્ઞાનાવરણીયકર્મની બંધસ્થિતિ કેટલા કાળની છે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રીશસાગરોપમકોડાકોડી,અનેત્રણ હજાર વરસ અબાધાકાળ,તે અબાધાકાળ જેટલી ઊણી કર્મસ્થિતિ-કમનિષેક જાણવો, એ પ્રમાણે દર્શનાવરણીયકમી પરત્વે પણ જાણવું. વેદનીયકર્મ જઘન્ય બે સમયની સ્થિતિવાળું અને ઉત્કૃષ્ટ જેમ જ્ઞાનાવરણીયકર્મ કહ્યું છે તેમ જાણવું. મોહનીયકર્મ જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિવાળું અને ઉત્કરે ૭૦ સાગરોપમ કોડાકોડી સ્થિતિવાળું છે અને સાતહજાર વરસ તેનો અબાધાકાળ છે કમસ્થિતિ-કર્મનિષેક કાળ,તે અબાધા કાળથી ઊણો જાણવો. આયુષ્યકર્મની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિના ત્રિભાગથી અધિક તેત્રીશ સાગરોપમ કર્મ સ્થિતિ છે. નામકર્મનો અને ગોત્રકમનોજઘન્યકાળઆઠઅન્તર્મહતઅને ઉત્કૃષ્ટકાળ વિશ સાગરોપમ છે તથા બે હજારવરસ અબાધાકાળ છે, તે અબાધા કાળથી ઊણીકર્મસ્થિતિ જાણવો.જેમ જ્ઞાનાવરણીયકર્મકહ્યું તેમ અંતરાય કર્મ સમજવું. * [૨૮૪] હે ભગવન્! જ્ઞાનાવરણીયકર્મ શું સ્ત્રી બાંધે? પુરુષ બાંધે? કે નપુંસક બાંધે ? કે નોસ્ત્રી-નોપુરુષ નોનપુંસક એટલે જે સ્ત્રી, પુરુષ કે નપુંસક ન હોય તેવો જીવ બાંધે ? હે ગૌતમ ! સ્ત્રી પણ બાંધે, પુરષ પણ બાંધે, અને નપુંસક પણ બાંધે. પણ જે નોસ્ત્રી નોપુરુષ-નોનપુંસક હોય તે કદાચ બાંધે ને કદાચ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રવૃતિઓ માટે જાણવું. હે ભગવન! આયુષ્યકર્મ પૂર્વવતુ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! સ્ત્રી બાંધે અને ન પણ બાંધે. એ પ્રમાણે બીજા બે માટે પણ જાણવું અને જે નોસ્ત્રીનોપુરુષનોનપુંસક હોય તે તો આયુષ્યકર્મ ન બાંધે. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું સંયત બાંધે? અસંયત બાંધે? કે સંયતાસંયત બાંધે? કે જે નોસંયતનોઅસંયતનોસંયતાસંમત હોય તે બાંધે? હે ગૌતમ ! કદાચ સંયત બાંધે, કદાચ ન બાંધે, અસંયત બાધે અને સંયતાસંયત પણ બાંધે પણ જે નોસંયત-નોઅસંયત-નોસંયતાસંમત હોય તે તો ન બાંધે. એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું, આયુષ્ય કર્મના સંબંધમાં નીચેના ત્રણ સંયત, અસંયત અને સંયતાસંયત માટે ભજનાવડે જાણવું અને ઉપરનો નોસંયત-નોઅસંત-નોસંયતાસંયત અત્સિદ્ધ ન બાંધે. હે ભગવન્જ્ઞાનાવરણીય કર્મ શું સમ્યગૃષ્ટિ બાંધે ? મિથ્યાદ્રષ્ટિ બાંધે કે સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ બાંધે ? હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. મિથ્યાવૃષ્ટિ બાંધે અને સમ્યમિથ્યાવૃષ્ટિ પણ બાંધે. એ પ્રમાણે આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું, આયુષ્યમાં નીચેના બે સમ્યગૃષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ ભજનાવડે કદાચ ન બાંધે અને કદાચ બાંધે અને સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ ન બાંધે. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું સંજ્ઞી જીવ બાંધે ? અસંજ્ઞી જીવ બાંધે ? કે નોસંજ્ઞી અને નોઅસંજ્ઞી બાંધે ? હે ગૌતમ ! સંજ્ઞી કદાચ બાંધે અને કદાચ ન બાંધે, અસંજ્ઞી બાંધે અને નોશીનોઅસંજ્ઞી જીવ ન બાંધે. એ પ્રમાણે વેદનીય અને આયુષ્ય વર્જીને છ કર્મપ્રકૃતિઓ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ભગવઈ - દાન/૩/૨૮૪ માટે જાણવું. અને વેદનીયને નીચેના બે સંજ્ઞી અને અસંજ્ઞી બાંધે અને ઉપરનો નોસંજ્ઞીનો અસંશી ભજન અને આયુષ્યને નીચેના બે ભજનાએ બાંધે અને ઉપરનો ન બાંધે. હે ભગવન્! શું ભવસિદ્ધિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ?, અભવસિદ્ધિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? કે નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! ભવસિદ્વિક ભજનાએ બાંધેઅભવસિદ્ધિક જ્ઞાનાવરણ કર્મ બાંધે અને નોભવસિદ્ધિક ને નોઅભવસિદ્ધિક ન બાંધે, એ પ્રમાણે આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રવૃત્તિઓ માટે જાણવુિં આયુષ્ય કર્મ માટે નીચેના બે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક ભજનાએ બાંધે અને ઉપરનો નોભવસિદ્ધિક અને નોઅભવસિદ્ધિક અથ, સિદ્ધ, તે ન બાંધે. હે ભગવન્! શું ચક્ષુદર્શની, અચક્ષુ- દર્શની, અવધિદર્શની અને કેવલદર્શની જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! હેઠળના ત્રણ ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની એ ત્રણ ભજનાએ બાંધે તથા ઉપરનો-કેવલદની તે ન બાંધે, એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું, વેદનીયકર્મને નીચેના ત્રણ બાંધે છે ને કેવલદર્શની કદાચ બાંધે અને કદાચ ન બાંધે. હે ભગવન્! શું પયપ્તક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? અપર્યાપ્તક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? કે નોપયપ્તિ નોઅપતિ જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! પયપ્તિ જીવ ભજનાએ જ્ઞાનાવરણીય કર્મ બાધે, અપયપ્તિ જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે અને નોપયપ્તિ નો અપર્યાપ્ત એટલે સિદ્ધ જીવ જ્ઞાનાવરણીય કર્મ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું અને આયુષ્યને નીચેના બે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભજનાએ બાંધે અને ઉપરનો નોપયપ્તિનો અપર્યાપ્તિસિદ્ધ ન બાંધે. હે ભગવન્! શું ભાષક જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? કે અભાષક બાંધે? હે, ગૌતમ ! એ બન્ને જીવ જ્ઞાનાવરણ કર્મ ભજનાએ બાંધે, એ પ્રમાણે વેદનીયવર્જીને સાતે કર્મપ્રવૃતિઓ માટે જાણવું અને વેદનીય કર્મ ભાષક બાંધે તથા અભાષક વેદનીય કર્મને ભજનાએ બાંધે. હે ભગવન્! શું પરિત્ત-એક શરીરવાળો જીવ, જ્ઞાનાવરણ કર્મ બાંધે ? અપરિત્ત જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે ? કે નોપરિત્ત નોઅપરિત્ત જીવ જ્ઞાનાવરણ કમી બાંધે ? હે ગૌતમ ! પરિત્ત જીવ, ભજનાએ જ્ઞાનાવરણ કર્મ બાંધે, અપરિત્ત જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે અને નોપરિત્તનોઅપરિત્ત એટલે સિદ્ધ જીવ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. અને પરિત્ત તથા અપરિત્ત એ બને પણ આયુષ્ય કર્મને ભજનાએ બાંધે છે અને નોપરિત્ત નોઅપરીત્ત બાંધતો નથી. તે ભગવન ! શું આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! હેઠળના ચાર ભજ- નાએ બાંધે છે, નોપરિત્ત નો અપરીત્ત બાંધતો નથી. હે ભગવન્! શું આભિ- નિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અવવિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની જ્ઞાનાવરણ કર્મ બાંધે ? હે ગૌતમ ! મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિ- જ્ઞાની અને મન:પર્યવજ્ઞાની ભજનાએ બાંધે છે અને કેવલજ્ઞાની બાંધતો નથી, એ પ્રમાણે વેદનીયને વર્જીને બાકીની સાત કર્મપ્રવૃતિઓ માટે જાણી લેવું અને વેદનીય કર્મને હેઠળના ચાર બાંધે છે અને કેવળજ્ઞાની ભજનાએ બાંધે છે. હે ભગવન્! શું મતિઅજ્ઞાની, મૃતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જ્ઞાનાવરણીય કર્મ બાધે ? હે ગૌતમ ! આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ બાંધે અને આયુષ્યને Page #130 -------------------------------------------------------------------------- ________________ શતક-૬, ઉદેસો-૩ ૧૨૭ ભજનાએ બાંધે. હે ભગવન્! શું મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ ! મનયોગી, વચનયોગી અને કાયયોગી, એ ત્રણ ભજનાએ જ્ઞાનાવરણ કર્મ બાંધે અને આયોગી જ્ઞાનાવરણને ન બાંધે. એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું અને વેદનીય કર્મન હેઠળના ત્રણ બાંધ અને અયોગી ન બાંધે. હે ભગવન્! શું સાકાર ઉપયોગવાળો કે અનાકાર ઉપયોગ- વાળો જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? હે ગૌતમ ! આઠે કર્મપ્રવૃતિઓ ભજના બાંધે. હે ભગવન્! શું આહારક કે અનાહારક જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધે ? હે ગૌતમ ! બને પણ ભજનાએ બાંધે. એ પ્રમાણે વેદનીય અને આયુષ્ય સિવાયની છ કર્મપ્રકૃતિઓ માટે જાણવું, અને વેદનીય કર્મ, આહારક જીવ બાંધે તથા અનાહારક જીવ ભજનાએ બાંધે અને આયુષ્યકમને આહારક જીવ ભજનાએ બાંધે તથા અનાહારક જીવ ન બાંધે. હે ભગવન્! શું સૂક્ષ્મ જીવ, બાદર જીવ કે નોસૂક્ષ્મ-નોબાઇર જીવ જ્ઞાનાવરણ કમને બાંધે ? હે ગૌતમ ! સૂક્ષ્મ જીવ બાંધે, બાદર જીવ ભજનાએ બાંધે અને નોસૂક્ષ્મ-નોબાદર જીવ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને મૂકીને સાતે કમપ્રકૃતિઓ માટે પણ જાણવું અને આયુષ્યકર્મને સૂક્ષ્મ જીવ અને બાદર જીવ, એ બને ભજનાએ બાંધે છે, તથા નોસૂક્ષ્મ-નોબાદર જીવ- સિદ્ધના જીવ નથી બાંધતા. હે ભગવન્! શું ચરમ જીવ કે અચરમ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ! એ બને જીવ આઠે કર્મપ્રકૃતિઓને ભજનાએ બાંધે. [૨૮૫ હે ભગવન્! સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક અને અવેદક, એ બધા જીવોમાં ક્યા ક્યા જીવ, કોના કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પુરુષવેદક જીવો છે, તેનાથી સંખ્યયગુણ સ્ત્રીવેદક છે, અવેદક અનંતગુણ છે અને નપુંસકવેદક અનંતગુણ છે. એ બધા પદોનાં અલ્પબદુત્વો કહેવા યાવતું સૌથી થોડા અચરમ જીવો છે અને ચરમ જીવો અનંતગુણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિચરે છે. | શતક૬-ઉદ્દેસાઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (- ઉદ્દેશક૪:-) [૨૮] હે ભગવન્! શું જીવ કાલાદેશવડે- સપ્રદેશ છે કે અપ્રદેશ? હે ગૌતમ ! જીવ નિયમા ચોક્કસ સપ્રદેશ છે. એ પ્રમાણે યાવતું સિદ્ધ સુધીના જીવ માટે જાણવું. હે ભગવનું ! નૈરયિક જીવ કાલાદેશથી પ્રદેશ છે કે અપ્રદેશ છે ? હે ગૌતમ ! એ કદાચ સપ્રદેશ છે અને કદાચ અપ્રદેશ છે. હે ભગવન્! શું જીવો કાલાદેશથી સપ્રદેશ છે કે અપ્રદેશ છે ? હે ગૌતમ ! ચોક્કસ, જીવો પ્રદેશ છે. હે ભગવન! નૈરયિક જીવો કાલાદેશવડે સપ્રદેશ છે કે અપ્રદેશ છે ? હે ગૌતમ ! એ નૈરયિકોમાં બધાય સંપ્રદેશ હોય, કેટલાક પ્રદેશ અને એકાદ અપ્રદેશ અને કેટલાક પ્રદેશ કેટલાક અપ્રદેશ; એ પ્રમાણે થાવત્ સ્વનિતકુમાર સુધીના જીવો માટે જાણવું, હે ભગવન્! શું પૃથિવી- કાયિક જીવો સપ્રદેશ છે કે અપ્રદેશ છે? તેઓ યાવતું વનસ્પતિકાયિક સુધી જાણવું. જેમ નરયિક જીવો કહ્યા તેમ સિદ્ધ સુધીના બાકીના બધા જીવો માટે જાણવું. જીવ અને એકેન્દ્રિય વર્જીને બાકીના આહારક જીવો માટે ત્રણ ભાંગા જાણવા, અને અનાહારક જીવો માટે એકેન્દ્રિય વર્જીને છ ભાંગા આ પ્રમાણે જાણવા- કેટલાક સંપ્રદેશ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ભગવઈ- ૬-૪/૨૮૬ હોય કેટલાક અપ્રદેશ હોય, અથવા કોઈ સંપ્રદેશ હોય અને કોઈ અપ્રદેશ હોય, કોઈ અને કેટલાક અપ્રદેશ હોય, કેટલાક પ્રદેશ હોય અને કોઈ અપ્રદેશ હોય અને કેટલાક સપ્રદેશ હોય તથા કેટલાક અપ્રદેશ હોય. સિદ્ધોને માટે ત્રણ ભાંગા જાણવા જેમ ઔધિક-સામાન્ય જીવો કહ્યા તેમ ભવસિદ્ધિક-ભવ્ય અને અભિવસિદ્ધિક-અભવ્ય જીવો જાણવા. નોભવસિદ્ધિકનોભવસિદ્ધિક જીવ, સિદ્ધોમાં ત્રણ ભાંગા જાણવા. સંગ્લિઓમાં જીવાદિક ત્રણભાંગા જાણવા, અસંગ્લિઓમાં એકેન્દ્રિયવર્જીને ત્રણ ભાંગા જણવા. નરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા જાણવા. નોસંજ્ઞી નોઅસંગી જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભાંગા જાણવા. જેમ સામાન્ય જીવો કહ્યા, તેમ સલેશ્ય-જીવો જાણવા. જેમ આહારક જીવ કહ્યો તેમ કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા જીવો જાણવા, વિશેષ એ કે, જેને જે લેગ્યા હોય તેને તે વેશ્યા કહેવી. તેજોલેશ્યામાં જીવાદિક ત્રણભાંગા જાણવા, વિશેષ એ કે, પૃથિવીકાયિકોમાં, અખાયિકોમાં અને વનસ્પતિકાયિકોમાં છભાંગા જાણવા, પદ્મલેશ્યામાં અને શુક્લલશ્યામાં જીવાદિક ત્રણભાંગા જાણવા, અલેશ્યામાં જીવ અને સિદ્ધોમાં ત્રણ ભાંગા જાણવા અને અલેશ્ય મનુષ્યોમાં છલાંગા જાણવા. સમ્યગૃષ્ટિઓમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. વિકસેન્દ્રિયોમાં છલાંગા જાણવા. મિથ્યાદ્રષ્ટિઓમાં એકેન્દ્રિય વર્જીને ત્રણભાંગા જાણવા. સમ્યુગ્મિથ્યાવૃષ્ટિઓમાં છભાંગા જાણવા. સંત જીવોમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. અસંયતોમાં એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા, સંયતાસંયતોમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. નોસંયતનોઅસંયત અને નોસંયતા સંયતોમાં-ત્રણભાંગા જાણવા.સકષાયોમાં-અકષાયવાળાઓમાં જીવા- દિક ત્રણભાંગા જાણવા. અને સકષાય એકેંદ્રિયોમાં એક ભાંગો છે, ક્રોધ કષાયિઓમાં જીવ અને એકેન્દ્રિય વર્જી ત્રણભાંગા જાણવા. દેવોમાં છભાંગા, માનકષાયવાળમાં, માયાકષાયવાળામાં જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા, નૈરયિક અને દેવોમાં છલાંગા જાણવા. લોભકષાયવાળાઓમાં જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા. નરકિમાં છભંગા જાણવા, અકષાયિમાં જીવ, મનુજ અને સિદ્ધોમાં ત્રણભાંગા જાણવા. ઓધિક જ્ઞાનમાં,આભિનિબોધિક-જ્ઞાનમાં, શ્રુતજ્ઞાનમાં, જીવાદિક ત્રણભાંગા જાણવા. વિકલન્દ્રિયોમાં છભાંગા જાણવા. અવધિજ્ઞાનમાં, મન:પર્યવજ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. ઔધિકઅજ્ઞાનમાં, મતિઅજ્ઞાનમાં અને શ્રુતઅજ્ઞાનમાં એકેંદ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા. વિર્ભાગજ્ઞાનમાં જીવાદિક ત્રણ ભાંગા જાણવા, જેમ ઔધિક કહ્યો તેમ સયોગી જાણવો. મનયોગી, વચનયોગી અને કાયયોગિમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. વિશેષ એ કે, એકેંદ્રિય જીવો કાયયોગવાળા છે અને તેઓમાં અભંગ, ઝાઝા ભાંગા નથી પણ એક ભાગો છે. જેમ અલેશ્યો કહ્યા તેમ અયોગિજીવો જાણવા. સાકાર ઉપયોગ- વાળમાં અને અનાકારઉપયોગવાળામાં જીવ તથા એકેંદ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા. જેમ સકષાયી- કહ્યા તેમ સવેદક- જીવો જાણવા સ્ત્રીવેદક, પુરુષવેદક અને નપુંસકવેદકોમાં જીવાદિક ત્રણભાંગા જાણવા, વિશેષ એ કે, નપુંસકવેદમાં એકેંદ્રિયનો માટે અભંગક એક ભાગો છે. જેમ અકષાયી જીવો કહ્યા તેમ અવેદક-વેદવિનાના જીવો જાણવા જેમ ઓધિક-સામાન્ય જીવ કહ્યા તેમ સશરીરીજીવો જાણવા. ઔદારિક અને વૈક્રિય શરીરવાળા માટે જીવ તથા એકેંદ્રિય વર્જીને ત્રણ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ - - - - - - નો છે શતક-૬, ઉદેસી-૪ ભાંગા જાણવા, આહારક શરીરમાં જીવ અને મનુષ્યમાં છ ભાંગા જાણવા, જેમ ઔધિક કહ્યા તેમ તૈજસ અને કાર્પણ જાણવા. અશરીરી-અને સિદ્ધ માટે ત્રણ ભાંગા જાણવા. આહાર- પતિમાં, શરીરપર્યાપ્તિમાં, ઈન્દ્રિયાયપ્તિમાં અને આ પ્રાણપયપ્તિમાં જીવ અને એકેન્દ્રિય વર્જી ત્રણ ભાંગા જાણવા. જેમ સંજ્ઞી જીવો કહ્યા તેમ ભાષા અને મનઃપયપ્તિ સંબંધે જાણવું. જેમ અનાહારક જીવો કહ્યા તેમ આહાર પતિ વિનાના જીવો વિષે સમજવું. શરીરની અપયપ્તિમાં, ઈદ્રિયની અપર્યાપ્તિમાં અને આણપ્રાણની અપયપ્તિમાં જીવ અને એકેંદ્રિય વર્જી ત્રણ ભાંગા જાણવા. નૈરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા જાણવા. ભાષાની અપર્યાપ્તિમાં અને મનની અપતિમાં જીવાદિક ત્રણ ભાંગા જાણવા. નરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા જાણવા. | [૨૮૭ સપ્રદેશો, આહારક, ભવ્ય, સંશી, વેશ્યા, વૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પતિ એ દ્વારો છે. [૨૮૮] હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાની છે? અપ્રત્યાખ્યાની છે? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે ? હે ગૌતમ ! જીવો પ્રત્યાખ્યાની પણ છે, અપ્રત્યાખ્યાની પણ છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાન પણ છે. એ પ્રમાણે બધા જીવો માટે પ્રશ્ન કરવો ? હે ગૌતમ ! નરયિકો અપ્રત્યાખ્યાની છે, એ પ્રમાણે યાવતુ ચઉરિંદ્રિય સુધીના જીવો અપ્રત્યાખ્યાની કહેવા પંચેન્દ્રિયતિર્યંચયોનિકો પ્રત્યાખ્યાની નથી પણ અપ્રત્યાખ્યાની છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે અને મનુષ્યોને ત્રણે ભાંગા હોય છે તથા બાકીના જીવો, જેમ નૈરયિકો કહ્યા તેમ કહેવા. હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનને જાણે છે અપ્રત્યાખાનને જાણે છે ? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને જાણે છે ? હે ગૌતમ ! જે પચેંદ્રિયો છે તે ત્રણેને જાણે છે, બાકીના જીવો પ્રત્યાખ્યાનને જાણતા નથી. અપ્રત્યાખ્યાનને જાણતા નથી હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનને કરે છે? અપ્રત્યાખ્યાનને કરે છે? કે પ્રત્યા ખ્યાના- પ્રત્યાખ્યાનને કરે છે ? હે ગૌતમ ! જેમ ઔધિક દંડક કહ્યો તેમ પ્રત્યાખ્યાનની ક્રિયા- પણ જાણી લેવી હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનથી નિર્વતિત આયુષ્યવાળા છે અપ્રત્યાખ્યા- નથી બંધાય છે? કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનથી બંધાય છે ? હે ગૌતમ ! જીવો અને વૈમાનિકો પ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે, ત્રણે પણ છે અપ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે અને બાકીના અપ્રત્યાખ્યાનથી નિવર્તિત આયુષ્યવાળા છે. [૨૮૮-૨૯૦) પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનને જાણે, (પ્રત્યાખ્યાનને) કરે. ત્રણેને (જાણે અને કરે) આયુષ્યની નિવૃત્તિ, સપ્રદેશ ઉદ્દેશમાં એ ચાર દંડકો છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવતુ વિહરે છે. શતક-ઉદ્દેસા:૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (- ઉદ્દેશકઃ -) [૨૯૧] હે ભગવન્! આ તમસ્કાય શું કહેવાય? શું પૃથિવી સમસ્કાય એ પ્રમાણે કહેવાય? શું પાણી તમસ્કાય એ પ્રમાણે કહેવાય? હે ગૌતમ ! પૃથિવી, તમસ્કાય' એ પ્રમાણે ન કહેવાય, પણ પાણી, ‘તમસ્કાય' એ પ્રમાણે કહેવાય. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ! કેટલોક પૃથિવીકાય એવો શુભ છે, જે દેશને. ભાગને પ્રકાશિત કરે છે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભગવઈ - ૬-૫/૨૯૧ અને કેટલોક પૃથિવીકાય એવો છે, જે દેશને પ્રકાશિત નથી કરતો, તે હેતુથી પૂવક્ત પ્રમાણે કહેવાય. હે ભગવન્! તમસ્કાય ક્યાં સમુત્થિત છે ક્યાંથી શરૂ છે અને ક્યાં સંનિષ્ઠિત છે ક્યાં તેનો અંત છે ? હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપની બહાર તિરછે અસંખ્ય દ્વીપ સમુદ્રોને ઉલ્લંધ્ય પછી અરુણવર બહાર આવે છે, તે દ્વીપની બહારની વેદિકાના અંતથી અરુણોદય સમુદ્રને ૪૨ હજાર યોજન અવગાહીએ ત્યારે ઉપરિતન જલાત આવે છે, તે ઉપરિતન જલાંતથી એક પ્રદેશની શ્રેણીએ અહીં તમસ્કાય સમુત્થિત છે, તે ત્યાંથી સમુસ્થિત થઈ ૧૭૨૧ યોજન ઉંચો જઈ ત્યાંથી પાછો તિરછો વિસ્તાર પામતો સોધર્મ, ઈશાન, સનકુમાર અને માહેંદ્ર એ ચારે કલ્પોને આચ્છાદીને ઉંચે બ્રહ્મલોકકલ્પમાં રિઝવિમાનના પાવડા સુધી સંપ્રાપ્ત- પહોંચ્યો છે અને ત્યાં તમસ્કાય સંનિવિષ્ટ છે. ' હે ભગવન્! તમસ્કાય નો સંસ્થાન કેવો છે ? હે ગૌતમ! તમસ્કાય, નીચે, કોડીઆના નીચેના ભાગના આકારવાળો અને ઉપર, કુકડાના પાંજરાના જેવા આકારવાળો કહ્યો છે. હે ભગવનું ! તમસ્કાય વિખંભવડે કેટલો કહ્યો છે અને પરિક્ષેપવડે કેટલો કહ્યો છે? હે ગૌતમ! તમસ્કાય બે પ્રકારનો કહ્યો છે, સંખેય વિસ્તૃત અને અસંખ્યય વિસ્તૃત, તેમાં જે તે સંખેય વિસ્તૃત છે તે વિખંભવડે સંખ્યય યોજના સહસ્ત્ર કહ્યા છે અને પરિક્ષેપવડે અસંખ્યય યોજન સહસ્ત્ર કહ્યા છે અને તેમાં જે તે અસંખ્યય વિસ્તૃત છે તે અસંખ્યય યોજન સહસ્ત્ર વિખંભ વડે કહ્યો છે અને અસંખ્યય યોજના સહસ્ત્ર પરિક્ષેપવડે કહ્યો છે. હે ભગવન્! તમસ્કાય કેટલો મોટો કહ્યો છે ? હે ગૌતમ ! સર્વદ્વીપ અને સમુદ્રોની સભ્યતર આ જંબૂદ્વીપ નામનો દ્વીપ યાવતું પરિક્ષેપવડે કહ્યો છે કોઈ મોટી ઋદ્ધિવાળો યાવતું મહાનુભાવ દેવ આ ચાલ્યો” એમ કરીને ત્રણ ચપટી વાગતાં એકવીશવાર તે સંપૂર્ણ જંબૂદ્વીપને ફરીને શીધ્ર આવે, તે દેવ તેની ઉત્કૃષ્ટ અને તરાવાળી યાવત્ દેવગતિવડે જતો જતો યાવતુ એક દિવસ, બે દિવસ યા ત્રણ દિવસ ચાલે અને વધારેમાં વધારે છ મહીના ચાલે તો કોઈ એક સમસ્કાય સુધી પહોંચે અને કોઈ એક સમસ્કાય સુધી ન પહોંચે, એટલો મોટો તમસ્કાય કહ્યો છે. હે ભગવન્! તમસ્કાયનાં ઘર છે કે ગૃહાપણ છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! તમસ્કાયમાં ગામ છે કે યાવતું સંનિવેશો છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! તમસ્કાયમાં ઉદાર મોટા મેઘ સંખેદ પામે છે? સંમૂછે છે? અને વર્ષણ વરસે છે? હે ગૌતમ! હા, તેમ છે. હે ભગવન્! શું તેને દેવ કરે છે? અસર કરે છે? કે નાગ કરે છે? હૈ ગૌતમ ! દેવ પણ કરે છે? અસુર પણ કરે છે, અને નાગ પણ કરે છે. હે ભગવન્! તમસ્કાયમાં બાદર સ્વનિત શબ્દ છે? અને બાદર વિજળી છે? હા, છે. હે ભગવન્! શું તેને દેવ યા અસુર યા નાગ કરે છે? હે ગૌતમ! ત્રણે પણ કરે છે. હે ભગવન્! તમસ્કાયમાં બાદર પૃથિવીકાય છે? અને બાદર અગ્નિકાય છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. અને આ જે નિષેધ છે તે વિગ્રહગતિસમાપન સિવાય સમજવો હે ભગવન્! તમસ્કાયમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપો છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી, પણ તે ચંદ્રાદિ, તમસ્કાયની પડખે છે. હે ભગવન્! તમસ્કાયમાં ચંદ્રની પ્રભા કે સૂર્યની પ્રભા હોય છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી, કારણ કે, તે પ્રભા તમસ્કાયમાં છે પણ કાદૂષણિકા-પોતાના આત્માને દૂષિત કરનારી છે. હે ભગવન્! તમસ્કાય વર્ણથી કેવો Page #134 -------------------------------------------------------------------------- ________________ શતક-૬, ઉદેસો-૫ ૧૩૧ કહ્યો છે ? હે ગૌતમ ! વર્ણવડે તમસ્કાય કાળો, કાળી કાંતિવાળો, ગંભીર, રુંવાટા ઉભા કરનાર, ભીમ, ઉત્કંપનો હેતું અને પરમકૃષ્ણ કહ્યો છે, અને તે તમસ્કાયને જોઈને, જોઇને, જોતાં વારજ કેટલાક દેવ પણ ક્ષોભ પામે, અને કદાચ કોઈ દેવ તમસ્કાયમાં પ્રવેશ કરે તો પછી શરીરની ત્વરાથી મનની ત્વરાથી તે તમસ્કાયને ઉલ્લંઘી જાય. હે ભગવન્! તમસ્કાયનાં નામો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! તમસ્કાયનાં તેર નામો કહ્યાં છે, તે જેમકે, તમ, તમસ્કાય, અંધકાર, મહiધકાર, લોકબંધકાર, લોકતમિસ્ત્ર, દેવાંધકાર, દેવતમિસ્ત્ર, દેવારણ્ય, દેવભૂહ, દેવપરિઘ, દેવપ્રતિક્ષોભ અને અરણોદકસમુદ્ર. હે ભગવન્! તમસ્કાય શું પૃથિવીનો પરિણામ છે? પાણીનો પરિણામ છે? જીવનો પરિણામ છે કે પુદ્ગલનો પરિણામ છે. હે ગૌતમ ! તમસ્કાય પૃથિવીનો પરિણામ નથી, પાણીનો પણ પરિણામ છે, જીવનો પણ પરિણામ છે અને પુદ્ગલનો પરિણામ છે. હે ભગવન્! તમસ્કાયમાં સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો પૃથિવીકાયપણે યાવતુ ત્રસકાયિકપણે ઉત્પન્નપૂર્વ-કહેલાં ઉપજ્યાં છે ? હે ગૌતમ ! હા, અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે પણ બાદર પૃથિવીકાયપણે અને બાદર અગ્નિકાયિકપણે નથી થયા. [૨૨] હે ભગવનું કષ્ણરાજિઓ કેટલી કહી છે ? આઠકષ્ણારા- જિઓ કહેલી છે. હે ભગવન્! એ આઠકૃષ્ણરાજિઓ ક્યાં આવેલી કહી છે? હે ગૌતમ ! સનકુમાર મહેન્દ્રકલ્પમાં અને નીચે બ્રહ્મલોકકલ્પમાં અરિષ્ટ વિમાનના પાવડામાં છે અથતુ એ ઠેકાણે સમચતુરસ્ત્ર-ચોખંડે સંસ્થાને સંસ્થિત એવી આઠ કૃષ્ણરાજિઓ કહેલી છે, બે કષ્ણરાજિ પૂર્વમાં, બે કૃષ્ણરાજિ પશ્ચિમમાં, બે કૃષ્ણરાજિ દક્ષિણમાં અને બે કૃષ્ણરાજિ ઉત્તરમાં, એ પ્રમાણે આઠ કૃષ્ણરાજિઓ કહી છે, પૂવવ્યંતર કૃષ્ણરાજિ દક્ષિણબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે, દક્ષિણાવ્યંતર કૃષ્ણરાજિ પશ્ચિમબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. પશ્ચિમ ભંતર કૃષ્ણરાજિ ઉત્તરબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે અને ઉત્તરાવ્યંતર કૃષ્ણરાજિ પૂર્વબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે, પૂર્વની અને પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિઓ છ ખૂણી છે, ઉત્તરની અને દક્ષિણની બે બાહ્ય કૃષ્ણરાજિઓ ત્રાંસી ત્રિખૂણ છે, પૂર્વની અને પશ્ચિમની બે અત્યંતર કષ્ણ રાજિઓ ચોખંડી છે અને ઉત્તરની અને દક્ષિણની બે અત્યંતર કણરાજીઓ પણ ચોખંડી છે કષ્ણરાજિઓ પણ ચરિંસ ચોખંડી છે. [૨૯૩] પૂર્વ અને પશ્ચિમની કૃષ્ણ રાજિ છખૂણી છે, ઉત્તરની દક્ષિણ અને બાહ્ય કૃષ્ણરાજિ ત્રિખૂણી છે, અને બીજી બધી અત્યંતરકૃષ્ણરાજિ ચોરસ છે. [૨૯] હે ભગવન્! કૃષ્ણરાજ, આયામવડે કેટલી કહી છે? વિખંભવડે કેટલી કહી છે અને પરિક્ષેપવડે કેટલી કહી છે ? હે ગૌતમ ! કૃષ્ણરાજિઓનો આયામ, અસંખ્યય યોજન સહસ્ત્ર છે, વિધ્વંભ, સંખેય યોજના સહસ્ત્ર છે અને પરિક્ષેપ તો અસંખ્યય યોજન સહસ્ત્ર છે, હે ભગવનું! કૃષ્ણરાજિઓ કેટલી મોટી કહી છે? હે ગૌતમ ! એક વિપળ જેટલા વખતમાં પણ કોઈ દેવ જંબૂદ્વીપને એકવીશ વાર ફરી આવે અને એવીજ શીઘતમ ગતિવડે જો લાગલાગટ અડધો માસ ચાલવામાં આવે તોપણ (એ દેવથી) કોઈ કૃષ્ણ રાજિ સુધી પહોંચાય અને કોઈ કૃષ્ણરાજિ સુધી ન પહોંચાય છે ભગવદ્ કૃષ્ણરાજિઓમાં ગૃહો અને ગૃહાપણો છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી હે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભગવઇ - ૬/-/૫/૨૯૪ ભગવન્ !કૃષ્ણરાજિઓમાં ગામો વગેરે છે?હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં મોટા મેઘો સંખેદે છે, સંમૂછે છે અને વરસાદ વરસે છે ? હે ગૌતમ ! હા, અર્થાત્ એ પ્રમાણે પ્રશ્નમાં કહ્યા પ્રમાણે થાય છે. હે ભગવન્ ! શું તેને દેવ, અસુર કે નાગ કરે છે ? હે ગૌતમ ! દેવ કરે છે, અસુર કે નાગ નથી કરતો. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં બાદર સ્તનિત શબ્દો છે ? હે ગૌતમ ! જેમ મોટા મેઘો કહ્યા તેમ જાણવું. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં બાદર અપ્લાય, બાદર અગ્નિકાય અને બાદરવનસ્પતિકાય છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી અને આ નિષેધ, વિગ્રહગતિ સમાપન્ન જીવ સિવાય બીજા જીવો માટે જાણવો. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં ચંદ્ર, સૂર્ય,. ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓ છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં ચંદ્રની કાંતિ છે ? સૂર્યની કાંતિ છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓ વર્ણવડે કેવી કહી છે ? હે ગૌતમ ! કાળી યાવત્ તમસ્કાયની પેઠે ભયંકર હોવાથી દેવપણ એનેજલદી ન ઉલ્લંઘી જાય.હે ભગવન્ ! કૃષ્ણરાજિનાં કેટલાં નામધેય કહ્યાં છે ? હે ગૌતમ ! કૃષ્ણરાજિનાં આઠ નામ કહ્યાં છે, કૃષ્ણરાજ, મેઘરાજ, મઘા, માઘવતી, વાતપરિઘા, વાતપરિક્ષોભા, દેવપરિઘા અને દેવપરિક્ષોભા. હે ભગવન્ ! શું કૃષ્ણરાજિ પૃથ્વીનો પરિણામ છે ? જલનો પરિણામ છે ? જીવનો પરિણામ છે ? કે પુદ્ગલનો પરિણામ છે ? હે ગૌતમ ! કૃષ્ણરાજિ પૃથ્વીનો પરિણામ છે પણ જલનો પરિણામ નથી. તથા જીવનો પણ પરિણામ છે અને પુદ્ગલનો પણ પરિણામ છે. હે ભગવન્ ! કૃષ્ણરાજમાં સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો પૂર્વે ઉત્પન્ન થયેલા છે ? હે ગૌતમ ! અનેકવાર અનંતવાર ઉત્પન્ન થયા છે, પણ બાદર અપ્કાયપણે, બાદરઅગ્નિકાયપણે, અનેબાદર વનસ્પતિકાયિકપણે ઉત્પન્ન થયા નથી. [૨૯૫] એ આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાન્તરમાં આઠ લોકાંતિક વિમાનો કહ્યાછે.અર્ચી, અર્ચિમલિી, વૈરોચન, પ્રશંકર, ચન્દ્રભ, સૂર્યભ, શુક્રાભ, આઠમું સુપ્રતિષ્ટાભ અને વચમાં રિષ્ટાભ વિમાન છે. હે ભગવન્ ! અર્ચી વિમાન ક્યાંકહ્યું છે ? હે ગૌતમ ! ઉત્તરની પૂર્વની વચે અર્ચી વિમાન કહ્યું છે. હે ભગવન્ ! અર્ચિમાલી વિમાન ક્યાં કહ્યું છે ? હે ગૌતમ ! પૂર્વમાં અર્ચિમાલી વિમાન કહ્યું છે ? એ પ્રમાણે ક્રમથી બધાં વિમાનો માટે જાણવું યાવત્ હે ભગવન્ ! રિષ્ટવિમાન ક્યાં કહ્યું છે ? હે ગૌતમ ! બહુમધ્યભાગમાં રિષ્ટવિમાન કહ્યું છે, એ આઠે લોકાંતિક વિમાનોમાં આઠ જાતના લોકાંતિક દેવો રહે છે, તે જેમકે, સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, અને આગ્નેય તથા વચમાં રિષ્ટ દેવ છે. [૨૯૭] હે ભગવન્ ! સારસ્વત દેવો ક્યાં છે ? હે ગૌતમ ! સારસ્વત દેવો અર્ચી વિમાનમાં રહે છે. હે ભગવન્ ! આદિત્ય દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ ! આદિત્ય દેવો અર્ચિમાલિ વિમાનમાં રહે છે. એ પ્રમાણે યથાનુપૂર્વીએ યાવત્ રિષ્ટાવિમાન સુધી જાણવું. હે ભગવન્ ! રિષ્ટ દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ ! રિષ્ટ દેવો રિષ્ટ વિમાનમાં રહે છે. હે ભગવન્ ! સારસ્વત અને આદિત્ય, એ બે દેવોનો કેટલા દેવો અને કેટલા દેવના સેંકડાઓ પરિવાર કહ્યા છે ? હે ગૌતમ ! સાત દેવો અને દેવના સાત સેંકડાઓ એટલે સાતસો દેવો, સારસ્વત અને આદિત્ય દેવોનો પરિવાર છે, વહિન અને વરુણ એ બે દેવોનો ચૌદ દેવ અને ચૌદહજાર દેવ પરિવાર કહ્યો છે, ગર્દતોય અને તુષિત એ બે દેવો Page #136 -------------------------------------------------------------------------- ________________ શતક-૬, ઉસો-૫ ૧૩૩ નો સાત દેવ અને સાત હજાર દેવ પરિવાર કહ્યો છે, અને બાકીના દેવોનો નવ દેવ અને નવસો દેવ પરિવાર કહ્યો છે. પ્રથમ યુગલમાં સાતસોનો પરિવાર છે. બીજામાં ચૌદહજારનો પરિવાર છે. ત્રીજામાં સાતહજારનો પરિવાર છે અને બાકીનામાં નવસોનો પરિવાર છે. હે ભગવન્! લોકાંતિક વિમાનો ક્યાં પ્રતિષ્ઠિત છે એટલે લોકાંતિક વિમાનો કોને આધારે છે ? હે ગૌતમ! લોકાંતિક વિમાનો વાયુપ્રતિષ્ઠિત છે, એ પ્રમાણે વિમાનનું પ્રતિષ્ઠાન, વિમાનોનું બાહુલ્ય, વિમાનોની ઉંચાઈ અને વિમાનોનું સંસ્થાન જેમ “જીવાભિગમ' સૂત્રમાં દેવ ઉદ્દેશકમાં બ્રહ્મલોકની વક્તવ્યતા કહી છે તેમ અહિં જાણવું યાવતુ હા, ગૌતમ ! અહિં અનંતવાર પૂર્વે જીવો ઉત્પન્ન થયા છે, પણ લોકાંતિક વિમાનોમાં દેવપણે અનંતવાર નથી ઉત્પન્ન થયા. હે ભગવન્! લોકાંતિક વિમાનોમાં કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! લોકાંતિક વિમાનોમાં આઠ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! લોકાંતિક વિમાનોથી કેટલે અંતરે લોકાંત કહ્યો છે? હે ગૌતમ! અસંખ્ય હજાર યોજનને અંતરે લોકાંતિક વિમાનોથી લોકાંત કહ્યો છે. યાવતુ વિહરે છે. શતક - ઉદેસા: પનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (- ઉદ્દેશક ૬ - ) [૩૦] હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે? હે ગૌતમ! સાત પૃથ્વીઓ કહી છે, તે જેમકે, રત્નપ્રભા યાવતું તમતમાપ્રભા, રત્નપ્રભા વગેરે પૃથ્વીથી શરુ કરી યાવત્ અધ સપ્તમી પૃથ્વી સુધીના જે પૃથ્વીના જેટલા આવાસો હોય યાવતુ તેટલા કહેવા થાવતું- હે ભગવન્ અનુત્તરવિમાનો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! પાંચ અનુત્તર વિમાનો કહ્યાં છે. તે જેમકે, વિજય યાવત્ સર્વાર્થસિદ્ધ. [૩૦૧] હે ભગવન્! જે જીવ મારણાંતિક સમુદ્યાતથી સમવહત થયો અને સમવહત થઈ આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીશલાખ નિરયાવાસમાંના કોઈપણ એક નિરયાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ ત્યાં જઇને જે આહાર કરે તે આહારને પરિણમાવે અને શરીરને બાંધે ? હે ગૌતમ ! કેટલાક જીવ ત્યાં જઈનેજ આહાર કરે, પરિણમાવે અને શરીરને બાંધે અને કેટલાક જીવ ત્યાંથી પાછા વળે છે, પાછા વળીને અહિં આવે છે અને અહિં આવી ફરીવાર મારણાંતિક સમુદ્દઘાટવડે સમવહત થાય છે, સમવહત થઈ આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીશલાખ નિરયાવાસમાંના કોઈપણ એક નિરયાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય છે અને ત્યારપછી આહાર કરે છે, પરિણમાવેછે, શરીરને બાંધે છે, એ પ્રમાણે યાવતુ અધઃસપ્તમીપૃથ્વી સુધી જાણવું. હે ભગવન્! મારણાંતિક સમુદ્યાતથી સમવહત થયેલો જે જીવ અસુરકુમારોના ચોસઠલાખ આવાસોમાંના કોઈપણ એક અસુરકુમારવાસમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ હે ભગવન્! ત્યાં જઈનેજ આહાર કરે? તે આહારને પરિણમાવે? અને શરીરને બાંધે ? જેમ નૈરયિકો સંબંધે કહ્યું તેમ અસુરકુમારો માટે કાવત્ સ્વનિતકુમારો સુધી કહેવું. હે ભગવન્! મારણાંતિક સમુદૂઘાતવડે સમવહત થઇને જે જીવ અસંખ્યય લાખ પૃથિવીકાયના આવાસમાંના અન્યતર પૃથિવીકાયના આવાસમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ મંદર પર્વતની પૂર્વે કેટલું જાય અને કેટલું પ્રાપ્ત કરે ? હે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભગવદ-૬-૩૦૧ ગૌતમ! લોકાંત સુધી જાય અને લોકાંતને પ્રાપ્ત કરે. હે ભગવન્! તે ત્યાં જઈનેજ આહાર કરે? પરિણમાવે ? અને શરીરને બાંધે ? હે ગૌતમ ! કેટલાક ત્યાં જઈનેજ આહાર કરે, પરિણમાવે અને શરીરને બાંધે-અને કેટલાક ત્યાંથી પાછા વળે છે અને પાછા વળી અહિં શીઘ આવે છે અને ફરીવાર માણાંતિક સમુદ્દઘાતથી સમ- વહત થાય છે, સમવહત થઈ મંદર પર્વતની પૂર્વે અંગુલનો અસંખ્ય ભાગમાત્ર, સંખેય ભાગમાત્ર, વાલાઝ, વાલાઝપૃથક્વન વાલાઝ) એ પ્રમાણે શિક્ષા, યૂકા, યવ, અંગુલ યાવતુ ક્રોડયોજન, કોડાકોડી યોજન, સંખ્યયહજાર યોજન અને અસંખ્યયહજાર યોજન અથવા લોકાંતમાં એક પ્રદેશિકશ્રેણિને મૂકીને અસંગેયલાખ પૃથિવીકાયિકના આવાસમાંના કોઈ પૃથિવીકાયના આવાસમાં પૃથિવીકાયપણે ઉત્પન્ન થાય પછી આહાર કરે, પરિણમાવે અને શરીરને બાંધે. જેમ મંદર પર્વતની પૂર્વ દિશા પરત્વે કહ્યું આલાપક કહ્યો તેમ એ પ્રમાણે દક્ષિણ પશ્ચિમે, ઉત્તરે, ઊર્ધ્વ અને અધોદિશા માટે પણ જાણવું જેમ પૃથિવીકાયિકો માટે કહ્યું તેમ સર્વ એ કેદ્રિયો માટે એક એકના છ આલાપક કહેવા. હે ભગવન્! મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત થઈ જે જીવ અસંખેયલાખ બેઈદ્રિયોના આવાસમાંના કોઈ એક બેઈઢિયાવાસમાં બેઈદ્રિયપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે જીવ, ત્યાં જઈનેજ આહાર કરે ? તેને પરિણાવે? અને શરીરને તૈયાર કરે ? હે ગૌતમ ! જેમ નૈરયિકો કહ્યા તેમ બેઈદ્રિયથી માંડી અનુત્તરોપપાતિક વિમાન સુધીના સર્વ જીવો કહેવા. હે ભગવનું મારણાંતિક સમુદ્યાતતથી સમવહત થઈ જે પાંચ અનુત્તરવિમાનોમાંના કોઈ એક અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે જીવ હે ભગવન્! ત્યાં જઈનેજ આહાર કરે ? પરિણમાવે અને શરીરને તૈયાર કરે? હે ગૌતમ! તેજ કહેવું હે ભગવન્! તે એ પ્રમાણે છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. શતક દ-ઉદ્દેસાઃદનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( ઉદ્દેશક૭:-) [૩૦૨] હે ભગવન્! શાલી, વ્રીહિ, ગોધૂમ, યવ અને યવયવ, એ બધાં ધાન્યો કોઠલામાં હોય, વાંસડાના ડાલામાં હોય, માંચામાં હોય, માળમાં હોય, છાણથી ઉલ્લિત હોય લિપ્ત હોય, ઢાંકેલાં હોય, માટી વગેરે વડે મુદ્રિત હોય અને લાંછિત કરેલાં હોય, તો તેઓની યોનિ-કેટલા કાળ સુધી કાયમ રહે ? હે ગૌતમ ! તેઓની યોનિ, ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી કાયમ રહે અને વધારેમાં વધારે ત્રણ વરસ સુધી કાયમ રહે. ત્યારબાદ તે યોનિમ્નાન થાય છે, પ્રવિધ્વંસ પામે છે, પછી તે બીજ અબીજ થાય છે અને ત્યારબાદ તે યોનિનો ટુચ્છેદ થયો કહેવાય છે. હે ભગવન્! કલાય, મસૂર, તલ, મગ, અડદ, બાલ, કળથી, એક જાતના ચોળા, તુવેર અને ગોળ ચણા એ બધાં ધાન્યો પૂર્વોક્ત વિશેષણવાળાં હોય તો તે ધાન્યોની યોનિ કેટલા કાળ સુધી કાયમ રહે ? હે ગૌતમ ! જેમ શાલીઓ માટે કહ્યું તેમ એ ધાન્યોને માટે પણ જાણવું, વિશેષ એ કે, પાંચ વરસ જાણવાં, હે ભગવન્! અલસી, કુસુંભ, કોદ્રવા, કાંગ, વરટ-બંટી, એક પ્રકારની કાંગ, એક પ્રકારના કોઢવા, શણ, સરસવ અને એક જાતનાં શાકનાં બી એ પૂર્વોક્ત વિશેષવાળા ધાન્યોની યોનિ કેટલા કાળ સુધી રહે? હે ગૌતમ! એઓને માટે પણ તેમજ જાણવું, વિશેષ એ કે, સાત વરસ થાય. Page #138 -------------------------------------------------------------------------- ________________ શતક-દ, ઉસો-૭ ૧૩૫ [૩૦૩-૩૦૬] હે ભગવન! એક એક મુહૂર્તના કેટલા ઉચ્છવાસાદ્ધા કહ્યા છે? હે ગૌતમ ! અસંય સમયના સમુદાયની સમિતિના સમાગમથી જેટલો કાળ થાય તે એક આવલિકા કહેવાય છે અને સંખેય આવલિકાનો એક ઉચ્છવાસ, સંખેય આવલિકાનો એક નિઃશ્વાસ, ‘તુષ્ટ' અનવકલ્પ-ઘડપણ વિનાના અને વ્યાધિરહિત એક જંતુનો એક ઉચ્છવાસ અને નિઃશ્વાસ તે એક પ્રાણ, “સાત પ્રાણ તે સ્તોક, સાત સ્તોક તે લવ, ૭૭ લવ, તે એક મુહૂર્ત, ૩૭૭૩ ઉઠુવાસ, એ એક મુહૂર્ત, એમ અનંતજ્ઞાનીઓએ દીઠું છે.' એ મુહૂર્ત પ્રમાણે ત્રીશ મુહૂર્તનો એક અહોરાત્ર થાય. પંદર અહોરાત્રનો એક પક્ષે. બે પક્ષનો એક માસ બે માસની એક ઋતું અને ત્રણ ઋતુનું એક અયન બે અયનનું એક સંવત્સર પાંચ સંવત્સરનો એક યુગ, નો વીશ યુગમાં 100 વરસ થાય છે દશસો વરસનાં એકહજાર વર્ષ. સોહજાર વર્ષના એક લાખ વરસ, ચોરાસી લાખ વર્ષ તે એક પૂવગ, ચોરાસી લાખ પૂવગ, તે એક પૂર્વ એ પ્રમાણે ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ અવવ, હૂહૂઆંગ, હૂહ, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પા, નલિનાંગ, નલિન, અથનિઉ- રાંગ. અર્થનિરિ, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિક; અહિં સુધી ગણિત છે ત્યારબાદ ઔપમિક એટલે અમુક સંખ્યાવડે નહિ પણ માત્ર ઉપમાવડે જે જણાવી-જાણી શકાય એવો કાળ છે. હે ભગવન્! તે ઔપમિક શું કહેવાય? હે ગૌતમ! તે ઔપમિક બે પ્રકારનું કહ્યું છે, એક પલ્યોપમ અને બીજું સાગરોપમ. [૩૦૮-૩૦૯] હે ભગવન્! પલ્યોપમ તે શું કહેવાય? અને સાગરોપમ તે શું કહેવાય? હે ગૌતમ! “સુતીક્ષ્ણશસ્ત્ર વડે પણ જેને છેદી, ભેદી ન શકાય, તે પરમ અણુને કેવલિઓ સર્વ પ્રમાણોની આદિભૂત પ્રમાણ કહે છે અનંત પરમાણુઓના સમુદાયની સમિતિઓના સમાગમવડે તે એક ઉચ્છલક્ષ્મશ્લેક્સિકા, ઊર્ધ્વરિણ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, શિક્ષા, યૂકા, યવમધ્ય અને અંગુલ થાય છે, જ્યારે આઠ ઉર્ફીલક્ષ્મશ્લણિકા ની એક શ્લષ્ણશ્લ- હ્નિકા થાય, આઠ ગ્લષ્ણશ્લણિકા એક ઊધ્વરિણ: આઠ ઊર્ધ્વરિણ નો એક ત્રસરણ, આઠ ત્રસરેણુ નો એક રથરેણુ અને આઠ રથરેણું મનો દેવકુરના અને ઉત્તરકુરના મનુષ્યોનું એક વાલાગ્ર થાય છે. એ પ્રમાણે નો આઠ વાલાગ્ર નો હરિવર્ષના અને રમ્યનાં મનુષ્યનો એક વાલા, હરિવર્ષના અને રમ્યકના મનુષ્યનાં આઠ વાલાગ્ર તે હૈમવતના અને એરવતના મનુષ્યનો એક વાલાઝ અને હૈમવતના અને એરવતના મનુષ્યનાં આઠ વાલાગ્ર તે પૂવવદેહના મનુષ્યનો એક વાલાઝ, પૂર્વવિદેહના મનુષ્યોનાં આઠ વાલાગ્ર તે એક લિક્ષા, આઠ લિક્ષા તે એક યૂવા, આઠ યૂવા તે એક યવમધ્ય આઠ યવમધ્ય તે એક અંગુલ, છ અંગુલનો એક પાદ, બાર અંગુલની એક વિતતિ-વેંત ચોવીસ અંગુલની એક રત્નિ-હાથ અડતાલીશ અંગુલનીએક કુક્ષિ, છ— અંગુલનો એક દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અથવા મુસલ થાય, બેહજાર ધનુષ્યનો એક ગાઉ થાય, ચાર ગાઉનો એક યોજન થાય, એ યોજનના પ્રમાણે જે પલ્ય, આયામવડે અને વિખંભવડે એક યોજન હોય, ઉંચાઈમાં એક યોજન હોય અને જેનો પરિધિ સવિશેષત્રણ યોજન હોય, તે પલ્યમાં એક દિવસનાં ઉગેલા, બે દિવસના ઉગેલા, ત્રણ દિવસનાં ઉગેલા અને વધારેમાં વધારે સાત રાતના ઉગેલા ક્રોડો વાલાઝો, કાંઠા સુધી ભર્યા હોય, સંનિચિત કર્યા હોય, ખૂબ ભય હોય અને તે વાલાઝો એવી રીતે ભય હોય કે જેને અગ્નિ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભગવઇ - ૬/-/૭/૩૦૯ ન બાળે, વાયુ ન હરે, જેઓ કોહાઇ ન જાય, નાશ ન પામે અને જેઓ કોઇ દિવસ સડે નહિં, ત્યારબાદ તે પ્રકારે વાલાગ્રના ભરેલા તે પલ્યમાંથી સો સો વચ્ચે એક એક વાલાગ્નને કાઢવામાં આવે, એવી રીતે જ્યારે-જેટલે કાળે નિરજ થાય, નિર્મલ થાય, નિષ્ઠિત થાય, નિર્લેપ થાય, અપહત્ થાય અને વિશુદ્ધ થાય ત્યારે તે કાળ પલ્યોપમકાળ કહેવાય. [૩૧૦-૩૧૧] એવા કોટાકોટી પલ્યોપમને જ્યારે દસગણા કરી ત્યારે તે કાળનું પ્રમાણ, એક સાગરોપમ થાય છે.' એ સાગરોપમ પ્રમાણે ચાર કોડાકોડિ સાગરોપમ કાળ તે એક સુષમસુષમા કહેવાય, ત્રણ કોડાકોડી સાગરોપમ કાળ તે એક સુષમા કહેવાય, કોડાકોડિ સાગરોપમ કાળ તે એક સુષમદુઃષમા કહેવાય, જેમાં બેંતાળીશ હજાર વરસ ઊણાં છે એવો એક કોડાકોડ સાગરોપમ કાળ તે એક દુષમસુષમા કહેવાય, એકવીશહજાર વરસ કાળ તે દુઃષમા કહેવાય,એકવીશહજાર વર્ષ, કાળ તે દુઃષ- મદુઃષમા કહેવાય, વળી પણ ઉત્સર્પિણીમાં એકવીશહજાર વરસ કાળ તે દુઃષમદુઃષમા કહેવાય, એકવીશહજાર વરસ યાવત્ ચાર કોડાકોડી સાગરોપમ કાલ તે સુષમસુષમા, દસ કોડાકોડી સાગરોપમ કાળ તે અવસર્પિણીકાળ, દસ કોડાકોડી સાગરોપમ કાળ તે ઉત્સર્પિણી કાળ અને વીશ કોડાકોડી સાગરોપમ કાળ તે અવસર્પિણી અને ઉત્સર્પિણી. [૩૧૨] હે ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ઉત્તમાર્થ પ્રાપ્ત આ અવસર્પિહૈ ણીમાં-સુષમસુષમા કાળમાં ભારત વર્ષના કેવા આકાર ભાવપ્રતયવતાર-આકારોના અને પદાર્થોના આવિર્ભાવો હતા ? હે ગૌતમ ! ભૂમિભાગ બહુસમ હોવાથી રમણીય હતો, તે આલિંગપુષ્કર-મુરજના મુખનું પુટ હોય તેવો ભારતવર્ષનો ભૂમિભાગ હતો, એ પ્રમાણે અહિં ભારતવર્ષ પરત્વે ઉત્તરકુરુની વક્તવ્યતા જાણવી યાવત્ બેસે છે, સુવે છે, તે કાળમાં ભારતવર્ષમાં તે તે દેશોમાં ત્યાં ત્યાં સ્થળે ઘણા મોટા ઉદ્ઘાલક યાવત્ કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂલો યાવત્ છ પ્રકારના માણસો હતા, તે જેમકે, પદ્મ સમાન ગંધવાળા, કસ્તૂરી સમાન ગંધવાળા, મમત્વ વિનાના, તેજસ્વી અને રૂપાળા, સહનશીલ તથા શઐશ્વારી-ઉતાવળ વિનાના એ પ્રમાણે છ પ્રકારના મનુષ્યો હતા. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે એમ કહી યાવત્ વિહરે છે. [શતકઃ ૬ -ઉદ્દેસાઃ ૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ] -:ઉદ્દેશક ૮ઃ [૩૧૩] હે ભગવન્ ! કેટલી પૃથિવીઓ કહી છે ? હે ગૌતમ ! આઠ પૃથિવીઓ કહી છે, તે જેમકે, રત્નપ્રભા યાવત્ ઈષત્પ્રાક્ભારા. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીની નીચે ગૃહો કે ગૃહાપણો છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીની નીચે ગ્રામો યાવત્ સંનિવેશો છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીની નીચે મોટા મેઘો સંસ્વેદે છે, સમ્પૂછે છે, વરસાદ વરસે છે ? હા, વરસે છે, તે વરસાદને દેવ પણ કરે છે, અસુર પણ કરે છે, નાગ પણ કરે છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીમાં બાદર સ્તનિત શબ્દો છે ? હે ગૌતમ ! હા, તે શબ્દને ત્રણે પણ કરે છે. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીમાં નીચે બાદર અગ્નિકાય છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, અને એ નિષેધ વિગ્રહગતિસમાપન્નક જીવો સિવાય બીજા જીવો Page #140 -------------------------------------------------------------------------- ________________ શતક-૬, ઉદેસો-૮ ૧૩૭ પરત્વે જાણવો. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં નીચે ચંદ્ર યાવતુ તારારૂપો છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં નીચે ચંદ્રમાં, સૂર્યમાં વિગેરે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, એ પ્રમાણે બીજી પૃથિવીમાં કહેવું, એ પ્રમાણે ત્રીજીમાં પણ કહેવું, વિશેષ એ કે, ત્રીજી પૃથિવીમાં દેવ પણ કરે, અસુર પણ કરે અને નાગ ન કરે. ચોથી પૃથિવીમાં પણ એમજ કહેવું. વિશેષ એ કે, ત્યાં એકલો દેવ કરે એ પ્રમાણે બધી નીચેની પૃથિવીઓમાં એકલો દેવ કરે છે. હે ભગવન્! સૌધર્મકલ્પની અને ઈશાનકલ્પની નીચે ગૃહો, ગૃહાપણો છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! સૌધર્મકલ્પની અને ઈશાનકલ્પની નીચે મોટા, મેઘો છે? હા, ગૌતમ ! મોટા મેઘો છે, અને તે મેઘોને દેવ કરે, અસુર પણ કરે, પણ નાગ ન કરે, એ પ્રમાણે સ્વનિત શબ્દ પરત્વે પણ જાણવું. હે ભગવન્! ત્યાં બાદર પૃથિવીકાય તથા બાદર અગ્નિકાય છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી અને આ નિષેધ વિગ્રહગતિસમાપન સિવાયના બીજા માટે જાણવો. હે ભગવન્! ત્યાં ચંદ્ર વગેરે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ત્યાં પ્રામાદિ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભગવન! ત્યાં ચંદ્રનો પ્રકાશ વગેરે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, એ પ્રમાણે સનકુમાર અને માહેંદ્ર દેવલોકમાં જાણવું, વિશેષ એ કે, ત્યાં એકલા દેવ કરે છે, એ પ્રમાણે બ્રહ્મલોકમાં અને ઉપર સર્વસ્થળે દેવ કરે છે તથા બધા ઠેકાણે બાદર અપ્લાય, બાદર અગ્નિકાય અને બાદર વનસ્પતિકાય સંબંધે પ્રશ્ન કરવો. બીજું તેજ પ્રમાણે છે [૩૧૪] તમસ્કાયમાં અને પાંચકલ્પમાં અગ્નિ અને પૃથિવી સંબંધે પ્રશ્ન, પૃથિવીઓમાં અગ્નિ સંબંધે પ્રશ્ન અને પાંચ કલ્પની ઉપર રહેલાં સ્થાનોમાં તથા કૃષ્ણરાજિમાં અષ્કાય, તેજસ્કાય અને વનસ્પતિકાય સંબંધે પ્રશ્ન કરવો. [૩૧૫] હે ભગવનું ! આયુષ્યનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! આયુષ્યનો બંધ છ પ્રકારનો કહ્યો છે, તે જેમકે, જાતિનામનિધત્તાયુ, ગતિનામનિધત્તાયુ, સ્થિતિનામનિધત્તાયુ, અવગાહનાનામનિધત્તાયુ, પ્રદેશનામનિધત્તાયુ ને અનુભાગ- નામનિધત્તાયુ, યાવતું વૈમાનિકો સુધી દંડક કહેવો. હે ભગવન્! શું જીવો જાતિના- મનિધત્ત છે યાવતુ અનુભાગનામધિપત્ત છે? હે ગૌતમ ! તેમજ છે. આ દંડક થાવત્ વૈમાનિક સુધી કહેવો.એ બાર દંડક આ પ્રમાણે કહેવા - હે ભગવન્! જીવો શું જાતિનામનિધત્ત છે, જાતિનામનિધત્તાયુષ્ક છે, જાતિનામનિયુક્ત છે, જાતિનામનિયુક્તાયુષ્ક છે, જાતિગોત્રનિધત્ત છે, જાતિગોત્રનિધત્તાયુષ્ક છે, જાતિગોત્રનિયુક્ત છે, જાતિગોત્રનિયુક્તાયુષ્ક છે, જાતિનામ ગોત્રનિધત્ત છે, જાતિનામ ગોત્રનિધત્તાયુષ્ક છે, જાતિનામ ગોત્રનિયુક્ત છે કે જાતિનામ ગોત્રનિયુક્તાયુષ્ક છે યાવતું અનુભાગનામગોત્રનિયુક્તાયુષ્ક છે? હે ગૌતમ! તેમજ છે. યાવતુ વૈમાનિક સુધી. ૩૧] હે ભગવન્! શું લવણસમુદ્ર ઉછળતા પાણીવાળો છે, સમજણવાળો છે, ક્ષુબ્ધપાણીવાળો છે કે અક્ષુબ્ધપાણીવાળો છે ? હે ગૌતમ ! લવણસમુદ્ર ઉચ્છળતા પાણીવાળો છે પણ સમજણવાળો નથી અને ક્ષુબ્ધપાણિવાળો છે પણ અક્ષુબ્ધ પાણીવાળો નથી, અહિંથી શરુ કરી જેમ જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું યાવતુ તે હેતુથી હે ગૌતમ ! બહારના સમુદ્રો પૂર્ણ, પૂર્ણપ્રમાણવાળા, છલકતા અને સમભર ઘટપણે રહે છે, સંસ્થાનથી એક પ્રકારના સ્વરૂપવાળા છે, વિસ્તારથી અનેક પ્રકારના Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભગવઈ- -૮૩૧૬ સ્વરૂપવાળા છે, દ્વિગુણ, દ્વિગુણ પ્રમાણ આ તિર્યશ્લોકમાં અસંખ્યય દ્વીપ સમુદ્રો, સ્વયંભૂરમણ સમુદ્રના છેડાવાળા કહ્યા છે હે ભગવન્! દીપોનાં અને સમુદ્રોનોનાં કેટલાં નામધેય કહ્યાં છે ? હે ગૌતમ ! લોકમાં જેટલાં શુભનામ, શુભરૂપ, શુભગંધ, શુભરસ અને શુભસ્પર્શ છે એટલા, દ્વીપોનાં અને સમુદ્રોનાં નામ છે, એ રીતે નામ ઉદ્ધાર, પરિણામ જાણવા અને સર્વ જીવોનો દ્વિપોમાં અને સમુદ્રોમાં ઉત્પાદ જાણવો. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યાવત વિહરે છે. શતક૬-ઉદ્દેસાઃ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ - ઉદ્દેશકઃ૩િ૧૭ હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મને બાંધતો જીવ કેટલી કર્મપ્રવૃતિઓને બાંધે? હે ગૌતમ! સાત પ્રકારે બાંધે છે, આઠ પ્રકારે બાંધે છે અને છ પ્રકારે પણ બાંધે છે, અહિં પ્રજ્ઞાપના” માં કહેલો બંધ ઉદ્દેશક જાણવો. - ૩િ૧૮] હે ભગવન્! મહર્થિક યાવતુ મહાનુભાગવાળો દેવ બહારનાં પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય એકવર્ણવાળા અને એક આકારવાળા સ્વશરીર વગેરેનું વિકુવણ કરવા સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે દેવ બહારનાં પુગલોને ગ્રહણ કરીને તેમ કરવા સમર્થ છે? હે ગૌતમ! હા, સમર્થ છે. હે ભગવન્! તે દેવ શું-અહિં રહેલાંપુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરે છે? ત્યાં દેવલોકમાં રહેલાં પુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરે છે? કે કોઈ બીજે ઠેકાણે રહેલાં પુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરે છે? હે ગૌતમ! અહિં રહેલાં પુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરતો નથી અને બીજે ઠેકાણે રહેલાં પુદ્ગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરતો નથી ત્યાં દેવલોકમાં રહેલાં પુગલોનું ગ્રહણ કરીને વિદુર્વણ કરે છે. એ પ્રમાણે એ ગમવડે યાવતુ? એક વર્ણવાળા એકઆકારને, એકવર્ણવાળા અનેક આકારને, અનેકવર્ણવાળા એક આકારને અને અનેકવર્ણવાળા અનેક આકારને વિકર્વિત કરવા શક્ત છે એ પ્રમાણે ચાર ભાંગા જાણવા. હે ભગવન્! મહધિક યાવતું મહાનુભાગવાળો દેવ બહારનાં પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય કાળા પુદ્ગલને નીલ પુદ્ગલપણે પરિણમાવવા અને નીલપુદ્ગલને કાળાપુદ્ગલપણે પરિણમાવવા સમર્થ છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ પુદ્ગલોનું ગ્રહણ કરીને તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! શું તે દેવ ઇહગતાદિપુદ્ગલોને ગ્રહણ કરીને તેમ કરવા સમર્થ છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે તેજ સમજવું, વિશેષ એ કે વિકર્યું છે તે બદલે પરિણમાવે છે. એમ કહેવું, એ પ્રમાણે કાળા પુદ્ગલને લાલપુદ્ગલપણે, એ પ્રમાણે કાળાપુદ્ગલની સાથે ભાવતું શુલ્ક, એ પ્રમાણે નીલની સાથે થાવત્ શુલ્ક, એ પ્રમાણે લાલપુદ્ગલને યાવતુ શુકલપણે, એ પ્રમાણે હારિદ્રપુદ્ગલ સાથે થાવતુ શુલ્ક, તે એ પ્રમાણે એ ક્રમવડે ગંધ રસ અને સ્પર્શ સંબંધે સમજવું કાવત્ કર્કશ સ્પર્શવાળા, કોમળ સ્પર્શવાળા પુદ્ગલપણે પરિણમાવે. એ પ્રમાણે બે બે વિરુદ્ધ ગુણોને ગુરુક અને લઘુક, શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રક્ષ વણદિને સર્વત્ર પરિણમાવે છે. પરિણાવે છે એ ક્રિયાના બબે આલાપક કહેવા; [૩૧૯] હે ભગવનું ! અવિશુદ્ધ લેશ્યાવાળો દેવ અનુપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને, દેવીને, અન્યતરને તે બેમાંના એકને જાણે છે? જૂએ છે? હે Page #142 -------------------------------------------------------------------------- ________________ શતક-૬, ઉદેસો-૧૦ ૧૩૯ ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અશુદ્ધ વેશ્યાવાળો દેવ અનુપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને, દેવીને, અન્યતરને જાણે, જૂએ? અવિશુદ્ધ- વેશ્યાવાળો દેવ ઉપર્યુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઈત્યાદિ, અવિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઈત્યાદિ, અવિશુદ્ધ વેશ્યાવાળો દેવા ઉપયુક્તાનુપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઇત્યાદિ. અવિશુદ્ધ વેશ્યાવાળો ઉપયુક્તાપયુક્ત આત્માવડે વિશુદ્ધલેશ્યાવળા દેવને વિશુદ્ધલેશ્યાવાળો અનુપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઇત્યાદિ, વિશુદ્ધલેશ્યાવાળો અનુપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઇત્યાદિ. હે ભગવન્! વિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ વગેરેને જાણે? હે ગૌતમ ! હા, જાણે. એ પ્રમાણે, હે ભગવન્! વિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવ વગેરેને જાણે ? હે ગૌતમ ! હા, જાણે. વિશુદ્ધલેશ્યાવાળો, દેવ ઉપયુક્તાનુપ યુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ વિગેરેને ઈત્યાદિ, તથા વિશુદ્ધ વેશ્યાવાળો દેવા ઉપયુક્તાનુપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવ વગેરેને જાણે ? જુએ? એ પ્રમાણે શરુઆતના આઠ ભાંગાવડે જાણે નહિ, અને જૂએ નહીં અને ઉપરના ચાર એટલે પાછળના ચાર ભાંગાવડે જાણે અને જૂએ. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવત્ વિહરે છે. શતકઃ ૬ ના ઉદેસા:૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (- ઉદ્દેશક ૧૦:- ) [૩૨૦] હે ભગવન્! અન્યતીથિકો એ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે, કે રાજગૃહ નગરમાં જેટલા જીવો છે, એટલા જીવોને કોઈ બોરના ઠળીયા જેટલું, વાળ જેટલું, અડદ જેટલું, મગ જેટલું, જૂ જેટલું, અને લીખ જેટલું પણ સુખ યા દુઃખ કાઢીને દેખાડવા સમર્થ નથી, હે ભગવન્! તે કેવી રીતે હોઈ શકે? હે ગૌતમ! તે અન્યતીર્થકો જે એ પ્રમાણે કહે છે, યાવતુ પ્રરૂપે છે તે મિથ્યા, ખોટું કહે છે, હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું યાવતુ પ્રરૂપું છું કે સર્વ લોકમાં પણ સર્વ જીવોને કોઈ સુખ ના દુઃખ તેજ યાવતું કાઢીને દર્શાવવા સમર્થ નથી. હે ભગવન્! તે શા હેતુથી ? હે ગૌતમ ! આ જંબૂદ્વીપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપવડે વિશેષાધિક કહ્યો છે, મહધિક યાવતું મહાનુભાવવાળો દેવ, એક, મોટો, વિલેપનવાળો ગંધવાળા દ્રવ્યનો ડાબડો લઈને ઉઘાડે અને તેને ઉઘાડી લાવતું “આ જાઉં છું' એમ કહી સંપૂર્ણ જંબૂઢીપને ત્રણ ચપટીવડે ૨૧ વાર ફરી પાછો શીધ્ર પાછો આવે. હે ગૌતમ! તે સંપૂર્ણ જંબુદ્વીપ નામનો દ્વીપ તે ગંધ પુદ્ગલોના સ્પર્શવાળો થયો કે નહિ? હા, સ્પર્શવાળો થયો, હે ગૌતમ ! કોઈ તે ગંધયુગલોને બોરના ઠળીયા જેટલાં પણ યાવતું દર્શાવવા સમર્થ નથી. તે હેતુથી સુખાદિને પણ યાવતું દશર્વિવા સમર્થ નથી. [૩૨૧ હે ભગવન્! શું જીવ (ચેતન્ય) છે? કે ચૈતન્ય જીવ છે? હે ગૌતમ જીવ નિયમે ચેતન્ય જીવ છે અને જીવ ચેતન્ય પણ નિયમે જીવ છે.હે ભગવાજીવ નૈરયિક છે? કે નૈરયિક જીવ છે? હે ગૌતમ! નૈરયિક તો નિયમે જીવ છે અને જીવ તો નૈરયિક પણ હોય તથા અનૈરિયક પણ હોય. હે ભગવન્! જીવ અસુરકુમાર છે? કે અસુરકુમાર જીવ છે? હે ગૌતમ! અસુરકુમાર તો નિયમે જીવ છે અને જીવ તો અસુર-કુમાર પણ હોય તથા ન Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ભગવાઈ- ૬/૧૦/૩૨૧ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી દંડક કહેવો. હે ભગવન્! જીવે પ્રાણધારણ કરે તે જીવ કહેવાય? કે જીવ હોય તે પ્રાણધારણ કરે? હે ગૌતમ! પ્રાણધારણ તે નિયમ જીવ કહેવાય અને જે જીવ હોય તે પ્રાણધારણ કરે પણ ખરો અને ન પણ કરે. હે ભગવન! પ્રાણધારણ કરે તે નરયિક કહેવાય ? કે નૈરયિક હોય તે પ્રાણધારણ કરે ? હે ગૌતમ ! નૈરયિક તો નિયમે પ્રાણ ધારણ કરે અને પ્રાણ ધારણ કરનાર તો નૈરયિક પણ હોય અને અનેરયિક પણ હોય, એ પ્રમાણે યાવતું વૈમાનિક સુધી દંડક કહેવો. હે ભગવન્! ભવસિદ્ધિક નૈરયિક હોય ? કે નૈરયિક ભવસિદ્ધિક હોય ? હે ગૌતમ ! ભવસિદ્ધિક નરયિક પણ હોય અને અનૈરયિક પણ હોય તથા નૈરયિક ભવસિ- દ્ધિક પણ હોય અને અભવસિદ્ધિક પણ હોય. એ પ્રમાણે વાવત્ વૈમાનિક સુધી દંડક કહેવો. ૩૨] હે ભગવન્! અન્યતીર્થિકો એ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપે છે કે, એ પ્રમાણે નિશ્ચિત છે કે, સર્વ, પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો, એકાંત દુઃખરૂપ વેદનાને વેદે છે, તે ભગવન્! તે એવી રીતે કેમ હોય? હે ગૌતમ ! તે અન્યતીર્થિકો જે કાંઈ યાવતુ કહે છે તે મિથ્યા કહે છે, વળી, હું આ પ્રમાણે કહું છું યાવતું પ્રરૂપું છું કે, કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો એકાંત દુઃખરૂપ વેદનાને વેદે છે અને કદાચિત સુખને વેદે છે, તથા કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો એકાંત સુખરૂપ વેદનાને વેદે છે અને કદાચિતુ દુઃખને વેદ છે, વળી, કેટલાક પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો વિવિધ પ્રકારે વેદનાને વેદે છે એટલે છે કદાચિતું સુખને અને કદાચિત્ દુઃખને વેદે છે. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! નૈરયિકો એકાંત દુઃખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિતુ સુખને વેદે છે, ભવનપતિઓ, વાનયંતરો, જ્યોતિષ્કો અને વૈમાનિકો એકાંત સુખરૂપ વેદનાને વેદે છે અને કદાચિતુ દુઃખને વેદે છે. પૃથિવીકાયથી માંડી યાવત્ મનુષ્યો સુધીના જીવો કદાચિતું સુખને અને કદાચિત દુઃખને વેદ છે, તે હેતુથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. [૩૨૩ હે ભગવન્! નરયિકો આત્મ દ્વારા ગ્રહણ કરી જે પુદ્ગલોને આહરે છે તે શું આત્મશરીરક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરે છે? કે અનંતરક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરેછે?કે પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરેછે ? હે ગૌતમ ! આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરીઆહરે છે અને અનંતરક્ષેત્રાવગાઢ પગલોને આત્મા દ્વારા ગ્રહણ કરી આહિરતા નથી, તેમજ પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મદ્વારા ગ્રહણ કરી આહરતા નથી. જેમ નરયિકોનું કહ્યું યાવતું વૈમાનિક સુધી દંડક કહેવો. ૩િ૨૪૩ર૬] હે ભગવન! કેવલિઓ ઈદ્રિયદ્વારા જાણે ? જુએ ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે અને અમિતને પણ જાણે યાવતુ કેવલિનું દર્શન નિવૃત્ત છે, તે હેતુથી એમછે. જીવોનું સુખ દુઃખ, જીવ, જીવનું પ્રાણધારણ. તેમજ ભવ્યો, એકાંત દુઃખવેદના, આત્મદ્વારા પુદ્ગલોનું ગ્રહણ અને કેવલી (આટલા વિષય સંબંધે આ દશમ ઉદ્દેશામાં વિચાર કર્યો છે.) હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિહરે છે. | શતકઃ ૬- ઉદ્દેસાઃ ૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | શતકઃ ૬-ગુર્જરછાયાપૂર્ણ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શતક-૭, ઉદેસો-૧ ( શતક૭ ) –ઉદ્સો -૧૩૨૭] આહાર, વિરતિ, સ્થાવર, જીવ, પક્ષી, આયુષ, અનગાર, છદ્મસ્થ, અસંવૃત, અને અન્યતીથિંક એ સબળે સાતમા શતકમાં દશ ઉદ્દેશકો છે. [૩૨૮] તે કાલે તે સમયે યાવતું બોલ્યા હે ભગવન્! જીવ (પરભવમાં જતાં) કર્યો સમયે અનાહારક હોય? હે ગૌતમ! પ્રથમ સમયે જીવ કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય, બીજે સમયે કદાચ આહારક હોય ને કદાચ અનાહારક હોય. ત્રીજે સમયે કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય, પરન્તુ ચોથે સમયે અવશ્ય આહારક હોય, એ પ્રમાણે દંડક કહેવા. સામાન્ય જીવો અને એકેન્દ્રિયો ચોથે સમયે આહારક હોય છે, અને બાકીના જીવો ત્રીજે સમયે આહારક હોય છે. હે ભગવન્! જીવ કયે સમયે સૌથી અલ્પ આહારવાળો હોય છે? હે ગૌતમ ! ઉત્પન્ન થતાં પ્રથમ સમયે અને ભવને છેલ્લે સમયે; આ સમયે જીવ સૌથી અલ્પ આહારવાળો હોય છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું [૩૨] હે ભગવન્! લોકનું સંસ્થાન કેવા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! લોક સુપ્રતિષ્ઠક શરાવના આકાર જેવો કહેલો છે. તે નીચે વિસ્તીર્ણ- યાવતું ઉપર ઊર્ધ્વ મૃદંગના આકારે સંસ્થિત છે. તે શાશ્વત લોકમાં ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર અરિહંત જિન કેવલજ્ઞાની જીવોને પણ જાણે છે અને જુએ છે, અજીવોને પણ જાણે છે અને જૂએ છે, ત્યારપછી સિદ્ધ થાય છે, યાવતુ (સર્વ દુઃખોનો) અંત કરે છે. [૩૩૦] હે ભગવન્! શ્રમણના ઉપાશ્રયમાં રહીને સામાયિક કરનાર શ્રમણોપાસકને શું એયપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ ! એયરપથિકી ક્રિયા ન લાગે, પણ સાપરાયકી ક્રિયા લાગે. હે ભગવન્! શા હેતુથી એમ કહ્યું? હે ગૌતમ ! શ્રમણના ઉપાશ્રયમાં રહી સામાયિક કરનાર શ્રાવકનો આત્મા અધિકરણ યુક્ત છે, તેથી તેને આત્માના અધિકરણ નિમિત્તે એયપથિકી ક્રિયા ન લાગે, પણ સાંપરાયિકી ક્રિયા લાગે, તે હેતુથી યાવત સાંપરાયિકી ક્રિયા લાગે છે. [૩૩૧] હે ભગવન્! જે શ્રમણોપાસકને પૂર્વે ત્રસજીવોના વધનું પ્રત્યાખ્યાન હોય અને પૃથ્વીકાયના વધનું પ્રત્યાખ્યાન ન હોય, તે પૃથ્વીને ખોદતા જો કોઈ ત્રસ જીવની હિંસા કરે તો હે ભગવન્! તેને તે વ્રતમાં અતિચાર લાગે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. કારણ કે તે (શ્રાવક) તેનો વધ કરવા પ્રવૃત્તિ કરતો નથી. હે ભગવન્! શ્રમણોપાસકે પૂર્વે વનસ્પતિના વધનું પ્રત્યાખ્યાન કર્યું હોય, તે પૃથિવીને ખોદતા કોઈ એક વૃક્ષના મૂળને છેદી નાંખે તો તેને તે વ્રતનો અતિચાર લાગે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. [૩૩૨] એ ભગવન્! તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને પ્રાસુક અને એષણીય અશન, પાન, સ્વાદિમ અને ખાદિમ આહારવડે પ્રતિલાલતા- શ્રમણોપાસકને શો લાભ થાય ? હે ગૌતમ ! તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને યાવતુ પ્રતિલાભતો શ્રમણોપાસક તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને સમાધિ ઉત્પન્ન કરે છે, અને સમાધિ કરનાર (શ્રાવક) તે સમાધિને પ્રાપ્ત કરે છે. હે ભગવન્! તથા રૂપ શ્રમણને યાવતુ પ્રતિલાભતો શ્રમણોપાસક શેનો ત્યાગ કરે ? હે ગૌતમ ! જીવિતનો (જીવનનિર્વાહના કારણભૂત Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ભગવઈ -૭-૧/૩૩ર અન્નાદિનો) ત્યાગ કરે, દુસ્વજ વસ્તુનો ત્યાગ કરે, બોધિ સમ્યગ્દર્શનનો અનુભવ કરે. ત્યારપછી સિદ્ધ થાય, યાવત્ (સર્વદુઃખનો અંત કરે. [૩૩૩ હે ભગવનું ! કમરહિત જીવની ગતિ સ્વીકારાય ? હે ગૌતમ ! હા, સ્વીકારાય, હે ભગવન્! કર્મરહિત જીવની ગતિ કેવી રીતે સ્વીકારાય ? હે ગૌતમ ! નિઃસંગપણાથી, નીરાગપણાથી, ગતિના પરિણામથી, બંધનનો છેદ થવાથી,-કર્મરૂપ ઈન્જનથીમુક્ત થવાથી અને પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે. હે ભગવનું નિઃસંગપણાથી, નીરાગપણાથી અને ગતિના પરિણામથી કર્મરહિત જીવની ગતિ શી રીતે સ્વીકારાય ? હે ગૌતમ ! જેમ કોઈ એક પુરષ છિદ્ર વિનાના, નહિ ભાંગેલા સુકા તુંબહડાને ક્રમપૂર્વક અત્યંત સંસ્કાર કરીને ડાભ અને કુશ વડે વીંટે, ત્યારપછી તેને માટીના આઠ લેથી લીંપે, લીંપીને તાપમાં સુકવે, જ્યારે તે તુંબડું અત્યંત સુકાય ત્યારે તાગ વિનાના અને ન તરી શકાય તેવા પુરુષપ્રમાણથી અધિક પાણીમાં તેને નાંખે, હે ગૌતમ! ખરેખર તે તુંબડું માટીના આઠ લેપ વડે ભારે થવાથી અને અધિક વજનવાળું હોવાથી પાણીના ઉપરના તળીઆને છોડી નીચે પૃથિવીને તળીએ જઈ બેસે? હા બેસે. હવે તે માટીના આઠ લેપનો ક્ષય થાય ત્યારે તે તુંબડું પૃથિવીના તળને છોડી પાણીના તળ ઉપર આવીને રહે? હા, રહે. એ પ્રમાણે હે ગૌતમ ! નિઃસંગપણાથી, નીરાગપણાથી અને ગતિના પરિણામથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે. હે ભગવન્! બંધનનો છેદ થવાથી કમરહિત જીવની ગતિ શી રીતે સ્વીકારાય? હે ગૌતમ ! જેમ કોઈ એક વટાણાની શિંગ, મગની શિંગ, અડદની શિંગ, સિંબલીની શિંગ અને એરંડાનું ફલ તડકે મૂક્યા હોય અને સુકાય ત્યારે તે ફુટીને પૃથિવીની એક બાજુએ જાય; એ પ્રમાણે બંધનનો છેદ થવાથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે. હે ભગવન્! નિરિધન થવાથી કર્મરહિત જીવની ગતિ શી રીતે સ્વીકારાય ? હે ગૌતમ ! ધનથી મુક્ત થવાથી કમરહિત જીવની ગતિ પ્રવર્તે છે. હે ભગવનું ! પૂર્વના પ્રયોગથી કર્મરહિત જીવની ગતિ શી રીતે સ્વીકારાય? હે ગૌતમ ! જેમ કોઈ એક ધનુષથી છૂટેલા બાણની ગતિ પ્રતિબન્ધ શિવાય લક્ષ્યના સન્મુખ પ્રવર્તે છે, તેમ હે ગૌતમ! પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે, હે ગૌતમ ! એ પ્રમાણેનિઃસંગતાથી, નીરાગતાથી, યાવતુ પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય છે. [૩૩૪] હે ભગવન્! દુઃખી જીવ દુઃખથી વ્યાપ્ત બદ્ધ હોય કે અદુઃખી - દુઃખરહિત જીવ દુઃખથી વ્યાપ્ત હોય? હે ગૌતમ! દુઃખી જીવ દુઃખથી વ્યાપ્ત હોય, પણ દુઃખરહિત જીવ દુઃખથી વ્યાપ્ત ન હોય. હે ભગવન્! દુઃખી નારક દુઃખથી વ્યાપ્ત હોય કે અદુઃખી નારક દુઃખથી વ્યાપ્ત હોય? હે ગૌતમ! દુઃખી નારક દુઃખથી વ્યાપ્ત હોય, પણ દુખરહિત નારક દુઃખથી વ્યાપ્ત ન હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને વિષે દેડક કહેવો. એ પ્રમાણે પાંચ દંડક જાણવા- દુઃખી દુઃખથી વ્યાપ્ત છે, દુઃખી દુઃખને ગ્રહણ કરે છે, દુઃખી દુઃખને ઉદીરે છે, દુઃખી દુઃખને વેદે છે, દુઃખી દુઃખની નિર્જરા કરે છે. [૩૩૫] હે ભગવન્! ઉપયોગ સિવાય ગમન કરતા, ઉભા રહેતા, બેસતા અને સૂતા, તેમજ ઉપયોગ સિવાય વસ્ત્ર, પાત્ર, કામ્બલ અને પ્રાદોંચ્છનક (રજોહરણ) ને ગ્રહણ કરતા ને મુકતા અનુગાર (સાધુ) ને હે ભગવન ! એયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે? હે ગૌતમ ! એયપિથિકી ક્રિયા ન લાગે, પણ સાંપરાયિકી ક્રિયા Page #146 -------------------------------------------------------------------------- ________________ શતક-૭, ઉદેસો-૧ ૧૪૩ લાગે. હે ભગવન્! શા હેતુથી? હે ગૌતમ ! જેના ક્રોધ, માન માયા અને લોભ લુચ્છન્નથયા છે તેને એયપથિકી ક્રિયા લાગે છે, પણ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. જેના ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન થયા નથી તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે, પણ એયપિથિકી ક્રિયા લાગતી નથી. સૂત્રને અનુસાર વર્તતા સાધુને એયપથિકી ક્રિયા લાગે છે, અને સૂત્રવિદ્ધ વર્તનારને સાંપરાયિકી ક્રિયા લાગે છે, તે ઉપયોગરહિત સાધુ સૂત્ર વિરુદ્ધ વર્તે છે તે માટે ક્રિયા લાગે છે. [૩૩] હે ભગવન્! અંગારદોષરહિત અને ધૂમદોષસહિત સંયોજનાદોષવડે દુષ્ટ પાનભોજનનો શો અર્થ કહ્યો છે? હે ગૌતમ ! કોઈ નિર્ગ-સાધુ યા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને ગ્રહણ કરી મુચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થઈને આહાર કરે તો હે ગૌતમ ! એ અંગારદોષસહિત પાનભોજન કહેવાય. વળી જે જે કોઈ સાધુ યા સાધ્વી પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને ગ્રહણ કરી અત્યંત અપ્રીતિપૂર્વક ક્રોધથી ખિન્ન થઈ આહાર કરે તો હે ગૌતમ ! એ ધૂમદોષસહિત પાનભોજન કહેવાય. કોઈ સાધુ યા સાધ્વી યાવતું [આહારને ગ્રહણ કરીને ગુણ (સ્વાદ) ઉત્પન્ન કરવા માટે બીજા પદાર્થ સાથે સંયોગ કરીને આહાર કરે તો હે ગૌતમ ! એ સંયોજનાદોષવડે દુષ્ટ પાનભોજન કહેવાય. હે ભગવાન ! હવે અંગારદોષસહિત, ધૂમદોષરહિત અને સંયોજનાદોષ- રહિત પાનભોજનનો શો અર્થ કહ્યો છે? હે ગૌતમ! જે કોઈ નિગ્રંથી યાવતુ (આહારને) ગ્રહણ કરીને મૂચ્છરહિત યાવતુ આહાર કરે, તો હે ગૌતમ ! અંગાર- દોષરહિત પાનભોજન કહેવાય. વળી જે કોઈ નિન્થ કે નિગ્રંથી યાવતું ગ્રહણ કરીને અત્યન્ત અપ્રીતિપૂર્વક પાવવતુ આહાર ન કરે, હે ગૌતમ ! એ ધૂમદોષરહિત પાન- ભોજન કહેવાય. જે કોઈ નિર્ગસ્થ કે નિર્ચન્થી યાવતુ ગ્રહણ કરીને જેવો પ્રાપ્ત થાય તેવોજ આહાર કરે સંયોજના ન કરે.એ સંયોજનાદોષ રહિત પાનભોજન કહેવાય, [૩૩૭] હે ભગવન્! હવે ક્ષેત્રાતિકાન્ત, કાલાતિકાન્ત, માગતિક્રાન્ત અને પ્રમાણાતિકાન્ત પાનભોજનનો શો અર્થ કહ્યો છે? હે ગૌતમ !કોઈ સાધુ યા સાધ્વી ને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને સૂર્ય ઉગ્યા પહેલા ગ્રહણ કરી સૂર્ય ઉગ્યા પછી ખાય, હે ગૌતમ ! એ ક્ષેત્રાતિકાન્ત પાનભોજન કહેવાય. કોઈ સાધુ યા. સાધ્વી યાવતુ સ્વાદિમ આહારને પહેલા પહોરમાં ગ્રહણ કરી છેલ્લા પહોર સુધી રાખીને પછી તેનો આહાર કરે, હે ગૌતમ ! આ કાલાતિકાન્ત પાનભોજન કહેવાય. કોઈ સાધુ યા સાધ્વી યાવતું સ્વાદિમ આહારને ગ્રહણ કરીને અર્ધયોજનની મર્યાદાને ઓળંગી પછી ખાય, હે ગૌતમ ! એ માગતિક્રાન્ત પાનભોજન કહેવાય. કોઈ સાધુ કે સાધ્વી પ્રાસુક અને એષણીય યાવતું સ્વાદિમ આહારને ગ્રહણ કરીને કુકડીના ઈડા પ્રમાણ બત્રીશથી અધિક કવલ ખાય, હે ગૌતમ ! એ પ્રમાણાતિકાન્ત પાનભોજન કહેવાય, આઠકવલનો આહાર કરનાર સાધુ અલ્પાહારી કહેવાય. બાર કવલનો આહાર કરનાર સાધુને કાંઇક ન્યૂન અર્ધ ઊનોદરિકા કહેવાય.સોલ કોળીઆનો આહાર કરનાર સાધુ - દ્વિભાગ પ્રાપ્ત કહેવાય.ચોવીસ કવલના આહાર કરનાર સાધુને ઊનોદરિકા કહેવાય. તેથી એક પણ કવલ ઓછો આહાર કરનાર સાધુ પ્રકામરસભોજી- ન કહી શકાય. [૩૩૮] હે ભગવનું શસ્ત્રાતીત શસ્ત્રપરિણ- મિત એષિત (એષણા દોષથી Page #147 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ – ૭/-/૨/૩૩૮ ૧૪૪ રહિત), વ્યેષિત સામુદાયિક-ભિક્ષારૂપ પાનભોજનનો શો અર્થ કહ્યો છે ? હે ગૌતમ ! કોઇ સાધુ યા સાધ્વી જે શસ્ત્ર અને મુશલાદિરહિત છે, તેમ પુષખાલા અને ચન્દનના વિલેપન રહિત છે તેઓ કૃમ્યાદિ જન્તુ રહિત, નિર્જીવ, (સાધુને માટે) નહિ કરેલ, નહિ કરાવેલ, નહિ સંકલ્પેલ,-આમન્ત્રણ રહિત, નહિ ખરીદેલ, ઔદ્દેશિક રહિત, નવકોટિ વિશુદ્ધ, સંકિતાદિ દશદોષ રહિત, ઉદ્ગમ અને ઉત્પાદનૈષણાના દોષથી વિશુદ્ધ, અંગારદોષરહિત, ધૂમદોષ- રહિત, સંયોજનાદોષરહિત, સુરસુરકે ચપચપ શબ્દ રહિતપણે, બહુ ઉતાવળથી નહિ તેમ બહુ ધીમેથી નહિ, (આહારના) કોઇ ભાગને છોડ્યા સિવાય, ગાડાની ધરીના મેલની પેઠે કે વ્રણ ઉપરના લેપની પેઠે, કેવળ સંયમના નિવહિને માટે, સંયમના ભારને વહન કરવા અર્થે જેમ સાપ બિલમાં પેસે તેમ પોતે આહાર કરે, હે ગૌતમ ! એ શસ્ત્રાતીત, યાવત્ પાનભોજનનો અર્થ કહ્યો છે. હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે, એમ કહી ગૌતમ ! યાવત્ વિચરે છે. [શતકઃ ૭ -ઉદ્દેસાઃ ૧ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ] -: ઉદ્દેશક ૨ : [૩૩૯] હે ભગવન્ ! સર્વ પ્રાણોમાં, સર્વ ભૂતોમાં જીવોમાં અને સર્વ સત્ત્વોમાં મેં (હિંસાનું પ્રત્યાખ્યાન કર્યું છે' એ પ્રમાણે બોલનારને સુપ્રત્યાખ્યાન થાય કે દુષ્પ્રત્યાખ્યાન થાય ? હે ગૌતમ ! એ પ્રમાણે બોલનારને કદાચ સુપ્રત્યાખ્યાન થાય અને કદાચ દુષ્પ્રત્યાખ્યાન થાય. હે ભગવન્ ! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્ત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે એ પ્રમાણે બોલનાર જેને આવા પ્રકારનું જ્ઞાન ન હોય કે “આ જીવો છે, આ અજીવો છે, આ ત્રસો છે, આ સ્થાવરો છે” તેને સુપ્રત્યાખ્યાન ન થાય, પણ દુષ્પ્રત્યાખ્યાન થાય. એ રીતે ખરેખર તે દુષ્પ્રત્યાખ્યાની ‘સર્વ પ્રાણિઓમાં યાવત્ સર્વ સત્ત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે” એમ બોલતો સત્ય ભાષા બોલતો નથી, અસત્ય ભાષા બોલે છે. એ પ્રમાણે તે મૃષાવાદી સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્વોમાં ત્રિવિધત્રિવિધ અસંયત-અવિરત-જેણે પાપકર્મનો ત્યાગ કે પ્રત્યાખ્યાન કર્યું નથી એવો, સક્રિય-કર્મબન્ધ- સહિત, સંવરરિહત, એકાન્ત દણ્ડ એટલે હિંસા કરનાર અને એકાન્ત અજ્ઞ છે. સર્વ પ્રાણોમાં યાવત્ ‘સર્વ સત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે' એ પ્રમાણે બોલનાર જેને આવું જ્ઞાન થયું હોય કે “આ જીવો છે, અજીવો છે, આ ત્રસો છે, આ સ્થાવરો છે,” - તેને ‘સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે' એ પ્રમાણે બોલનારનેસુપ્રત્યાખ્યાન થાય, દુષ્પ્રત્યાખ્યાન ન થાય. એ પ્રમાણે ખરેખર તે સુપ્રત્યાખ્યાની સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે.’ એમ બોલતો સત્ય ભાષા બોલે છે, મૃષા ભાષા બોલતો નથી. એ રીતે તે સુપ્રત્યાખ્યાની, સત્યભાષી, સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્વોમાં ત્રિવિધે ત્રિવિધે સંયત, વિરતિ યુક્ત, જેણે પાપકર્મનો ઘાત ને પ્રત્યાખ્યાન કર્યું છે એવો, અક્રિય-કર્મબંધરહિત, સંવરયુક્ત એકાન્ત પંડિત પણ છે. હે ગૌતમ ! તે હેતુથી એમ કહેવાય છે [૩૪૦] હે ભગવન્ ! કેટલા પ્રકારે પચ્ચક્ખાણ કહ્યું છે ? હે ગૌતમ ! બે પ્રકારે પચ્ચક્ખાણ કહ્યું છે. મૂલગુણપચ્ચક્ખાણ અને ઉત્તરગુણપચ્ચકખાણ. હે ભગવન્ ! મૂલગુણપચ્ચક્ખાણ કેટલા પ્રકારનું કહ્યું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું કહ્યું છે, સર્વમૂલ Page #148 -------------------------------------------------------------------------- ________________ શતક-૭, ઉદ્દેસો-૨ ૧૪૫ ગુણપ્રત્યાખ્યાન અને દેશમૂળગુણપ્રત્યાખ્યાન. હે ભગવન્ ! સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે કહ્યું છે; -સર્વ પ્રાણાતિપાતથી વિરામ પામવો, યાવત્ સર્વ પરિગ્રહથી વિરામ પામવો. હે ભગવન્ ! દેશમૂલગુણપ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? પાંચ પ્રકારે છે. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ યાવત્ સ્થૂળ પરિગ્રહ વિરમણ. હે ભગવન્ ! ઉત્તરગુણપ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! બે પ્રકારે કહ્યું છે; સર્વોત્તરગુણપ્રત્યાખ્યાન અને દેશોત્તરગુણપ્રત્યાખ્યાન. હે ભગવન્ ! સર્વોત્ત૨ગુણ- પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! દશ પ્રકારે કહ્યું છે; તે આ પ્રમાણે [૩૪૧] અનાગત, અતિક્રાન્ત, કોટિસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, કૃતપરિમાણ, નિરવશેષ, સંકેત, અદ્ધા પ્રત્યાખ્યાન; એ રીતે પ્રત્યાખ્યાન દશ પ્રકારે કહ્યું છે. હે ભગવન્ ! દેસોત્તરગુણપ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ ! દેસોત્તરગુણપ્રત્યાખ્યાન સાત પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે- દિગ્દત, ઉપભોગપરિભોગપરિમાણ, અનર્થĚવિરમણ, સામાયિક, દેશાવકાશિક, પોષધોપવાસ, અતિથિસંવિભાગ ને અપશ્ચિમમારણાન્તિક-સંલેખણાજોષણાઆરાધના. [૩૪૩] હે ભગવન્ ! જીવો શું મૂલગુણપ્રત્યાખ્યાની, ઉત્તરગુણ- પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાની છે ? હે ગૌતમ ! જીવો તે ત્રણે છે. હે ભગવન્ ! નારક જીવો શું મૂલગુણપ્રત્યાખ્યાની છે ? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! નારકો મૂલગુણપ્રત્યાખ્યાની નથી, ઉત્તરગુણપ્રત્યાખ્યાની નથી, પણ અપ્રત્યાખ્યાની છે, એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય જીવો જાણવા. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જેમ જીવો કહ્યા તેમ જાણવા. વાનમંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો જેમ નારકો કહ્યા તેમ જાણવા. હે ભગવન્ ! મૂલગુણ- પ્રત્યાખ્યાની, ઉત્તરગુણપ્રત્યાખ્યાની, જીવોમાં અલ્પબહુત્વ કઈ રીતે ? મૂલગુણ પ્રત્યાખ્યાની સૌથી થોડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતગુણ છે. હે ભગવન્ ! એ (પૂર્વે કહેલા) જીવોમાં પંચેન્દ્રિય તિર્યંચ જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! મૂલગુણપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ જીવો સર્વથી થોડા છે, ઉત્તરગુણપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે. હે ભગવન્ ! જીવોમાં મૂલગુણપ્રત્યાખ્યાની વગેરે મનુષ્યોનો પ્રશ્ન. હે ગૌતમ ! મૂલગુણપ્રત્યાખ્યાનીમનુષ્યો સર્વથી થોડા છે, ઉત્તરગુણપ્રત્યાખ્યાનની મનુષ્યો સંખ્યાતગુણ છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્યો અસંખ્યગુણ છે. હે ભગવન્ ! શું જીવો સર્વમૂલગુણપ્રત્યાખ્યાની છે, દેશમૂલગુણપ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે ? હે ગૌતમ ! એ ત્રણે છે. ના૨કોનો પ્રશ્ન. હે ગૌતમ ! નારકો સર્વમૂલગુણપ્રત્યાખ્યાની નથી, દેશમૂલગુણપ્રત્યાખ્યાની નથી, પણ અપ્રત્યાખ્યાની છે. પંચેન્દ્રિય તિર્યંચ જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! પંચેન્દ્રિયતિર્યંચો સર્વમૂલગુણપ્રત્યાખ્યાની નથી, પણ દેશમૂલગુણપ્રત્યાખ્યાની છે અને અપ્રત્યાખ્યાની છે. જેમ જીવો કહ્યા તેમ મનુષ્યો જાણવા. જેમ નારકો કહ્યા તેમ વાનમંતર, જ્યોતિષ્ઠ અને વૈમાનિકો જાણવા. હે ભગવન્ ! સર્વમૂલગુણપ્રત્યાખ્યાની, દેશભૂલગુણપ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? હે, ગૌતમ ! સર્વમૂલગુણપ્રત્યાખ્યાની જીવો સર્વથી થોડા છે, દેશભૂલગુણપ્રત્યાખ્યાની જીવો અસંખ્યગુણ છે, 10 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ભગવઇ-૭-૨/૩૪૩ અને અપ્રત્યાખ્યાની અનંતગુણ છે. એ પ્રમાણે ત્રણે (જીવ, પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યના) અલ્પબહુ – પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા, પરંતુ સર્વથી થોડા પંચેન્દ્રિય તિર્યંચો દેશમૂલગુણપ્રત્યાખ્યાની છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યગણ છે. હે ભગવન્! જીવો સર્વોત્તરગુણપ્રત્યાખ્યાની છે. દેશોત્તરગુણપ્રત્યાખ્યાની છે, કે અપ્રત્યાખ્યાની છે? હે ગૌતમ! જીવો ત્રણ પ્રકારના છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો એ પ્રમાણે છે. બાકીના વૈમાનિક સુધીના જીવો અપ્રત્યાખ્યાની છે. હે ભગવન્! સર્વોત્તરગુણ- પ્રત્યાખ્યાની, દેશોત્તરગુણપ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ત્રણે અલ્પબહુ કહ્યા પ્રમાણે યાવતુ મનુષ્યો જાણવા. હે ભગવન્! શું જીવો સંયત છે, અસંયત છે કે સંયતાસંયત દશ સંયત) છે? હે ગૌતમ ! જીવો સંયત પણ છે, અસંયત પણ છે, અને સંયતાસંયત પણ છે-એ ત્રણે પ્રકારના છે. એ પ્રમાણે જેમ પન્નવણામે કહ્યું છે તે પ્રમાણે યાવતુ વૈમાનિકોને વિશે કહેવું, તેમ અલ્પબદુત્વ પણ ત્રણેનું કહેવું. હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાની છે, અપ્રત્યાખ્યાની છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની ? હે ગૌતમ ! પ્રત્યાખ્યાની વિગેરે ત્રણે પ્રકારના છે. એ પ્રમાણે મનુષ્યો પણ ત્રણ પ્રકારના છે. પંચેન્દ્રિયતિર્યંચયોનિકો પ્રથમભંગરહિત છે. બાકીના વૈમાનિક સુધીના સર્વ જીવો અપ્રત્યાખ્યાની છે. હે ભગવન્! પ્રત્યાખ્યાની વિગેરે જીવોમાં યાવતું કોણ વિશેષાધિક છે ? હે ગૌતમ ! પ્રત્યાખ્યાની જીવો સૌથી થોડા છે, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતગુણ છે. દેશપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચો સર્વથી થોડા છે. અને અપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે. પ્રત્યાખ્યાની મનુષ્યો સર્વથી થોડાછે દેશપ્રત્યાખ્યાની સંખ્યાતગુણ છે, અને અપ્રત્યાખ્યાની અસંખ્યગુણ છે. [૩૪૪] હે ભગવન્! શું જીવો શાશ્વત છે કે અશાશ્વત છે? હે ગૌતમ ! જીવો કથંચિત શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? દ્રવ્યની અપેક્ષાએ જીવો શાશ્વત છે, અને પર્યાયિની અપેક્ષાએ જીવો અશાશ્વત છે. તે હેતુથી એમ કહું છું હે ભગવન્! શું નારકો શાશ્વત છે કે અશાશ્વત છે? જેમ જીવો કહ્યા તેમ નારકો પણ જાણવા. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો પણ જાણવા; હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. શતક: ૭-ઉદેસા ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક૩:-) | [૩૪૫ હે ભગવનુ ! વનસ્પતિકાયિકો કયા કાલે સૌથી અલ્પઆહારવાળા હોય છે અને કયા કાલે સૌથી મહાઆહારવાળા હોય છે ? હે ગૌતમ !-શ્રાવણ ભાદરવા માસમાં, અને -આસો કારતકમાસમાં વનસ્પતિકાયિક જીવોસૌથી મહાઆહારવાળા હોય છે, ત્યારપછી શરઋતુમાં, ત્યારપછી હેમંતઋતુમાં, ત્યારપછી વસંતઋતુમાં અને ત્યાર બાદ ગ્રીષ્મ ઋતુમાં અલ્પ આહારવાળા હોય છે. ગ્રીષ્મઋતુમાં સર્વથી અલ્પઆહાર વાળા હોય છે. હે ભગવન્! જો ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિકાયિક જીવો સૌથી અલ્પઆહારવાળા હોય તો તે ઘણા વનસ્પતિ- કાયિકો ગ્રીષ્મમાં પાંદડાવાળા, પુષ્પવાળા, ફલવાળા, લીલાછમ દીપતા, અને વનની શોભાવડે અત્યંત સુશોભિત કેમ હોય Page #150 -------------------------------------------------------------------------- ________________ શતક-૭, ઉસો-૩ ૧૪૭ છે ? હે ગૌતમ! ગ્રીષ્મ ઋતુમાં ઘણા ઉષ્ણયોનિ વાળા જીવો અને પુગલો વનસ્પતિકાયપણે ઉપજે છે, વિશેષ ઉપજે છે, વધે છે, વિશેષ વૃદ્ધિ પામે છે; એ કારણથી હે ગૌતમ ! ગ્રીષ્મઋતુમાં ઘણા વનસ્પતિકાયિકો પાંદડાવાળા, પુષ્પવાળા યાવતું હોય છે. - [૩૪] હે ભગવન્! શું મૂલો મૂલના જીવથી કંદો કન્દના જીવથી વ્યાવત્ બીજો બીજના જીવથી વ્યાપ્ત હે ગૌતમ ! તેમજ છે, હે ભગવન્! તો વનસ્પતિકાયિક જીવો કેવી રીતે આહાર કરે. અને કેવી રીતે પરિણમાવે ? હે ગૌતમ ! મૂલો મૂલના જીવથી વ્યાપ્ત છે, અને તે પૃથિવીના જીવ સાથે સંબદ્ધ છે, માટે વનસ્પતિકાયિક જીવો આહાર કરે છે, એ પ્રમાણે યાવતું બી બીજના જીવથી વ્યાપ્ત છે, અને તે ફલના જીવ સાથે સંબદ્ધ છે, માટે તે આહાર કરે છે, અને તેને પરિણાવે છે. [૩૪૭] હે ભગવન્! આલુ મૂળા, આદુ હિરિલી, સિરિલિ, સિક્સિ- રિલિ, કિટિકા, છિરિયા, છીરવિદારિકા, વજકંદ, સૂરણંદ, ખેલુડા, આઈભદ્રમોથ, પિંડહરિદ્રા, રોહિણી, હુથી, થિરુગા, મદૂત્રપર્ણી, અશ્વકર્ણ, સિંહકણ, સીહંઢી, મુસુંઢી અને તેવા પ્રકારની બીજી વનસ્પતિઓ શું અનન્ત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાળી છે? હે ગૌતમ ! આલુ મૂળા યાવતું અનન્ત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાળી છે. [૩૪૮] હે ભગવનું કદાચ કૃષ્ણલેશ્યાવાળો નારક અલ્પકર્મવાળો અને નીલલેશ્યાવાળો મહાકર્મવાળો હોય? હા, ગૌતમ! કદાચ હોય. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ, તે હેતુથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે તે થાવતું મહાકર્મવાળો હોય. હે ભગવન્! કદાચ નીલલેશ્યાવાળો નારક અલ્પકર્મવાળો અને કપોતલેશ્યાવાળોનારક મહાકર્મવાળો હોય ? હા, ગૌતમ! કદાચ હોય.હે ભગવનું ! શા હેતુથી એ પ્રમાણે કહો છો ? હે ગૌતમ! સ્થિતિની અપેક્ષાએ, તે હેતુથી હે ગૌતમ! તે વાવતું મહાકર્મવાળો હોય. એ પ્રમાણે અસુરકુમારોને વિષે પણ જાણવું, પરન્તુ તેઓને એક તેજલેશ્યા અધિક હોય છે. એ પ્રમાણે વૈમાનિક દેવો પર્યન્ત જાણવું. જેને જેટલી લેશ્યાઓ હોય તેને તેટલી કહેવી, પણ જ્યોતિષ્ક દેવોને ન કહેવું, યાવત્ હે ભગવન્! કદાચ પપ્રલેશ્યાવાળો વૈમાનિક અલ્પકર્મવાળો અને શુલ્કલેશ્યાવાળો વૈમાનિક મહાકર્મવાળો હોય ? હે ગૌતમ ! હા, કદાચ હોય. તે શા હેતુથી? બાકીનું નારકને કહ્યું તેમ જાણવું, યાવતું મહાકર્મવાળો હોય. ૩િ૪૯] હે ભગવન્! ખરેખર જે વેદના તે નિર્જરા, અને જે નિર્જરા તે વેદના કહેવાય? હે ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! વેદના કર્મ છે. અને નિર્જરા નોકર્મ છે, તે હેતુથી યાવતુ તે વેદના ન કહેવાય. હે ભગવન્! શું નારકોને જે વેદના છે તે નિર્જરા કહેવાય, અને જે નિર્જરા છે તે વેદના કહેવાય ? હે ગૌતમ! નારકોને વેદના છે તે કર્મ છે, અને નિર્જરા છે તે નો કર્મ છે, તે હેતુથી એમ કહું છું કે નિર્જરા તે વેદના ન કહેવાય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો જાણવા. હે ભગવન્! શું ખરેખર જે વેધું તે નિર્જયું, અને જે નિર્જયું તે વેધું ? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી હ ભગવન્! એમ શા હેતુથી કહેવાય છે? હે ગૌતમ! કર્મ વેધુ અને નોકર્મ નિજ તે હેતુથી હે ભગવન! નારકોએ જે વેધું તે નિર્જ ? પૂર્વે કહ્યા પ્રમાણે નારકો પણ જાણવા, યાવતુ વૈમાનિકો પણ જાણવા. હે ભગવન્! શું ખરેખર જેને વેદે છે તેને નિજર છે, અને જેને નિર્જરેછે તેને વેદે છે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહેવાય છે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભગવાઈ - -૩/૩૪૯ હે ગૌતમ! કર્મને વેદે છે અને નોકર્મને નિર્ભર છે; તે હેતુથી એમ કહેવાય છે કે એ પ્રમાણે નારકો યાવત્ વૈમાનિકો જાણવા. હે ભગવન્! શું જેને વેદશે તેને નિર્જરશે, અને જેને નિર્જરશે તેને વેદશે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે યાવતું તેને વેદશે નહિ? હે ગૌતમ! કર્મને વેદશે અને નોકમને નિર્જરશે, તે હેતુથી હે ભગવન્! શું જે વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય છે, અને જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય છે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે? હે ગૌતમ! જે સમયે વેદ છે તે સમયે નિર્જરા કરતો નથી, જે સમયે નિર્જરા કરે છે તે સમયે વેદતો નથી, અન્ય સમયે વેદે છે. અન્ય સમયે નિર્જરા કરે છે, વેદનાનો સમય ભિન્ન છે અને નિર્જરાનો સમય ભિન્ન છે, તે હેતુથી યાવતુ વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય નથી. હે ભગવન્! શું નારકોને જે વેદનાનો સમય છે, તે નિર્જરાનો સમય છે, અને નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય છે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા કારણથી કહો છો હે ગૌતમ! નારકો જે સમયે વેદે છે તે સમયે નિરા કરતા નથી, અને જે સમયે નિર્જરા કરે છે તે સમયે વેદતા નથી, અન્ય સમયે વેદે છે અને અન્ય સમયે નિરા કરે છે, તેઓનો વેદનાનો સમય જૂદો છે, અને નિર્જરાનો સમય જૂદો છે; તે હેતુથી એમ કહ્યું. એ પ્રમાણે યાવતું વૈમાનિકોને જાણવું. [૩પ૦] હે ભગવન્! શું નારકો શાશ્વત છે કે અશાશ્વત છે? હે ગૌતમ! કથંચિતું શાશ્વત છે, અને કથંચિત્ અશાશ્વત પણ છે? હે ભગવનું શા કારણથી એમ કહો છો? હે ગૌતમ ! દ્રવ્યાર્થિકનય ની અપેક્ષાએ શાશ્વત છે, અને પયયનયની અપેક્ષાએ અશાશ્વત છે, તે હેતુથી યાવતુ કથંચિતુ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. એ પ્રમાણે યાવતુ. વૈમાનિકો જાણવ હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. [ [શતક: ૭-ઉદ્દેસાઃ૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | (કઉદ્દેશક૪:-) | [૩પ૧-૩પર] રાજગૃહ નગરમાં (ગૌતમ) યાવતું એ પ્રમાણે બોલ્યા-હે ભગવનું! સંસારી જીવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! છ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણેપૃથિવીકાયિક વિગેરે. એ પ્રમાણે જેમ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ સમ્યકત્વક્રિયા અને મિથ્યાત્વક્રિયા સુધી અહીં જાણવું. જીવોના છ પ્રકાર, પૃથિવીના છ પ્રકાર, પૃથિવીના ભેદોની સ્થિતિ-આયુષ, ભવસ્થિતિ, સામાન્ય કાયસ્થિતિ નિર્લેપના-ખાલી થવાનો કાળ, અનગાર સંબંધી હકીકત, સમ્યકત્વક્રિયા અને મિથ્યાત્વક્રિયા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. શતક ૭-ઉદેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ - ઉદ્દેશક૫:-) [૩પ૩-૩૫૪ રાજગૃહ નગરમાં (ગૌતમ) યાવતુ એ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! ખરેખર પંચેન્દ્રિય તિર્યંચોનો યોનિસંગ્રહ કેટલા પ્રકારે કહ્યો છે ? હે ગૌતમ ! તેઓનો યોનિસંગ્રહ ત્રણ પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે-અંડજ, પોતજ અને સંમૂચિંછમ. જેમ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શતક-૭, ઉદેસોજીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે યાવતુ “તે વિમાનોને ઉલ્લંઘી ન શકે. એટલા મોટા તે વિમાનો કહ્યા છે ત્યાં સુધી સર્વ જાણવું. યોનિસંગ્રહ, વેશ્યા, વૃષ્ટિ જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત સ્થિતિ- સમુદ્યાત, ચ્યવન, જાતિકુળકોટી. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી ગૌતમ વિચરે છે. શતક: ૭-ઉદ્દેસાઃ કનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (-:ઉદ્દેશક :૩િપપી રાજગૃહ નગરમાં ગૌતમ યાવતુ એ પ્રમાણે બોલ્યા- હે ભગવન ! જે જીવ નારકને વિષે ઉત્પન્ન થવાને યોગ્ય છે, હે ભગવન્! તે જીવ શું આ ભવમાં રહીને નારકનું આયુષ બાંધે? ત્યાં-નારકમાં ઉત્પન્ન થતો નારકનું આયુષ બાંધે? કે ત્યાં ઉત્પન્ન થઇને નારકનું આયુષ બાંધે ? હે ગૌતમ ! આ ભવમાં રહીને નારકનું આયુષ બાંધે, પણ ત્યાં ઉત્પન્ન થતા નારકનું આયુષ ન બાંધે, અને ઉત્પન્ન થઈને પણ નારકનું આયુષ ન બાંધે, એ પ્રમાણે અસુરકુમારોમાં અને યાવતું વૈમાનિકોમાં જાણવું. હે ભગવન્ જે જીવ નારકને વિષે ઉત્પન્ન થવાને યોગ્ય છે, હે ભગવન્! તે જીવ શું આ ભવમાં રહી નારકનું આયુષ વેદ, ત્યાં ઉત્પન્ન થતા નારકનું આયુષ વેદે, કે ત્યાં ઉત્પન્ન થઈને નારકનું આયુષ વેદે ? હે ગૌતમ! આ ભવમાં રહી નારકનું આયુષન વેદે, પણ ઉત્પન્ન થતા અને ઉત્પન્ન થઈને નારકનું આયુષ વેદ. એ પ્રમાણે યાવત્ વૈમાનિકોમાં પણ જાણવું. હે ભગવન્! જે જીવ નારકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે જીવ શું આ ભવમાં મહાવેદનાવાળો હોય ત્યાં ઉત્પન્ન થતા મહાવેદનાવાળો હોય, કે ઉત્પન્ન થયા પછી મહાવેદનાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ તે આ ભવમાં મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય; કદાચ ઉત્પન્ન થતા મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય, પણ ઉત્પન્ન થયા પછી એકાન્ત દુઃખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિત્ સુખને વેદે છે. હે ભગવન્! જો જીવો અસુરકુમારમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે સંબન્ધી પ્રશ્ન. હે ગૌતમ! તે કદાચ આ ભવમાં રહેલો મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય; ઉત્પન્ન થતા કદાચ મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય, પણ ઉત્પન્ન થયા પછી એકાન્ત સુખરૂપ વેદનાને વેદે છે, અને કદાચ દુઃખને વેદે છે. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારને વિષે જાણવું. હે ભગવનું જે જીવ પૃથિવીકાર્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે સંબંન્ધી પ્રશ્ન. હે ગૌતમ! આ ભવમાં રહેલો તે કદાચ મહાવેદનાવાળો હોય કે કદાચ અલ્પવેદનાવાળો હોય, એ પ્રમાણે ઉત્પન્ન થતાં પણ મહાવેદનાવાળો હોય કે અલ્પવેદનાવાળો હોય, પણ ઉત્પન્ન થાય પછી તે વિવિધ પ્રકારે વેદનાને વેદે છે. એ પ્રમાણે યાવતું મનુષ્યોમાં જાણવું. જેમ અસુરકુમારોને વિષે કહ્યું. તેમ વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો વિશે જાણવું. [૩પ૬] હે ભગવન્! શું જીવો આભોગથી-આયુષનો બંધ કરે કે અનાભોગથી આયુષનો બંધ કરે ? હે ગૌતમ ! જીવો આભોગથી આયુષનો બન્ધ ન કરે, પણ અનાભોગથી બન્ધ કરે. એ પ્રમાણે નારકો પણ જાણવા, યાવતુ વૈમાનિકો જાણવા. [૩પ૭ હે ભગવન્! શું એમ છે કે જીવોને કર્કશવેદનીય- બંધાય છે? હા, ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવને કર્કશવેદનીય કર્મ કેમ બંધાય? હે ગૌતમ ! પ્રાણાતિપાત Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભગવઈ - ૭-૬,૩પ૭ યાવતું મિથ્યાદર્શનશલ્યથી. હે ભગવનું ! શું એમ છે કે નારકોને કર્કશવેદનીય કર્મો બંધાય? હે ગૌતમ! પૂર્વે કહ્યા પ્રમાણે વાવતુ વૈમાનિકોને જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવોને અકર્કશવેદનીય- કર્મો બંધાય? હા, ગૌતમ ! એમ છે. હે ભગવન! જીવોને અકર્કશવેદનીય કર્મો કેમ બંધાય ? હે ગૌતમ ! પ્રાણાતિપાતવિરમણથી, યાવતુ પરિગ્રહવિરમણથી; ક્રોધનો યાવતું મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ કરવાથી, હે ભગવન્! શું નારકોને અકર્કશવેદનીય કર્મો બંધાય ? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે થાવત્ વૈમાનિકોને જાણવું. પરંતુ મનુષ્યોને જેમ જીવોને કહ્યું તેમ જાણવું. [૩૫૮] હે ભગવન્!શું એમ છે કે જીવોને સાતવેદનીય કર્મ બંધાય?હા, ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવોને સાતાવાદનીય કર્મ કેમ બંધાય? હે ગૌતમ! પ્રાણોને વિષે અનુકંપાથી, ભૂતોને અનુકંપાથી, જીવોને વિષે અનુકંપાથી, સત્ત્વોને વિષે અનુકંપાથી, ઘણા પ્રાણોને યાવતું સત્ત્વોને દુઃખ ન દેવાથી, શોક નહિ ઉપજાવવાથી, ખેદ નહિ ઉત્પન કરવાથી, વેદના ન કરવાથી, નહિ મારવાથી તેમ પરિતાપ નહિ ઉપજાવવાથી.એ પ્રમાણે નારકોને યાવતુ વૈમાનિકોને જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવોને અસતાવેદનીય કર્મો બંધાય? હા, ગૌતમ ! એમ છે. હે ભગવન્! જીવોને અસાતા- વેદનીય કર્મ કેમ બંધાય ? હે ગૌતમ ! બીજાને દુઃખ દેવાથી, બીજાને શોક ઉપજાવવાથી, બીજાને ખેદ ઉત્પન્ન કરવાથી, બીજાને પીડા કરવાથી, બીજાને મારવાથી, બીજાને પરિતાપ ઉત્પન્ન કરવાથી, તેમ ઘણાં પ્રાણોને યાવતુ સત્ત્વોને દુઃખ દેવાથી, શોક ઉપજાવવાથી, યાવતુ પરિતાપ ઉત્પન્ન કરવાથી,એ પ્રમાણે નારકોને, યાવતુ વૈમાનિકોને જાણવું. ૩િપ૯] હે ભગવનું ! જેબૂદ્વીપ નામે દ્વીપમાં ભારતવર્ષને વિષે આ અવસર્પિણીમાં દુઃષમાદુઃષમા કાલ છઠ્ઠો આરો જ્યારે અત્યંત ઉત્કટ અવસ્થાને પ્રાપ્ત થશે ત્યારે ભારતવર્ષનો આકારભાવપ્રત્યાવતાર કેવા પ્રકારે થશે ? હે ગૌતમ ! હાહાભૂત ભંભાભૂત અને કોલાહલભૂત એવો કાલ થશે. કાળના પ્રભાવથી ઘણા કઠોર, ધૂળથી મેલા. અસહ્ય, અનુચિત અને ભયંકર વાયુ, તેમજ સંતર્વક વાયુ વાશે. આ કાળે વારંવાર ચારે બાજૂએ ધૂળ ઉડતી હોવાથી રજથી મલિન અને અંધકારવડે પ્રકાશરહિત દિશાઓ ધુમાડા જેવી ઝાંખી દેખાશે. કાલની રક્ષતાથી ચન્દ્રો અધિક શીતતા આપશે અને સૂર્યો અત્યંત તપશે. વળી વારંવાર ઘણાખરાબરસવાળા, વિરુદ્ધરસવાળા ખારા, ખાતરસમાન પાણિવાળા, અગ્નિની પેઠે દાહકપાણિવાળા, વિજળીયુક્ત, અશનિમેઘ-વિષમેઘો વ્યાધિ, રોગ અને વેદના ઉત્પન્ન કરનાર પાણિવાળા, મનને ન રચે તેવા પાણિવાળા મેઘો તીક્ષ્ણ ધારાના પડવા વડે પુષ્કળ વરસશે, જેથી ભારત વર્ષમાં ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ મડંબ, દ્રોણમુખ, પટ્ટન અને આશ્રમમાં રહેલ મનુષ્યો, ચોપગા-ગાયો ઘેટા અને આકાશમાં ગમન કરતા પક્ષિઓના ટોળાઓ; તેમજ ગામ અને અરણ્યમાં ચાલતા ત્રસ જીવો તથા બહુ પ્રકારના વૃક્ષો, ગુલ્મો, લતાઓ, વેલડીઓ, ઘાસ, પર્વગોશેરડી વગેરે, ધરો વગેરે, ઓષધી-શાલિ વગેરે, પ્રવાલો ને અંકુરાદિ તૃણવનસ્પતિઓ નાશ પામશે. વૈતાઢ્ય સિવાય પર્વતો, ગિરિઓ ડુંગરો, ધૂળના ઉંચા સ્થળો, રજ વિનાની ભૂમિઓ નાશ પામશે. ગંગા અને સિધુ નદી સિવાય પાણીના ઝરાઓ, ખાડાઓ, દુર્ગમ અને વિષમ ભૂમિમાં રહેલા ઉંચા અને નીચા સ્થળો સરખા થશે. હે ભગવન્! (તે કાળે) ભારતવર્ષની ભૂમિનો કેવો આકારભાવપ્રત્યવતાર થશે? હે ગૌતમ ! તે કાળે એ Page #154 -------------------------------------------------------------------------- ________________ - - - શતક-૭, ઉદેસો-૬ ૧૫૧ અંગાર જેવી, મુર્મુર- જેવી, ભસ્મીભૂત, તપી ગયેલા કટાહગ જેવી, તાપવડે અગ્નિના સરખી, બહુધૂળવાળી બહુરવાળી, બહુકીચડવાળી, બહુસેવાળવાળી, ઘણા કાદવવાળી, અને પૃથ્વી ઉપર રહેલા ઘણા પ્રાણિઓને ચાલવું મુશ્કેલ પડે એવી ભૂમિ થશે. [૩૬] હે ભગવન્! તે કાળે ભારતવર્ષમાં મનુષ્યોનો કેવો આકારભાવ- પ્રત્યવતાર થશે? હે ગૌતમ ! ખરાબ રૂપવાળા, ખરાબ વર્ણવાળા, દુર્ગધવાળા, દુષ્ટ રસવાળા, ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ, અમનોજ્ઞ, હીનસ્વરવાળા, દીનસ્વરવાળા, અનિષ્ટસ્વરવાળા, યાવતું મનને ન ગમે તેવા સ્વરવાળા, જેના વચન અને જન્મ અગ્રાહ્ય છે એવા, નિર્લજ્જ, કૂડ કપટ કલહ વધ બંધ અને વૈરમાં આસક્ત, મયદાનું ઉલ્લંઘન કરવામાં મુખ્ય, અકાર્ય કરવામાં નિત્ય તત્પર, માતપિતાનો અવશ્ય કરવા યોગ્ય વિનયરહિત, બેડોળ રૂપવાળા, જેના નખ, કેશ, દાઢી, મૂછ ને રોમ વધેલા છે એવા, કાળા, અત્યંત કઠોર, શ્યામવર્ણવાળા, છૂટા કેશવાલા, ધોળા કેશવાળા, બહુ સ્નાયુથી બાંધેલ હોવાને લીધે દુર્દર્શનીય રૂપવાળા,જેઓના પ્રત્યેક અંગ વાંકા અને કરચલીઓથી વ્યાપ્ત છે એવા, જરાપરિણત વૃદ્ધપુરુષ જેવા, છુટા અને સડી ગયેલા દાંતની શ્રેણિવાળા, ઘટના જેવા ભયંકર મુખવાળા ભયંકર છે ઘાટા અને મુખ જેઓના એવા વિષમ નેત્રવાળા, વાંકી. નાસિકાવાળા, વાંકા અને કરચલીથી વિકૃત થયેલા, ભયંકર મુખવાળા, ખસ અને ખરજથી વ્યાપ્ત, કઠણ અને તીક્ષણ નખોવડે ખજવાળવાથી વિકૃત થયેલા, દરાજ એક જાતનો કોઢ અને સિદ્ધ કષ્ઠ વિશેષ વાળા, ફાટી ગયેલ અને કઠોર ચામડીવાળા, વિચિત્રઅંગવાળા, ઉષ્ટ્રાદિના જેવી ગતિવાળા, સાંધાના વિષમ બંધનવાળા, યોગ્ય સ્થાને નહિ ગોઠવાયેલા છૂટા દેખાતા હાડકાવાળા, દુર્લભ, ખરાબસંઘયણવાળા, ખરાબપ્રમાણવાળા, ખરાબસંસ્થાનવાળા, ખરાબરૂપવાળા, ખરાબસ્થાન અને આસનવાળા ખરાબશય્યાવાળા, ખરાબભોજન- વાળા, જેઓનાં પ્રત્યેક અંગ અનેક વ્યાધિઓથી પીડિત છે એવા, સ્કૂલનાયુક્ત વિહલ- ગતિવાળા, ઉત્સાહરહિત સત્ત્વરહિત, વિકૃતચેષ્ટાવાળા, તેજરહિત, વારંવાર શીત, ઉષ્ણ તીક્ષ્ણ અને કઠોર પવનવડે વ્યાપ્ત, જેઓના અંગ. ધૂળવડે મલિન અને રજવડે વ્યાપ્ત છે એવા, બહુ ક્રોધ, માન અને માયાવાળા, બહુ લોભવાળ, અશુભ દુઃખના ભાગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી ભ્રષ્ટ, ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ શરીરવાળા, સોળ અને વીશ વરસના પરમઆયુષવાળા, પુત્ર-પૌત્રાદિ પરિવારમાં અતયત નેહવાળાબીજના જેવા, બીજમાત્ર એવા બહોંતેર કુટુંબો ગંગા, સિન્ધ મહાનદીઓ અને વૈતાઢ્ય પર્વતનો આશ્રય કરીને બિલમાં રહેનારા થશે. હે ભગવન્! તે મનુષ્યો કેવા પ્રકારનો આહાર કરશે? હે ગૌતમ! તે કાળે અને તે સમયે સ્થાન માર્ગપ્રમાણ વિસ્તારવાળી ગંગા અને સિધુ એ મહાનદીઓ રથની ધરીને પેસવાના છિદ્ર જેટલા ભાગમાં પાણિને વહેશે, તે પાણિ ઘણાં માછલાં અને કાચબા વગેરેથી ભરેલું, પણ તેમાં ઘણું પાણી નહિ હોય. ત્યારે તે મનુષ્યો સૂર્ય ઉગ્યા પછી એક મુહૂર્તની અંદર અને સૂર્ય આથમ્યા પછી એક મુહુર્તમાં પોતપોતાના બિલોથી બહાર નીકળશે અને માછલાં કાચબા વગેરેને જમીનમાં ડાટશે, ટાઢ અને તડકાવડે બફાઈ ગયેલાં માછલાં અને કાચબા વગેરેથી એકવીશ હજાર વર્ષ સુધી આજીવિકા કરતા તેઓ (મનુષ્યો) ત્યાં રહેશે. હે ભગવન્! શીલરહિત, નિર્ગુણ, મર્યાદારહિત, પ્રત્યાખ્યાન અને પોષધોપ Page #155 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૭/-/૬/૩૬૦ ૧૫૨ વાસરહિત, પ્રાયઃ માંસાહારી, મસ્ત્યાહારી, મધનો આહાર કરનારા, મૃત શરીરનો આહાર કરનારા તે મનુષ્યો મરણ સમયે કાળ કરીને ક્યાં જશે ? હે ગૌતમ ! પ્રાયઃ નારક અને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થશે. હે ભગવન્ ! તે સિંહો, વાઘો, વૃકો, દીપડાઓ, રિંછો, તરક્ષો, શરભો તે પ્રમાણે નિઃશીલ એવા યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! પ્રાયઃ નારક અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થશે. હે ભગવન્ ! તે કાગડાઓ, કંકો, વિલકો, જલવાયસો, મયૂરો, નિઃશીલ એવા તે પ્રમાણે યાવત્ (ક્યાં ઉત્પન્ન થશે ?) પ્રાયઃ ના૨ક અને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થશે. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે.એમ કહી યાવત્ વિચરે છે. શતકઃ ૭ - ઉદ્દેસાઃ ૬ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ -: ઉદ્દેશક ૭ઃ [૩૬૧] હે ભગવન્ ! ઉપયોગ પૂર્વક ગમન કરતા, યાવત્ ઉપયોગ પૂર્વક સૂતા ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછનક (રજોહરણ) ને ગ્રહણ કરતા અને મૂકતા સંવૃત-સાધુને શું ઐયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ ! સંવરયુક્ત યાવત્ તે અનગારને ઐપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી ક્રિયા ન લાગે. હે ભગવન્ ! એ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ નષ્ટ થયા હોય તેને એપિથિકી ક્રિયા લાગે, તેમજ યાવત્ સૂવિરુદ્ધ ચાલનારને સાંપરાયિકી ક્રિયાલાગે; તે સંવરયુક્ત અનગાર સૂત્ર પ્રમાણે વર્તે છે, તે હેતુથી હે ગૌતમ ! તેને યાવત્ સાંપરાયિકી ક્રિયા ન લાગે. [૩૬૨] હે ભગવન્ ! કામો રૂપી છે કે અરૂપી છે ? હે ગૌતમ ! કામો રૂપી છે, પણ અરૂપી નથી. હે ભગવન્ ! કામો ચિત્ત છે કે અચિત્ત છે ? હે ગૌતમ ! કામો બંને છે સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે. હે ભગવન્ ! કામો જીવ છે કે અજીવ છે ? હે ગૌતમ ! કામો હે ભગવન્ ! કામો જીવોને હોય છે કે અજીવોને હોય છે ? હૈ ગૌતમ ! કામો જીવોને હોય છે, અજીવોને હોતા નથી. હે ભગવન્ ! કામો કેટલા પ્રકારે કહ્યા છે ? હે ગૌતમ ! કામ બે પ્રકારે છે શબ્દ અને રૂપ. ભગવત્ ભોગો રૂપી છે. કે અરૂપી?ભોગો રૂપી છે પણ અરૂપી નથી. હે ભગવન્ ! ભોગો સચિત્ત છે કે અચિત્ત છે ? હે ગૌતમ બંને છે.હે ભગવન્ ! ભોગો જીવસ્વરૂપ છે કે અજીવસ્વરૂપ છે ? હે ગૌતમ ! હે ભગવન્ ! ભોગો જીવોને હોય કે અજીવોને હોય ? હે ગૌતમ ! ભોગો જીવોને હોય છે, અજીવોને હોતા નથી. હે ભગવન્ ! ભોગો કેટલા પ્રકારના ક્યા છે ? હે ગૌતમ ! ભોગો ત્રણ પ્રકારના કહ્યા છે; ગંધ, રસ અને સ્પર્શ. હે ભગવન્ ! કામ-ભોગ કેટલા પ્રકારે કહ્યા છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. હે ભગવન્ ! શું જીવો કામી કે ભોગી છે ? હે ગૌતમ ! જીવો કામી પણ છે, અને ભોગી પણ છે. હે ભગવન્ ! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ ! શ્રોતેંદ્રિય અને ચક્ષુને આશ્રયી જીવો કામી કહેવાય છે, તેમ ઘ્રાણેન્દ્રિય, જિજ્ઞેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ જીવો ભોગી કહેવાય છે; હે ભગવન્ ! શું નારકો કામી છે કે ભોગી છે ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, એ પ્રમાણે સ્તનિતકુમારોને જાણવું. હે ભગવન્ ! પૃથિવીકાયિકનો પ્રશ્ન, હે ગૌતમ ! પૃથિવીકાયિકો કામી નથી, પણ ભોગી છે. હે ભગવન્ ! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ ! સ્પર્શેન્દ્રિયને આશ્રયી; એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયિકો Page #156 -------------------------------------------------------------------------- ________________ શતક-૭, ઉદેસો-૭ ૧૫૩ જાણવા, બેઈન્દ્રિય જીવો એ પ્રમાણે જાણવા, પરન્તુ તેઓ જિહુવા અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે. તે ઈન્દ્રિય જીવો પણ એ પ્રમાણે જાણવા, પણ ઘાણ, જિલ્લા અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ તેઓ ભોગી છે. ચઉરિંદ્રિય જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! ચઉરિન્દ્રિય જીવો કામી પણ છે અને ભોગી પણ છે. હે ભગવન્! શા હેતુથી યાવતુ ભોગી પણ છે? તે ચઉરિદ્રિય જીવો ચક્ષની અપેક્ષાએ કામી; ઘાણ, જિહુવા અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે, બાકીના યાવતુ વૈમાનિક સુધીના જીવો જેમ સામાન્ય જીવો કહ્યા તેમ જાણવા. હે ભગવન્! કામભોગી, નોકામી નો ભોગી અને ભોગી જીવોમાં કયા જીવો કયા જીવોથી યાવત્ વિશેષાધિક છે ? હે ગૌતમ ! કામભોગી જીવો સૌથી થોડા છે, નોકામીનો ભોગી જીવો અનન્તગુણ છે, અને ભોગી જીવો અનન્તગુણ છે. [૩૩] હે ભગવન્! છવાસ્થ જે કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ક્ષીણભોગી - ઉત્થાનવડે, કર્મવડે, બલવડે, વીર્યવર્ડ અને પુરુષાકાર પરાક્રમવડે વિપુલ એવા ભોગ્ય ભોગોને ભોગવવા સમર્થ છે? હે ભગવન્! ખરેખર આ અર્થને આ પ્રમાણે કહો છો ? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. તે ઉત્થાનવડે પણ, કર્મવડે પણ, બલવડે પણ, વીર્યવડે પણ અને પુરુષકાર પરાક્રમવડે પણ કોઈપણ વિપુલ એવા ભોગ્ય ભોગોને ભોગવવા સમર્થ છે, તે માટે તે ભોગી ભોગોનો ત્યાગ કરતો મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાન થાય છે. હે ભગવન્! નિયતક્ષેત્રના અવધિજ્ઞાનવાળો મનુષ્યો જે કોઈપણ દેવલોકમાં દેવપણ ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ક્ષીણભોગી પુરષાકાર પરાક્રમવડે વિપુલ ભોગોને ભોગવવા સમર્થ છે? એ પ્રમાણે છદ્મસ્થની પેઠે યાવતું તે મહાપર્યવસાન થાય છે. હે ભગવન્! પરમાવધિજ્ઞાની મનુષ્ય જે તેજ ભવમાં સિદ્ધ થવાને યાવતુ (સર્વ દુઃખોનો) અન્ત કરવાને યોગ્ય છે, હે ભગવન્ખરેખર તે ક્ષીણભોગી વિપુલ ભોગોને ભોગવવા સમર્થ છે ?(ગૌતમ) બાકીનું સર્વ છદ્મસ્થની પેઠે જાણવું. કેવલજ્ઞાની મનુષ્ય જે તેજ ભવમાં સિદ્ધ થવાને યાવતુ (દુઃખોનો) અત્ત કરવાને યોગ્ય છે તે વિપુલ ભોગોને ભોગવવા સમર્થ છે? પરમાવધિજ્ઞાની પેઠે જાણવું, યાવતુ તે મહાપર્યવસાન મહાફળવાળો થાય છે. [૩૬૪] હે ભગવન્! જે આ અસંજ્ઞી મનરહિત પ્રાણીઓ છે, જેમકે, પૃથિવીકાયિકો યાવત્ વનસ્પતિકાયિકો અને છઠ્ઠા કેટલાએક (સંમૂર્ણિમ) ત્રસ જીવો, જેઓ અંધઅજ્ઞાની, મૂઢ, અજ્ઞાનાન્ધકારમાં પ્રવેશ કરેલા, અજ્ઞાનરૂપ આવરણ અને મોહજાલવડે ઢંકાયેલા છે તેઓ અકામનિકરણ-અનિચ્છાપૂર્વક વેદના વેદે છે એમ કહેવાય ? હા, ગૌતમ ! એમ કહેવાય. હે ભગવનું! શું એમ છે કે સમર્થ છતાં પણ જીવ અનિચ્છાપૂર્વક વેદનાને વેદે? હે ગૌતમ! હા એમ છે. હે ભગવન્! સમર્થ છતાં પણ જીવ અનિચ્છાપૂર્વક વેદનાને કેમ વેદે ? હે ગૌતમ ! જે સમર્થ છતાં અંધકારમાં પ્રદીપ સિવાય રૂપો જોવાને સમર્થ નથી, જે અવલોકન કર્યા સિવાય આગળ રહેલા રૂપો જોવાને સમર્થ નથી, જે અવેક્ષણ કર્યા વિના પાછળ રહેલા રૂપો જોવા સમર્થ નથી, જે આલોચન કર્યા સિવાય આગળ રહેલા રૂપો જેવાને સમર્થ નથી, જે અવેક્ષણ કર્યા વિના પાછળ રહેલા રૂપો જેવા સમર્થ નથી, જે આલોચન કર્યા સિવાય ઉપરના રૂપો જોવાને સમર્થ નથી. જે આલોચન કર્યા સિવાય નીચેના રૂપો જેવાને સમર્થ નથી; હે ગૌતમ ! તે આ અર્થ સમર્થ છતાં પણ અનિચ્છિતપૂર્વક વેદનાને વેદે છે. હે ભગવન્! એમ છે કે સમર્થ પણ પ્રકામ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ભગવાઈ- ૭-૩૬૪ નિકરણતીવ્રચ્છાપૂર્વક વેદનાને વેદે? હે ગૌતમ ! હા વેદે. હે ભગવન્! સમર્થ છતાં પણ તીવ્રચ્છાપૂર્વક વેદનાને કેમ વેદે ? હે ગૌતમ ! જે સમુદ્રનો પાર પામવા સમર્થ નથી જે સમુદ્રને પાર રહેલાં રૂપો જોવા સમર્થ નથી, જે દેવલોકમાં જવા સમર્થ નથી, અને જે દેવલોકમાં રહેલા રૂપોને જોવા સમર્થ નથી હે ગૌતમ! તે સમર્થ છતાં પણ તીવેચ્છાપૂર્વક વેદનાને વેદ. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિચરે છે. શતક: ૭- ઉદેસાઃ ૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (ઉદ્દેશક૮-) [૩૬૫] હે ભગવન્! છાસ્થ મનુષ્ય અનંત અને શાશ્વત અતીત કાલે કેવળ સંયમવડે યાવત્ સિદ્ધ થયો? એ પ્રમાણે જેમ પ્રથમ શતકના ચોથા ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવત્ અલમસ્તુ પાઠ સુધી કહેવું. [૩૬] હે ભગવન્! ખરેખર હસ્તી અને કુંથુનો જીવ સમાન છે? હા, ગૌતમ! હસ્તી અને કુંથુનો જીવ સમાન છે. જેમ “રાયપટેણીય સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે. [૩૭] હે ભગવન્! નારકોવડે જે પાપકર્મ કરાયેલું છે. કરાય છે અને કરાશે તે સઘળું દુઃખરૂપ છે, અને જે નિર્જીણ થયું તે સુખરૂપ છે? હા, ગૌતમ ! નારકોવડે જે પાપકર્મ કરાયું તે યાવતું સુખરૂપ છે, એ પ્રમાણે યાવતું વૈમાનિકોને જાણવું. [૩૬૮] હે ભગવન્! સંજ્ઞાઓ કહેલી છે? દશ કે આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, લોકસંજ્ઞા, ઓધસંજ્ઞા, એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને જાણવું. નારકો દશ પ્રકારની વેદનાનો અનુભવ કરતા હોય છે, શીત, ઉષ્ણ, સુધા, પિપાસા-કંડૂ પરતત્રતા, જ્વર, દાહ, ભય, શોક. [૩૬૯] હે ભગવન્! ખરેખર હાથી અને કંથને અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન હોય? હા, ગૌતમ ! હોય હે ભગવન્! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ ! અવિરતિને આશ્રયી, તે હેતુથી ભાવતુ હાથી અને કુંથુને સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા હોય. [૩૭] હે ભગવન્! આધાકર્મ આહારને ખાનાર (સાધુ) શું બાંધે, શું કરે, શેનો ચય કરે અને શેનો ઉપચય કરે? જેમ પ્રથમ શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યું છે એ પ્રમાણે યાવતું પંડિત શાશ્વત છે, પણ પંડિતપણું અશાશ્વત છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવતુ વિચરે છે. શતક: ૭-ઉદેસાઃ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક૯:-) [૩૭૧] હે ભગવન્! અસંવૃત-પ્રમત્ત સાધુ બહારના મુદ્દગલોને ગ્રહણ કર્યા સિવાય એકવર્ણવાળું એક રૂપ વિકર્વવા સમર્થ છે? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! અસંવૃત સાધુ બહારના પુદ્ગલોને ગ્રહણ કરી એકવર્ણવાળું એક રૂપ યાવત્ [વિકુવવા સમર્થ છે ?] હા, સમર્થ છે. હે ભગવન્! તે સાધુ શું અહીં-મનુષ્યલોકમાં રહેલા-મુગલોને ગ્રહણ કરીને વિક, ત્યાં રહેલા યુગલોને ગ્રહણ કરીને વિદુર્વે કે અન્ય સ્થળે રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વે ? હે ગૌતમ ! અહીં રહેલા યુગલોને પ્રહણ કરી વિદુર્વે. પણ ત્યાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરી ન વિદુર્વે, તેમ અન્યત્ર રહેલા Page #158 -------------------------------------------------------------------------- ________________ શતક-૭, ઉદેસો-૯ ૧૫૫ પુદ્ગલોને ગ્રહણ કરી યાવતુ ન વિફર્વે. એ પ્રમાણે એકવણું અને અનેકરૂપ-ઇત્યાદિ ચતુર્ભગી જેમ છઠ્ઠા શતકના નવમા ઉદ્દેશકમાં કહી છે તેમ અહીં પણ કહેવી; પરન્તુ, એટલો વિશેષ છે કે અહીં રહેલો સાધુ અહીં રહેલા યુગલોને ગ્રહણ કરી વિફર્વે બાકીનું તે પ્રમાણે યાવત “રક્ષપુદ્ગલોને સ્નિગ્ધપુદ્ગલપણે પરિણમાવવા સમર્થ છે? હા, સમર્થ છે; હે ભગવન્! શું અહીં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરી, યાવતુ અન્યત્ર રહેલા પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય વિકર્યું છે ત્યાંસુધી જાણવું. [૩૭૨] અહત જાણ્યું છે, અહંતે પ્રત્યક્ષ કર્યું છે. અહત વિશેષતા જાણ્યું છે કે મહાશિલાકંટક નામે સંગ્રામ છે. હે ભગવન્! મહાશિલાકંટક સંગ્રામ થયો હતો? કોણ જીત્યા અને કોણ હાર્યા? હે ગૌતમ ! વજી (ઇન્દ્ર) અને વિદેહપુત્ર (ણિક) જીત્યા, નવ મલકી અને નવ લેચ્છકી જેઓ કાશી અને કોશલદેશના અઢાર ગણરાજાઓ હતા તેઓ પરાજય પામ્યા. ત્યારપછી મહાશિલાકંટક સંગ્રામ વિકવ્યા પછી તે કૂણિક રાજા મહાશિલા કંટક નામે સંગ્રામ ઉપસ્થિત થએલો જાણી પોતાના કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને એમ કહ્યું કે હે દેવાનુપ્રિયો ! શીધ્ર ઉદાયિ નામના પટ્ટહસ્તીને તૈયાર કરો, અને ઘોડા, હાથી, રથ અને યોદ્ધાઓથી યુક્ત ચતુરંગ સેનાને તૈયાર કરો, તૈયાર કરી મારી આજ્ઞા જલદી પાછી આપો. ત્યારબાદ તે કૂણિકના એમ કહેવાથી તે કૌટુમ્બિક પુરુષો હૃષ્ટ તુષ્ટ થઈ યાવતુ અંજલી કરીને તે સ્વામિન્! એ પ્રમાણે જેવી આજ્ઞા” એમ કહીને આજ્ઞા અને વિનયવડે વચનનો સ્વીકાર કરે છે. પછી ઉવવાઈ માં કુશલઆચાર્યોના ઉપદેશવડે તીક્ષ્ણમતિ કલ્પનાના વિકલ્પોથી કહ્યા પ્રમાણે યાવતું ભયંકર અને જેની સાથે કોઈ યુદ્ધ ન કરી શકે એવા ઉદાયિ નામના મુખ્ય હસ્તીને તૈયાર કરે છે, ઘોડા હાથી ઇત્યાદિથી યુક્ત યાવતુ તે સેનાને સજ્જ કરીને જ્યાં કૂણિક રાજા છે ત્યાં તેઓ આવે છે, આવીને કરતલ [જોડીને કૂણિક રાજાને તે આજ્ઞા પાછી આપે છે. ત્યારબાદ તે કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ છે ત્યાં તેઓ આવે છે, સ્નાનગૃહમાં પ્રવેશ કરે છે, ત્યાં પ્રવેશ કરી સ્નાન બલિકમ કરી પ્રાયશ્ચિત્તરૂપ કૌતુક અને મંગલો કરી સવલિંકારથી વિભૂષિત થઈ, સનદ્ધ બદ્ધ થઈ બખ્તરને ધારણ કરી વાળેલા ધનુદંડને ગ્રહણ કરી, ડોકમાં આભૂષણપહેરી, ઉત્તમોત્તમ ચિન્ડપટ્ટ બાંધી, આયુધ અને પ્રહરણોને ધારણ કરી, માથે ધારણ કરાતા કોરંટક પુષ્પની માળાવાળા છત્ર સહિત, જેનું અંગ ચાર ચામરોના વાળ વેડે વીંઝાયેલું છે, જેના દર્શનથી મંગલ અને જય શબ્દ થાય છે એવો (કુણિક)ઉવવાઈ માં કહ્યા પ્રમાણે યાવતુ આવીને ઉદાયિ નામે પ્રધાનહસ્તી ઉપર ચઢ્યો. ત્યારબાદ હારવડે તેનું વક્ષસ્થળ ઢંકાયેલું હોવાથી રતિ ઉત્પન્ન કરતો વારંવાર વીંઝાતા શ્વેત ચામરોવડે યાવતું ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગ સેનાની સાથે પરિવારયુક્ત, મહા સુભટોના વિસ્તીર્ણ સમૂહથી વ્યાપ્ત કૂણિકરાજા જ્યાં મહાશિલાકંટક સંગ્રામ છે ત્યાં આવે છે, ત્યાં આવીને તે મહાશિલાકંટક સંગ્રામમાં ઉતર્યો, તેની આગળ દેવનો ઈન્દ્ર દેવોનો રાજા શક્ર એક મોટું વજન સરખું અભેદ્ય કવચ વિકુવને ઉભો છે. એ પ્રમાણે બે ઇન્દ્રો સંગ્રામ કરે છે, જેમકે એક દેવેન્દ્ર અને બીજો મનુજે. હવે તે કૂણિકરાર એક હાથીવડે પણ શત્રુપક્ષનો પરાજય કરવા સમર્થ છે. ત્યારબાદ તે કૃણિકે મહાશિલાકંટક સંગ્રામને કરતા નવમલ્લકિ અને નવલેચ્છકે જેઓ કાશી ને કોશલાના અઢાર ગણરાજાઓ હતા, તેઓના મહાનુ યોદ્ધાઓને હસ્યા, ધાયલ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ભગવઇ - ૭/-/૯/૩૭૨ કર્યા અને મારી નાંખ્યા, તેઓની ચિન્તયુક્ત ધ્વજા અને પતાકાઓ પાડી નાંખી, અને જેઓના પ્રાણ મુશ્કેલીમાં છે એવા તેઓને ચારે દિશાએ નસાડી મૂક્યા. હે ભગવન્ ! શા કારણથી એમ કહેવાય છે કે તે મહાશિલાકંટક સંગ્રામ છે ? હે ગૌતમ ! જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે તે સંગ્રામમાં જે ઘોડા, હાથી, યોધા અને સારથીઓ તૃણ, કાષ્ટ, પાંદડા કે કાંકરાવતી હણાય ત્યારે તેઓ સઘળા એમ જાણે કે હું મહાશિલાથી હણાયો, તે હેતુથી હે ગૌતમ ! તે મહાશિલાકંટક સંગ્રામ કહેવાય છે. હે ભગવન્ ! જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે તેમાં કેટલા લાખ માણસો હણાયા ? હે ગૌતમ! ચોરાસીલાખ માણસો હણાયા. હે ભગવન્ ! નિઃશીલ, યાવત્ પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસરહિત, રોષે ભરાયેલા, ગુસ્સે થયેલા, યુદ્ધમાં ઘાયલ થયેલા, અનુપશાંત એવા તે મનુષ્યો કાળસમયે મરણ પામીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! ઘણે ભાગે તેઓ નારક અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયા છે. [૩૭૩] અહંતે જાણ્યું છે, અહંતે પ્રત્યક્ષ કર્યું છે, અહંતે વિશષ પ્રકારે જાણ્યું છે કે રથમુશલ નામે સંગ્રામ છે. હે ભગવન્ ! જ્યારે રથમુશલ નામે સંગ્રામ થતો હતો ત્યારે કોનો વિજય થયો, અને કોનો પરાજય થયો ? હે ગૌતમ ! વજ્જ (ઇન્દ્ર) વિદેહપુત્ર (કૃણિક) અને અસુરેન્દ્ર અસુરકુમા૨૨ાજાચમર એઓ જીત્યા; નવમકિ અને નવ લેચ્છિક રાજાઓ પરાજય પામ્યા. ત્યારબાદ તે કૂણિકરાજા રથમુશલ સંગ્રામ ઉપસ્થિત થએલો જાણી બાકીનું મહાશિલાકંટક સંગ્રામની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ છે કે અહીં ભૂતાનંદ નામે પ્રધાનહસ્તી છે; યાવત્ તે થમુસલસંગ્રામમાં ઉતર્યો. તેની આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર છે. એ પ્રમાણે પૂર્વની પેઠે યાવત્ રહે છે. પાછળ અસુરેન્દ્ર અસુરકુમારનો રાજા ચમર એક મોટું લોઢાનું કિઠીનના જેવું કવચ વિકુર્થીને રહેલો છે. એ પ્રમાણે ખરેખર ત્રણ ઇન્દ્રો યુદ્ધ કરે છે. જેમકે-દેવેન્દ્ર, મનુજેન્દ્ર અને અસુરેન્દ્ર. હવે એ કૂણિક એક હાથીવડે પણ શત્રુઓનો પરાજય કરવા સમર્થ છે. યાવત્ ચારે દિશાએ નસાડી મુક્યા. હે ભગવન્ ! શા કારણથી તે ૨થમુશલ સંગ્રામ કહેવાય છે ? હે ગૌતમ ! જ્યારે ૨થમુશલ સંગ્રામ થતો હતો ત્યારે અશ્વરહિત, સારથિરહિત, યોદ્ધાઓ રહિત અને મુશલસહિત એક રથ ઘણા જનસંહારને, જનવધને, જનપ્રમર્દને, જનપ્રલયને, તેમ લોહિના કીચડને કરતો ચારે તરફ ચારે બાજુએ દોડે છે; તે કારણથી યાવત્ તે રથમુશલસંગ્રામ કહેવાય છે. હે ભગવન્ ! જ્યારે થમુશલ સંગ્રામ થતો હતો ત્યારે કેટલાલાખ માણસો હણાયા ? હે ગૌતમ ! તેમાં દશહજાર મનુષ્યો એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા, એક દેવલોકમાં ઉત્પન્ન થયો, એક ઉત્તમ કુલને વિષે ઉત્પન્ન થયો, અને બાકીના મનુષ્યો ઘણેભાગે નારક અને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયા. [૩૭૪] હે ભગવન્ ! દેવના ઇન્દ્ર રાજા શકે અને અસુરના ઇન્દ્ર અસુરકુમારના રાજા ચમરે કૂણિક રાજાને કેમ સહાય આપી ? હે ગૌતમ ! દેવનો ઇન્દ્ર દેવનો રાજા શક્ર કૃણિક૨ાજાનો-પૂર્વભવલંબન્ધી મિત્ર-હતો, અને અસુરેન્દ્ર અસુરકુમારનો રાજાચમર કૃણિક૨ાજાનો તાપસની અવસ્થામાં મિત્ર-હતો, તેથી. હે [૩૭૫] હે ભગવન્ ! ઘણા માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે, યાવત્ પ્રરૂપણા કરે છે કે-અનેક પ્રકારના સંગ્રામોમાંના કોઇપણ સંગ્રામમાં સામા હણાયેલા ઘાયલ થયેલા ઘણા મનુષ્યો મરણસમયે કાળ કરીને કોઇપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય Page #160 -------------------------------------------------------------------------- ________________ શતક-૭, ઉદેસો-૯ ૧૫૭ છે, હે ભગવન્! એ પ્રમાણે કેમ હોય ? હે ગૌતમ ! તે બહુ મનુષ્યો પરસ્પર જે એ પ્રમાણે કહે છે કે-તેઓએ એ પ્રમાણે મિથ્યા કહ્યું છે. હે ગૌતમ ! હું તો આ પ્રમાણે કહું છું, યાવત્ પ્રરૂપણા કરું છું. હે ગૌતમ ! તે આ પ્રમાણે-તે કાળે અને તે સમયે વૈશાલી નામે નગરી હતી. તે વૈશાલી નગરીમાં વરુણનામે નાગનો પૌત્ર રહેતો હતો, તે ધનવાનું યાવતું જેનો પરાભવ ન થઈ શકે એવો હતો. તે શ્રમણોનો ઉપાસક, જીવાજીવ તત્ત્વને જાણનાર, થાવતું આહારદિવડે પ્રતિલાલતો સત્કાર કરતો-નિરન્તર છઠ્ઠ છઠ્ઠના તપ કરવાવડે આત્માને વાસિત કરતો વિચરે છે. ત્યારબાદ જ્યારે તે નાગના પૌત્ર વરુણને રાજાના અભિયોગથી ગણના બલના અભિયોગથી રથમુશલસંગ્રામમાં જવા માટે આજ્ઞા થઈ ત્યારે ષષ્ઠભક્ત કરનાર તે (વરુણ) અષ્ટમભક્તને વધારે છે, અને કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને તેણે એ પ્રમાણે કહ્યું કે હે દવાનુપ્રિયો ! ચારઘંટાવાળા અશ્વરથને સામગ્રીસહિત હાજર કરો; અને ઘોડા, હાથી, રથ અને પ્રવર- યાવતુ તૈયાર કરીને એ મારી આજ્ઞા પાછી આપો. ત્યારપછી તે કૌટુમ્બિક પુરુષો યાવતું તેનો સ્વીકાર કરીને છત્રસહિત, ધ્વજાસહિત [રથને શીધ્ર હાજર કરે છે; ઘોડા, હાથી, રથ- તૈયાર કરી જ્યાં નાગનો પૌત્ર વરુણ છે [ત્યાં આવી] આજ્ઞા પાછી આવે છે. ત્યારપછી તે નાગનો પૌત્ર વરણ જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે, આવીને કણિકની પેઠે યાવતુ કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કરીને સવલિંકારથી વિભૂષિત થયેલો કવચને પહેરી બાંધી, કોરેટની માળાયુક્ત ધારણ કરતા છત્રવડે સહિત અનેક ગણનાયકો યાવતું દૂત અને સંધિપાલની સાથે પરિવરેલો સ્નાનગૃહથી બહાર નીકળે છે.જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે, જ્યાં ચારઘંટાવાળો અશ્વરથ છે, ત્યાં આવીને ચારઘંટાવાળા અશ્વરથ ઉપર ચડે છે, ચડીને ઘોડા, હાથી, રથ- અને પ્રવર યોદ્ધાવાળી સેના સાથે મહાનું સુભટોના સમૂહવડે યાવત્ વિંટાયેલો જ્યાં રથમુસલ સંગ્રામ છે ત્યાં આવે છે, અને ત્યાં આવી તે રથમુસલ સંગ્રામમાં ઉતર્યો. જ્યારે નાગનો પૌત્ર વરુણ રથમુસલ સંગ્રામમાં ઉતયો ત્યારે તે આવા પ્રકારના આ આભિગ્રહને ગ્રહણ કરે છે- “રથમુશલ સંગ્રામમાં યુદ્ધ કરતા મને જે પહેલા મારે તેને મારવો કહ્યું, બીજાને મારવા કહ્યું નહિં.” આવા પ્રકારના આ અભિગ્રહને ધારણ કરી તે રથમુશલ સંગ્રામ કરે છે. ત્યારબાદ રથમુસલ સંગ્રામ કરતા નાગના પૌત્ર વરુણના રથની સામે તેના જેવો સમાનવયવળો, સમાનત્વચાવાળો અને સમાન અસ્ત્રશસ્ત્રાદિઉપકરણવાળો એક પુરુષ રથમાં બેસીને શીઘ આવ્યો. ત્યારબાદ તે પુરુષે નાગના પૌત્ર વરુણને એમ કહ્યું કે હે નાગના પૌત્ર વરુણ ! તું મને પ્રહાર કરે.” ત્યારે તે નાગના પૌત્ર વરુણે તે પુરુષને એમ કહ્યું કે હે દેવાનુપ્રિય ! જ્યાંસુધી હું પ્રથમ ન હણાઉં ત્યાં સુધી મારે પ્રહાર કરવો ન કલ્પે, માટે પહેલાં તુંજ પ્રહાર કર.” જ્યારે તે નાગના પૌત્ર વરુણે તે પુરુષને એમ કહ્યું ત્યારે તે કુપિત થએલો ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે, ધનુષને ગ્રહણ કરી બાણને ગ્રહણ કરે છે, બાણને ગ્રહણ કરી અમુક સ્થાને રહીને તેને કાનપર્યત લાંબું ખેંચે છે; લાંબું ખેંચીને તે નાગના પૌત્ર વરુણને સખ્ત પ્રહાર કરે છે. ત્યારબાદ તે પુરુષથી સખ્ત ઘવાયેલ નાગનો પૌત્ર વરુણ કુપિત થઈ યાવતુ ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે, બાણને ગ્રહણ કરે છે, તેને કાનપર્યંત લાંબું ખેંચે છે, જે પુરુષને એક ધાએ પત્થરના ટુકડા થાય તેમ જીવિતથી જૂદો કરે છે. હવે તે પુરુષથી સખ્ત ઘવાયેલ તે નાગનો પૌત્ર વરુણ શક્તિરહિત, નિર્બલ, વીર્યરહિત, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ભગવઈ - ૭-૯૩૭૫ પુરુષાર્થ અને પરાક્રમરહિત થયેલો પોતે “ટકી નહિ શકે એમ સમજી ઘોડાઓને થોભાવે છે, રથને પાછો ફેરવે છે, રથમુશલ સંગ્રામથી બહાર નીકળે છે, એકાન્ત ભાગમાં આવે છે, ઘોડાઓને થોભાવે છે, રથને ઉભો રાખે છે, રથથી ઉતરે છે, રથથી ઘોડાઓને છુટા કરે છે, ઘોડાઓને વિસર્જિત કરે છે; ડાભનો સંથારો પાથરે છે, પૂર્વદિશા સન્મુખ તે ડાભના સંથારા ઉપર બેસે છે. પૂર્વાભિમુખ પર્યકાસને ડાભના સંથારા ઉપર બેસી હાથ જોડી યાવતુ તે નાગનો પૌત્ર વરુણ આ પ્રમાણે બોલ્યો- પૂજ્ય અહિતોને નમસ્કાર થાઓ, યાવતું જેઓ [સિદ્ધગતિને પ્રાપ્ત થાય છે શ્રમણ ભગવનું મહાવીરને નમસ્કાર થાઓ, જે તીર્થની આદિ કરનારા છે, યાવતુ સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છે, જે મારા ધમચિાર્ય અને ધર્મના ઉપદેશક છે. ત્યાં રહેલા ભગવનાને અહીં રહેલો હું વાંદું છું. ત્યાં રહેલા ભગવન મને જુઓ. યાવતું વંદન નમસ્કાર કરે છે. તે [વરુણ આ પ્રમાણે બોલ્યોપહેલાં મેં શ્રમણભગવાન મહાવીરની પાસે શૂલપ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું હતું, યાવતું સ્થૂલ પરિગ્રહનું પ્રત્યાખ્યાન જીવનપર્યત કર્યું હતું, અત્યારે અરિહંત ભગવાનું મહાવીરની પાસે સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન યાવજીવ કરું છું. એ પ્રમાણે સ્કન્દની પેઠે સર્વ જાણવું. આ શરીરનો પણ છેલ્લા શ્વાસોચ્છવાસની સાથે ત્યાગ કરીશ, એમ ધારી સન્નાહપટ્ટ-બખ્તરને છોડે છે, શલ્યને બહાર કાઢે છે,આલોચના લઈ - પડિક્કમી સમાધિને પ્રાપ્ત થયેલો તે કાલધર્મ પામ્યો. હવે તે નાગના પૌત્ર વરુણનો એક પ્રિય બાલમિત્ર રથમુશલ સંગ્રામ કરતો હતો, જ્યારે તે એક પુરુષથી સખ્ત ઘાયલ થયો, ત્યારે તે શક્તિરહિત, બલરહિત યાવતુ પોતે “ટકી નહિ શકે એમ સમજી નાગના પૌત્ર વરણને રથમુશલ સંગ્રામથી બહાર નીકળતા જુએ છે, જોઈને તે ઘોડાઓને થોભાવે છે. વરુણની પેઠે યાવતું ઘોડાઓને વીસર્જિત કરે છે, અને પટના સંથારા ઉપર બેઠો છે. સંથારા ઉપર પૂર્વદિશા સન્મુખ બેસીને યાવતુ અંજલી કરીને આ પ્રમાણે બોલ્યો તે ભગવનું મારા પ્રિય બાલમિત્ર નાગના પૌત્ર વરુણના જે શીલવ્રતો, ગુણવ્રતો, વિરમણવ્રતો, પ્રત્યાખ્યાન અને પોષધોપવાસ હોય તે મને પણ હો, એમ કહી બખ્તરને છોડે છે, શલ્યને કાઢે છે, તે અનુક્રમે કાલધર્મ પામ્યો. હવે તે નાગના પૌત્ર વરુણને મરણ પામેલો જાણીને પાસે રહેલા વાનવ્યંતર દેવોએ તેના ઉપર દિવ્ય અને સુગંધી ગંધોદકની વૃષ્ટિ કરી, પાંચ વર્ણના ફુલો તેના ઉપર નાંખ્યા, તથા દિવ્ય ગીત ગાન્ધર્વનો શબ્દ પણ કર્યો. ત્યારબાદ તે નાગના પૌત્ર વરણની દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવહુતિ અને દિવ્ય દેવપ્રભાવ સાંભળીને અને જોઈને ઘણા માણસો પરસ્પર એમ કહે છે, યાવતુ પ્રરૂપણા કરે છે કે-ઘણા મનુષ્યો યાવતું દેવલોકમાં ઉત્પન્ન થાય છે. [૩૭] હે ભગવન્! નાગનો પૌત્ર વરુણ મરણ સમયે મરીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! સૌધર્મદિવલોકને વિષે અરુણાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો છે. ત્યાં કેટલાક દેવોની આયુષની સ્થિતિ ચાપલ્યોપમની કહી છે. ત્યાં વરુણદેવની પણ ચારપલ્યોપમની સ્થિતિ કહીછે. હે ભગવનું તે વરુણદેવ દેવલોકથી આયુષનો ક્ષય થવાથી, ભવનો ક્ષય થવાથી, સ્થિતિનો ક્ષય થવાથી-ક્યાં જશે ? યાવતું મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિને પામશે, યાવત્ સર્વ દુઃખોનો અત્ત કરશે. હે ભગવન્! નાગના પૌત્ર વરુણનો પ્રિય બાલમિત્ર મરણ પામીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ! તે કોઈ સ્કુલમાં ઉત્પન્ન થયો છે. હે ભગવન! ત્યાંથી મરીને તુરત તે ક્યાં જશે? Page #162 -------------------------------------------------------------------------- ________________ શતક-૭, ઉદેસી-૧૦ ૧૫૯ હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પામશે,[સર્વ દુઃખોનો] અત્ન કરશે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. શતક: ૭-ઉદેસાઃ૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (- ઉદ્દેશક ૧૦:-) [૩૭૭] તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. યાવતુ પૃથિવીશિલાપટ્ટ હતો. તે ગુણશીલત્યની પાસે થોડે દૂર ઘણા અન્યતીર્થિકો રહે છે. કાલોદાયી, શૈલોદાયી, સેવાલોદાયી, ઉદય, નામોદય, નદય, અન્યપાલક, શૈલપાલક, સંખપાલક અને સુહસ્તી ગૃહપતિ. ત્યારપછી અન્ય કોઈ સમયે એકત્ર આવેલા, બેઠેલા, સુખપૂર્વક બેઠેલા તે અન્યતીર્થિકોનો આવા પ્રકારનો આ વાતલાપ થયોશ્રમણ જ્ઞાતપુત્રપાંચ અસ્તિકાયોને પ્રરૂપે છે. જેમકે, ધમસ્તિકાય,યાવતું આકાશાસ્તિકાય. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાય અજીવકાયછે એમ જણાવે છે. ધમસ્તિક, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય ને પુદ્ગલાસ્તિકાય. એક જીવાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર અરૂપી જીવકાય જણાવે છે. તે પાંચ અસ્તિકામાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરૂપિકાય જણાવેછે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. એક પુદ્ગલાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર રૂપિકાય અને અજીવકાય જણાવે છે. એ પ્રમાણે આ કેમ માની શકાય ? તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાનું મહાવીર યાવતું ગુણશિલ ચૈત્યમાં સમોસર્યા. યાવતુ પરિષતુ પાછી ગઈ. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવન મહાવીરના મોટા શિષ્ય ગૌતમગોત્રી ઇન્દ્રભૂતિ અનગાર બીજા શતકના નિર્ઝન્થોદ્દેશકમાં કહ્યા પ્રમાણે ભિક્ષાચયએ ભમતા યથાપર્યાપ્ત ભક્ત પાનને ગ્રહણ કરીને રાજગૃહ નગર થકી યાવતું ત્યરારહિતપણે, અચલપણે, અસંભ્રાન્તપણે ઈય સમિતિને વારંવાર શોધતા તે અન્યતીથિકોની થોડે દૂર જાય છે. ત્યારે તે અન્યતીથિકો ભગવાન્ ગૌતમને થોડે દૂર જતાં જુએ છે, જોઈને એક બીજાને બોલાવે છે. આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આપણને આ કથા અપ્રકટ-અજ્ઞાત છે, અને આ ગૌતમ આપણાથી થોડે દૂર જાય છે, માટે હે દેવાનુપ્રિયો ! આપણે આ અર્થ ગૌતમને પૂછવો શ્રેયસ્કર છે. એમ કહી તેઓ એક બીજાની પાસે એ વાતનો સ્વીકાર કરે છે; સ્વીકાર જ્યાં ભગવાનું ગૌતમ છે ત્યાં આવે છે, ભગવાનું ગૌતમને આ પ્રમાણે કહ્યુંહે ગૌતમ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રરૂપેછે,ધમસ્તિકાય, યાવતુ આકાશાસ્તિકાય, યાવતુ રૂપિકાય અજીવકાર્યાને જણાવે છે. હે પૂજ્ય ગૌતમ! એ પ્રમાણે શી રીતે હોય? ત્યારે તે ભગવાનું ગૌતમે તે અન્યતીથિકોને એ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો! અમે અસ્તિભાવને નાસ્તિ કહેતા નથી, તેમ નાસ્તિભાવને અતિ કહેતા નથી. હે દેવાનુપ્રિયો ! સર્વ અતિભાવને અતિ કહીએ છીએ. અને નાસ્તિભાવને નાસ્તિ કહીએ છીએ. માટે હે દેવાનુપ્રિયો ! જ્ઞાનવડે તમે સ્વયમેવ એ અર્થનો વિચાર કરો. એમ કહીને [ગૌતમે તે અન્યતીથિકોને એ પ્રમાણે કહ્યું કે એ પ્રમાણે છે. હવે ભગવાન્ ગૌતમ જ્યાં ગુણશિલચૈત્ય છે, જ્યાં ઋણભગવાનમહાવીર છે ત્યાં આવીને] નિર્ગુન્થોદ્દેશકમાં કહ્યા પ્રમાણે વાવતુ ભક્ત પાનને દેખાડે છે. શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, વાંદી, નમસ્કાર કરી બહુ દૂર નહિ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ભગવઈ - ૭ -૧૦૩૭૭ તેમ બહ પાસે નહિ એ પ્રમાણે ઉપાસના કરે છે. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાનું મહાવીર મહાકથા પ્રતિપન- હતા. કાલોદાયી તે સ્થળે શીધ્ર આવ્યો. હે કાલોદાયિ ! એ પ્રમાણે બોલાવીને શ્રમણ ભગવાનું મહાવીરે કાલોદાયીને કહ્યું- હે કાલોદાયિ ! અન્યદા કોઈ દિવસે એકત્ર એકઠા થયેલા, આવેલા,બેઠેલા એવાતમને પૂર્વ કહ્યા પ્રમાણે[પંચાસ્તિકાય સંબધે વિચાર થયો હતો ? યાવતુ એ વાત એ પ્રમાણે કેમ માની શકાય? હે કાલોદાયિ! ખરેખર આ વાત યથાર્થ છે. હા, યથાર્થ છે. હે કાલોદાયિ! એ વાત સત્ય છે. હું પાંચ અસ્તિકાયની પ્રરૂણા કરું છું, જેમકે, ધમસ્તિકાય, યાવતુ ૫ગલાસ્તિકાય. તેમાં ચાર અસ્તિકાય અજવાસ્તિકાયને અજીવરૂપે કહું છું. યાવતું એક પુદ્ગલાસ્તિકાયને રૂપિકાય જણાવું છું. ત્યારે તે કાલોદાયિક શ્રમણભગવાનુમહાવીરને કહ્યું- હે ભગવન્! એ અરૂપી અજીવ કાયા ધર્મતિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયામાં બેસવાને, સુવાને ઉભો રહેવાને, નીચે બેસવાને આળોટવાને કોઈપણ શક્તિમાન છે ? આ અર્થ યોગ્ય નથી. પરન્તુ છે કાલોદાયિ! એક રૂપી અજીવકાય પુદ્ગલાસ્તિકામાં બેસવાને, સુવાને, યાવતું કોઈપણ શક્તિમાન છે. ' હે ભગવન્! એ રૂપી અજીવકાય પુદ્ગલાસ્તિકાયને વિષે જીવોના પાપ-અશુભ ફલ-વિપાકસહિત પાપકર્મો લાગે ? હે કાલોદાયિ ! એ અર્થ યોગ્ય નથી. પરન્તુ એ અરૂપી જીવકાયને વિષે પાપ ફલવિપાકસહિત પાપકર્મો લાગે છે. અહીં કાલોયાદી. બોધ પામ્યો, તે શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, વાંદીને, નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું તમારી પાસે ધર્મ સાંભળવા ઇચ્છે છું. એ પ્રમાણે સ્કન્દકની પેઠે તેણે પ્રવ્રજ્યા અંગીકાર કરી, અને તે પ્રમાણે અગીયાર અંગને ભણીને] યાવત્ વિચરે છે. ૩િ૭૮] ત્યારપછી અન્યદા કોઈદિવસે શ્રમણભગવાનુમહાવીર રાજગૃહનગરથી અને ગુણશિલત્યથી નીકળી બહાર દેશોમાં વિહાર કરે છે. તે કાળે તે સમયે રાજગૃહ નામના નગરમાં ગુણશિલ નામનું ચૈત્ય હતું. ત્યાં અન્યદા કોઈ દિવસ શ્રમણ ભગવાનું મહાવીર યાવતુ સમોસય. યાવતુ પરિષદ્ પાછી ગઈ. ત્યારપછી તે કાલોદાયી અનગાર અન્ય કોઇ દિવસે જ્યાં ભગવાનું મહાવીર છે ત્યાં આવે છે, શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે-નમસ્કાર કરે છે. તેણે આ પ્રમાણે કહ્યું - હે ભગવનું ! જીવોને પાપકર્મો પાપ-અશુભ ફલવિપાક સહિત હોય ? હા હોય. હે ભગવનું ! પાપકર્મો પાપ-અશુભ ફલવિપાકસહિત કેમ હોય? હે કાલોદાયિ! જેમ કોઈ એક પુરુષ સુન્દર, સ્થાલીમાં રાંધવાવડે શુદ્ધ અઢાર પ્રકારના દાળ શાકાદિ વ્યંજનોથી યુક્ત, વિષમિશ્રિત ભોજન કરે, તે ભોજન શરુઆતમાં સારું લાગે, પણ ત્યારપછી તે પરિણામ પામતાં ખરાબ રૂપપણે, દુર્ગધપણે “મહાસવ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વારંવાર પરિણામ પામે છે. એ પ્રમાણે જીવોને પાપક અશુભફલવિપાક સયુંક્ત હોય છે. હે ભગવન્! જીવોના કલ્યાણ (શુભ) કર્મો કલ્યાણફલવિપાક સંયુક્ત હોય ? હા, કાલોદાયિ ! હોય, હે ભગવન્! જીવોના કલ્યાણ કર્મો કલ્યાણફલવિપાકસિહત કેમ હોય? હે કાલોદાયિ ! જેમ કોઈ એક પુરુષ સુન્દર, સ્થાલીમાં રાંધવાવડે શુદ્ધ- અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ઔષધમિશ્રિત ભોજન કરે, તે ભોજન પ્રારંભમાં સારું ન Page #164 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૧ ૧૧. લાગે. ત્યાર પછી જ્યારે તે અત્યંત પરિણામ પામે ત્યારે તે સુરુપપણે, સુવર્ણપણે, યાવતું સુખપણે વારંવાર પરિણમે છે, દુખપણે પરિણામ પામતું નથી. એ પ્રમાણે હે કાલોદાયિ! જીવોને પ્રાણાતિપાતવિરમણ, વાવ, પરિગ્રહવિરમણ, ક્રોધનો ત્યાગ યાવતું મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ પ્રારંભમાં સારો ન લાગે, પણ પછી જ્યારે તે પરિણામ પામે ત્યારે તે સુરુપપણે યાવતું વારંવાર પરિણમે છે, પણ દુઃખરૂપે પરિણત થતો નથી. એ પ્રમાણે છે કાલોદાયિ! જીવોના કલ્યાણ કર્મો કલ્યાણ ફલવિપાકસંયુક્ત હોય છે. [૩૭]હે ભગવન્! સરખાં બેપુરુષો યાવતુ સમાન ભાંડ-પાત્રાદિઉપકરણવાળા હોય, તેઓ પરસ્પર સાથે અગ્નિકાયનો સમારંભ હિંસા કરે, તેમાં એક પુરુષ અગ્નિકાયને પ્રકટ કરે, અને એક પુરુષ તેને ઓલવે, હે ભગવનુ ! આ બે પુરુષોમાં કયો પુરુષમહાકર્મવાળો,મહાક્રિયાવાળો,મહાઆસવવાળો અને મહાદેવનાવાળો હોય, અને કયો પુરુષ અલ્પકર્મવાળો ધાવતુ અલ્પવેદનાવાળો હોય કે જે પુરુષ અગ્નિકાયને પ્રકટાવે છે તે. કે જે પુરષ અગ્નિકાયને ઓલવી નાંખે તે ? હે કાલોદાયિ ! તે બે પુરુષમાં જે પુરુષ અગ્નિકાયને પ્રકટાવે છે, તે પુરુષ મહાકર્મવાળો વાવમહાવેદનાવાળો હોય, અને જે પુરુષ અગ્નિકાયને ઓલવી નાખે છે તે પુરુષ અલ્પકર્મવાળો ધાવતુ અલ્પવેદનાવાળો હોય. હે ભગવન્એ પ્રમાણે શાથી કહો છો હે કાલોદાયિ ! તે બેમાં જે પુરષ અગ્નિકાયને પ્રદીપ્ત કરે છે, તે પુરુષ ઘણા પૃથિવીકાયનો સમારંભ કરે છે, થોડા અગ્નિકાયનો સમારંભ કરે છે, ઘણા વાયુકાયનો સમારંભ કરે છે, ઘણા વનસ્પતિકાયનો સમારંભ કરે છે અને ઘણા ત્રસકાયનો સમારંભ કરે છે. તેમાં જે પુરુષ અગ્નિકાયને ઓલવી નાંખે છે તે પુરુષ થોડા પૃથિવીકાયનો, થોડાઅપ્લાયનો, થોડાવાયુકાયનો, થોડાવનસ્પતિકાયનો, થોડા ત્રસકાયનો અને વધારે અગ્નિકાયનો સમારંભ કરે છે. તે હેતુથી હે કાલોદાયિ! થાવત્ અલ્પવેદનાવાળો હોય. [૩૮૦]હે ભગવન્! એમ છે કે અચિત્ત પણ પુદ્ગલો અવભાસ કરે, ઉદ્યોત કરે, તપે, પ્રકાશ કરે ? હે કાલોદાયિ ! હા એમ છે. હે ભગવન્! અચિત્ત છતાં પણ કયા પુદુગલો અવભાસ કરે, યાવતુ પ્રકાશ કરે ? હે કાલોદાયિ ! ક્રોધાયમાન થયેલા સાધુની તેજલેશ્યા નીકળીને દૂર જઈને દૂર પડે છે. દેશમાં જઈને તે દેશમાં-સ્થાનમાં પડે છે. જ્યાં જ્યાં તે પડે છે ત્યાં અચિત્ત પુગલો પણ અવભાસ કરે છે, યાવ...કાશ કરે છે. તે કારણથી હે કાલોદાયિ! એ અચિત્ત પુદ્ગલો પણ અવભાસ કરે છે, યાવતું પ્રકાશ કરે છે. ત્યાર બાદ તે કાલોદાયી અનગાર શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે. નમસ્કાર કરે છે અને ઘણા ચતુર્થ. ષષ્ઠ અષ્ઠમ (ઈત્યાદિ તપ વડે) યાવતુ આત્માને વાસિત કરતા તે પ્રથમ શતકમાં કાલાસવેસિયપુરની પેઠે યાવત્ સર્વદુઃખથી રહિત થયા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, [એમ કહી ગૌતમ વિચરે છે. શિતક૭-ઉદેસાઃ ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | શતક ૭-ગુર્જરછાયાપૂર્ણ (શતકઃ૮) - ઉદ્દેશક ૧ - [૩૮૧] પુદ્ગલ, આશીવિષ, વૃક્ષ, ક્રિયા, અજીવ, પ્રાસુક, અદત્ત, પ્રત્યેનીક, 11 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભગવાઈ-૮-૧/૩૮૧ બન્ધ અને આરાધના-એ સંબંધે દશ ઉદ્દેશકો આઠમાં શતકમાં છે. [૩૮૨] રાગૃહ નગરમાં યાવતુ ગૌતમ એ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! કેટલા પ્રકારના પુદ્ગલો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારના પગલો કહ્યા છે. તે આ પ્રમાણે પ્રયોગપરિણત, મિશ્રપરિણત, અને વિસ્રસાપરિણત. ૩િ૮૩ હે ભગવન્! પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! પાંચ પ્રકારના છે; એકેન્દ્રિયપ્રયોગપરિણત, બેઇન્દ્રિયપ્રયોગપરિણત, યાવતુ પંચેન્દ્રિયપ્રયોગ પરિણત યુગલો. હે ભગવન્! એકેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! પાંચ પ્રકારના છે. પૃથિવીકાયિકએકેન્દ્રિય પ્રયોગ પરિણતપુદગલો, યાવત વનસ્પતિકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો. હે ભગવન્! પૃથિવિકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! બે પ્રકારના સૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગ પરિણતપુગલો, અને બાદરપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો, એ પ્રમાણે અપ્લાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુલો જાણવા, એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિકપ્રયોગપરિણતપુદ્ગલો પણ બે પ્રકારના જાણવા. હે ભગવન્! બેઈન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! તે અનેક પ્રકારના કહ્યા છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિજિયપ્રયોગપરિણત પુદ્ગલો પણ જાણવા. હે ભગવનુપિંચેન્દ્રિયપ્રયોગપરિણતપુગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! તે ચાર પ્રકારના છે. નારકપંચેન્દ્રિયપ્રયોગપરિણત, તિર્યચપંચેન્દ્રિયપ્રયોગ પરિણત,મનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત અને દેવપંચેન્દ્રિયપ્રયોગપરિણત હે ભગવનું ! નૈરયિકાંચન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! નૈરયિકપંચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો સાત પ્રકારના છે, રત્નપ્રભાકૃથિવીનૈરયિક-પંચેન્દ્રિયપ્રયોગપરિણત, યાવતુ સપ્તમનરકમૃથિવીનૈરયિકપ્રયોગપરિણતપુગલો. હે ભગવન તિર્યંચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! તિર્યંચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો ત્રણ પ્રકારના કહ્યા છે, જલચરતિર્યંચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત,સ્થલચરતિયચયોનિક પંચેન્દ્રિયપ્રયોગપરિણત અને ખેચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રોગપરિણત પુદ્ગલો. હે ભગવન્! જલચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણા પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યાછે?હે ગૌતમ! જલચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો બે પ્રકારના કહ્યા છે, સંમૂર્ણિમજલચરતિયચપંચદ્રિયપ્રયોગપરિણત અને ગર્ભજજલચરતિયચપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવન્! સ્થલચરતિર્યંચયોનિકપ્રયોગ પરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! સ્થલચરતિયચયોનિકપંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલો બે પ્રકારના કહ્યા છે, ચતુષ્પદસ્થલચરપંચેન્દ્રિય પ્રયોગપરિણત અને પરિસર્પસ્થલચરતિયચપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવનું ! ચતુષ્પદસ્થલચરતિયચોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! ચતુષ્પસ્થલચરતિયચ- પંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો બે પ્રકારના કહ્યા છે, સંમૂર્ણિચતુષ્પદસ્થલચરતિયચ- પંચેન્દ્રિયપ્રયોગપરિણત અને ગર્ભજચતુષ્પદસ્થલચરતિયચપંન્દ્રિયપ્રયોગપરિણત. એ પ્રમાણે એ અભિલાપ (પાઠ) વડે પરિસપોં બે પ્રકારના કહ્યા છે-ઉરપરિસર્પ અને ભુજપરિસપ. ઉરપરિસપ બે પ્રકારના કહ્યા છે- સંમૂર્ણિમ અને ગર્ભજ. એ પ્રમાણે Page #166 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૧ ૧૬૩ ભુજપરિસર્પો અને ખેચર પણ બે પ્રકારના કહ્યા છે. હે ભગવન્! મનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! મનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત યુગલો બે પ્રકારના કહ્યા છે. સંમૂર્ણિમમનુષ્યપ્રયોગપરિણત અને ગર્ભજમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવન્! દેવપચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! દેવપચેન્દ્રિય પ્રયોગપરિણત યુગલો ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-ભવન વાસિદેવ પંચેન્દ્રિયપ્રયોગપરિણત, અને યાવતુ વૈમાનિકદેવપંચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો. હે ભગવન્! ભવનવાસિદેપચંદ્રિયપ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! દશ પ્રકારના કહ્યા છે. સુરકુમારપ્રયોગપરિણત. યાવતુ સ્વનિતકુમારપ્રયોગપરિણત. એ પ્રમાણે એ અભિલાપવડે આઠપ્રકારના વાનવ્યંતરો, પિશાચો યાવતુ ગાધર્વો કહેવા, જ્યોતિષિકો પાંચ પ્રકારના કહ્યા છે, ચન્દ્રવિમાનજ્યોતિષિકદેવ, યાવતું તારાવિમાનજ્યોતિષિકદેવ. વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા છે; કલ્પોપન્નકવૈમાનિકદેવ અને કલ્પાતીત વૈમાનિકદેવકલ્પોપપન્નકવૈમાનિક બાર પ્રકારના કહ્યા છે, સૌધર્મકલ્પોપન્ક, યાવતું અમ્રુતકલ્પોપનક. કલ્પાતીતવૈમાનિકો હે ગૌતમ ! બે પ્રકારે કહ્યા છે; તે આ પ્રમાણે રૈવેયકકલ્પાતીતવૈમાનિક દેવ અને અનુત્તરૌપપાતિકકલ્પાતીત વૈમાનિક દેવ. રૈવેયકકલ્યાતીત વૈમાનિક દેવો નવ પ્રકારે કહ્યા છે, અધસ્તન અધતન ગ્રેવૈકલ્પાતીત વૈમાનિક દેવો, યાવતુ ઉપર ઉપર ગ્રેવેયક કલ્પાતીત દેવો. અનુત્તરોપપાતિકકલ્પાતીતવૈમાનિકદેવપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે, વિજય અનુત્તરોપપાતિકદેવપ્રયોગપરિણત, યાવતું સવથિસિદ્ધઅનુત્તરોપપાતિકદેવ પંચેન્દ્રિયપ્રયોગપરિણત હે ભગવન્! સૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે; પર્યાપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત અને અપર્યાપ્તસૂક્ષ્મ પૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત. આ સ્થલે (બીજી વાચનામાં) કોઈ અપર્યાપ્તને પ્રથમ કહે છે. અને પછી પપ્તને કહે છે. એ પ્રમાણે બાદરપૃથિવીકાયિકએકેન્દ્રિય યાવતુ વનસ્પતિકાયિક કહેવા. તે બધા બબે પ્રકારે છેસૂક્ષ્મ અને બાદર, તથા પયપ્તિ અને અપર્યાપ્ત. હે ભગવન! બેઈન્દ્રિયપ્રયોગપરિણત પુદગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે પયપ્તિબેઈન્દ્રિયપ્રયોગપરિણત અને અપર્યાપ્તબેઈન્દ્રિયપ્રયોગપરિણત. એ પ્રમાણે ત્રી ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો પણ જાણવા. હે ભગવનું ! રત્નપ્રભાપૃથિવીનૈરયિકપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-પર્યાપ્તિરત્નપ્રભા પૃથિવીનૈરયિકપ્રયોગપરિણત અને અપર્યાપ્તરત્નપ્રભાપૃથિવિનૈરવિયપ્રયોગપરિણત. એ પ્રમાણે વાવતુ નીચે સાતમી નરકમૃથ્વી સુધી જાણવું.. હે ભગવનું ! સંમૂર્ણિમજલચરતિર્યંચયોનિકપ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યાછે? હે ગૌતમ! બે પ્રકારના. પર્યાપ્ત સંમૂર્ણિમજલચપ્રયોગપરિણત અને અપયપ્તિ સમૂર્ણિમ જલચર પ્રયોગપરિણત. એ પ્રમાણે ગર્ભજ જલચરો પણ જાણવા. એ પ્રમાણે સંમૂર્ણિમ તથા ગર્ભજ ચતુષ્પદસ્થલચર જીવો જાણવા, એ પ્રમાણે યાવતું સંમૂર્ણિમ તથા ગર્ભજ ખેચરો પણ જાણવા; તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપત બે ભદે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ભગવઈ - ૮-૧/૩૮૩ કહેવા. હે ભગવન ! સંમૂર્ણિમમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! તે એક પ્રકારના કહ્યા છે, અપયપ્તિસંમૂર્ણિમમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવન્! ગર્ભજમનુષ્ય પંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, પર્યાપ્તગર્ભજપ્રયોગપરિણત અને અપર્યાપ્તગર્ભપ્રયોગપરિણત. હે ભગવનું ! અસુરકુમારભવનવાસિદેવપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યાછે? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાછે; પર્યાપ્તિઅસુર કુમારપ્રયોગપરિણત અને અપર્યાપ્તઅસુરકુમારપ્રયોગપરિણત; એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારો જાણવા. એ પ્રમાણે એ અભિલાપવડે બે ભેદો પિશાચો યાવતુ ગાંધર્વોના જાણવા. તેમજ ચન્દ્રો યાવતું તારાવિમાનો. સૌધર્મ કલ્યોપપનનક, યાવતુ અમ્રુતકલ્પોપપન્નકતથા નીચેનીચેની રૈવેયક કલ્પાતીત યાવતુ ઉપરઉપરના રૈવેય- કલ્પાતીતદેવપ્રયોગપરિણત, વિજય અનુત્તરપપાતિક, યાવતુ અપરાજિતઅનુત્તરૌપપાતિક. હે ભગવનું ! સવર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકકલ્પાતીતદેવપ્રયોગપરિણત પુદુંગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! તે બે પ્રકારના કહ્યા છે; પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરોપપાતિક, યાવતુ અપર્યાપ્તિસવથિસિદ્ધપ્રયોગપરિણત. જે પુદ્ગલો અપપ્તિસૂક્ષ્મપૃથિવીકાયએકેન્દ્રિય-પ્રયોગપરિણત છે તે ઔદારિક, વૈજશ અને કામણશરીપ્રયોગપરિણત છે, અને જે પુદ્ગલો પયપ્તિસૂક્ષ્મપૃથિવીકાયએકેન્દ્રિયપ્રયોગપરિ ણત છે તે ઔદારિક, વૈજશ અને કાર્મણશરીપ્રયોગપરિણત છે. એ પ્રમાણે યાવતું ચઉરિન્દ્રિય પર્યાપ્ત જાણવા, પરન્તુ વિશેષ એ છે કે જે પુદ્ગલો પયપ્તિબાદરવાયુકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે ઔદારિક, વૈક્રિય. તૈજસ અને કાર્યણશરીરપ્રયોગપરિણત છે, બાકીનું સર્વ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. જે પુદ્ગલો અપયપ્તિરત્ન પ્રભાથિવીનારકપંચેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વૈક્રિય, તૈજસ અને કાર્યણશરીરપ્રયોગ પરિણત છે. એ પ્રમાણે પર્યાપ્તનારકો પણ જાણવા. એ પ્રમાણે વાવતુ સપ્તમ પૃથિવી સુધી જાણવું. જે પુગલો અપયપ્તિ સંમૂર્ણિમજલચસ્પ્રયોગપરિણત છે તે ઔઘરિક. તૈજસ, અને કામણ શરીર યાવત્ પરિણત છે. એ પ્રમાણે પયપ્તિ [મૂર્ણિમ જલચર] પણ જાણવા. ગર્ભજઅપર્યાપ્ત અને ગર્ભજપર્યાપ્ત પણ એમજ જાણવા, પરન્તુ વિશેષ એ છે કે પર્યાપ્તિબાદરવાયુકાયિકની પેઠે તેઓને ચાર શરીર હોય છે. એ પ્રમાણે જેમ જલચરોમાં ચાર આલાપક કહેલા છે તેમ ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરોમાં પણ ચાર આલાપક કહેવા, જે પુદ્ગલો સંમૂઝિમમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત છે. તે ઔદારિક, તૈજસ અને કામણ શરીરમયોગપરિણત છે, એ પ્રમાણે ગર્ભજ અપર્યાપ્તા જાણવા, પર્યાપ્તા પણ એમજ જાણવા. પરન્તુ વિશેષ એ કે તેઓને પાંચ શરીર કહેવાં. જેમ નૈરયિકો સંબધે કહ્યું, તેમ અપર્યાપ્ત અસુકમારભવનવાસિદેવો સંબંધે પણ જાણવું, તેમ પયપ્તિ સંબધે પણ જાણવું એ પ્રકારે એ બે ભેદવડે યાવતુ સ્વનિતકુમારો પણ જાણવા. એ પ્રમાણે પિશાચો અને યાવતુ ગંધા જાણવા. ચંદ્રો યાવતુ તારા વિમાનો, સૌધર્મકલ્પ યાવતુ અશ્રુતકલ્પ, નીચેના રૈવેયક યાવતું ઉપરના ગ્રેવૈયક અને વિજયઅનુત્તરોપપાતિક યાવતુ સર્વાર્થસિદ્ધ. અનુત્તરોપપાતિકના પ્રત્યેક બેબે ભેદ કહેવા, યાવતુ જે પુગલો અપર્યાપ્તસવસિદ્ધઅનુત્તરૌપપાતિક યાવતુ પ્રયોગપરિણત છે, તે વૈક્રિય, તૈજસ અને કાર્યણશરીરમયોગપરિણત છે. એ પ્રમાણે ત્રણ Page #168 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૧ ૧૬૫ દેડક કહ્યા. જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે સ્પન્દ્રિયપ્રયોગપરિણત છે, જે પુદ્ગલો પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગ પરિણત છે તે એ પ્રમાણે છે. જે પુદ્ગલો અપર્યાપ્તબાદર પૃથિવીકાયિકપ્રયોગપરિણત છે તે પણ એજ પ્રકારે છે. જે પુદ્ગલો પર્યાપ્તબાદ રપૃથિવીકાયિકપ્રયોગપરિણત છે તે પણ એવાજ છે. એ પ્રમાણે ચાર ભેદો યાવતુ વનસ્પતિકાયિકોના જાણવા. જે પુદ્ગલો અપર્યાપ્તબેઈન્દ્રિયપ્રયોગપરિણત છે તે જિહ્વાઈદ્રિય અને સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. જે પર્યાપ્ત વડેઈન્દ્રિયપ્રયોગપરિણત છે તે એ પ્રમાણે જાણવા. એ પ્રકારે યાવતું ચઉરિદ્રિય જીવો જાણવા; પરન્તુ એક એક ઇન્દ્રિય વધારવી યાવતુ જે પુદ્ગલો અપ પ્તપ્રભાપૃથિવીવારકપંચેન્દ્રિયપ્રયોગપરિણત છે તે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘાણેનિય, જિલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. એ પ્રમાણે પર્યાપ્ત નારક પ્રયોગપરિણત પુદ્ગલો પણ જાણવા. સર્વ તિર્યંચયોનિકો, મનુષ્યો અને દેવો પણ એ પ્રકારે કહેવા. યાવત્ જે પુગલો પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપ્રયોગ પરિણત છે તે શ્રોત્રેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય ઈત્યાદિ યાવતુ પરિણત છે. જે પુગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિય ઔદારિક, તૈજસ અને કાર્મણશરીરપ્રયોગપરિણત છે તે સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. જે પુદ્ગલો પયપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિકપ્રયોગપરિણત છે તે એ પ્રમાણે છે. અપર્યાપ્તબાદરપૃથિવીકાયિક, પર્યાપ્તબાદરપૃથિવીકાયિક પણ એ પ્રમાણે જાણવા. એ પ્રકારે એ અભિલાપ વડે જેને જેટલી ઇન્દ્રિયો અને શરીરો હોય તેને તેટલાં કહેવાં. યાવતુ જે પુદ્ગલો પર્યાપ્તસવર્થસિદ્ધઅનુત્તરીપપાતિકદેવપંચેન્દ્રિય વૈક્રિય, તૈજસ અને કાર્યણશરીરપ્રયોગપરિણત છે તે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય યાવતુ સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ણથી કાળાવણે, નીલવર્ષે રક્તવર્ણો, પીતવર્ણ અને શુકલવર્ષે પણ પરિણત છે; ગબ્ધથી સુરભિગન્ધ અને દુરભિગધૂપણે પણ પરિણત છે. રસથી તિક્તરસ, કટુકરસ, કષાયરસ,અમ્લરસ અને મધુરરસરૂપે પણ પરિણત છે સ્પર્શથી કર્કશસ્પર્શ, યાવતુ રૂક્ષસ્પર્શરૂપે પણ પરિણત છે,અને સંસ્થાનથી પરિમંડલસંસ્થાન,વૃત્તસંસ્થાન, ત્રયમ્રસ્થાન, ચતુરસ્ત્ર સંસ્થાન અને આયતસંસ્થાનરૂપે પણ પરિણત છે. જે પુદગલો પર્યાપ્તસૂક્ષ્મપૃથિવિકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે, તે એ પ્રમાણે જાણવા. અને એ પ્રકારે સર્વ ક્રમપૂર્વક જાણવું. વાવતુ જે પુદ્ગલો પર્યાપ્ત સવથિસિદ્ધ અનુત્તરપપાકિયાવત્ પ્રયોગપરિણત છે તે વર્ષથી કાલાવણે પરિણત પણ છે,યાવતુઆયત સંસ્થાન રૂપે પણ પરિણત. જે પુદ્ગલો અપર્યાપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયદારિક, તૈજસ અને કામણ શરીરપ્રયોગપરિણત છે, તે વર્ષથી કાલાવણે પણ પરિણત છે, પાવતુ આયતસંસ્થાનરૂપે પણ પરિણત છે. એ પ્રમાણે પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકપ્રયોગ પરિણત પગલો પણ જાણવા. એ પ્રકારે યથાનુક્રમે જાણવું. જેને જેટલાં શરીર હોય તેને તેટલાં કહેવાં] યાવતુ જે પુદ્ગલો પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરીપપાતિકદેવ પંચેન્દ્રિય વૈક્રિય, તૈજસ અને કાર્યણશરીરમયોગપરિણત છે તે વર્ણથી કાળાવણે પણ પરિણત છે, અને સંસ્થાનથી વાવતુ આયત સંસ્થાનરૂપે પણ પરિણત છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ભગવડ- ૮/૧/૩૮૩ જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયસ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ષથી કાલાવણે પરિણત છે, યાવતુ આયતસંસ્થાનરૂપે પણ પરિણત છે. જે પુદગલો પયપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિક એકેન્દ્રિયસ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે પણ એ પ્રમાણે જાણવા. એ પ્રકારે સર્વે અનુક્રમે જાણવું, જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી કહેવી, યાવત્ જે પુદ્ગલો પર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપંચેન્દ્રિય શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ષથી કાલાવણે પરિણત છે, યાવત્ આયત સંસ્થાનપણે પરિણત છે. જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિય ઔદારિક, તૈજસ અને કામણ, અને સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ષથી કાલવણે પણ પરિણત છે, યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણત છે. પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિક-પણ એ પ્રમાણે જાણવા. એ પ્રકારે અનુક્રમે સર્વ જાણવું. જેને જેટલાં શરીર અને ઇન્દ્રિયો હોય તેને તેટલાં કહેવાં, યાવતું જે પગલો પર્યાપ્તસવથસિદ્ધઅનુત્તરોપપાતિકદેવપંચેન્દ્રિય-વૈક્રિય, તૈજસ અને કામણ તથા શ્રોત્રેન્દ્રિય યાવતુ સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ણથી કાલાવણે વાવતું આયતસંસ્થાનપણે પરિણત છે. એ પ્રમાણે નવ દંડકો છે. ૩૮૪ હે ભગવન્! મિશ્રપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! પાંચ પ્રકારના છે; એકેન્દ્રિયમિશ્રપરિણત યાવતુ પંચેન્દ્રિ મિશ્રપરિણત. હે ભગવન્! એકેન્દ્રિયમિશ્રપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના છે ? હે ગૌતમ ! જેમ પ્રયોગપરિણત પુદગલો સંબધે નવ દંડક કહ્યા તેમ મિશ્રપરિણતપુદ્ગલો સંબધે પણ નવ દંડક કહેવા. પરન્તુ વિશેષ એ છે કે પ્રિયોગ પરિણતને સ્થાને મિશ્રપરિણત’ એવો પાઠ કહેવો. બાકી બધું તે પ્રમાણે જાણવું. યાવતુ જે પુદ્ગલો પર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરીપપાતિકપ્રયોગપરિણત છે તે આયત સંસ્થાનરૂપે પણ પરિણત છે. [૩૮૫ હે ભગવન્! વીસ્ત્રસાપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારના છે, વર્ણપરિણત, ગંધપરિણત, રસપરિણત, સ્પર્શપરિણ અને સંસ્થાનપરિણત. જે વર્ણપરિણત પુદગલો છે તે પાંચ પ્રકારના છે, કાલાવર્ણરૂપે પરિણત, યાવતું શુકલવર્ણરૂપે પરિણત. જે ગંધપરિણત છે તે બે પ્રકારના છે, સુગંધપરિણત અને દુર્ગધપરિણત. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે તેમ સર્વ જાણવું. માવતુ જે સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પરિણત છે તે વર્ણથી કાળાપર્ણરૂપે પણ પરિણત છે, વાવતુ રૂક્ષસ્પર્શરૂપે પણ પરિણત છે. [૩૮] હે ભગવન્! એક દ્રવ્ય શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિસ્રસાપરિણત હોય? હે ગૌતમ! ત્રણે પણ હોય. હે ભગવન્! જો તે એકદ્રવ્ય પ્રયોગપરિણત હોય તો શું મન:પ્રયોગપરિણત હોય, વાક્યપ્રયોગપરિણત હોય, કે કાયપ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે ત્રણે પણ હોય. હે ભગવન્! જો તે એકદ્રવ્ય મનઃપ્રયોગપરિણત હોય તો શું સત્યમનઃ પ્રયોગપરિણ હોય, મૃષામનઃપ્રયોગપરિણત હોય. સત્યમૃષામનઃપ્રયોગપરિણત હોય કે અસત્યા મૃષામન:પ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે ચારે પણ હોય હે ભગવન્! જો તે એકદ્રવ્ય સત્યમ પ્રયોગપરિણત હોય તો શું આરંભસત્યમનઃપ્રયોગપરિણત હોય, અનારભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સંરંભ સત્યમનપ્રયોગપરિણત હોય, અસરંભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સમારંભ સત્યમન Page #170 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉસો-૧ ૧૬૭. પ્રયોગપરિણતહોયકેઅસમારંભસત્યમના પ્રયોગપરિણતહોય?હેગૌતમતે સર્વે હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય મૃષામનઃપ્રયોગપરિણત હોય તો શું આરંભ મૃષામનઃપ્રયોગપરિણત હોય ? એ પ્રમાણે જેમ સત્યમનઃપ્રયોગપરિણતને વિષે કહ્યું તેમ મૃષામનઃપ્રયોગપરિણત વિષે જાણવું. એ પ્રમાણે સત્યમૃષામનઃપ્રયોગને વિષે અને અસત્યામૃષામન પ્રયોગને વિષે પણ જાણવું. હે ભગવનુ ! જો તેએક દ્રવ્ય વાક્યપ્રયોગ પરિણત હોય તો શું સત્યવાક્યપ્રયોગપરિણત હોય ? એ પ્રમાણે જેમ મનઃપ્રયોગ, પરિણતને વિષે કહ્યું, તેમ વચનપ્રયોગપરિણતને વિષે પણ જાણવું, યાવતુ અસમારે ભવચનપ્રયોગપરિણત હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય કાયપ્રયોગપરિણત હોય તો શું ઔદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય. ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગપરિણત. હોય, વૈક્રિયશરીરકાયપ્રયોગપરિણતહોય, વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય. આહારકશરીરકાયપ્રયોગપરિણતહોય, આહારકમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય કે કાર્મણશરીરમયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે એક દ્રવ્ય ઔદારિકશરીર કાયપ્રયોગપરિણત પણ હોય, યાવતું કામણશરીરકાયપ્રયોગપરિણત પણ હોય. જો તે ઔદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય તો શું એકેન્દ્રિયોૌદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય, બેઇજિયઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય કે વાવતુ પંચેન્દ્રિયઔદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય?હે ગૌતમ તે એક દ્રવ્ય એકેન્દ્રિયઐઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય. બેઈન્દ્રિય, યાવતું પંચેન્દ્રિય- ઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય. હે ભગવન્! જે તે દ્રવ્ય એકેન્દ્રિયદારિકશરીરકપ્રયોગપરિણત હોય તો શું પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય કે યાવતુ વનસ્પતિ કાયિકએકેન્દ્રિયદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તેમ હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય પૃથિવીકાયિકએકેન્દ્રિયઔદારિકશરીરપ્રયોગ પરિણત હોય શું સૂક્ષ્મપૃથિવીકાયિક-એકેન્દ્રિયકાયપ્રયોગપરિણગત હોય કે બાદર પૃથિવીકાયિકએકેન્દ્રિયકાયપ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે બંને હોય. હે ભગવન્! જે તે એક દ્રવ્ય સૂક્ષ્મપૃથિવી.કાયિકકાયપ્રયોગપરિણત હોય તો શું પયપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિક-કાયપ્રયોગપરિણત હોય. કે અપયપ્તિસૂક્ષ્મપ્રથિવીકાયિક કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમીતે બંને હોય.એ પ્રમાણે બાદર પૃથિવીકાયિકો જાણવા. એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયના ચાર ભેદ અને બેઈન્દ્રિય ત્રીઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિય જીવોના બે ભેદ પર્યાપ્ત અને અપર્યાપ્ત જાણવા. હે ભગવન્! જે તે એક દ્રવ્ય પંચેન્દ્રિયદારિક શરીર- પ્રયોગપરિણત હોય તો શું તિર્યચોનિકપંચેન્દ્રિયૌદારિક શરીરકાયપ્રયોગ પરિણત હોય કે મનુષ્યપંચેન્દ્રિયઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવાજો તે એક દ્રવ્યતીર્થંચયોનિ કકાયપ્રયોગપરિણત હોય તો શું જલચરતિપંચયોનિકકાયપ્રયોગપરિણત હોય કે સ્થલચર અને ખેચરોનિકકાયપ્રયોગપરિણત હોય ? પૂર્વપ્રમાણેયાવતુખેચરોના[સંમૂર્ણિમ,ગર્ભજ,પયપ્તિઅનેઅપર્યાપ્ત]ચારભેદો જાણવા. હે ભગવન્! જો તે એક દ્રવ્ય મનુષ્યપંચેન્દ્રિયકાયપ્રયોગપરિણત હોય તો શું સંમૂઈિમમનુષ્યપંચેન્દ્રિયકાયપ્રયોગપરિણત હોય કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયકાય પ્રયોગ પરિણત? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન! તે એક દ્રવ્ય ગર્ભજયનુષ્યકાય Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ભગવાઈ - ૮-૧/૩૮૬ પ્રયોગપરિણત હોય કે અપર્યાપ્તગર્ભજમનુષ્યપંચેન્દ્રિયકાયપ્રયોગ- પરિણત હોય ? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ પરિણત હોય તો શું એકેન્દ્રિય ઔદારિમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય કે યાવતું પંચેન્દ્રિયદારિકમિશ્રકા પ્રયોગ પરિણત હોય ? હે ગૌતમ ! એકેન્દ્રિયદારિકમિશ્રકા પ્રયોગપરિણત હોય. જેમ ઔદારિકશરીરકાયપ્રયોગપરિણત’ નો આલાપક કહ્યો તેમ “ઔદ્યારિકમિશ્રશરીર કાયપ્રયોગપરિણત’ નો પણ આલાપક કહેવો. પરન્તુ વિશેષ એ છે કે “ઔદારિ કમિશકાયપ્રયોગપરિણત’નો આલાપક બાદરવાયુકાયિક, ગર્ભપંચેન્દ્રિયતિર્યંચ અને ગર્ભજમનુષ્ય પયપ્તા અપપ્તા એઓને અને તે સિવાય બાકીના અપર્યાપ્તા જીવોને કહેવો. હે ભગવન્! જો એક દ્રવ્ય વૈક્રિયશરીરકાયપ્રયોગપરિણત હોય તો શું એકેન્દ્રિયવૈક્રિયશરીરકાયપ્રયોગપરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિયવૈક્રિયશરીરકાય પ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે બંને પણ હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય એકેન્દ્રિયવૈક્રિયકાયપ્રયોગપરિણત હોય તો શું વાયુકાયિકએકેન્દ્રિયવૈક્રિયકાયપ્રયોગપરિણત હોય કે વાયુકાયિક સિવાય એકન્દ્રિય કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે એક દ્રવ્ય વાયુકાયિકએ કેન્દ્રિય કાયપ્રયોગ રિણત હોય, પણ વાયુકાયિક શિવાય એકેન્દ્રિયકાયપ્રયોગપરિણત ન હોય. એ પ્રમાણે એ અભિલાપ થી પ્રજ્ઞાપના સૂત્રના “અવગાહના સંસ્થાન’ પદને વિશે વૈક્રિય શરીરસંબધે કહ્યું છે તેમ અહીં પણ કહેવું, યાવતુ પર્યાપ્તસવથસિદ્ધઅનુત્તરીપ પાતિકકલ્યાતીતવૈમાનિકદેવપંચેન્દ્રિયવૈક્રિયશરીરકાયપ્રયોગપરિણત હોય કે અપર્યાપ્તસવર્થસિદ્ધવૈક્રિયકાયપ્રયોગપરિણત હોય. હે ભગવનું !જો તે એક દ્રવ્ય વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય તો શું એકેન્દ્રિયવૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગપરિણત હોય કે થાવતુ પંચેન્દ્રિયવૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! જેમ વૈક્રિયશરીરમયોગસંબધે કહ્યું, તેમ વૈક્રિયમિશ્રકાયપ્રયોગસંબન્ધ પણ કહેવું; પરન્તુ વિશેષ એ છે કે વૈક્રિયમિશ્રકા પ્રયોગ દેવ અને નૈરયિક અપયપ્તિને અને બાકીના બધા પર્યાપ્તને કહેવો, યાવતુ પર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરૌપપાતિકવૈક્રિય મિશ્રકાયપ્રયોગપરિણત ન હોય, પણ અપર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરોપપાતિકદેવ પંચેન્દ્રિયવૈકિયમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય આહારકશરીરકાયપ્રયોગપરિણત હોય તો શું મનુષ્યાહારકશરીરકાયપ્રયોગપરિણત હોય કે અમનુષ્યાહારકકાયપ્રયોગપરિણત હોય? હે ગૌતમ ! એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના સૂત્રના અવગાહનાસંસ્થાન' પદને વિષે કહ્યું છે તેમ જાણવું યાવત્ ઋદ્ધિવ્યાપ્ત આહારકલબ્ધિમાન પ્રમત્તસાધુ સમ્યવ્રુષ્ટિ પર્યાપ્ત સંખ્યયવષયુષ્કાળા મનુષ્યાહારાકકાયપ્રયોગપરિણત હોય, પણ દ્ધિને આહારકલબ્ધિને અપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગૃષ્ટિ સંખ્યાતવષયિષવાળા મનુષ્યાહારકકાયપ્રયોગપરિણતા ન હોય. હે ભગવન્! જે તે એક દ્રવ્ય આહારકમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય તો શું મનુષ્યાહારકમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય ? ઈત્યાદિ. હે ગૌતમ ! જેમ આહારકશરીરસંબધે કહ્યું તેમ આહારકમિશ્નસંબધે પણ કહેવું. હે ભગવનું જો તે એક દ્રવ્ય કામણશરીરમયોગપરિણત હોય તો શું એકેન્દ્રિયકર્મણશરીર કાયપ્રયોગપરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિયકામણશરીરકાયપ્રયોગપરિણત હોય ! હે ગૌતમ ! તે Page #172 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉસો-૧ ૧૬૯ એક દ્રવ્ય એકેન્દ્રિયકામણશરીરકાયપ્રયોગપરિણત હોય. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન' પદને વિષે કહ્યું છે તેમ અહીં પણ જાણવું, યાવતું પર્યાપ્તસવર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપંચેન્દ્રિયકામણશરીરકાયપ્રયોગપરિણત હોય, કે અપયપ્તિસવથસિદ્ધઅનુત્તરીપપાતિક કાર્યણશરીરકાયપ્રયોગપરિણતહોય. ભગવન્! જો તે એક દ્રવ્ય મિશ્રપરિણત હોય તો શું મનોમિશ્રપરિણત હોય, વચનમિશ્રપરિણત હોય, કે કાયમિશ્રપરિણત હોય? હે ગૌતમ! તે ત્રણે હોય. હે ભગવનું જો તે એક દ્રવ્ય મનોમિશ્રપરિણત હોય તો શું સત્યમનોમિશ્રપરિણત હોય, મૃષામનોમિશ્રપરિણત. હોય? હે ગૌતમ! જેમ પ્રયોગપરિણત યુગલો સંબધે કહ્યું તેમ મિશ્રપરિણતસંબધે સર્વકહેવું,યાવતું પર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરોપપાતિકદેવપંચેન્દ્રિયકામણશરીરમિશ્રપરિણત હોય, કે અપર્યાપ્તસવર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકકાર્મણશરીરમિશ્રપરિણત. હે ભગવન્! જો તે એક દ્રવ્ય વિસ્રસાપરિણત-સ્વભાવપરિણત હોય તો શું તે વર્ણપરિણતહોય, ગંધપરિણતહોય, રસપરિણતહોય, સ્પર્શપરિણત હોય કે સંસ્થાનપરિણત હોય? હે ગૌતમ! તે પાંચે હોય. હે ભગવનું જો તે. એક દ્રવ્ય વર્ણપરિણત હોય તો શું કાળાવણપણે પરિણત હોય, કે વાવત શુલ્કવર્ણપણે પરિણત હોય? હે ગૌતમ ! તે સર્વે હોય. હે ભગવન! જો તે એક દ્રવ્ય ગંધપણે હોય તો શું સુગંધપણે પરિણત હોય કે દુર્ગધ પણે પરિણત હોય? હે ગૌતમ! તે બંને હોય. જો તે એક દ્રવ્ય રસપરિણત હોય તો શું તિક્તરસપરિણત હોય? ઇત્યાદિ. હે ગૌતમ! તે સર્વે હોય. હે ભગવન્! જો એક દ્રવ્ય સ્પર્શપરિણત હોય તો તે શું કર્કશપરિણત હોય કે વાવતુ રૂક્ષસ્પપરિણત હોય ? હે ગૌતમ! તે સર્વે હોય. હે ભગવન્! એક દ્રવ્ય સંસ્થાનપરિણત હોય તો શું તે પરિમંડલસંસ્થાનપણે પરિણત હોય કે વાવતુ આયત સંસ્થાનપણે પરિણત હોય ? હે ગૌતમ ! તે સર્વે હોય. [૩૮૭] હે ભગવન્! બે દ્રવ્યો શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિસસાપરિણત હોય? હે ગૌતમ! તે ત્રણે હોય. અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય અને બીજું મિશ્ર પરિણત હોય. અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય અને બીજું વિસ્રસાપરિણત હોય. અથવા એક દ્રવ્ય મિશ્રપરિણત હોય અને બીજું વિસ્રસાપરિણત હોય. હે ભગવન! જો તે બે દ્રવ્યો પ્રયોગપરિણત હોય તો શું મન:પ્રયોગપરિણત હોય, વચનપ્રયોગપરિણત હોય કે કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે ત્રણે પણ હોય. અથવા એક દ્રવ્ય મનઃપ્રયોગ પરિણત હોય અને બીજું વચનપ્રયોગપરિણત હોય. અથવા એક મનઃપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગપરિણત હોય. અથવા એક વચનપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગપરિણત અથવા એક દ્રવ્ય મનઃપ્રયોગપરિણત હોય અને બીજું વચનપ્રયગપરિણત હોય. અથવા એક મનઃપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગ પરિણત હોય. અથવા એ વચનપ્રયોગપરિણત હોય અને બીજું કાયપ્રયોગપરિણત હોય. હે ભગવન્! જો તે બે દ્રવ્યો મનઃપ્રયોગપરિણત હોય તો શું સત્યમનઃપ્રયોગ પરિણત હોય, અસત્યમનઃપ્રયોગપરિણત હોય, સત્યમૃષામનઃપ્રયોગપરિણત હોય કે અસત્યામૃષામના પ્રયોગપરિણત હોય? હે ગૌતમ ! તે ચારે હોય. અથવા એક સત્યમનઃપ્રયોગપરિણત હોય અને બીજું મૃષામનઃપ્રયોગપરિણત હોય. અથવા એક સત્યમનઃપ્રયોગપરિણત હોય અને બીજું સત્યમૃષામનઃપ્રયોગપરિણત. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ભગવઇ - ૮/-/૧/૩૮૨ હોય. અથવા એક સત્યમનઃપ્રયોગ પરિણત હોય અને બીજું અસત્યામૃષામનઃપ્રયોગ પરિણત હોય. અથવા એક સત્યમૃષાપનઃપ્રયોગપરિણત હોય અને બીજું અસત્યામૃ વામનઃપ્રયોગપરિણત હોય. હે ભગવન્ ! જો બે દ્રવ્યો સત્યમનઃપ્રયોગપરિણત હોય તો શું આરંભસત્યમન પ્રયોગપરિણત હોય, અનારંભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સંરંભસત્યમનઃપ્રયોગ પરિણત હોય, અસંરંભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સમારંભસત્યમનઃપ્રયોગ પરિણત હોય કે અસમારંભસત્યમનઃપ્રયોગપરિણત હોય? હે ગૌતમ ! તે સર્વે પણ હોય. અથવા એક દ્રવ્ય આરંભસત્યમનઃપ્રયોગપરિણત હોય અને બીજું અનારંભસત્યમન પ્રયોગપરિણત હોય. એ પ્રમાણે એ રીતે દ્વિક સંયોગો કરવા. જ્યાં જેટલા દ્વિસંયોગો થાય ત્યાં તે સઘળા કહેવા; યાવત્ સર્વાર્થસિદ્ધવૈમાનિકદેવ સુધી કહેવું. હે ભગવન્ ! જો બે દ્રવ્યો મિશ્રપરિણત હોય તો શું તે મનોમિશ્રપરિણત હોય ? ઇત્યાદિ. હે ગૌતમ ! પ્રયોગપરિણત સંબંધે કહ્યું તેમ મિશ્રપરિણતસંબંધે કહેવું. હે ભગવન્ ! જો બે દ્રવ્યો વિસ્રસાપરિણત હોય તો શું તે વર્ણપણે પરિણત હોય, ગન્ધપણે પરિણત હોય ? ઇત્યાદિ હે ગૌતમ ! એ રીતે પૂર્વે કહ્યા પ્રમાણે વિસ્રસાપરિણતસંબન્ધે પણ જાણવુ, યાવત્ એક દ્રવ્ય સમચતુરસ્રસંસ્થાનપણે પરિણત હોય અને બીજું આયતસંસ્થાનપણે પણ પરિણત હોય. હે ભગવન્ ! ત્રણ દ્રવ્યો શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય, કે વિસ્રસાપરિણત હોય ? હે ગૌતમ ! તે ત્રણે પણ હોય. અથવા એક દ્રવ્ય પ્રયોગપરિણત હોય અને બેમિશ્રપરિણત હોય,અને બે વિસ્રસાપરિણત હોય,અથવા બે પ્રયોગપરિણથ હોય અને એક મિશ્રપરિણત હોય, અથવા બે પ્રયોગપરિણત હોય અને એક વિસસાપરિણત હોય, અથવાએકમિશ્રપરિણતહોય,અનેબે વિસ્રસાપરિણતહોય.અને એક વિસ્રસાપરિણત હોય,અથવા એક પ્રયોગપરિણત એક મિશ્રપરિણત અને એક વિસસાપરિણત હોય. જો તે ત્રણે દ્રવ્યો પ્રયોગપરિણત હોય તો શું મનઃપ્રયોગપરિણત હોય; વચન પ્રયોગપરિણત હોય કે કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે મનઃપ્રયોગપરિણત પણ હોય. એ પ્રમાણે એકસંયોગ, દ્વિકસંયોગ અને ત્રિસંયોગ કહેવો. જો તે ત્રણે દ્રવ્યો મનઃપ્રયોગપરિણત હોય તો શું સત્યમનઃપ્રયોગપરિણત હોય ? (ઇત્યાદિ ચાર પ્રશ્ન.) હે ગૌતમ ! સત્યમનઃપ્રયોગપરિણત હોય, અથવા યાવત્ અસત્યામૃષામનઃપ્રયોગ પરિણત હોય. અથવા એક સત્યમનઃપ્રયોગપરિણત હોય અને બે મૃષામનઃ પ્રયોગપરિણત હોય. એ પ્રમાણે અહીં પણ દ્વિકસંયોગ અને ત્રિકસંયોગ કહેવો. યાવત્ અથવા એક ત્રયસ્ર સંસ્થાનપણે પરિણત હોય, એક સમચતુરસ્ર સંસ્થાનપણે પરિણત હોય અને એક આયતસંસ્થાનપણે પરિણત હોય. હે ભગવન્ ! ચાર દ્રવ્યો શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિસ્રસાપિણત હોય ? હે ગૌતમ ! તે (ચારે દ્રવ્યો) પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિશ્વસાપરિણત હોય. અથવા એક પ્રયોગપરિણત હોય અને ત્રણ મિશ્રપરિણત હોય. અથવા એક પ્રયોગ પરિણત હોય અને ત્રણ વિસ્રસાપરિણત હોય. અથવા બે પ્રયોગપરિણત હોય અને બે મિશ્રપરિણત હોય. અથવા બે પ્રયોગપરિણત હોય અને બે વિસ્રસાપરિણત હોય. અથવા ત્રણ પ્રયોગપરિણત હોય અને એક મિશ્રપરિણ હોય. અથવા ત્રણ પ્રયોગપરિણત હોય અને એક વિસ્રસાપરિણત હોય. અથવા એક મિશ્રપરિણત હોયઅનેત્રણ વિસ્રસાપરિણત હોય.અથવા બે મિશ્રપરિણત Page #174 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૧ ૧૭૧ હોય અને બે વિસસાપરિણત હોય. અથવા ત્રણ મિશ્રપરિણત હોય અને એક વિસસાપરિણત હોય. અથવા એક પ્રયોગપરિણત હોય એક મિશ્રપરિણત હોય અને બે વિસસાપરિણત હોય. અથવા એક પ્રયોગપરિણત હોય બે મિશ્રપરિણત હોય અને એક વિસસાપરિણત હોય. અથવા બે પ્રયોગપરિણત હોય અને એક મિશ્રપરિણત હોય એક વિસ્રસાપરિણત હોય. હે ભગવન્!જો તે ચાર દ્રવ્યો પ્રયોગપરિણત હોય તો શું મનઃપ્રયોગપરિણતહોય? (વચનપ્રયોગપરિણત હોય કે કાયપ્રયોગપરિણત હોય ?) હે ગૌતમ ! સર્વ પૂર્વની પેઠે જાણવું એ ક્રમવડે પાંચ, છ, સાત યાવતું દશ, સંખ્યાતા, અસંખ્યાતા, અને અનંત દ્રવ્યોના દ્વિસંયોગ, ત્રિકસંયોગ, યાવતું દશસંયોગ બારસંયોગ, ઉપયોગપૂર્વક કહેવા અને જ્યાં જેટલા સંયોગો થાય ત્યાં તે સર્વ કહેવા. એ બધા સંયોગો નવમ શતકના પ્રવેશકમાં જે પ્રકારે કહીશું તેમ ઉપયોગપૂર્વક વિચારીને કહેવા, યાવતું અસંખ્યય અને અનંત દ્રવ્યોનો પરિણામ એ પ્રમાણે જાણવો, પરન્તુ એક પદ અધિક કરીને કહેવું યાવતું અનંત દ્રવ્યો આપતસંસ્થાનપણે પરિણત હોય. [૩૮૮] હે ભગવન્! પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિસ્ત્રસાપરિણત એ પગલોમાં કયા પગલો કોનાથી યાવત્ વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સર્વથી થોડા પુદ્ગલો પ્રયોગપરિણત છે, તેથી મિશ્રપરિણત અનંતગુણ છે, અને તેથી વિસસાપરિણત અનંતગુણ છે. હે ભગવન્! તે એમજ છે, એ ભગવન્! તે એમજ છે. શતકઃ૮-ઉદ્દેસાઃ ૧નીમુની દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (- ઉદેશક ૨:-) ૩િ૮૯] હે ભગવન ! આશીવિષો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! આશીવિષો બે પ્રકારના કહ્યા છે, જાતિઆશીવિષ અને કમશીવિષ. હે ભગવનું ! જાતિઆશીવિષો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! તે ચાર પ્રકારના કહ્યા છે, વૃશ્ચિકજાતિઆશીવિષ, મંડૂકજાતિઆશીવિષ, ઉરગજાતિઆશીવિષ અને મનુષ્યજાતિઆશીવિષ હે ભગવનુવૃશ્ચિકજાતિઆશીવિશ્વના વિષનો કેટલો વિષય કહ્યો છે ? હે ગૌતમ ! વૃશ્ચિકજાતિઆશીવિષ અર્ધભરતક્ષેત્ર પ્રમાણે શરીરને વિષવડે વિદલિતનાશ-કરવા સમર્થ છે. પણ સંપ્રાપ્તિ-સંબન્ધવડે તેઓએ તેમ કર્યું નથી, તેઓ કરતા. નથી, અને કરશે પણ નહિ.મંડૂકજાતિઆશીવિશ્વના વિષનો કેટલોવિષય છે? હે ગૌતમ ! મંડૂકજાતિઆશીવિષ પોતાના વિષથી ભરતક્ષેત્ર-પ્રમાણ શરીરને વ્યાપ્ત કરવા સમર્થ છે. બાકી સર્વ પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે ઉરગજાતિઆશીવિષ સંબધે પણ જાણવું, પરન્તુ વિશેષ એ છે કે તે ઉરગજાતિઆશીવિષ જંબૂઢીપપ્રમાણ શરીરને પોતાના વિષથી વ્યાપ્ત કરવા સમર્થ છે, બાકી સર્વ પૂર્વવતુ જાણવું, યાવતુ સંપ્રાપ્તિથી તેમ કરશે નહિ. એ પ્રમાણે મનુષ્યજાતિઆશીવિષ સંબધે પણ જાણવું, પરન્તુ એટલો વિશેષ છે કે તે મનુષ્યક્ષેત્રપ્રમાણ શરીરને પોતાના વિષથી વ્યાપ્ત કરવા સમર્થ છે. બાકી સર્વ પૂર્વવતુ જાણવું. હે ભગવન્! જો કશીવિષ છે તો શું નૈરયિક કમશીવિષ છે, તિર્યંચયોનિક કમશીવિષ છે, મનુષ્ય કમશીવિષ છે કે દેવ કમશીવિષ છે? હે ગૌતમ ! નૈરયિક કમ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભગવઇ - ૮/-/૨/૩૮૯ શીવિષ નથી, પણ તિર્યંચયોનિક કર્મશીવિષ છે, મનુષ્ય કર્માશીવિષ છે અને દેવકર્માશીવિષ છે. હે ભગવન્ ! જો તિર્યંચોનિક કર્મશીવિષ છે તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિક કર્માશીવિષ છે કે યાવદ્ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ છે ? હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આરંભી યાવત્ ચતુરિન્દ્રિય તિર્યંચોનિકપર્યન્ત કર્માશીવિષ નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્માશીવિષ છે. હે ભગવન્ ! જો પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ છે તો શું સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ છે કે ગર્ભજપંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ છે ? હે ગૌતમ ! જેમ વૈક્રિયશરીરસંબંધે જીવભેદ કહ્યો છે તેમ યાવત્ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ હોય છે, પણ અપર્યાપ્ત અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા યાવત્ કર્મશીવિષ નથી. હે ભગવન્ ! જે મનુષ્ય કર્માશીવિષ છે, તો શું સંમૂર્ણિમ મનુષ્ય કશીવિષ છે કે ગર્ભજ મનુષ્ય કીિવિષ છે ? હે ગૌતમ ! સંમૂર્છિમ મનુષ્ય કમશીવિષ નથી, પણ ગર્ભજ મનુષ્ય કર્માશીવિષ છે. તેમ વૈક્રિયશરીરસંબન્ધે જીવભેદ કહ્યો છે તે પ્રમાણે યાવત્ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ગર્ભજ મનુષ્ય કર્મશીવિષ છે પણ અપર્યાપ્ત અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મશીવિષ નથી, હે ભગવન્ ! જો દેવ કશીવિષ છે તો શું ભવનવાસી દેવ કર્મશીવિષ છે કે યાવત્ વૈમાનિકદેવ કર્મશીવિષ છે?હે ગૌતમ ! તે ચારે પણ કર્માશી વિષ છે.હે ભગવન્ ! જો ભવનવાસી દેવ કર્માશિવીષ છે તો શું અસુરકુમાર ભવનવાસી દેવ કર્માશીવિષ છે કે યાવત્ સ્તનિતકુમાર ભવનવાસીદેવ કર્મશીવિષ છે ? હે ગૌતમ ! તે ચારે પણ કમશીવિષ છે. હે ભગવન્ ! જો અસુરકુમા૨ યાવત્ કર્માશીવિષ છે તો શું પર્યાપ્ત અસુરકુમા૨ ભવનવાસી દેવ કર્માશીવિષ છે કે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કમિશીવિષ છે ? હે ગૌતમ ! પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કમિશીવિષ નથી, પણ અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મશીવિષ છે, એ પ્રમાણે યાવત્ સ્તનિત કુમારો સુધી જાણવું. જો વાનવ્યંતર દેવો કર્મશીવિષ છે તો શું પિશાચ વાનસ્યંતર દેવો કર્મશીવિષ છે ? ઇત્યાદિ. હે ગૌતમ ! તેઓ બધા અપર્યાપ્તવસ્થામાં કર્માશીવિષ છે, તેમ સઘળા જ્યોતિષ્મો પણ અપર્યાપ્તવસ્થામાં કર્મશીવિષ છે. હે ભગવન્ ! જો વૈમાનિક દેવ કર્મશીવિષ છે તો શું કલ્પોપનક વૈમાનિક દેવ કર્માવિષ છે કે કલ્પાતીત વૈમાનિક દેવ કશીવિષ છે ? હે ગૌતમ ! કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્માશીવિષ છે, પણ કલ્પ તીત વૈમાનિક દેવ કર્માશીવિષ નથી. જો કલ્પોપપન્નક વૈમાનિક દેવ કશીવિષ છે, તો શું સૌધર્મકલ્પોપપન્નક કર્માશીવિષ છે કે યાવત્ અચ્યુતકલ્પોપપન્નક દેવ કર્મશીવિષ છે ? હે ગૌતમ ! સૌધર્મકલ્પોપપક છે, યાવત્ સહસ્રારકલ્પોપનક વૈમાનિક દેવ કર્માશીવિષ છે;' પણ આનતકલ્પોપનક. યાવત્ અચ્યુતકલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્માશીવિષ નથી. હે ભગવન્ ! જો સૌધર્મકલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મશીવિષ છે, તો શું પર્યાપ્ત સૌધર્મકલ્પોપપનક વૈમાનિક દેવ કીિવિષ છે કે અપર્યાપ્ત સૌધર્મકલ્પોપનક વૈમાનિક દેવ કર્મશીવિષ છે ? હે ગૌતમ ! પર્યાપ્ત સૌધર્મકલ્પોપનક વૈમાનિક દેવ કર્માશીવિષ નથી, પણ અપર્યાપ્ત સૌધર્મ- કલ્પોપપનક વૈમાનિક દેવ યાવત્ કર્માશીવિષ છે; એ Page #176 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૨ ૧૭૩ પ્રમાણે યાવતુ પર્યાપ્ત સહસ્ત્રાર કલ્પોપપન્નક દેવ યાવતુ કમશીવિષ નથી. પણ અપર્યાપ્ત સહસ્ત્રારકલ્પોપપન્નક દેવ યાવતુ કમશીવિષ છે. [૩eo] છદ્મસ્થ સર્વભાવથી-આ દશ વસ્તુઓને જાણતો નથી, તેમ જોતો નથી, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકા શાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુપુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જીવ જિન થશે કે નહિ? અને આ જીવ સર્વ દુઃખોનો અત્ત કરશે કે નહિ ? એ દશ સ્થાનોને ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર અહેવું. જિન, કેવલી સર્વભાવથી જાણે છે અને જુએ છે. [૩૧] હે ભગવન્! જ્ઞાન કેટલાં પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! જ્ઞાન પાંચ પ્રકારે કહ્યું છે. અભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપ્રયવજ્ઞાન અને કેવલજ્ઞાન. હે ભગવન્! આભિનિબોધિક જ્ઞાન કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! આભિનિબોધિક જ્ઞાન ચાર પ્રકારે છે, અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. જેમ રાયપસેણિયમાં જ્ઞાનોના પ્રકાર કહ્યા છે તેમ અહીં પણ કહેવા; હે ભગવન્! અજ્ઞાન કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! અજ્ઞાન ત્રણ પ્રકારે કહ્યું છે, મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. હે ભગવન્! મતિઅજ્ઞાન કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! મતિઅજ્ઞાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- અવગ્રહ, યાવતુ ધારણા. અવગ્રહ કેટલા પ્રકારે છે ? અવગ્રહ બે પ્રકારનો કહ્યો છે. અથવગ્રહ અને વ્યંજનાગ્રહ-એ પ્રમાણે જેમ નંદીસૂત્રમાં આભિનિબોધિકજ્ઞાન સંબંધે કહ્યું છે તેમ અહીં પણ જાણવું. પરન્તુ ત્યાં આભિનિબોધિકજ્ઞાન પ્રસંગે અવગ્રહાદિના એકાર્થિક સમાનાર્થક શબ્દો કહેલા છે તે સિવાય યાવતું નોઇન્દ્રિયધારણા સુધી કહેવું, એ પ્રમાણે મતિઅજ્ઞાન કહ્યું. શ્રુતઅજ્ઞાન કેવા પ્રકારનું છે ? “જે અજ્ઞાની એવા મિથ્યાવૃષ્ટિઓએ પ્રરૂપ્યું છે -ઈત્યાદિ નંદીસૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતું સાંગોપાંગ ચાર વેદ તે મૃતઅજ્ઞાન, એ પ્રમાણે શ્રુતઅજ્ઞાન કહ્યું. ' હે ભગવન્! વિર્ભાગજ્ઞાન કેટલા પ્રકારનું કહ્યું છે ? વિર્ભાગજ્ઞાન અનેક પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ગ્રામને આકારે, વર્ષ ને આકારે, વર્ષધરપર્વતને આકાર, પર્વતને આકારે, વૃક્ષના આકારે, સ્તૂપના આકાર, ઘોડાના આકારે, હાથીના આકારે, મનુષ્યના આકાર, કિંમરના આકારે, કિંગુરુષના આકારે, મહોરગના આકારે, ગંધર્વના આકારે, વૃષભના આકાર, પશુ, પક્ષી અને વાનરના આકારે એ પ્રમાણે અનેક આકારે વિભંગજ્ઞાન કહેલું છે. હે ભગવન્! શું જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! જીવો જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જીવો જ્ઞાની છે તેમાં કેટલાએક બે જ્ઞાનવાળા, કેટલાએક ત્રણ જ્ઞાનવાળા, કેટલાક ચાર જ્ઞાનવાળા અને કેટલાક એક જ્ઞાનવાળા છે, જે બે જ્ઞાનવાળા છે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળા જે ત્રણ જ્ઞાનવાળા છે તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનવાળા છે, અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનવાળા છે, જે ચારજ્ઞાનવાળા છે તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનવાળા છે. જે એક જ્ઞાનાવળા છે તે અવશ્ય એક કેવળજ્ઞાનવાળા છે. જે જીવો અજ્ઞાની છે તેમાં કેટલાક બે અજ્ઞાનવાળા અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે. જે બે અજ્ઞાનવાળા છે તે મતિઅજ્ઞાન, અને શ્રુત અજ્ઞાનવાળા છે, અને જેઓ ત્રણ અજ્ઞાનવાળા છે તેઓ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભંગશાનવાળા છે. હે ભગવન્! નારકો શું જ્ઞાની છે કે અજ્ઞાની? હે ગૌતમ ! નારકો જ્ઞાની પણ છે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ભગવાઈ - ૮-૨/૩૯૧ અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે તે અવશ્ય ત્રણ જ્ઞાનવાળા હોય છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા છે. જે અજ્ઞાની છે તેંમાં કેટલાક બે અજ્ઞાનવાળા છે અને કેટલાએક ત્રણ અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે ત્રણ અજ્ઞાનો ભજનાએ (વિકલ્પ) હોય છે. હે ભગવન્! અસુરકુમારો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? જેમ નૈરયિકો કહ્યા તેમ અસુરકુમારો જાણવા. એ પ્રમાણે વાવતુ નિતકુમારી સુધી જાણવું. હે ભગવનું ! પૃથિવીકાયિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની નથી પણ અજ્ઞાની છે, અને તે અવશ્ય બે અજ્ઞાનવાળા છે, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. એ પ્રમાણે વાવતુ. વનસ્પતિકાયિક સુધી જાણવું. બેઈન્દ્રિય જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ બંને છે. જેઓ જ્ઞાની છે તેઓ અવશ્ય બે જ્ઞાનવાળા છે, મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની. જેઓ અજ્ઞાની છે તે અવશ્ય બે અજ્ઞાનવાળા છે, મતિઅજ્ઞાની અને શ્રુતજ્ઞાની. એ પ્રમાણે ત્રીઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો સંબધે પણ જાણવું. પંચેનિયતિર્યંચયોનિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની છે અને અજ્ઞાની પણ છે, જેઓ જ્ઞાની છે તેમાં કેટલાક બે જ્ઞાનવાળા, અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, એ પ્રમાણે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવાં. જીવોની પેઠે મનુષ્યોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. નૈરયિકોને કહ્યું તેમ વાન વ્યંતરોને જાણવું. જ્યોતિષિકો અને વૈમાનિકોને અવશ્ય ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. હે ભગવન્! સિદ્ધો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! સિદ્ધો જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેઓ અવશ્ય એક કેવલજ્ઞાનવાળા છે. [૩૨] હે ભગવન! નિરયગતિક-જીવો શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? હે ગૌતમ ! તે જ્ઞાનીપણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે, (જેઓ જ્ઞાની છે) તેઓને અવશ્ય ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેઓને) ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવનું ! તિર્યંચગતિક-જીવો શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? હે ગૌતમ ! તેઓને અવશ્ય બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. હે ભગવન્! મનુષ્યગતિક-જીવો-શું જ્ઞાની હોય કે અજ્ઞાનીહોય ? હે ગૌતમ ! તેઓને ભજનાએ ત્રણ જ્ઞાન હોય છે અને અવશ્ય બે અજ્ઞાન હોય છે. દેવગતિક-જીવો-નિરયગતિની પેઠે જાણવા. હે ભગવન! સિદ્ધિગતિમાં જતા જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાન હોય? હે ગૌતમ ! તેઓ સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્! સેન્દ્રિય-જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય? હે ગૌતમ ! તેઓને ભજનાએ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. હે ભગવન્! એકેન્દ્રિય જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય ? હે ગૌતમ ! પૃથિવીકાયિકની પેઠે જાણવા. બેઇન્દ્રિય, ત્રી ઇન્દ્રિય, ચઉરિદ્રિય, જીવોને અવશ્ય બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. પંચેન્દ્રિય જીવો સેન્દ્રિય જીવની પેઠે જાણવા. હે ભગવન્! અનિદ્રિય-જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય? તેઓ સિદ્ધની પેઠેજાણવા હેભગવન!સકાયિકજીવોશું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય?હે ગૌતમ ! તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. પૃથિવીકાયિક યાવતું વનસ્પતિકાયિક જીવો જ્ઞાની નથી પણ અજ્ઞાની હોય છે, અને તે અવશ્ય બે અજ્ઞાનવાળા હોય છે, મતિઅજ્ઞાનવાળાઅનેશ્રુતજ્ઞાનવાળા, ત્રસકાયિક જીવો સકાયિક જીવોની પેઠે જાણવા. હે ભગવન્! કાયરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! સિદ્ધોની પેઠે તેઓ જાણવા. હે ભગવન્! સૂક્ષ્મ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? પૃથિવી Page #178 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદ્દેસો-૨ ૧૭૫ કાયિકોની પેઠે જાણવા. હે ભગવન્ ! બાદરજીવો શું શાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! સકાયિક જીવોની પેઠે જાણવા. હે ભગવન્ ! નોસૂક્ષ્મનોબાદર જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? સિદ્ધોની પેઠે જાણવા.હે ભગવન્ !પર્યાપ્ત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? સકાયિક જીવોની પેઠે જાણવા. હે ભગવન્ ! પર્યાપ્ત નૈરયિકો શું જ્ઞાની છે ? અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. જેમ નૈયિકો માટે કહ્યું તેમ યાવત્ સ્તનિતકુમાર દેવો માટે જાણવું. પૃથિવીકાયિકો એકેન્દ્રિયની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્ ચઉરિંદ્રિય જીવો જાણવા. હે ભગવન્ ! પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચયોનિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. મનુષ્યો સકાયિકની પેઠે જાણવા. વાનવ્યંતરો, જ્યોતિષિકો અને વૈમાનિકો નૈયિકનીપેઠેજાણવા.હે ભગવન્!અપર્યાપ્ત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે?હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. હે ભગવન્ ! અપર્યાપ્ત નૈયિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને અવશ્ય ત્રણ જ્ઞાન છે અને ભજનાએ ત્રણ અજ્ઞાન છે, એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર દેવો જાણવા. જેમ એકેન્દ્રિયો સંબન્ધે કહ્યું તેમ અપર્યાપ્ત પૃથિવીકાયિકથી આરંભી વનસ્પતિકાયિક પર્યન્ત કહેવું. અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવો જ્ઞાની કે અજ્ઞાની ? તેઓને બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય હોય છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી જાણવું. હે ભગવન્ ! અપર્યાપ્ત મનુષ્ય શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન ભજનાએ હોય છે અને અવશ્ય બે અજ્ઞાન હોય છે. નૈયિકોની પેઠે વાનસ્યંતરોને જાણવું. તથા અપર્યાપ્ત જ્યોતિષિકો અને વૈમાનિકોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. હે ભગવન્ ! નોપર્યાપ્ત અને નોઅપર્યાપ્ત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સિદ્ધની પેઠે જાણવા. હે ભગવન્ ! નિરયભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ નિરયગતિકની પેઠે જાણવા. હે ભગવન્ ! તિર્યંમ્ભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. હે ભગવન્ ! મનુષ્યભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સકાયિકની પેઠે જાણવા હે ભગવન્ ! દેવભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ નિરયભવસ્થની પેઠે જાણવા.અભવસ્થ-સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્ ! ભવસિદ્ધિક-ભવ્ય જીવો શું શાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સકાયિકની પેઠે જાણવા. હે ભગવન્ ! અભવસિદ્ધિક અભવ્ય જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની નથી પણ અજ્ઞાની છે, અને તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્ ! સંક્ષિજીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સેન્દ્રિયની પેઠે જાણવા. અસંશીજીવો બેઇન્દ્રિયની પેઠે જાણવા. નોસંન્નિ-નોઅસંશિ જીવો સિદ્ધોની પેઠે જાણવા. [૩૯૩] હે ભગવન્ ! લબ્ધિ કેટલા પ્રકારે કહી છે ? હે ગૌતમ ! લબ્ધિ દશ પ્રકારે કહી છે, જ્ઞાનલબ્ધિ, દર્શનલબ્ધિ, ચારિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, વીર્યલબ્ધિ, અને ઇન્દ્રિયલબ્ધિ. હે ભગવન્ ! જ્ઞાનલબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારની કહી છે, આભિનિબોધિ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ભગવઈ- ૮-૨/૩૯૩ કજ્ઞાનલબ્ધિ, યાવતુ કેવલજ્ઞાનલબ્ધિ. હે ભગવનું અજ્ઞાનલબ્ધિ કેટલા પ્રકાર કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, મતિઅજ્ઞાનલબ્ધિ, શ્રત અજ્ઞાનલબ્ધિ અને વિલંગજ્ઞાનલબ્ધિ, હે ભગવન્! દર્શનલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, સમ્યગ્દર્શનલબ્ધિ, મિથ્યાદર્શનલબ્ધિ અને સમ્યગ્દમિથ્યાદર્શન લબ્ધિ. હે ભગવન્! ચારિત્રલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! પાંચ પ્રકારની કહી છે, સામાયિકચારિત્રલબ્ધિ, છેદોષસ્થાનીયચારિત્ર લબ્ધિ, પરિહારવિશુદ્ધિકચારિત્રલબ્ધિ, સૂક્ષ્મસંપરાયચારિત્રલબ્ધિ અને યથાખ્યાત ચારિત્રલબ્ધિ. હે ભગવન્! ચારિત્રાચારિત્રલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! એક પ્રકારની કહી છે, એ પ્રમાણે યાવતુ ઉપભોગલબ્ધિ પણ એક પ્રકારની કહી છે. હે ભગવન્! વીર્યલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! વીર્યલબ્ધિ ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે-બાલવીર્યલબ્ધિ પંડિતવીયલબ્ધિ અને બાલપંડિત વીયલબ્ધિ. હે ભગવન્! ઈદ્રિયલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ઇંદ્રિયલબ્ધિ પાંચ પ્રકારની કહી છે, શ્રોત્રેન્દ્રિયલબ્ધિ વાવસ્પર્શેન્દ્રિયલબ્ધિ. હે ભગવનું ! જ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! જ્ઞાનલધુધિરહિત જીવો શું અજ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની નથી પણ જ્ઞાની છે. કેટલાએક બેઅજ્ઞાનવાળા છે, અને તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની હોય છે, પણ અજ્ઞાની નથી. કેટલાએક બેજ્ઞાન વાળા છે, તેઓને ચાર જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાનલબ્ધિરહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જેઓ જ્ઞાની છે તેઓ અવશ્ય એક કેવલજ્ઞાની છે; જેઓ અજ્ઞાની છે તેમાં કેટલાક બેઅજ્ઞાનવાળા છે અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે; એ પ્રમાણે શ્રુતજ્ઞાનલબ્ધિવાળા પણ જાણવા. શ્રુતજ્ઞાનલબ્ધિરહિત જીવો આભિનિબોધિકલબ્ધિરહિત જીવોની પેઠે જાણવા. હે ભગવન્! અવધિજ્ઞાન લબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ! તેઓ જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી. તેઓમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે અને કેટલાક ચારજ્ઞાનવાળા છે, જેઓ ત્રણજ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા છે. જેઓ ચારજ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનવાળા છે. હે ભગવન્!અવધિજ્ઞાનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે?હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, એ પ્રમાણે તેઓને અવધિજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! મન:પર્યવજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી; તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે અને કેટલાક ચાર જ્ઞાનવાળા છે. જે ત્રણ જ્ઞાનવાળા છે તો એ આભિનોબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મન ૫ર્યવજ્ઞાની છે, અને જેઓ ચાર જ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિજ્ઞાની, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની છે. મનઃ પર્યવજ્ઞાનીલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, તેંઓને મન:પર્યવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન Page #180 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૨ ૧૭૭ ભજનાએ છે. હે ભગવન ! કેવલજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેઓ અવશ્ય એક કેવલજ્ઞાનવાળા છે. કેવલજ્ઞાનલબ્ધિરહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેઓને કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! અજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે. તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! અજ્ઞાનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી; તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. જેમ અજ્ઞાનલબ્ધિવાળા અને અજ્ઞાનલબ્ધિરહિત જીવો કહ્યા તેમ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનલબ્ધિવાળા અને તે લબ્ધિથી રહિત જીવો કહેવા. વિભંગજ્ઞાનલબ્ધિવાળા જીવોને અવશ્ય ત્રણ અજ્ઞાન હોય છે, અને વિભંગજ્ઞાનલબ્ધિરહિત જીવોને ભજનાએ પાંચ જ્ઞાન કે અવશ્ય બે અજ્ઞાન હોય છે. હે ભગવન્ ! દર્શનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! દર્શનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! દર્શનલબ્ધિરહિત જીવો હોતા નથી. સમ્યગ્દર્શનલબ્ધિવાળા જીવોને ભજનાએ પાંચ જ્ઞાન હોય છે, અને સમ્યગ્દર્શનલબ્ધિરહિત જીવોને ભજનાએ ત્રણ અજ્ઞાન હોય છે. હે ભગવન્ ! મિથ્યા દર્શનલબ્ધિવાળા જીવો જ્ઞાની હોય કે અજ્ઞાની ? તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. મિથ્યાદર્શનલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. સમ્યગમિથ્યાદર્શનલબ્ધિવાળા જીવો મિથ્યાદર્શનલબ્ધિવાળી પેઠે જાણવા. સમ્યગમિથ્યાદર્શનલબ્ધિરહિત જીવો જેમ મિથ્યાદર્શનલબ્ધિરહિત જીવો કહ્યા તે પ્રમાણે જાણવા. હે ભગવન્ ! ચારિત્રલબ્ધિ વાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. ચારિત્રલબ્ધિરહિત જીવોને મનઃપર્યવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્ ! સામાયિકચારિત્રલબ્ધિવાળા જીવો શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની હોય છે. તેઓને કેવલજ્ઞાન સિવાય ચાર જ્ઞાન ભજનાએ હોય છે. સામાયિકચારિત્રજ્ઞાનલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. એ પ્રમાણે યાવત્ યથાખ્યાતચારિત્રલબ્ધિવાળા અને યથાખ્યાતચારિત્રલબ્ધિરહિત જીવો કહેવા. પરન્તુ યથાખ્યાતચારિત્રલબ્ધિ વાળાને પાંચ જ્ઞાન ભજનાએ જાણવા. હે ભગવન્ ! ઇન્દ્રિયલબ્ધિવાળા જીવો શું શાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને ભજનાએ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. ઇન્દ્રિયલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી. તે અવશ્ય એક કેવળજ્ઞાનવાળા છે. શ્રોન્દ્રિયલબ્ધિવાળા ઇન્દ્રિયલબ્ધિવાળાની પેઠે જાણવા. શ્રોત્રેન્દ્રિયલબ્ધિલરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે, અને અજ્ઞાની પણ છે. જેઓ બેજ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે; અને જેઓ એકજ્ઞાની છે તેઓ એક કેવલજ્ઞાની છે, જેઓ અજ્ઞાની છે તેઓ અવશ્ય બેઅજ્ઞાનવાળા છે. જેમકે મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. નેત્રન્દ્રિય અને 12 Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ભગવઈ - ૮/૨/૩૯૩. ધ્રાણેન્દ્રિયલબ્ધિવાળાને શ્રોત્રેન્દ્રિયલબ્ધિવાળાની પેઠે ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન જાણવા, નેત્રક્રિય અને ધ્રાણેન્દ્રિયલબ્ધિરહિત જીવોને શ્રોત્રેન્દ્રિયલબ્ધિરહિત જીવોની પેઠે બે જ્ઞાન, બે અજ્ઞાન અને એક કેવલજ્ઞાન હોય છે. જિલૅન્દ્રિયલબ્ધિવાળાને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. જિહુવેન્દ્રિયલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે, અને અજ્ઞાની પણ છે. જેઓ જ્ઞાની છે તેઓ અવશ્ય એક કેવલજ્ઞાની છે, જેઓ અજ્ઞાની છે તેઓ અવશ્ય બે અજ્ઞાનવાળા છે, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની. સ્પર્શેન્દ્રિયલબ્ધિવાળાને ઇન્દ્રિયલબ્ધિવાળાની પેઠે ભજનાએ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન જાણવા. સ્પર્શેન્દ્રિયલબ્ધિરહિત જીવોને ઈન્દ્રિયલબ્ધિરહિત જીવોની પેઠે એક કેવલજ્ઞાન હોય છે. ૩િ૯૪] હે ભગવન્! સાકારઉપયોગવાળા જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય ? હે ગૌતમ ! તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવનું ! આભિનિબોધિકસાકારોપયોગવાળા જીવો શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય? હે ગૌતમ ! તેઓને ભજનાએ ચાર જ્ઞાન હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાનસાકારઉપયોગવાળા જીવો પણ જાણવા.અવધિજ્ઞાનસાકારઉપયોગવાળા જીવોને અવધિજ્ઞાનલબ્ધિવાળાની પેઠે જાણવા. મન:પર્યવ જ્ઞાનસાકારઉપયોગવાળા જીવોને મન:પર્યવાનલબ્ધિવાળાની પેઠે જાણવા. કેવલજ્ઞાનસાકારઉપયોગવાળા જીવો કેવલજ્ઞાન લબ્ધિવાળાની પેઠે જાણવા. મતિઅજ્ઞાનસાકારો પયોગવાળા જીવોને ભજનાએ ત્રણ અજ્ઞાન હોય છે. એ પ્રમાણેશ્રત અજ્ઞાનસાકારો પયોગવાળા જીવો પણ જાણવા. વિર્ભાગજ્ઞાનસાકારોપયુક્ત જીવોને અવશ્ય ત્રણ અજ્ઞાન હોય છે. હે ભગવન્! અનાકારોપયોગવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. એ પ્રમાણે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનઅનાકારોપયોગવાળા જીવો પણ જાણવા. પરન્તુ તેઓને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. અવધિદર્શનઅનાકારો-પ્રોગવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, જેઓ જ્ઞાની છે તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા અને કેટલાક ચાર જ્ઞાનવાળા છે. જેઓ ત્રણ જ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિક, શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની છે; જેઓ ચાર જ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિકજ્ઞાની, યાવતું મન:પર્યવજ્ઞાની છે. જેઓ અજ્ઞાની છે તેઓ અવશ્ય ત્રણે અજ્ઞાનવાળા છે. કેવલદર્શનઅનાકારોપયોગવાળા જીવો કેવલજ્ઞાનલબ્ધિવાળા પેઠે જાણવા. હે ભગવન્! સયોગી જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? તેઓ સકાયિકની પેઠે સ જાણવા. એ પ્રમાણે મનયોગી, વચનયોગી અને કાયયોગી પણ જાણવા. અયોગી-જીવો સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્! લેયાવળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ સકાયિકની પેઠે જાણવા. કૃષ્ણલેશ્યાવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? તેઓ સેન્દ્રિય જીવોને પેઠે જાણવા. એ પ્રમાણે યાવતુ પાલેશ્યાવાળા જીવો પણ જાણવા. શુલ્કલેશ્યાવાળા સલેશ્યની પેઠે જાણવા અને અલેશ્ય-જીવો સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્! સકષાયી ! જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? સેન્દ્રિય જીવોની પેઠે જાણવા. એ પ્રમાણે યાવતુ લોભકષાયી જીવો જાણવા. હે ભગવન્! અકષાયી જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! વેદસંહિતા Page #182 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૨ ૧૭૯ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? તેઓ સેઇન્દ્રિય જીવોની પેઠે જાણવા. એ પ્રમાણે સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી જીવો જાણવા, તથા વેદરહિત જીવો અકષાયી જીવોની પેઠે જાણવા. હે ભગવન્! આહારક જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? તેઓ સકષાયી જીવોની પેઠે જાણવા. પરન્તુ વિશેષ એ છે કે તેઓને કેવલજ્ઞાન (અધિક) હોયછે. હે ભગવન્! અનાહારક જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓને મન:પર્યવજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. [૩૫] હે ભગવન! આભિનિબોધિક જ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે?હે ગૌતમ! આભિનિબોધિક જ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી આભિનિબોધિકજ્ઞાની આદેશવડે સર્વ દ્રવ્યોને જાણે અને જુએ, ક્ષેત્રથી આભિનિબોધિકજ્ઞાની આદેશવડે સર્વ ક્ષેત્રને જાણે અને જુએ, એ પ્રમાણે કાલથી અને ભાવથી પણ જાણવું. હે ભગવન! શ્રુતજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે અને જુએ છે. એ પ્રમાણે ક્ષેત્રથી અને કાલથી પણ જાણવું. ભાવથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ ભાવોને જાણે છે અને જુએ છે. હે ભગવન્! અવધિજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી; દ્રવ્યથી અવધિજ્ઞાની રૂપિ દ્રવ્યોને જાણે છે અને દેખે છે-ઇત્યાદિ જેમ નંદીસૂત્રમાં કહ્યું છે તેમ યાવતુ ભાવ સુધી જાણવું. હે ભગવન્! મન:પર્યવજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી કાલથી અને ભાવથી. દ્રવ્યથી ઋજુમતિમનઃપર્યવજ્ઞાની (મનપણે પરિણત) અનંતપ્રદેશિક અનન્ત સ્કંધોને જાણે અને દેખે-ઇત્યાદિ જેમ નંદીસૂત્રમાં કહ્યું છે તેમ અહીં જાણવું, યાવતુ ભાવથી જાણે છે. હે ભગવન્! કેવલજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી કેવલજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે છે અને જુએ છે. એ પ્રમાણે યાવતુ ભાવથી હે ભગવન્! મતિઅજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ! તે ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી યાવતુ ભાવથી મતિઅજ્ઞાની મતિઅજ્ઞાનના વિષયને પ્રાપ્ત દ્રવ્યોને જાણે છે અને જુએ છે, હે ભગવન્! શ્રુતઅજ્ઞાનને વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી શ્રુતઅજ્ઞાની શ્રુત-અજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને કહે છે, જણાવે છે અને પ્રરૂપે છે; એ પ્રમાણે ક્ષેત્રથી અને કાલથી જાણવું. ભાવથી શ્રુતઅજ્ઞાની ઋતઅજ્ઞાનના વિષયભૂત ભાવોને કહે છે, જણાવે છે અને પ્રરૂપે છે. હે ભગવન્! વિર્ભાગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી; દ્રવ્યથી યાવતુ ભાવથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને જાણે છે અને જુએ છે. [૩૯] હે ભગવન્! જ્ઞાની જ્ઞાનીપણે કાળથી ક્યાંસુધી રહે? હે ગૌતમ! જ્ઞાની બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે સાદિ સપર્યવસિત અને સાદિઅપર્યવસિત. તેમાં જે જ્ઞાની સાદિપર્યવસિત છે તે જાન્યથી અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી જ્ઞાનીપણે રહે છે. હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાની, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભગવાઈ-૮-૨/૩૯૬ આભિનિબોધિકજ્ઞાનીપણે કાળથી કેટલાક કાળ સુધી રહે?એ પ્રમાણે જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, યાવતુ કેવલજ્ઞાની, અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીએ દશનો જ્ઞાનીપણે સ્થિતિકાલ પન્નવણામાં કાયસ્થિતિપદમાં કહ્યા પ્રમાણે, જાણવો અને જીવાભિગમમાં કહ્યા પ્રમાણે એ દશનું પરસ્પર અન્તર જાણવું તેમજ પન્નવણાના બહુવક્તવ્યતાપદમાં કહ્યા પ્રમાણે ત્રણેજ્ઞાની, અજ્ઞાની અને ઉભયના અલ્પબદુત્વો જાણવા. હે ભગવન્! આભિનિધિકજ્ઞાનના કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ! અનન્ત પયયો છે. હે ભગવન્! શ્રુતજ્ઞાનના કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો જાણવા. એ પ્રમાણે યાવતું કેવલજ્ઞાનના પર્યાયો જાણવા, તેમ મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાનના પણ પયયો જાણવા. હે ભગવનું 1 વિર્ભાગજ્ઞાનના કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પયયિો કહ્યા છે. હે ભગવનું ! એ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનના પર્યાયિોમાં કોના પયયો કોનાથી યાવત્ વિશેષાધિક છે? હે ગૌતમ ! મન:પર્યવજ્ઞાનના પયયો સૌથી થોડા છે, તેથી અવધિજ્ઞાનના પર્યાયો અનંતગુણ છે, તેથી શ્રુતજ્ઞાનના પયયો અનન્ત છે તેથી અનંતગુણ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો છે, અને તેથી અનંતગુણ કેવલજ્ઞાનના પયયો છે. હે ભગવનું ! એ મતિ અજ્ઞાન શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના પર્યાયોમાં કોના પર્યાયો કોના પયયોથી યાવત્ વિશેષાધિક છે ? હે ગૌતમ ! સર્વથી થોડા વિભંગજ્ઞાનના પર્યાયો છે, તેથી અનંતગુણ શ્રુતઅજ્ઞાનના પયિો છે, અને તેથી અનંતગુણ મતિઅજ્ઞાનના પર્યાયો છે. હે ભગવન્! એ આભિનિબોધિકજ્ઞાનના યાવતુ કેવલજ્ઞાનના તથા મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાનના પયિોમાં કોના પયયો કોના પયયથી યાવતુ વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાયો છે, તેથી અનંતગુણ વિભૃગજ્ઞાનના પર્યાયો છે, તેથી અનંતગુણ અવધિજ્ઞાનના પર્યાયો છે. તેથી અનંતગુણ મૃતઅજ્ઞાનના પર્યાયો છે, તેના કરતાં શ્રતજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે, તેથી મતિઅજ્ઞાનના પર્યાયો અનંતગુણ છે, તેથી મતિજ્ઞાનના પર્યાયો વિશેષાધિક છે અને તેના કરતાં કેવલજ્ઞાનના પર્યાય અનંતગુણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી ભગવાન્ ગૌતમ! યાવતુ વિહરે છે. | શિતકઃ૮-ઉદેસાઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂણી | (ઉદ્દેશક ૩:-) [૩૯૭] હે ભગવન્! વૃક્ષો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! વૃક્ષો ત્રણ પ્રકારના કહ્યા છે, સંખ્યાતજીવવાળા, અસંખ્યાતજીવવાળા અને અનંતજીવવાળા. હે ભગવન્! કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! અનેક પ્રકારના કહ્યા છે, તાડ, તમાલ, તક્કલિ. તેતલિ-ઈત્યાદિ પન્નવણામાં કહ્યા પ્રમાણે યાવતુ નાળિયેરી પર્યન્ત જાણવા. એ સિવાય તેવા પ્રકારના બીજા વૃક્ષો પણ સંખ્યાતજીવવાળા જાણવા. હે ભગવન્! અસંખ્યાતજીવવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાછે; એકબીજવાળા અને બહુબીજવાળા. હે ભગવન્! એકબીજવાળા વૃક્ષો કેટલા પ્રકારે શું ? હે ગૌતમ! અનેક પ્રકારના કહ્યા છે; નિંબ, આમ્ર, જાંબૂ- ઈત્યાદિ પન્નવણામાં પ્રથમપદમાં કહ્યા પ્રમાણે Page #184 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉસો-૩ ૧૮૧ થાવતુ બહુબીજવાળા ફલો સુધી જાણવાં, એ પ્રમાણે અસંખ્યાતજીવી વૃક્ષો કહ્યા. હે ભગવન્! અનંતજીવવાળા વૃક્ષો કેટલા પ્રકારે છે? હે ગૌતમ ! અનેક પ્રકારનાં કહ્યા છે, “આ શુંગવેર ઇત્યાદિ સપ્તમ શતકમાં કહ્યા પ્રમાણે યાવતું સિઉઠી. મુસુંઢી સુધી જાણવા. જે બીજા પણ તેવા પ્રકારના વૃક્ષો છે તેઓ પણ (અનન્તજીવવાળા) જાણવા. [૩૯૮] હે ભગવન્! કાચબો, કાચબાની શ્રેણિ, ગોધા (ધો) ગોધાની શ્રેણી, ગાય ગાયની શ્રેણિ, મનુષ્ય, મનુષ્યની શ્રેણિ, મહિષ મહિષની શ્રેણી એ બધાના બે, ત્રણ કે સંખ્યાતા ખંડ કર્યો હોય તો તેઓની વચ્ચેનો ભાગ શું જીવપ્રદેશથી સ્પષ્ટ હોય ? હે ગૌતમ ! હા, પૃષ્ટ હોય. હે ભગવન્! કોઈ પુરુષ (તેના અત્તરાલ-ને હાથથી, પગથી, આંગળીથી, સળીથી, કાષ્ઠથી ને નાના લાકડાથી સ્પર્શ કરતો, વિશેષ સ્પર્શ કરતો, થોડું વિશેષ આકર્ષણ કરતો, અથવા કોઈપણ તીક્ષ્ણ શસ્ત્રના સમૂહથી છેદતો, અધિક છેદતો, અગ્નિ વડે બાળતો, તે જીવપ્રદેશને થોડી કે અધિક પીડા ઉત્પન્ન કરે, યા તેના કોઈ અવયવોનો છેદ કરે ? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. [૩૯૯ હે ભગવન્! પૃથ્વીઓ કેટલી કહી છે? હે ગૌતમ ! આઠ પૃથિવીઓ કહી છે, રત્નપ્રભા, યાવત્ અધઃસપ્તમપૃથિવી અને ઈષ–ાભારા હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી શું ચરમ-પ્રાન્તવર્તી છે કે અચરમ મધ્યવર્તી છે? ઈત્યાદિ. અહીં પન્નવણાનું “ચરમ” પદ કહેવું. વાવતું હે ભગવન્! વૈમાનિકો સ્પર્શ ચરમવડે શું ચરન છે કે અચરમ છે? હે ગૌતમ! તે બંને છે. હે ભગવન્! તે એમજ છે, એમ કહી ભગવાનું ગૌતમ થાવત્ વિચરે છે. { [શતકઃ૮-ઉદ્દેસા: ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (=ઉદ્દેશક૪:-) [૪૦] રાજગૃહ નગરમાં યાવતું (ગૌતમ) એ પ્રમાણે બોલ્યા કે હે ભગવનું ! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે, કાયિકી, અધિકરણિકી-એ પ્રમાણે અહીં પન્નવણા પદ-૨૨- ક્રિયાપદ યાવતુ “માયાપ્રત્યયિક ક્રિયાઓ વિશેષાધિક છે’ ત્યાંસુધી કહેવું, હે ભગવન્! તે એમજ છે, કે ભગવન્! તે એમજ છે. | [શતક: ૮-ઉદેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | ( ઉદ્દેશકઃ૪િ૦૧] રાજગૃહ નગરમાં યાવતુ ગૌતમે એ પ્રમાણે કહ્યું કે-હે ભગવનું ! આજીવિકોએ સ્થવિર ભગવન્તોને આ પ્રમાણે કહ્યું હતું-હે ભગવન્! જેણે સામાયિક કર્યું છે એવા શ્રમણના ઉપાશ્રયમાં બેઠેલા શ્રમણોપાસકના ભાંડ-વસ્ત્રાદિ વસ્તુનું કોઈ અપહરણ કરે, તો હે ભગવન્! તે વસ્તુનું અન્વેષણ કરતો તે શ્રાવક શું પોતાના ભાંડને શોધે છે કે પારકા ભાંડને શોધે ? હે ગૌતમ ! તે શ્રાવક પોતાના ભાંડને શોધે છે, પણ પારકા ભાંડને શોધતો નથી. હે ભગવન્! તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસવડે તે શ્રાવકનું (અપહૃત) ભાંડ તે અભાંડ થાય? હે ગૌતમ ! હા, અભાંડ થાય. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે તે પોતાના ભાંડને શોધે છે, પણ પારકા ભાંડને શોધતો નથી? હે ગૌતમ! તે શ્રાવકના મનમાં એવો પરિણામ હોય છે કે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભગવઇ - ૮/- ૫૪૦૧ મારે હિરણ્ય નથી, મારે સુવર્ણ નથી, મારે કાંસું નથી, મારે વસ્ત્ર નથી, અને મારે વિપુલ, ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, પરવાલા, રક્ત રત્નો-ઇત્યાદિ વિદ્યમાન સારભૂત દ્રવ્ય નથી, પરન્તુ તેણે મમત્વ ભાવનું પ્રત્યાખ્યાન કર્યું નથી, તે હેતુથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે તે પોતાના ભાંડને ગવેષે છે, પણ પારકા ભાંડને ગવેષતો નથી. હે ભગવન્ ! જેણે સામાયિક કર્યું છે એવા, શ્રમણના ઉપાશ્રયમાં રહેલા શ્રણોપાસકની સ્ત્રીને કોઇ પુરુષ સેવે તો શું તે તેની સ્ત્રી સેવે છે કે અન્યની સ્ત્રીને સેવે ? હે ગૌતમ ! તે પુરુષ તેની સ્ત્રીને સેવે છે પણ અન્યની સ્ત્રીને સેવતો નથી. હે ભગવન્ ! તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસવડે (તે શ્રાવકની) સ્ત્રી અન્યસ્ત્રી થાય ? હા, થાય. હે ભગવન્ ! તો એમ શા હેતુથી કહો છો કે તેની સ્ત્રીને સેવે છે પણ અન્યસ્ત્રી ને સેવતો નથી ? હે ગૌતમ ! તે શ્રાવકના મનમાં એવું હોય છે કે-મારે માતા નથી, પિતા નથી, ભાઈ નથી, બહેન નથી, સ્ત્રી નથી, પુત્રો નથી, પુત્રી નથી, અને પુત્રવધૂ નથી, પરન્તુ તેને પ્રેમબન્ધન તુટ્યું નથી, તે હેતુથી. તે તેની સ્ત્રીને સેવે છે. અન્ય નહીં [૪૦૨] હે ભગવન્ ! જે શ્રમણોપાસકને પૂર્વે સ્થૂલપ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન હોતું નથી, તે પછીથી તેનું પ્રત્યાખ્યાન કરતો શું કરે ? હે ગૌતમ ! અતીત કાલે કરેલ પ્રાણાતિપાતને પ્રતિક્રમે-નિર્દે,પ્રત્યુત્પન્ન પ્રાણાતિપાતને સંવરે-અને અનાગત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે. હે ભગવન્ ! અતીત કાલના પ્રાણાતિપાતને પ્રતિક્રમતો તે શ્રમણોપાસક શું ત્રિવિધે ત્રિવિધે પ્રતિક્રમે, ત્રિવિધ દ્વવિધે ત્રિવિધ એકવિધે, દ્વિવિધ ત્રિવિધે, દ્વિવિધ દ્વિવિધે, દ્વિવિધ એકવિધે, એકવિધ ત્રિવિધે, એકવિધ દ્વિવિધે, કે એકવિધ એકવિધ પ્રતિક્રમે ? હે ગૌતમ ! તે સર્વ રીતે પણ પ્રતિક્રમે. ત્રિવિધ ત્રિવિધે પ્રતિક્રમતો મન, વચન અને કાયાથી કરતો નથી, કરાવતો નથી અને કરનાને અનુમોદન આપતો નથી; અથવા મન અને કાયથી કરતો નથી, કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; અથવા વચન અને કાયથી કરતો નથી, કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; ત્રિવિધ એકવિધે પ્રતિક્રમતો મનથી કરતો નથી, કરાવતો નથી, અને ક૨ના૨ને અનુમતિ આપતો નથી; અથવા વચનથી કરતો નથી, કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; અથવા કાયથી કરતો નથી, કરાવતો નથી અને ક૨ના૨ને અનુમતિ આપતો નથી; દ્વિવિધ ત્રિવિધ પ્રતિક્રમતો મન, વચન અને કાયાથી કરતો નથી અને કરાવતો નથી; અથવા મન, વચન અને કાયથી કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; અથવા મન, વચન અને કાયથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; દ્વિવિધ દ્વિવિષે પ્રતિક્રમતો મન અને વચનથી કરતો નથી અને કરાવતો અથવા મન અને કાયથી કરતો નથી અને કરાવતો નથી, અથવા વચન અને કાયથી કરતો નથી અને કરાવતો નથી, અથવા મન અને વચનથી કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા મન અને કાયથી કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચન અને કાયથી કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા મન અને વચનથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા મન અને કાયથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચન અને કાયથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી; દ્વિવિધ એકવિધે પ્રતિક્રમતો મનથી કરતો નથી ને કરાવતો નથી, અથવા વચનથી કરતો નથી Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શતક-૮, ઉદેસી-૫ અને કરાવતો નથી, અથવા કાયવડે કરતો નથી અને કરાવતો નથી, અથવા મનવડે કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચનવડે કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા કાયવડે કરતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા મનવડે કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચનથી કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી અથવા કાયવડે કરાવતો નથી અને કરનારને અનુમતિ આપતો નથી. એકવિધ ત્રિવિધ પ્રતિક્રમતો મન, વચન અને કાયથી કરતો નથી, અથવા મન, વચન અને કાયથી કરાવતો નથી. અથવા મન, વચન અને કાયથી કરનારને અનુમતિ આપતો નથી; એકવિધ દ્વિવિધ પ્રતિક્રમતો મન અને વચનથી કરતો નથી, અથવા મન અને કાયથી કરતો નથી, અથવા વચન અને કાયથી કરાવતો નથી, અથવા મન અને વચનથી કરાવતો નથી, અથવા મન અને કાયથી કરાવતો નથી, અથવા વચન અને કાયથી કરાવતો નથી, અથવા મન અને વચનથી કરનારને અનુમતિ આપતો નથી, અથવા મન અને કાયથી કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચન અને કાયથી કરનારને અનુમતિ આપતો નથી, એકવિધ એકવિધે પ્રતિક્રમતો મનથી કરતો નથી, અથવા વચનથી કરતો નથી, અથવા કાયથી કરતો નથી, અથવા મનથી કરાવતો નથી. અથવા વચનથી કરાવતો નથી, અથવા કાયથી કરાવતો નથી, અથવા મનથી કરનારને અનુમતિ આપતો નથી, અથવા વચનથી કરનારને અનુમતિ આપતો નથી, અથવા કાયથી કરનારને અનુમતિ આપતો નથી. પ્રત્યુત્પન્ન પ્રાણાતિપાતનો સંવર કરતો (શ્રમણોપાસક) શું ત્રિવિધ ત્રિવિધે સંવર કરે? ઇત્યાદિ. જેમ પ્રતિક્રમતા ઓગણપચાસ ભાંગા કહ્યા, તેમ સંવર કરતાં પણ ઓગણપચાસ ભાંગા કહેવા. અનાગત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરતો (શ્રમણોપાસક) શું ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે? ઇત્યાદિ. પૂર્વે કહ્યા પ્રમાણે ઓગણપચાસ ભાંગા કહેવા. હે ભગવન્! જે શ્રમણોપાસકે પહેલાં સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કર્યું નથી, પછીથી હે ભગવન્! તે સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરતો શું કરે? જેમ પ્રાણાતિપાતના ભાંગા કહ્યા, તેમ મૃષાવાદના પણ કહેવા, એ પ્રમાણે (સ્થૂલ) અદત્તાદાનના, સ્થૂલ મૈથુનના અને સ્થૂલ પરિગ્રહના પણ ભાંગાઓ જાણવા. આ આવા પ્રકારના શ્રમણોપાસકો હોય છે, પણ આવા પ્રકારના આજીવિકના ઉપાસકો હોતા નથી. ૪િ૦૪] આજીવિક (ગોશાલક) ના સિદ્ધાંતનો આ અર્થ છે- “દરેક જીવો અક્ષણપરિભોગી-સચિત્તહારી છે, તેથી તેઓ હણીને છેદીને, ભેદીને, લોપ કરીને વિલોપીને અને વિનાશ કરીને ખાય છે. પણ આજીવકના મતમાં આ બાર આજીવિકોપાસકો કહ્યા છે, તાલ, તાલપ્રલંબ, ઉદ્વિધ, સંવિધ. અવવિધ, ઉદય, નામોદય, નદય, અનુપાલક, શિંખપાલક, અલંબુલ અને કાતર-એ બાર આજીવિકના ઉપાસકો છે, તેઓનો દેવ અહત (ગોશાલક) છે, માતાપિતાની સેવા કરનારા તેઓ આ પાંચ પ્રકારના ફલને ખાતા નથી; ઉંબરાના ફલ, વડના ફલ, બોર, સનરનાં ફલ અને પીંપળાના ફલ, તેઓ ડુંગળી, લસણ અને કંદમૂળના વિવર્જક (ત્યાગી છે. તેઓ અનિલછિત, નહિ નાઘેલા એવા બળદો વડે ત્રસપ્રાણીની હિંસા વિવર્જિત વ્યાપારવડે આજીવિકા કરે છે. જ્યારે એ ગોશાલકના શ્રાવકો પણ એ પ્રકારે ધર્મને ઈચ્છે છે, તો પછી જે આ શ્રમણોપાસકો છે. તેઓને માટે શું કહેવું? જેઓને આ પંદર કમદિાનો સ્વયં કરવાને, બીજા પાસે કરાવવાને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ભગવાઈ - ૮/૫/૪૦૦ અને કરનારને અનુમતિ આપવાને કલ્પતા નથી, તે કમદિાનો અંગારકર્મ, વનકર્મ, શટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ, દતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, કેશવાણિજ્ય, રસવાણિજ્ય. વિષવાણિજ્ય, યંત્રમીલનકર્મ, નિલાંછનકર્મ, દવાગ્નિદાપન, સરોવર, દ્રહ અને તલાવનું શોષણ અને અસતીપોષણ. એ શ્રમણોપાસકો શુકલ-પવિત્ર, અને પવિત્રતાપ્રધાન થઈને મરણ સમયે કાળ કરીને કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. હે ભગવન્! કેટલા પ્રકારના દેવલોક કહ્યા છે ? હે ગૌતમ ! ચાર પ્રકારના દેવલોકો કહ્યા છે. તે આ પ્રમાણે ભવનવાસી, વાનગૅતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. શિતકઃ૮-ઉદ્દેસા:પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | | (-ઉદેસોઃક-) [૪૦૫] હે ભગવન્! તેવા પ્રકારના ઉત્તમ) શ્રમણ યા બ્રાહ્મણને પ્રાસુક અચિત્ત અને એષણીય (નિર્દોષ) અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આહારવડે પ્રતિલાભતાશ્રમણોપાસકને શું (ફલ) થાય ? હે ગૌતમ! એકાંત નિર્જરા થાય, પણ તેને પાપ કર્મ ન થાય. હે ભગવનું ! તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને અપ્રાસક (સચિત્ત) અને અનેષણીય (સદોષ) અશનાદિવસે પ્રતિલાભતા શ્રમણોપાસકને શું (ફલ) થાય ? હે ગૌતમ ! ઘણી નિર્જરા થાય, અને અત્યન્ત અલ્પ પાપકર્મ થાય. હે ભગવનું ! તેવા પ્રકારના વિરતિરહિત, અપ્રતિહત અને અપ્રત્યાખ્યાન પાપકર્મવાળા અંસયતને પ્રાસુક અથવા અપ્રાસુક, એષણીય અથવા અનેષણીય અશનાદિવડે પ્રતિલોભતા શ્રમણોપાસકને શું ફલ થાય? હે ગૌતમ! એકાંત પાપકર્મ થાય, પણ કાંઈ નિર્જરા ન થાય. [૪૦૬] ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ કરેલા નિર્ગસ્થને કોઈ ગૃહસ્થ બે પિંડ (આહાર) ગ્રહણ કરવા માટે ઉપનિમંત્રણ કરે કે-હે આયુષ્યનું! એક પિંડ તમે ખાજે, અને બીજો પિંડ સ્થવિરોને આપજો. પછી તે નિગ્રંથ તે (બને) પિંડને ગ્રહણ કરે અને તે સ્થવિરોની શોધ કરેતપાસ કરતાં જ્યાં સ્થવિરોને જુએ ત્યાંજ તે પિંડ તેને આપે, જો કદાચ શોધતાં સ્થવિરોને ન જુએ તો તે પિંડ પોતે ખાય નહીં અને બીજાને આપે નહીં, પણ એકાન્ત, અનાપાત-જ્યાં કોઈ આવે નહિ એવી અચિત્ત અને બહુ પ્રાસુક ચંડિલ (ભૂમિ) ને જોઇને, પ્રમાર્જીને ત્યાં પરઠવે. ગૃહસ્થના ઘરે આહાર ગ્રહણ કરવાના. ઈરાદાથી પ્રવેશ કરેલા નિર્ઝન્થને કોઈ ગૃહસ્થ ત્રણ પિંડ ગ્રહણ કરવાને ઉપનિમંત્રણ કરે કેહે આયુષ્મન ! એક પિંડ તમે ખાજો અને બીજા બે પિંડ, સ્થવિરોને આપજો. પછી તે નિગ્રંથ તે પિંડોને ગ્રહણ કરે, અને સ્થવિરોની તપાસ કરે, બાકીનું પૂર્વસૂત્રની પેઠે જાણવું, યાવતું પરઠવે, એ પ્રમાણે યાવત્ દશ પિંડોને ગ્રહણ કરવાને ઉપનિમંત્રણ કરે પરન્તુ એમ કહે કે હે આયુષ્યમાન ! એક પિંડ તમે ખાજો અને બાકીના નવ પિંડ સ્થવિરોને આપજો, બાકી બધું પૂર્વની પેઠે જાણવું, યાવત્ પરઠવે. નિગ્રંથ યાવત્ ગૃહપતિના કુલમાં પ્રવેશ કરે અને કોઈ ગૃહસ્થ બે પાત્રવડે તેને ઉપનિમંત્રણ કરે કે-હે આયુખનું ! એક પાત્રનો તમે ઉપભોગ કરો અને બીજું સ્થવરોને આપો, યાવતુ તે પાત્રને પરઠવે. એ પ્રમાણે યાવત્ દસ પાત્ર સુધી કહેવું, જે પ્રમાણે પાત્રની વક્તવ્યતા કહી છે તેમ ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટ, કંબલ, દંડ અને સસ્તારકની વક્તવ્યતા કહેવી, Page #188 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો ૧૮૫ યાવતુ દશ સંસ્તારકવડે ઉપનિમંત્રણ કરે, યાવતુ તેને પરઠવે. [૪૦૭ કોઈ નિગ્રન્થો ગૃહપતિના ઘરે આહાર ગ્રહણ કરવાના ઇરાદાથી પ્રવેશ કરતા કોઈ અકૃત્ય સ્થાનનું પ્રતિસેવન કર્યું હોય, પછી તે નિગ્રન્થના મનમાં એમ થાય કે પ્રથમ હું અહીંજ આ અકાર્ય સ્થાનનું આલોચન. પ્રતિક્રમણ, નિન્દા અને ગહ કરું, છેટું વિશુદ્ધ કરું, પુનઃ ન કરવા માટે તૈયાર થાઉં, અને યથાયોગ્ય પ્રાયશ્ચિતરૂપ તપ કર્મનો સ્વીકાર કર્યું. ત્યારપછી સ્થવિરોની પાસે જઈને આલોચના કરીશ, યાવતુ તપકર્મનો સ્વીકાર કરીશ.” (એમ વિચારી) તે નિગ્રન્થ સ્થવિરોની પાસે જવા નીકળે અને ત્યાં પહોંચ્યાં પહેલાં તે સ્થવિરો મૂક થઈ જાય-બોલી ન શકે અથતુ પ્રાયશ્ચિત્ત ન આપી શકે તો હે ભગવન્! શું તે નિર્ચન્થ આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ! તે નિર્ઝન્થ આરાધક છે પણ વિરાધક નથી. હવે તે નિર્ઝન્ય સ્થવિરોની પાસે જાય અને ત્યાં પહોંચ્યા પહેલા તે (નિઝેન્થ) મૂક થઈ જાય તો હે ભગવન્! શું તે નિર્ઝન્થ આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ ! તે નિર્ઝન્થ આરાધક છે પણ વિરાધક નથી. તે નિન્ય સ્થવિરોની પાસે જવા નીકળે અને તે પહોંચ્યા પહેલાં તે સ્થવિરો કાળ કરે તો હે ભગવન! આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ! તે નિગ્રંથ આરાધક છે પણ નિરાધક નથી. હવે સ્થવિરોની પાસે જવા નિકળેલો તે નિર્ગસ્થ સ્થવિરોની પાસે પહોંચ્યા પહેલા પોતે કાળ કરી જાય તો? હે ગૌતમ! તે નિર્ચન્થ આરાધક છે પણ વિરાધક નથી. તે નિર્ગસ્થ સ્થવિરોની પાસે જવા નીકળે અને પહોંચતા વાર તે સ્થવિરો મૂક થઈ જાય, તો હે ભગવન! તે શું નિર્ચન્થ આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ ! તે નિર્ઝન્ય આરાધક છે પણ વિરાધક નથી. હવે તે નિન્ય સ્થવિરોની પાસે જાય અને ત્યાં પહોંચતાં વાર તે નિગ્રન્થ) મૂક થઈ જાય તો શું તે નિગ્રન્થ આરાધક છે કે વિરાધક છે? ઈત્યાદિ સંપ્રાપ્ત પહોંચેલા) નિગ્રન્થના ચાર આલાપક અપ્રાપ્ત (નહિ પહોંચેલા) નિર્મન્થની પેઠે કહેવા. કોઈ નિર્ચન્થ નિહારભૂમિ કે વિહારભૂમિ તરફ જતાં કઈ એક અત્યસ્થાનનું પ્રતિસેવન કર્યું હોય, પછી તેને એમ થાય કે હું પ્રથમ અહીં તેનું આલોઅનાદિ કરું'- ઇત્યાદિ પૂર્વની પેઠે અહીં પણ તેજ આલાપક કહેવા, નિર્ગળે રામાનુગ્રાવિહાર કરતાં કોઈ એક અત્યસ્થાનનું પ્રતિસેવન કર્યું હોય, પછી તેને એમ થાય કે, હું પ્રથમ તેનું આલોચનાદિ કરું ઇત્યાદિ પૂર્વવત્ અહીં પણ તેજ આઠ આલાપક કહેવા, કોઈ સાધ્વીએ આહાર ગ્રહણ કરવાના ઇરાદાથી ગૃહપતિના ઘરે પ્રવેશ કરતા કોઈ એક અત્યસ્થાનનું પ્રતિસેવન કર્યું, પછી તેને એમ થાય કે હું પ્રથમ આ અત્યસ્થાનનું આલોચન કરે. યાવતુ તપકર્મનો સ્વીકાર કરે. ત્યારપછી પ્રવતિની (વૃદ્ધ સાધ્વી) ની પાસે આલોચના કરીશ, યાવતુ તપકર્મનો સ્વીકાર કરીશ, (એમ વિચારી) તે સાધ્વી તે પ્રવર્તિનીની પાસે જવા નિકળે, અને ત્યાં પહોંચ્યા પહેલાં તે પ્રવર્તિની મુંગી થઈ જાય, તો હે ભગવન! શું તે સાધ્વી આરાધક છે કે વિરાધક છે ? હે ગૌતમ! તે સાધ્વી આરાધક છે પણ વિરાધક નથી, જેમ નિગ્રંથને ત્રણ આલાપકો કહ્યા છે તેમ ત્રણ આલાપકો સાથ્વીને કહેવા. યાવતું તે આરાધક છે પણ વિરાધક નથી.' હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો કે તેઓ આરાધક છે પણ વિરાધક નથી ? હે ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ એક મોટા ઊનનાં, ગજના લોમના, શણના રેસાના, કપાસના રેસાના, તૃણના અગ્રભાગના બે, ત્રણ કે સંખ્યાત છેદ કકડા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ભગવઈ - ૮ - I૪૦૭ કરી તેને અગ્નિમાં નાખે તો હે ગૌતમ ! તે છેદતાં છેદાયેલું, અગ્નિમાં નંખાતા નંખાયેલું, બળતાં બળેલું એમ કહેવાય ? હે ભગવન્! હા, છેદાતાં છેદાયેલું, યાવતુ બળતાં બળેલું કહેવાય, અથવા કોઈ પુરુષ નવું, ધોએલું કે તત્ર-સાળથી તરત ઉતરેલું કપડું મજીઠના રંગની કુંડીમાં નાંખે તો હે ગૌતમ ! તે ઉંચેથી નાંખતા ઉંચેથી નંખાયેલું, રંગાતાં રંગાયેલું એમ કહેવાય? હા, ભગવન! તે ઉંચેથી નાંખતાં ઉંચેથી નંખાયેલું, યાવતુ રંગાતાં રંગાયેલું કહેવાય તે હેતુથી હે ગૌતમ! એમ કહેવાય છે કે તે આરાધક છે પણ વિરાધક નથી. [૪૦૮] હે ભગવન્! બળતા દીવામાં શું બળે છે? શું દીવો બળે છે, દીપયષ્ટિદીવી બળે છે, વાટ બળે છે, તેલ બળે છે, દીવાનું ઢાકણું બળે છે, કે જ્યોતિ-દીપશિખા બળે છે? હે ગૌતમ! દીવો બળતો નથી, યાવતુ દીવાનું ઢાંકણું બળતું નથી, પણ જ્યોતિ બળે છે. હે ભગવન્! બળતા ઘરમાં શું? હે ગૌતમ! ઘર બળતું નથી, ભીંતો બળતી નથી, પાવતુ ડાભ વગેરેનું છાદન બળતું નથી, પણ જ્યોતિ બળે છે. ૪િ૦૯] હે ભગવન્! એક જીવ એક ઔદ્યરિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર કિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો, અને કદાચ અક્રિય હોય. હે ભગવનું એક નારક એક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! એક અસુરકુમાર એક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! પૂર્વની પેઠે એ પ્રમાણે વાવતું વૈમાનિકો જાણવા, પરન્ત મનુષ્યો જીવની પેઠે જાણવા. હે ભગવન્! એક જીવ ઔદારિક શરીરોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! તે કદાચ ત્રણ ક્રિયાવાળો હોય, યાવતુ કદાચ અકિય હોય. હે ભગવન્! એક નૈરયિક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! જેમ આ પ્રથમ દંડક કહ્યો છે તેમ આ સઘળા દેડકો પણ યાવતું વૈમાનિક સુધી કહેવા, પરન્તુ મનુષ્યો જીવોની પેઠે જાણવા. હે ભગવનું ! જીવો એક ઔદારિકશરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા હોય, યાવતુ કદાચ ક્રિયારહિત હોય. હે ભગવન્નરયિકો ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! જેમ પ્રથમ દંડક કહ્યો છે તેની પેઠે યાવતુ વૈમાનિક સુધી આ દંડક પણ કહેવો, પણ મનુષ્યો જીવોની પેઠે કહેવા. હે ભગવન્! જીવો ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા પણ હોય, ચાર ક્રિયાવાળા પણ હોય, પાંચ ક્રિયાવાળા પણ હોય અને ક્રિયારહિત પણ હો. હે ભગવન! નૈરયિકો ઔદારિક શરીરોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! ત્રણ, ચાર અને પાંચ ક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે યાવતું વૈમાનિકો જાણવા. પણ મનુષ્યો જીવોની પેઠે જાણવા. હે ભગવન્! વૈક્રિયશરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવનું નૈરયિક વૈક્રિય શરીરને આશ્રયીને કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળો અને કદાચ ચાર ક્રિયાવાળો હોય. એ પ્રમાણે યાવતું વૈમાનિક સુધી જાણવું, પણ મનુષ્યને જીવની પેઠે જાણવો. એ પ્રમાણે જેમ ઔદારિક શરીરના ચાર દંડક કહ્યા, તેમ વૈક્રિય શરીરના પણ ચાર દંડક કહેવા, પરન્તુ તેમાં પાંચમી ન કહેવી. બાકીનું પૂર્વની પેઠે Page #190 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૭ ૧૮૭ જાણવું. એ પ્રમાણે જેમ વૈક્રિય શરીર સંબધે કહ્યું તેમ આહારક, તૈજસ અને કામણ શરીર સંબંધે પણ કહેવું. એક એકના ચાર દંડક કહેવા, યાવતુ હે ભગવન્! વૈમાનિકો કાર્પણ શરીરોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! ત્રણ ક્રિયાવાળા પણ હોય અને ચાર ક્રિયાવાળા પણ હોય. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન! તે એમજ [ [શતકઃ૮ ઉદેસાઃ દની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | (ઉદ્દેશક૭:-) [૪૧] તે કાલે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણસિલક ચૈત્ય હતું. યાવતું પૃથિવીશિલાપટ્ટક હતો.તેગુણસિલકચૈત્યની આસપાસ થોડે દૂર ઘણા અન્યતીથિકો રહે છે. તે કાલે તે સમયે શ્રમણભગવાનુમહાવીર. તીર્થના આદિકર યાવતું સમોસ, યાવતુ પરિષદ્ વિસર્જિત થઈ. તે કાલે-તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ઘણા શિષ્યો, સ્થવિર ભગવંતો જાતિસંપન, કુલસંપન-ઇત્યાદિ જેમ બીજા શતકમાં વર્ણવ્યા છે તેવા, યાવતુ જીવિતની આશા અને મરણના ભયથી રહિત હતા. અને શ્રમણ ભગવંત મહાવીરની આસપાસ ઉંચા ઢીંચણ કરી નીચે મસ્તક નમાવી, ધ્યાનરૂપ કોઇને પ્રાપ્ત થયેલા, તેઓ સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા યાવતુ વિહરે છે. ત્યારપછી તે અન્યતીર્થિકો જ્યાં સ્થવિર ભગવંતો છે ત્યાં આવે છે, અને ત્યાં આવીને તેઓએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે હે આર્યો તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત, અવિરત અને અપ્રતિહત પાપકર્મવાળા છો' ઇત્યાદિ જેમ સાતમા શતકના બીજા ઉદશકમાં કહ્યા પ્રમાણે યાવતુ એકાંત બાલ-અજ્ઞ છો. ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આર્યો ! અમે કયા કારણથી ત્રિવિધ ત્રિવિધ અસંયત અવિરત યાવતુ એકાંતબાલ છીએ. ત્યારબાદ તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આર્યો! તમે અદત્ત પદાર્થનું ગ્રહણ કરો છો, અદત્ત પદાર્થને ખાઓ છો અને અદત્તનો સ્વાદ લો છો, તેથી તમે ત્રિવિધ ત્રિવિધે અસંયત, અને અવિરત યાવતું એકાંત બાલ પણ છો. ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આર્યો ! ક્યા ક્યારણી અમે અદત્તનું ગ્રહણ કરીએ છીએ, અદત્તનું ભોજન કરીએ છીએ અને અદત્તની અનુમતિ આપીએ છીએ કે જેથી અદત્તને ગ્રહણ કરતા, યાવતુ અદત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ ત્રિવિધ અસંયત, યાવતુ એકાંત બાલ છીએ ? ત્યારબાદ તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય! તમારા મતમાં અપાતું હોય તે આપેલું નથી, ગ્રહણ કરાતું હોય તે ગ્રહણ કરાયેલું નથી, (પાત્રમાં) નંખાતું હોય તે નંખાયેલું નથી. હે આય ! તમને આપવામાં આવતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં પડ્યો નથી, તેવામાં વચમાંથીજ તે પદાર્થને કોઇ અપહરણ કરે તો તે ગૃહપતિના પદાર્થનું અપહરણ થયું એમ કહેવાય, પણ તમારા પદાર્થનું અપહરણ થયું એમ ન કહેવાય, તેથી તમે અદત્તનું ગ્રહણ કરો છો, યાવતુ અદત્તની અનુમતિ આપો છો, માટે અદત્તનું ગ્રહણ કરતા તમે યાવતુ એકાંત અજ્ઞ છો. ત્યારપછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે હે આયો ! અમે અદત્તનું ગ્રહણ કરતા નથી, અદત્તનું ભોજન કરતા નથી અને અદત્તની અનુમતિ પણ આપતા નથી, હે આય ! અમે દત્તનું-આપેલ પદાર્થનું ગ્રહણ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ભગવાઈ - ૮-૭/૪૧૦ કરીએ છીએ, દત્તનું ભોજન કરીએ છીએ, અને દત્તની અનુમતિ આપીએ છીએ, માટે દત્તનું ગ્રહણ કરતા, દત્તનું ભોજન કરતા અને દત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ ત્રિવિધ સંયત, વિરત અને પાપકર્મનો નાશ કરવાવાળા યાવતું એકાંત પંડિત છીએ. ત્યારબાદ તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય ! તમે ક્યા કારણથી દત્તનું ગ્રહણ કરો છો, યાવતુ દત્તની અનુમતિ આપો છો, તેથી દત્તનું ગ્રહણ કત તમે યાવતુ એકાંત પંડિત છો? તે પછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એ પ્રમાણે કહ્યું કે, હે આયો ! અમારા મતમાં અપાતું તે અપાયેલું, ગ્રહણ કરાતું તે ગ્રહણ કરાયેલું, અને (પાત્રમાં) નંખાતું તે નંખાયેલું છે, જેથી હે આય ! અમને દેવાતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં નથી પડ્યો તેવામાં વચમાં કોઇ તે પદાર્થનો અપહાર કરે તો તે અમારા પદાર્થનો અપહાર થયો એમ કહેવાય, પણ તે ગૃહપતિના પદાર્થનો અપહાર થયો એમ ન કહેવાય, માટે અમે દત્તનું ગ્રહણ કરીએ છીએ, દત્તનું ભોજન કરીએ છીએ, અને દત્તની અનુમતિ આપીએ છીએ, તેથી અમે ત્રિવિધ ત્રિવિધે સંયત, યાવતું એકાંત પંડિત પણ છીએ. હે આયો ! તમે પોતેજ ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવતું એકાંત બાલ છો. ત્યારબાદ તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય ! ક્યા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધે યાવતુ એકાંત બાલ છીએ? ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આય ! તમે અદત્તનું ગ્રહણ કરો છો, અદત્તનું ભોજન કરો છો અને અદત્તની અનુમતિ આપો છો માટે અદત્તનું ગ્રહણ કરતા તમે યાવતું એકાંત બાલ છો. ત્યારપછી તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આયો અમે ક્યા કારણથી અદત્તનું ગ્રહણ કરીએ છીએ, યાવતું એકાંત બાલ છીએ? ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આય ! તમારા મનમાં અપાતું તે અપાયેલું નથી-ઇત્યાદિ પૂર્વની પેઠે કહેવું. યાવતુ તે વસ્તુ ગૃહપતિની છે, પણ તમારી નથી, માટે તમે અદત્તનું ગ્રહણ કરો છો, યાવતુ પૂર્વ પ્રમાણે તમે એકાંત બાલ છો. ત્યારપછી તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય ! તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત યાવતું એકાંત બાલ છો. તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આય! અમે ક્યા કારણથી ત્રિવિધ ત્રિવિધે યાવત એકાંત બાલ છીએ ? તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આય ! તમે ગતિ કરતા પૃથિવીના જીવને દબાવો છો, હણો છો, પાદાભિઘાત કરો છો, શ્લિષ્ટ કરો છો, સહત-કરો છો, સંઘટિત-કરો છો, પરિતાપિત કરો છો, ક્લાંત કરો છો અને તેઓને મારો છો, તેથી પૃથિવીના જીવને દબાવતા, યાવતું મારતા તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત, અવિરત અને થાવત્ એકાંત બાલ પણ છો. ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આયો ! ગતિ કરતા અમે પૃથિવીના જીવને દબાવતા નથી, હણતા નથી, યાવતુ તેઓને મારતા નથી, હે આયો! ગતિ કરતા અમે કાયના કાર્યને, યોગને અને સત્યને આશ્રયી એક સ્થળેથી બીજે સ્થળે જઈએ છીએ, એક પ્રદેશથી બીજે પ્રદેશે જઈએ છીએ, તો એક સ્થળેથી બીજે સ્થળે જતા અને એક પ્રદેશથી બીજે પ્રદેશ જતા અમે પૃથિવીના જીવને દબાવતા નથી, તેઓને હણતા નથી, યાવત્ તેઓને મારતા નથી, તેથી પૃથિવીના જીવોને નહિ દબાવતા, નહીં Page #192 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૭ ૧૮૯ હણતા, યાવતુ નહીં મારતા અમે ત્રિવિધ ત્રિવિધ સંયત, યાવતુ એકાંત પંડિત છીએ, હે આર્યો ! તમે પોતેજ ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવતુ એકાંત બાલ પણ છો. તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આયો ક્યા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધ યાવતું એકાંત બાલ પણ છીએ ? ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આયો ! ગતિ કરતા તમે પૃથિવીના જીવને દબાવો છો, યાવતું મારો છો, માટે પૃથિવીના જીવને દબાવતા, યાવતું મારતા તમે ત્રિવિધ ત્રિવિધે યાવતુ એકાંત બાલ છો. ત્યારપછી તે અન્યતીથિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આયો ! તમારા મતે) જે સ્થળે જવાતું હોય તે ન જવાયેલું કહેવાય, જે ઉલ્લંઘન કરાતું હોય તે ન ઉલ્લંઘન કરાયેલું એમ કહેવાય, અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને ન પ્રાપ્ત થવું એમ કહેવાય. તે પછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આયો ! અમારા (મતે)-જે સ્થળે જવાતું હોય તે ન જવાયેલું, વ્યતિક્રમ્પમાણ-અવ્યતિક્રાંત-અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને અસંપ્રાપ્ત- કહેવાય, પણ હે આય! અમારા (મતે) ગમ્યમાન તે ગત, વ્યતિક્રમ્સમાણ તે વ્યતિક્રાંત અને રાજગૃહ નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને તે સંપ્રાપ્ત કહેવાય છે. તમારે મને ગમ્યમાન તે અગત, વ્યતિક્રમ્સમાણ તે અવ્યતિક્રાંત અને રાજગૃહ નગરને યાવતું પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને તે અસંપ્રાપ્ત છે. તે પછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એ પ્રમાણે નિરત્તર કર્યો, અને નિરુત્તર કરીને તેઓએ ગતિપ્રપાત નામે અધ્યયન પ્રરૂપ્યું. [૪૧૧] હે ભગવન્! ગતિપાતો કેટલા પ્રકારે કહ્યા છે ? હે ગૌતમ! ગતિપાતો પાંચ પ્રકારના છે, પ્રયોગગપતિ, તતગતિ, બંધન છેદનગતિ, ઉપપાગતિ અને વિહાયોગતિ. અહીંથી આરંભીને સઘળુંપ્રયોગપદ અહીં કહેવું હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે. એમ કહીને ભગવાનું ગૌતમ યાવત્ વિહરે છે. | [શતકઃ૮-ઉદ્દેસાઃ ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૮:-) ૪િ૧૨] રાજગૃહ નગરમાં યાવતું એ પ્રમાણે કહ્યું કે હે ભગવન્! ગુરુઓને આશ્રયી કેટલા પ્રત્યેનીકો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો છે, આચાર્યપ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક અને સ્થવિરપ્રત્યનીક. હે ભગવન્! ગતિને આશ્રયી કેટલા પ્રત્યનીકો કહ્યા છે ? હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, ઈહલોકપ્રત્યેનીક પરલોકપ્રત્યેનીક અને ઉભયલોકપ્રત્યનીક. હે ભગવન્! સમૂહને આશ્રયી કેટલા પ્રત્યેનીકો કહ્યા છે? હું ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, કુલપ્રત્યેનીક, ગણપ્રત્યનીક અને સંઘપ્રત્યનીક. હે ભગવન્! અનુકંપાને આશ્રયી પ્રશ્ન; હે ગૌતમ ! અનુકંપાને આશ્રયી ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, તપસ્વિપ્રત્યેનીક, ગ્લાનખત્યનીક અને શૈક્ષપ્રત્યનીક. હે ભગવન્! શ્રતને આશ્રયી પ્રશ્ન. હો ગૌતમ!ત્રણ પ્રત્યેનીકો કહ્યા છે, સૂત્રપ્રત્યેનીક,અર્થપ્રત્યનીક અને તદુભપ્રત્યનીક. હે ભગવન્! ભાવને આશ્રયી પ્રશ્ન. હે ગૌતમ ! ત્રણ પ્રત્યેનીકો છે, જ્ઞાનપ્રત્યેનીક, દર્શનખત્યનીક, ચારિત્રપ્રત્યનીક. [૪૧૩] હે ભગવન્! વ્યવહાર કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯o ભગવાઈ- ૮-૮૪૧૩ કહ્યો છે, આગમવ્યવહાર,ઋતવ્યવહાર,આજ્ઞાવ્યવહાર, ધારણાવ્યવહાર અને જીતવ્યવહાર. તે પાંચ પ્રકારના વ્યવહારમાં જેની પાસે જે પ્રકારે આગમ હોય તે પ્રકારે તેણે આગમથી વ્યવહાર ચલાવવો, તેમાં જો આગમ ન હોય તો જે પ્રકારે તેની પાસે શ્રત હોય તે શ્રુતવડે વ્યવહાર ચલાવવો, અથવા જે તેમાં શ્રત ન હોય તો જે પ્રકારે તેની પાસે આજ્ઞા હોય તે પ્રકારે તેણે. વ્યવહાર ચલાવવો. જો તેમાં આજ્ઞા ન હોય તો જે પ્રકારે તેની પાસે ધારણા હોય તે પ્રકારે તેણે વ્યવહાર ચલાવવો. જો તેમાં ધારણા ન હોય તો જે પ્રકારે તેની પાસે જીત હોય તે પ્રકારે તેણે વ્યવહાર ચલાવવો. એ પ્રમાણે એ પાંચ વ્યવહારોવડે વ્યવહાર ચલાવવો, હે ભગવન્! આગમના બળવાળા શ્રમણ નિગ્રંથો શું કહે છે? અર્થાતુ પંચવિધ વ્યવહારનું ફલ શું કહે છે? એ પ્રકારે આ પાંચ પ્રકારના વ્યવહારને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ઉચિત હોય) ત્યારે ત્યારે ત્યાં ત્યાં રાગદ્વેષના ત્યાગપૂર્વક સારી રીતે વ્યવહરતો શ્રમણ નિગ્રંથ આજ્ઞાનો આરાધક થાય છે. ૪િ૧૪] હે ભગવન્! બન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! બન્ધ બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે-એપિથિકબન્ધ અને સાંપરામિકબધું. હે ભગવન્! એયપિથિક કર્મ શું નારક બાંધે, તિર્યંચ બાંધે, તિર્યંચ સ્ત્રી બાંધે, મનુષ્ય બાંધે, મનુષ્યસ્ત્રી બાંધે, દેવ બાંધે કે દેવી બાંધે છે ગૌતમ ! નારક બાંધતો નથી, તિર્યંચ બાંધતો નથી, તિર્યંચસ્ત્રી બાંધતી નથી, દેવ બાંધતો નથી અને દેવી બાંધતી નથી; પણ પૂર્વપ્રતિપનને આશ્રયી મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે. પ્રતિપદ્યમાનને આશ્રયી મનુષ્ય બાંધે છે. અથવા મનુષ્યસ્ત્રી બાંધે છે. અથવા મનુષ્યો બાંધે છે. અથવા મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે, અથવા મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી બાંધે છે. અથવા મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે. અથવા મનુષ્યો અને મનુષ્યસ્ત્રી બાંધે છે. અથવા મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ બાંધે છે. હે ભગવન્! તે એયપથિક કર્મને શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે, સ્ત્રીઓ બાંધે પુરુષો બાંધે, નપુંસકો બાંધે, નોસ્ત્રી, નોપુરુષ, કે નોનપુંસક બાંધે? હે ગૌતમ! સ્ત્રી ન બાંધે, વાવ નપુંસકો ન બાંધે; અથવા પૂર્વપ્રતિપનનઆશ્રયી વેદરહિત જીવો બાંધે, અથવા પ્રતિપદ્યમાનને આશ્રયી વેદરહિત જીવ અથવા વેદરહિત જીવો બાંધે. હે ભગવન્! જો વેદરહિત જીવ યા વેદરહિત જીવો એયપિથિક કર્મને બાંધે તો શું સ્ત્રીપશ્ચાદ્ભૂત (જેને પૂર્વે સ્ત્રીવેદ હોય એવો) જીવ બાંધે, પુરુષપશ્ચાત્કત (જેને પૂર્વે પુરુષવેદ હોય એવો) જીવ બાંધે, નપુંસકપક્ષાકલ્કત (જેને પૂર્વે નપુંસક વેદ હોય એવો) જીવ બાંધે, સ્ત્રીપશ્ચાદ્ભૂત જીવો બાંધે, પુરુષપશ્ચાદ્ભૂત જીવો બાંધે, કે નપુંસકપક્ષાત્કૃત બાંધે ?; અથવા સ્ત્રીપશ્ચાત્કૃત અને પુરુષપશ્ચાદ્ભૂત જીવ બાંધે? સ્ત્રીપશ્ચાત અને પર પપશ્ચાદ્ભૂત જીવો બાંધે ? અથવા સ્ત્રીપશ્ચાત્કત અને નપુંસકપક્ષાત્કૃત બાંધે ? અથવા પુરુષપશ્ચાત અને નપુંસકપશ્ચાદ્ભૂત બાંધે ? અથવા સ્ત્રીપશ્ચાત્કૃત, પુરુષપશ્ચાદ્ભૂત. અને નપુંસકપક્ષાત્કૃત પણ કહેવા. એ પ્રમાણે એ છવ્વીસ ભંગો જાણવા, યાવતુ અથવા સ્ત્રીપશ્ચાત્કૃતો, પુરુષપશ્ચાદ્ભૂતો અને નપુંસકપશ્ચાદ્ભૂતો બાંધે ? હે ગૌતમ ! સ્ત્રીપક્ષાત્કૃત પણ બાંધે. પુરુષપશ્ચાદ્ભૂત પણ બાંધે અને નપુંસકપશ્ચાદ્ભૂત પણ બાંધે સ્ત્રીપક્ષાત્કતો બાંધે. પુરુષપશ્ચાદ્ભૂતો બાંધે અને નપુંસકપક્ષાત્કતો પણ બાંધે, અથવા સ્ત્રીપશ્વાસ્કૃતો અને પુરુષપશ્ચાત્કતો બાંધેએ પ્રમાણે એ છવ્વીસ ભાંગા કહેવા. હે ભગવન્! તે (એયપિથિક કર્મન) કોઈએ શું બાંધ્યું છે, બાંધે છે, અને બાંધશે; Page #194 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૮ ૧૯૧ બાંધ્યું છે, બાંધે છે અને નહીં બાંધે; બાંધ્યું છે, બાંધતો નથી અને બાંધશે; બાંધ્યું છે, બાંધતો નથી અને નહિ બાંધે, બાંધ્યું નથી બાંધે છે અને બાંધશે, બાંધ્યું નથી, બાંધે છે અને નહિ બાંધે, બાંધ્યું નથી, બાંધતો નથી અને બાંધશે; બાંધ્યું નથી, બાંધતો નથી ને બાંધશે નહી? હે ગૌતમ! ભવાકર્ષને આશ્રયી કોઈ એકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે. કોઈ એકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે નહીં, એ રીતે બધું તે પ્રમાણે જ જાણવું, ગ્રહણાકર્ષને આશ્રયી કોઈ એકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે. એ પ્રમાણે યાવતુ કોઈ એકે બાંધ્યું નથી, બાંધે છે અને બાંધશે, પણ બાંધ્યું નથી. બાંધે છે અને બાંધશે નહીં એ ભાંગો નથી. કોઈ એકે બાંધ્યું નથી, બાંધતો નથી અને બાંધશે; કોઈ એકે બાંધ્યું નથી, બાંધતો નથી અને બાંધશે નહીં. હે ભગવન્તે (એયપિથિક કમ) શું સાદિ સંપર્યવસિત બાંધે, સાદિ અપર્યવસિત બાંધે, અનાદિ સપર્યવસિત બાંધે કે અનાદિ અપર્યવસિત બાંધે ? હે ગૌતમ ! સાદિ સપર્યવસિત બાંધે પણ સાદિ અપર્યવસિત ન બાંધે, તેમ અનાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત ન બાંધે. હે ભગવન્! તે (એયપથિક) કર્મને શું દેશથી દેશને બાંધે, દેશથી સર્વને બાંધે, સર્વથી દેશને બાંધે, કે સર્વથી સર્વને બાંધે? હે ગૌતમ! દેશથી દેશને બાંધતો નથી, દેશથી સર્વને બાંધતો નથી, સર્વથી દેશને બાંધતો નથી, પણ સર્વથી સર્વને બાંધે છે. [૪૧૫ ભગવન્! સાંપરાયિક કર્મ શું નારક બાંધે, તિર્યંચ બાંધે, યાવદ્ દેવી બાંધે? હે ગૌતમ! તે સર્વે પણ બાંધે. હે ભગવન્! શું સાંપરાયિક કર્મને સ્ત્રી બાંધે પુરુષ બાંધે, તેમજ યાવત્ નોસ્ત્રી, નોપુરુષ અને નોનપુંસક બાંધે? હે ગૌતમ ! સ્ત્રી પણ બાંધે, પુરુષ પણ બાંધે, યાવ૬ નપુંસક પણ બાંધે; અથવા એઓ અને વેદરહિત સ્ત્રી વગેરે એક જીવ પણ બાંધે, અથવા એઓ અને વેદરહિત અનેક જીવો પણ બાંધે. હે ભગવનું ! (સાંપરાયિક કર્મને) જે વેદરહિતજીવ અને વેદરહિત જીવો બાંધે તો શું સ્ત્રીપશ્ચાત્કૃત બાંધે કે પુરુષપશ્ચાદ્ભૂત બાંધે? ઇત્યાદિ. એ પ્રમાણે જેમ એયપથિકના બંધકને કહ્યું તેમ અહીં સર્વ જાણવું. અથવા સ્ત્રીપશ્ચાદ્ભૂત જીવો, પુરુષપશ્ચાદ્ભૂત જીવો અને નપુંસકપશ્ચાદ્ભૂત જીવો બાંધે છે. હે ભગવન્! શું કોઇએ સાંપરાયિક કમને બાંધ્યું, બાંધે છે અને બાંધશે, બાંધ્યું, બાંધે છે, અને બાંધશે નહીં, બાંધ્યું, બાંધતો નથી અને બાંધશે નહીં, બાંધ્યું, બાંધતો નથી અને બાંધશે નહીં? હે ગૌતમ! કેટલા એકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે; કેટલાએકે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે નહીં, કેટલા એકે બાંધ્યું, બાંધતા નથી અને બાંધશે, કેટલાએકે બાંધ્યું, બાંધતા નથી અને બાંધશે નહીં. હે ભગવન્! તે (સાંપરાયિક કમન) શું સાદિ સપર્યવસિત બાંધે છે? - ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સાદિ સપર્યવસિત બાંધે છે, અનાદિ સંપર્યવસિત બાંધે છે; અનાદિ અપર્યવસિત બાંધે છે; પણ સાદિ અપર્યવસિત બાંધતો નથી. હે ભગવનું ! (સાંપરાયિક કર્મને) શું દેશથી (જીવના દેશથી) દેશને (કર્મને દેશને) બાંધે છે? ઈત્યાદિ. જેમ એયરપથિક બંધક સંબધે કહ્યું તેમ જાણવું. યાવતુ “સર્વથી સર્વને બાંધે છે.” [૪૧૬-૪૧૭] હે ભગવન્! કર્મપ્રવૃતિઓ કેટલા પ્રકારે કહી છે? હે ગૌતમ ! આઠ કર્મપ્રવૃતિઓ કહી છે, જ્ઞાનાવરણીય, વાવ અંતરાય. હે ભગવન્! કેટલા પરીષહો કહ્યા છે ? હે ગૌતમ ! બાવીશ પરીષહો કહ્યા છે, ક્ષુધાપરીષહ, યાવતુ દર્શનપરીષહ. હે ભગવન્! બાવીશ પરીષહોનો કેટલી કર્મપ્રકૃતિઓમાં સમવતાર થાય? હે ગૌતમ ! ચાર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ભગવઇ - ૮-l૮/૪૧૭ કર્મપ્રકૃતિમાં સમાવતાર થાય છે, જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય, અને અંતરાય. હે ભગવનું ! જ્ઞાનાવરણીયકર્મમાં કેટલા પરીષહોનો સમાવતાર થાય ? હે ગૌતમ ! બે પરીષહોનો સમાવતાર થાય છે; પ્રજ્ઞાપરીષહ અને જ્ઞાનપરીષહ, હે ભગવનું ! વેદનીયકર્મમાં કેટલા પરીષહોનો સમાવતાર થાય છે ? હે ગૌતમ! અગ્યાર પરીષહો સમવતરે છે, તે આ પ્રમાણે સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક. ચર્યા શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલપરિષહ. [૪૧૮]હે ભગવન્દર્શનમોહનીયકર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે ? હે ગૌતમ ! તેમાં એક દર્શન પરીષહનો સમવતાર થાય છે. હે ભગવન્! ચારિત્ર-મોહનીયકર્મમાં કેટલા પરીષહો સમવતરે છે? હે ગૌતમ! તેમાં સાત પરીષહો સમવતરે છે, [૪૧] તે આ પ્રમાણે-અરતિ, અચેલ, સ્ત્રી, નૈધિકી, યાચના, આક્રોશ અને સત્કારપુરસ્કાર પરીષહ. એ સાત પરીષહો ચારિત્રમોહમાં સમવતરે છે. [૪૨] હે ભગવન્! અંતરાયકર્મમાં કેટલા પરીષહો, સમવતરે છે? હે ગૌતમ ! તેમાં એક અલાભ પરીષહ સમવતરે છે. હે ભગવનું! સાત પ્રકારના કર્મના બાંધનારને કેટલા પરીષહો કહ્યા છે? હે ગૌતમ! બાવીશ પરીષહો કહ્યા છે. પણ એક સાથે વીશને વેદે છે? કેમકે શીત અને ઉષ્ણ તથા ચય અને નૈધિકાને એક સાથે વેદતો નથી. હે ભગવનું આઠ પ્રકારના કર્મ બાંધનારને કેટલા પરિષહો છે ? હે ગૌતમ બાવીશ. એ પ્રમાણે સપ્તવિધ બંધકને જાણવું. છ પ્રકારના કર્મના બંધક સરાગછવાસ્થને ચૌદ પરીષહો છે પણ તે બાર વેદે છે. એક પ્રકારના કર્મબંધક વીતરાગ છદ્મસ્થને પણ તેમજ જાણવું. એકવિધ બંધક યોગી ભવસ્થ કેવલીને અગ્યાર પરિષહો હોય છે. પણ તે નવને વેદે છે. એ જ પ્રમાણે અયોગી ભવસ્થ કેવલીને જાણવું. હે ભગવન્! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના સમયે દૂર છતાં પાસે, મધ્યાહ્ન સમયે પાસે છતાં દૂર અને અસ્ત સમયે દૂર છતાં પાસે દેખાય છે? હા. દેખાય છે. હે ભગવનું એમ કેમ કહો છો? હે ગૌતમ! લેસ્યાના પ્રતિઘાતથી. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે જંબૂદ્વીપમાં બે સૂય ઉગવાના સમયે દૂર છતાં પાસે દેખાય છે, તાવ આથમવાના સમયેઘૂરછતાં પાસે દેખાય છે.હે ભગવન્!જબૂદ્વીપમાં બે સૂર્યો શુંઅતીત ક્ષેત્ર પ્રતિ જાય છે, વર્તમાન ક્ષેત્ર પ્રતિ જાય છે, કે અનાગત ક્ષેત્ર પ્રતિ જાય છે? હે ગૌતમ! અતિત ક્ષેત્ર પ્રતિ જો નથી, વર્તમાન ક્ષેત્ર પ્રતિ જાય છે, પણ અનાગત ક્ષેત્ર પ્રતિ જતા નથી. ૪૨ ૧] હે ભગવન્! જેબૂદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને પ્રકાશે છે કે અનાગત ક્ષેત્રને પ્રકાશે છે? હે ગૌતમ ! અતીત ક્ષેત્રને પ્રકાશતા નથી, વર્તમાન ક્ષેત્રને પ્રકાશે છે, અને અનાગત ક્ષેત્રને પ્રકાશતા નથી. હે ભગવન્! (તે સૂય) સ્પર્શેલાં ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્પલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? હે ગૌતમ ! સ્પર્શેલાં ક્ષેત્રને પ્રકાશે છે પણ અસ્પર્શેલાં ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી; હે ભગવન્! જેબૂદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને ઉદ્દઘોતિત કરે છે ? ઇત્યાદિ. પૂર્વની પેઠે જાણવું, યાવત્ અવશ્ય છ દિશાને ઉદ્યોતિત કરે છે, એ પ્રમાણે તપાવે છે, પ્રકાશે છે. હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્યની ક્રિયા શું અતીત ક્ષેત્રમાં કરાય છે, વર્તમાનક્ષેત્રમાં કરાય છે કે અનાગત ક્ષેત્રમાં કરાય છે? હે ગૌતમ ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરાતી નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરાય છે, પણ અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરાતી નથી. હે ભગવન્! શું (તે સૂયો) પૃષ્ટ ક્રિયાને કરે છે કે Page #196 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદ્દેસો-૮ અસ્પૃષ્ટ ક્રિયાને કરે છે ? તેઓ સ્પષ્ટ ક્રિયાને કરે છે, પણ અસ્પૃષ્ટ ક્રિયાને નથી કરતા, હે ભગવન્ ! જંબુદ્રીપમાં સૂર્યો કેટલું ક્ષેત્ર ઉંચે તપાવે છે, કેટલું ક્ષેત્ર નીચે તપાવે છે અને કેટલું ક્ષેત્ર તિર્યક્ તપાવે છે ? હે ગૌતમ ! સો યોજન ક્ષેત્ર ઉંચે તપાવે છે, અઢારસો યોજન ક્ષેત્ર નીચે તપાવે છે. અને ૪૭૨૬૩ યોજન તથા એક યોજનના સાઠીયા એકવીસ ભાગ જેટલું ક્ષેત્ર તિર્યક્ (તિરછું) તપાવે છે. હે ભગવન્ ! મનુષ્યોત્તર પર્વતની અંદર જે ચંદ્રો, સૂર્યો, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ દેવો છે, હે ભગવન્ ! તે શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે ? જે પ્રમાણે જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ યાવદ્ ઉત્કૃષ્ટ છ માસ છે’ ત્યાંસુધી બધું જાણવું. હે ભગવન્ ! મનુષ્યોત્તર પર્વતની બહાર જે ચંદ્રાદિ દેવો છે તેઓ શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે ? જેમ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ જાણવું, યાવત્-‘હે ભગવન્ ! ઇન્દ્રસ્થાન કેટલા કાલ સુધી ઉપપાત વડે વિરહિત કહ્યું છે ? હૈ ગૌતમ ! જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી છ માસ, હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે. શતકઃ ૮ -ઉદ્દેસોઃ ૮ નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ -: ઉદ્દેશકઃ૯ઃ [૪૨૨] હે ભગવન્ ! બન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! બન્ધ બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે-પ્રયોગબન્ધ અને વિસ્રસાબન્ધ. ૧૯૩ [૪૨૩] હે ભગવન્ ! વિસ્રસાબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો કહ્યો છે, સાદિવિસસાબન્ધ અને અનાદિ વિસ્રસાબન્ધ. હે ભગવન્ ! અનાદિ વિસ્રસાબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણેધર્માસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસ્રસાબન્ધ, અધર્માસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસ્રસાબન્ધ અને આકાશસ્તિકાયનો પણ અન્યોન્ય અનાદિ વિસ્રસાબન્ધ. હે ભગવન્ ! ધર્માસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસ્રસાબન્ધ દેશબન્ધ છે કે સર્વબન્ધ છે ? હે ગૌતમ ! દેશબન્ધ છે, પણ સર્વબન્ધ નથી. એ પ્રમાણે અધમર્માસ્તિકાયનો, આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસ્રસાબન્ધજાણવો.હે ભગવન્!ધમસ્તિકાયનો અન્યોન્યઅનાદિ વિસ્રસાબન્ધ કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સર્વ કાલ સુધી હોય છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસ્રસાબન્ધ જાણવો. હે ભગવન્ ! સાદિવિસસાબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો કહ્યો છે; બંધનપ્રત્યયિક,ભાજનપ્રત્યયિક અને પરિણામપ્રત્યયિક.હે ભગવન્ ! બંધનપ્રત્યયિક કેવા પ્રકારે છે ? દ્વિપ્રદેશિક,ત્રિપ્રદેશિક, યાવત્ દશપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનંતપ્રદેશિક પરમાણુ પદ્ગલધોનો વિષમ સ્નિગ્ધતા વડે, વિષમ રૂક્ષતાવડે અને વિષમ સ્નિગ્ધ-રૂક્ષતા વડે બન્ધપ્રત્યયિક બન્ધ થાય છે. તે જઘન્યથી એક સમય, ને ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ સુધી રહેછે. એ પ્રમાણે બંધનપ્રત્ય યિકબન્ધ કહ્યો. હે ભગવન્ ! ભાજનપ્રત્યયિક બન્ધ કેવા પ્રકારે હોય ? જૂની દિરાનો જૂના ગોળનો અને જુના ચોખાનો ભાજન પ્રત્યયિક બન્ધ થાય છે. તે જઘન્યથી અન્નમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ સુધી રહેછે. એ પ્રમાણે ભાજનપ્રત્યયિ બન્ધ કહ્યો. હે ભગવન્ ! પરિણામપ્રત્યયિક બન્ધ કેવા પ્રકારે છે ? વાદળાઓનો, અભ્રવૃક્ષોનો જેમ 13 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભગવઈ - ૮-૯૪૨૩ તૃતીય શતકમાં કહ્યું છે તેમ યાવત્ અમોઘોનો પરિણામપ્રત્યયિકબન્ધ, ઉત્પન્ન થાય છે. તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે છે, એ પ્રમાણે પરિણામપ્રત્યયિકબબ્ધ, સાદિવિસસાબન્ધ અને વિશ્વસાબન્ધ કહ્યો. ૪િ૨૪] હે ભગવન્! પ્રયોગબન્ધ કેવા પ્રકારે છે? ત્રણ પ્રકારનો કહ્યો છે, અનાદિ અપયસિત સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે અનાદિ અપર્યવસિતબબ્ધ છે તે જીવના આઠ મધ્યપ્રદેશોનો હોય છે, તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ પ્રદેશોનો જે બન્ધ તે અનાદિ અપર્યવસિત બન્ધ છે. બાકીના સર્વપ્રદેશોનો સાદિ સપર્યવસિત (સાન્ત) બબ્ધ છે. તેમાં સાદિ અપર્યવસિત બન્ધ સિદ્ધના જીવ પ્રદેશોનો છે. સાદિસપર્યવસિત બન્ધ ચાર પ્રકારનો કહ્યો છે, આલાપનબ, આલીનબન્ધ, શરીરબન્ધ અને શરીપ્રયોગબન્ધ. આલાપન બન્ધ કેવા પ્રકારનો છે ? આલાપન બધ ઘાસના ભારાઓનો, પાંદડાનાભારાઓનો, પલાલનાભારાઓનો અને વેલાનાભારાઓનો નેતરની વેલ, છાલ, વાઘરી, દોરડા, વેલ, કુશ, અને ડાભ આદિથી આલાપનબન્ધ થાય છે. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાલ સુધી રહે છે. આલીનબન્ધ કેવા પ્રકારનો કહ્યો છે? ચાર પ્રકારનો કહ્યો છે, શ્લેષણાબધ, ઉચ્ચયબલ્પ, સમુચ્ચયબન્ધ અને સંહનનબન્ધ. શ્લેષણાબધું કેવા પ્રકારનો હોય? શિખરોનો, કુટ્ટિમોનો સ્તંભોનો, પ્રાસાદોનો, લાકડાઓનો, ચામડાનો, ઘડાઓનો, કપડાઓનો અને સાદડીઓનો ચૂનાવડે, કચડાવડે, વજલેપ-વડે, લાખવડે શ્લેષણા દ્રવ્યો વડે શ્લેષણાબન્ધ થાય છે. તે જઘન્યનથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાલ સુધી રહે છે. ઉચ્ચયબધું કેવા પ્રકારનો કહ્યો છે ? તૃણરાશિનો, કાષ્ઠરાશિનો, પત્રરાશિનો, તુષરાશિનો, ભુસાની રાશિનો, છાણના ઢગલાનો અને કચરાના ઢગલાનો ઉચ્ચપણે જે બન્ધ થાય છે તે ઉચ્ચયબબ્ધ છે. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યયકાલ સુધી રહે છે. સમુચ્ચયબન્ધ કેવા પ્રકારનો કહ્યો છે ? કુવા, તળાવ, નદી, કહ, વાપી, પુષ્કરિણી, દધિકા, ગંજલિકા, સરોવરો, સરોવરની શ્રેણિ, મોટા સરોવરની પંક્તિ. શ્રેણિ, દેવકુલ, સભા, પરબ, સૂપ, ખાઇઓ, પરિઘો, કિલ્લાઓ, કાંગરાઓ, ચરિકો, દ્વાર, ગોપુર, તોરણ, પ્રાસાદ, ઘર, શરણ, લેણ હાટો, શૃંગાટકાકારમાર્ગત્રિકરમાર્ગ, ચતુષ્કમાર્ગ, ચત્વરમાર્ગ, ચતુર્મુખમાર્ગ, અને રાજમાગદિનો ચુનાદ્વારા, કચરાદ્વારા અને શ્લેષના સમુચ્ચયવડે જે બંધ થાય છે તે સમુચ્ચયબબ્ધ. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યયકાલ સુધી રહે છે. સંહનનબન્ધ કેવા પ્રકારનો કહ્યો છે ? બે પ્રકારનો કહ્યો છે; દેશસંહનનબન્ધ અને સર્વસંતનનબન્ધ. હે ભગવન્! દેશસંહનના બન્ધ કેવા પ્રકારનો છે ? હે ગૌતમ ! ગાડા, રથ, યાન યુગ્યવાદન ગિલ્લિ (હાથીની અંબાડી), થિલ્લિ (પલાણ), શિબિકા, અને સ્ટેન્ડમાની (પરષપ્રમાણ વાહનવિશેષ), તેમજ લોઢી, લોઢાના કડાયા, કડછા, આસન, શયન, સ્તંભો, ભાંડ પાત્ર અને નાના પ્રકારના ઉપકરણ-ઈત્યાદિ પદાર્થોનો જે સંબન્ધ થાય છે તે દેશ સંહનનબન્ધ છે. તે જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યય કાલ સુધી રહે છે. સર્વસહનન બન્ધ કેવા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! દૂધ અને પાણી ઇત્યાદિનો સર્વસંહનન બન્ધ કહ્યો છે. એ રીતે આલીનબંધ પણ કહ્યો. શરીરબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે, શરીરબન્ધ બે પ્રકારનો કહ્યો છે, પૂર્વપ્રયોગપ્રત્યયિક અને પ્રત્યુત્પનપ્રયોગ Page #198 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૯ ૧૫ પ્રત્યયિક. હે ભગવન્પૂર્વપ્રયોગ પ્રત્યયિક શરીરબન્ધ કેવા પ્રકારનો છે? તે તે સ્થળે તે તે કારણોને લીધે સમુદ્યાત કરતા નૈરયિકો અને સંસારાવસ્થાવાળા સર્વ જીવપ્રદેશોનો જે બન્ધ થાય છે તે પૂર્વપ્રયોગ- પ્રત્યાયિક બન્ધ છે. પ્રત્યુત્પન્નપ્રયોગપ્રત્યયિક બન્ધ કેવા પ્રકારનો કહ્યો છે ? કેવલિસમુદ્યાતવડે સમુઘાત કરતા અને તે સમુદ્રઘાતથી પાછા, ફરતા, વચ્ચે મંથાનમાં વર્તતા કેવલજ્ઞાની અનગારના તૈજસ ને કામણ શરીરનો જે બન્ધ થાય તે પ્રત્યુત્પન્નપ્રયોગપ્રત્યયિક બન્ધ કહેવાય છે. તૈજસ અને કાર્પણ શરીરનો બન્ધ શાથી થાય છે ? તે વખતે તે આત્મપ્રદેશો સંઘાતને પામે છે. શરીપ્રયોગ બન્ધ કેવા. પ્રકારે કહ્યો છે ? શરીપ્રયોગબન્ધ પાંચ પ્રકારનો કહ્યો છે, ઔદારિકશરીરમયોગબન્ધ વૈક્રિયશરીરપ્રયોગબન્ધ. આહારકશરીપ્રયોગબન્ધ તૈજસભરીપ્રયોગબન્ધ અને કાશ્મણ શરીરમયોગબધું. હે ભગવન્! ઔદારિક શરીરપ્રયોગબન્ધ કેટલા પ્રકાર નો કહ્યો છે ? હે ગૌતમ! પાંચ પ્રકારનો કહ્યો છે. એકેન્દ્રિયદારિકશરીરમયોગબન્ધ. કીન્દ્રિયદારિકશરીરપ્રયોગબન્ધ, યાવતુ પંચેન્દ્રિયદારિકશરીરમયોગબન્ધ. ' હે ભગવન! એકેન્દ્રિયદારિકશરીપ્રયોગબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો કહ્યો છે, પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિક શરીરપ્રયોગબન્ધ; એ પ્રમાણે એ અભિલાપથી જેમ “અવગાહના સંસ્થાન’ પદમાં ઔદારિક શરીરનો ભેદ કહ્યો છે તેમ અહીં કહેવો. યાવત પર્યાપ્તગર્ભજમનુષ્યપંચેન્દ્રિયદારિકશરીપ્રયોગબન્ધ અને અપર્યાપ્તગર્ભજમનુષ્યપંચેન્દ્રિયઔદારીકશરીરપ્રયોગબન્ધ. હે ભગવન્! ઔદારિકશરીરમયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! જીવની સવીતા, સયોગતા અને સદદ્રવ્યતાથી, પ્રમાદહેતુથી, કર્મ, યોગ, ભવ અને આયુષ્યને આશ્રયી ઔદારિકશરીરપ્રયોગનામકર્મના ઉદયથી ઔદારિકશરીરપ્રયોગ બન્ધ થાય છે. હે ભગવન ! એકેન્દ્રિયદારિકશરીપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિકશરીરમયોગબધ યાવદ્ વનસ્પતિકાયિક એકેન્દ્રિયદારિકશરીરમયોગબન્ધ, તથા બેઇન્દ્રિય, ત્રીદ્રિય અને ચઉરિન્દ્રિય ઔદારિકશરીરપ્રયોગબન્ધ એ પ્રમાણે જાણવો. હે ભગવનું ! પંચેન્દ્રિયદારિ- કશરીરમયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? પૂર્વ પ્રમાણે જાણવું.હે ભગવન્!મનુષ્યપંચેન્દ્રિયદારિકપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સદદ્રવ્યતાથી, તેમ પ્રમાદહેતુથી, યાવતું આયુષ્યને આશ્રયી મનુષ્યપંચેન્દ્રિયદારિકશરીરમયોગનામકર્મના ઉદયથી મનુષ્યપંચેદ્રિયદારિકશરીરમયોગબન્ધ થાય છે. હે ભગવન્! ઔદારિક શરીરમયોગબન્ધનો શું દેશબધ છે કે સર્વબબ્ધ છે? હે ગૌતમ ! તે બંને છે. એકેન્દ્રિયદારિકશરીરમયોગબધુ શું દેશબબ્ધ છે કે સર્વબન્ધ છે ? પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ ! મનુષ્યપંચેન્દ્રિયદારિકશરીરમયોગબન્ધન જાણવું. હે ભગવન્ઔદારિક શરીરમયોગબન્ધ કાલથી ક્યાંસુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી હોય છે. હે ભગવનું ! એકેન્દ્રિયદારિક શરીરપ્રયોગબન્ધ કાલથી ક્યાંસુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબબ્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન બાવીશહજાર વર્ષ સુધી હોય છે. હે Page #199 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૮/-l૯૪૨૪ ૧૯૬ ભગવન્ ! પૃથિવીકાયિક એકેન્દ્રિયઔદારિકશરીપ્રયોગબન્ધ સંબંધે પ્રશ્ન હૈ ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યન્ત, અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન બાવીસહજાર વર્ષ સુધી હોય છે. એ પ્રમાણે સર્વજીવોનો સર્વબન્ધ એક સમય છે, અને દેશબન્ધ જેઓને વૈક્રિયશરીર નથી તેઓને જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પર્યન્ત હોય છે, અને ઉત્કૃષ્ટથી જેટલી જેની આયુષ્યસ્થિતિ છે, તેથી એક સમય ન્યૂન કરવો. જેઓને વૈક્રિય શરીર છે તેઓને દેશબન્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી જેટલું જેનું આયુષ્ય છે તેટલામાંથી એક સમય ન્યૂન જાણવો, એ પ્રમાણે યાવદ્ મનુષ્યોનો દેશબન્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી જાણવો. હે ભગવન્ ! ઔદારિક શરીરના બન્ધનું અન્તર કાલથી ક્યાંસુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધનું અન્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ પર્યન્ત છે, અને ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોટી અને તેત્રીશ સાગરોપમ છે. અને દેશબન્ધનું અન્તર જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય અધિક તેત્રીશ સાગરોપમ છે. એકેન્દ્રિયઔદારિકશરીરસંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના સર્વબન્ધનું અન્તર જઘન્યથી ત્રણસમય ન્યૂન ક્ષુલ્લકભવ પર્યન્ત, અને ઉત્કૃષ્ટથી સમયાધિક બાવીસહજાર વર્ષ સુધી હોય છે.દેશબન્ધનું અન્તર જઘન્યથી એકસમય,અનેઉત્કૃષ્ટથીઅંતર્મુહૂર્ત સુધીનું છે. પૃથિવીકાયિકએકેન્દ્રિયના ઔદારિકશરીરસંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના સર્વબન્ધનું અન્તર જેમ એકેન્દ્રિયોને કહ્યું તેમ કહેવું; અને દેશબન્ધનું અન્તર જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધીનું હોય છે. જેમ પૃથિવીકાયિકને કહ્યું તેમ વાયુકાયિક સિવાય યાવત્ ચઉરિન્દ્રિય સુધીના જીવોને જાણવું, પણ ઉત્કૃષ્ટથી સર્વબન્ધનું અંતર જેટલી જેની આયુષ્યસ્થિતિ હોય તેટલી એક સમય અધિક કરવી. વાયુકાયિકના સર્વબન્ધનું અન્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ, અને ઉત્કૃષ્ટથી સમયાધિક ત્રણહજારવર્ષ સુધી જાણવું. તેઓના દેશબન્ધનું અન્તરજઘન્યથીએક સમય,અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પર્યન્ત જાણવું.પંચેન્દ્રિયતિર્યંચના ઔદારિકશરીરબન્ધના અન્તર સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના સર્વબન્ધનું અન્તર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવપર્યન્ત, અને ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોટિ હોય છે. દેશબન્ધનું અન્તર જેમ એકેન્દ્રિયોને કહ્યું છે તે પ્રકારે સર્વ પંચેન્દ્રિય તિર્યંચોને જાણવું. એ પ્રમાણે- મનુષ્યોને પણ સમગ્ર જાણવું, યાવત્ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છઠે. હે ભગવન્ ! કોઇ જીવ એકેન્દ્રિયપણામાં હોય, અને પછી તે એકેન્દ્રિય સિવાય બીજી કોઇ જાતિમાં જાય, અને પુનઃ એકેન્દ્રિયપણમાં આવે તો એકેન્દ્રિયઔદારિકશરીરપ્રયોગબન્ધનું અન્તર કાલથી કેટલું હોય ? હે ગૌતમ !જઘન્યથી સર્વબન્ધનું અન્તર ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષ અધિક બેહજાર સાગરોપમ છે. તથા દેશબન્ધનું અન્તર જઘન્યથી એક સમય અધિક ક્ષુલ્લક ભવ,અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બેહજાર સાગરોપમ છે. હે ભગવન્ ! કોઇ જીવ પૃથિવીકાયપણામાં હોય, ત્યાંથી પૃથિવીકાય સિવાયના બીજા જીવોમાં ઉત્પન્ન થાય અને પુનઃ તે પૃથિવીકાયમાં આવે તો પૃથિવીકાયિક એકેન્દ્રિયઔદાકિશરીરપ્રયોગબન્ધનું અન્તર કેટલું હોય ? હે ગૌતમ સર્વબન્ધનું અન્તર જઘન્યથી એ રીતે ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પર્યન્ત છે, અને ઉત્કૃષ્ટથી Page #200 -------------------------------------------------------------------------- ________________ - -- - શતક-૮, ઉદ્દેશો-૯ ૧૯૭ કાલની અપેક્ષાએ અનન્તકાલ અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી છે, ક્ષેત્રથી અનન્તલોક-અસંખ્ય પુદ્ગલપરાવર્ત છે, અને તે પુદ્ગલપરાવર્ત આવલિકાના અસંખ્યામાં ભાગના (સમય) તુલ્ય છે. તથા દેશબધનું અત્તર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લકભવ, અને ઉત્કૃષ્ટથી અનન્તકાલ, યાવતું આવલિકાના અસંખ્યાતમાં ભાગના સમય તુલ્ય અસંખ્ય પુદ્ગલપરાવર્ત છે. જેમ પૃથિવીકાયિકોને કહ્યું તેમ વનસ્પતિકાયિક સિવાય યાવત્ મનુષ્ય સુધીના જીવો માટે જાણવું. વનસ્પતિકાયિકોને સર્વબન્ધનું અત્તર જઘન્યથી કાલની અપેક્ષાએ એ પ્રમાણે બે ક્ષુલ્લક ભવ, અને ઉત્કૃષ્ટથી. અસંખ્યકાલ-અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી છે, ક્ષેત્રથી અસંખ્ય લોક છે; દેશબન્ધનું અત્તર જઘન્યથી એ પ્રમાણે જાણવું. અને ઉત્કૃષ્ટથી પૃથિવીકાયના સ્થિતિકાલ સુધી જાણવું હે ભગવનું ! એ ઔદારિક શરીરના દેશબંધક, સર્વબન્ધક અને અબન્ધક જીવોમાં કયા જીવો કોનાથી વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો ઔદારિક શરીરના સર્વબન્ધક છે, તેથી અબધેક જીવો વિશેષાધિક છે, અને તેથી દેશબન્ધક જીવો અસંખ્યાતગુણ છે. [૪૨] હે ભગવનું ! વૈક્રિયશરીરનો પ્રયોગબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ!બે પ્રકારનો કહ્યો છે,એકેન્દ્રિયવૈક્રિયશરીરપ્રયોગબન્ધ, પંચેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધ. જો એકેન્દ્રિય વૈક્રિયશરીરમયોગબબ્ધ છે તો શું વાયુકાયિક એકેન્દ્રિયશરીપ્રયોગબન્ધ છે કે વાયુકાયિક ભિન્ન એકેન્દ્રિય શરીર પ્રયોગબન્ધ છે? એ પ્રમાણે એ અભિલાપથી જેમ “અવગાહના સંસ્થાન પદમાં વૈક્રિય શરીરનો ભેદ કહ્યો છે, તેમ કહેવો; યાવતું પર્યાપ્તસર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિકદેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધ અને અપર્યાપ્ત શર્વાર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકથાવત્ વૈક્રિયશરીઅયોગબન્ધ. હે ભગવનુર્તિક્રિયશરીરપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સંદદ્રવ્યતાથી યાવ૬ આયુષ અને લબ્ધિને આશ્રયી વૈક્રિયશરીર પ્રયોગ નામકર્મના ઉદયથી વૈક્રિય શરીરપ્રયોગબન્ધ થાય છે. વાયુકાયિકએકેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધસંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સદ્દવ્યતાથી પૂર્વની પેઠે યાવ૬ લબ્ધિને આશ્રયી વાયુકાયિકએકેન્દ્રિયશરીઅયોગ નામકર્મના ઉદયથી યાવદુ વૈક્રિયશરીર- પ્રયોગબન્ધ થાય છે. હે ભગવનું ! રત્નપ્રભાકૃથિવીનૈરકિપંચેન્દ્રિયવૈક્રિયશરીર- પ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સદદ્રવ્યતાથી યાવત્ આયુષ્યને આશ્રયી રત્નપ્રભાકૃથિવીગૈરયિકપંચેન્દ્રિયશરીરપ્રયોગનામકર્મના ઉદયથી યાવત્ વૈક્રિયશરીર- પ્રયોગબન્ધ થાય છે. યાવતું સાતમી નરકપૃથ્વી સુધી જાણવું. તિર્યંચયોનિક પંચેન્દ્રિયવૈક્રિયશરીપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સવ“તા, સયોગતા અને સદદ્રવ્યતાથી પૂર્વવત્ જેમ વાયુકાયિકોને કહ્યું તેમ જાણવું. મનુષ્ય પંચેન્દ્રિયવૈક્રિયશરીરમયોગબન્ધ પણ એ પ્રમાણે જાણવો. અસુરકુમાર ભવનવાસીદેવ પંચેન્દ્રિયવૈક્રિયશરીરપ્રયોગબબ્ધ રત્નપ્રભાકૃથિવીના નૈરયિકની પેઠે જાણવો. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. એ રીતે વાનવ્યંતર, જ્યોતિષિક, સૌધમકલ્પોપન્નક વૈમાનિક યાવદ્ અશ્રુત, અને રૈવેયક કલ્પાતીત વૈમાનિકોને જાણવું. તથા અનુત્તરોપપાતિકકલ્પાતીત વૈમાનિકોને પણ એ પ્રમાણે જાણવા. હે ભગવનું ! Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભગવઇ- ૮-૯૪૨૫ વૈક્રિયશરીરપ્રયોગબન્ધ શું દેશબધ છે કે સર્વબબ્ધ છે? હે ગૌતમ ! તે દેશબંધ પણ છે અને સર્વબલ્પ પણ છે. એ પ્રમાણે વાયુકાયિકએકેન્દ્રિયવૈક્રિય- યશરીપ્રયોગબન્ધ તથા રત્નપ્રભાકૃથિવીનૈરયિકવૈક્રિયશરીરમયોગબન્ધ જાણવો. એ પ્રમાણે યાવદ્ અનુતરૌપપાતિક દેવો સુધી જાણવું. હે ભગવન્! વૈક્રિય શરીરપ્રયોગબન્ધ કાલથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! સર્વબન્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી બે સમય સુધી હોય. તથા દેશબંધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી હોય. વાયુકાયિકએકેન્દ્રિય વૈક્રિયશરીપ્રયોગબન્ધસંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. રત્નપ્રભાનૈરયિકવૈક્રિયશરીઅયોગબન્ધસંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી ત્રણ સમય ઉણા દશહજાર વર્ષ સુધી હોય, તથા ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન એક સાગરોપમ સુધી હોય. એ પ્રમાણે યાવત્ નીચે સાતમી નરકમૃથ્વી સુધી જાણવું. પરન્તુ દેશબન્ધને વિષે જેની જે જઘન્ય સ્થિતિ હોય તેને એક સમય ન્યૂન કરવી, અને યાવત્ જેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તે પણ સમય ન્યૂન કરવી. પચ્ચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વાયુકાયિકની પેઠે જાણવું. અસુરકુમાર, નાગકુમાર, યાવદુ અનુત્તરૌપપાતિક દેવોને નારકની પેઠે જાણવા; પરન્તુ જેની જે સ્થિતિ હોય તે કહેવી, યાવદ્ અનુત્તરૌપપાતિકોનો સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી ત્રણ સમય ન્યૂન એકત્રીશ સાગરોપમ સુધીનો હોય છે; તથા ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધીનો છે. હે ભગવન્! વૈક્રિયશરીરના પ્રયોગબન્ધનું અત્તર કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધનું અન્તર જઘન્યથી એક સમય. અને ઉત્કૃષ્ટથી અનંતકાલ-અનન્ત ઉત્સર્પિણી, અવસર્પિણી, યાવત્ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય તુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્ત સુધી હોય છે. વાયુકાયિકના વૈક્રિયશરીરમયોગબન્ધના અન્તર સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે દેશબધનું અન્તર પણ જાણવું. તિર્યંચયોનિક પંચેન્દ્રિયના વૈક્રિયશરીરના પ્રયોગબન્ધના અન્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપૃથકત્વ સુધી હોય છે. એ પ્રમાણે દેશબધનું અત્તર પણ જાણવું. એ રીતે મનુષ્યને પણ જાણવું હે ભગવન્! કોઈ જીવ વાયુકાયિકપણામાં હોય અને મિરીને] વાયુકાય સિવાય બીજા જીવોમાં આવીને ઉપજે, અને તે પુનઃ વાયુકાયપણામાં આવે તે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધના અત્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેના સર્વબન્ધનું અન્તર જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અનન્તકાલ-વનસ્પતિ કાલ હોય.એ પ્રમાણે દેશબન્ધનું પણ અન્તર જાણવું હે ભગવન્! કોઇ જીવ રત્નપ્રભાપૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થાય અને પછીરત્નપ્રભાપૃથિવી સિવાયના જીવોમાં જાય, અને પુનરત્નપ્રભા નરકમાં આવે રત્નપ્રભાનૈરયિકના વૈક્રિયશરીરપ્રયોગબન્ધના અન્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ? સર્વબન્ધનું અત્તર જઘન્યથી અંતમૂહૂર્ત અધિક દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલપર્યન્ત હોય. તથા દેશબન્ધનું અત્તર જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનન્તકાલ-વનસ્પતિકાલ સુધી Page #202 -------------------------------------------------------------------------- ________________ શિતક-૮, ઉદેસો-૯ ૧૯૯ હોય. એ પ્રમાણે યાવત્ સાતમી નરકપૃથ્વી પર્યન્ત જાણવું. પરન્તુ વિશેષ એ છે કે જઘન્યથી સર્વબન્ધનું અત્તરને નારકની જેટલી જઘન્ય સ્થિતિ હોય તેટલી સ્થિતિ અત્તમુહૂર્ત અધિક જાણવી. બાકીનું પૂર્વની પેઠે જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોને સર્વબન્ધનું અત્તર વાયુકાયિકની પેઠે જાણવું. જેમ રત્નપ્રભાના નૈરયિકોને કહ્યું તેમ અસુરકુમાર, નાગકુમાર, યાવત્ સહસ્ત્રાર દેવોને પણ જાણવું, વિશેષ એ છે કે સબન્ધનું અત્તર જેની જે જઘન્ય સ્થિતિ હોય તેને અન્તર્મુહૂર્ત અધિક કરવી બાકી સર્વ પૂર્વવતુ. હે ભગવન્! આનદેવલોકમાં દેવપણે ઉત્પન થયેલો કોઈ જીવ ત્યાંથી ચ્યવી) આનત દેવલોક સીવાયના જીવોમાં ઉત્પન્ન થાય અને પાછો ફરીને ત્યાં ત્યાં આનત દેવલોકમાં ઉત્પન્ન થાય તે આનદેવ વૈક્રિયશરીઅયોગબન્ધના અત્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક અઢાર સાગરોપમ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલપર્યન્ત હોય. તથા દેશબધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ હોય. એ પ્રમાણે કાવત્ અટ્યુત દેવલોકપર્યન્ત જાણવું પરન્તુ સર્વબન્ધનું અત્તર જઘન્યથી જેની જે સ્થિતિ હોય તે વર્ષપૃથકત્વ અધિક કરવી. રૈવેયક કલ્પાતીત વૈક્રિયશરીરપ્રયોગબન્ધના અત્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક બાવીશ સાગરોપમ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલપર્યન્ત હોય. તથા દેશબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ હોય. એ પ્રમાણે યાવત્ અય્યત દેવલોકપર્યન્ત જાણવું પરન્તુ સર્વબન્ધનું અત્તર જઘન્યથી જેની જે સ્થિતિ હોય તે વર્ષપ્રથકત્વ અધિક કરવી. રૈવેયક કલ્પાતીત વૈક્રિયશરીરમયોગબન્ધના અન્તર સંબધે પ્રશ્ન, હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક બાવીશ સાગરોપમ, અને ઉત્કૃષ્ટથી અનંતકાલ-વનસ્પતિકાલ સુધી હોય. તથા દેશબન્ધનું અન્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ જાણવો. હે ભગવનું ! અનુત્તરોપપાતિકદેવ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત સાગરોપમ છે. તથા દેશબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત સાગરોપમ હોય છે. હે ભગવનું ! એ વૈક્રિયશરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં અલ્પબહત્વ કઈ રીતે ? હે ગૌતમ ! વૈક્રિયશરીરના સર્વબંધક જીવો સૌથી થોડા છે, તથા દેશબંધકો અસંખ્યાતગુણા છે, અને તેથી અબંધકો અનંતગુણા છે. હે ભગવન! આહારકશરીરનો પ્રયોગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! એક પ્રકારનો કહ્યો છે. જે એક પ્રકારનો કહ્યો છે તો શું તે મનુષ્યોને આહારકશરીરપ્રયોગબંધ છે કે મનુષ્ય સિવાય બીજા જીવોને આહારકશરીરપ્રયોગબન્ધ છે ? હે ગૌતમ ! મનુષ્યોને આહારકશરીરપ્રકોગબન્ધ હોય છે, પણ મનુષ્ય સિવાય બીજા 'જીવોને આહારકશરીરપ્રયોગબંધ હોતો નથી. એ પ્રમાણે એ અભિલાપથી “અવગાહનાસંસ્થાન” પદમાં કહ્યા પ્રમાણે યાવત્ ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યવૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા કર્મભૂમિમાં ઉત્પન્ન થએલા ગર્ભજ મનુષ્યને આહારકશરીરમયોગબબ્ધ હોય છે, પણ ઋદ્ધિને અપ્રાપ્ત પ્રમત્તસંયતને યાવદ્ આહારકશરીરપ્રયોગબંધ હોતો નથી. હે ભગવન્! આહારક શરીપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભગવઈ - ૮-૯૪૨૬ હોય છે? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સમુદ્રવ્યતાથી યાવત્ લબ્ધિને આશ્રયી આહારકશરીરપ્રયોગનામકર્મના ઉદયથી આહારકશરીરમયોગબન્ધ હોયછે.હે ભગવનું! આહારકશરીરમયોગબન્ધ શું દેશબબ્ધ છે કે સર્વબંધ છે? હે ગૌતમ! દેશબબ્ધ પણ છે અને સર્વબન્ધ પણ છે. હે ભગવન્! આહારકશરીરમયોગબન્ધ કાલથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! તેનો સર્વબંધ એક સમય, અને દેશબંધ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતમૂહૂર્ત સુધી હોય છે. હે ભગવન્! આહારકશરીરના પ્રયોગબંધનું અંતર કાલથી કેટલું હોય છે ? હે ગૌતમ ! તેના સર્વબંધનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી કાલની અપેક્ષાએ અનંતકાલ હોય છે. ક્ષેત્રથી અનંતલોકકાંઇક ન્યૂન અધપુદ્ગલ પરાવર્ત છે. એ પ્રમાણે દેશબંધનું અંતર પણ જાણવું.હેભગવનું ! આહારકશરીરના દેશબંધક અને અબંધક જીવોમાં અલ્પબદુત્વ કઈ રીતે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આહારકશરીરના સર્વબંધક છે, તેથી દેશબંધક સંખ્યાતગુણા છે, અને તેથી અબંધક જીવો અનંતગુણા છે. [૪૨] હે ભગવન્! તૈજસશરીરમયોગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે?હે ગૌતમ ! પાંચ પ્રકારનો છે,એકેન્દ્રિયતૈજસશરીરપ્રયોગબલ્પ, દ્વીન્દ્રિય તેજસભરીપ્રયોગબન્ધ, ત્રીન્દ્રિયતૈજસશરીરમયોગબંધાયાવતુ પંચેન્દ્રિય તૈજસશરીરમયોગબન્ધ.હે ભગવનું ! એકેન્દ્રિયતૈજશરીરપ્રયોગબધે કેટલા પ્રકારે છે?એ અભિલાપથી એ પ્રમાણે જેમ “અવગાહનાસંસ્થાન' માં ભેદ કહ્યો છે તેમ અહીં પણ કહેવો, યાવત્ પર્યાપ્ત સવથિસિદ્ધ અનુતરોપપાતિક કલ્પાતીતવૈમાનિક દેવપંચેન્દ્રિયતૈજસશરીરપ્રયોગબધઅને અપર્યાપ્તસવથિસિદ્ધ અનુત્તરોપપાતિક તૈજસશરીપ્રયોગબબ્ધ છે. હે ભગવન્! તેજસશરીર પ્રયોગબંધ ક્યા કર્મના ઉદયથી થાય ? હૈ ગૌતમ સવીયતા યાવતું આયુષ્યને આશ્રીને તૈજસ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી થાય છે. યાવતું સર્વે પૂર્વવતુ જાણવું. મોહનીયકામણશરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તીવક્રોધ કરવાથી, તીવ્ર માન કરવાથી, તીવ્ર માયા કરવાથી, તીવ્ર લોભ કરવાથી, તીવ્ર દર્શનમોહનીયથી, તીવ્ર ચારિત્રમોહનીયથી તથા મોહનીય કામણરીપ્રયોગનામકર્મના ઉદયથી મોહનીય કામણશરીરમયોગબન્ધ થાય છે. નારકાયુષકામણશરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન: હે ગૌતમ મહાઆરમ્ભથી, મહાપરિગ્રહથી, માંસાહાર કરવાથી, પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી તથા નારકાયુષકામણ શરીરમયોગનામકર્મના ઉદયથી નારકાયુષાકાર્મણશરીરપ્રયોગબન્ધ થાય છે. હે ભગવનું ! તિચિયોનિકયુષકામણસરીપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! માયિકપણાથી, કપટીપણાથી, ખોટું બોલવાથી, ખોટાં તોલાં અને ખોટાં માપથી તથા તિર્યંચયોનિકાયુષકાર્મણશરીરપ્રયોગનામકર્મના ઉદયથી તિર્યંચયોનિકાયુષ-કામણશરીર થાય છે. હે ભગવન્! મનુષ્યાયુષકામણશરીરમયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ! પ્રકૃતિની ભદ્રતાથી, પ્રકૃતિના વિનીતપણાથી, દયાળપણાથી, અમત્સરિપણાથી તથા મનુષ્પાયુષકર્મણશરીરમયોગનામકર્મના ઉદયથી મનુષ્પાયુષકાર્યણસરીપ્રયોગબન્ધ થાય છે. દેવાયુષકામણશરીરરપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સરાગસંયમથી, સંયમાસંયમથી, અજ્ઞાનતાપકર્મથી, અકામનિર્જરાથી તથા વાયુષકામણશરીરપ્રયોગનામકર્મના ઉદયથી દેવાયુષકામણશરીપ્રયોગબન્ધ થાય છે. શુભનામકર્મણશરીર Page #204 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદ્દે સો-૯ ૨૦૧ પ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! કાયની સરળતાથી, ભાવની સરળતાથી, ભાષાની સરળતાથી અને યોગના અવિસંવાદનપણાથી-તથા શુભનામકર્મણશરીરપ્રયોગનામ કર્મના ઉદયથી પ્રયોગબન્ધ થાય છે. [૪૨૭) હે ભગવન્! કામણશરીરપ્રયોગબધે કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનો કહ્યો છે, જ્ઞાનાવરણીય કાર્મણશરીરપ્રયોગબન્ધ, યાવદ્ અન્તરાયકામણ શરીરમયોગબન્ધ. હે ભગવનું ! જ્ઞાનાવરણીયકાર્પણ શરીર- પ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! જ્ઞાનની પ્રત્યેનીકતાથી, જ્ઞાનનો અપલાપ કરવાથી, જ્ઞાનનો અન્તરાય- વિન કરવાથી, જ્ઞાનનો પ્રદ્વેષ કરવાથી, જ્ઞાનની અત્યન્ત આશાતના કરવાથી, જ્ઞાનના વિસંવાદન યોગથી અને જ્ઞાનાવરણીયકામણ શરીરપ્રયોગનામકર્મના ઉદયથી થાય છે દર્શનાવરણીય કાર્પણ શરીર પ્રયોગબંધ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! દર્શનની પ્રત્યેનીકતાથી-ઇત્યાદિ જેમ જ્ઞાનાવરણીયના કારણો કહ્યા છે તેમ દર્શનાવરણીય માટે જાણવાં; પરન્તુ (જ્ઞાનાવરણીયસ્થાને) દર્શનાવરણીય’ કહેવું, થાવત્ દર્શન વિસંવાદનયોગથી, તથા દર્શનાવરણીય કામણ શરીરમયોગનામકર્મના ઉદયથી દર્શનાવરણીયકામણશરીરમયોગબન્ધ થાય છે. હે ભગવન્ ! સાતવેદનીયકાર્પણ શરીરમયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! પ્રાણીઓ ઉપર અનુકમ્મા કરવાથી, ભૂતો ઉપર અનુકંપા કરવાથી-ઇત્યાદિ જેમ સપ્તમ શતકના દશમાં ઉદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું, યાવત્ તેઓને પરિતાપ નહિ ઉત્પન્ન કરવાથી, અને સાતવેદનીય કામણશરીરપ્રયોગ નામકર્મના ઉદયથી સાતાવેદનીય કામણ શરીરપ્રયોગબન્ધ થાય છે. હે ભગવનું ! આસાતાવેદનીય કામણ શરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! બીજાને દુઃખ દેવાથી, બીજાને શોક ઉત્પન્ન કરવાથી-ઇત્યાદિ જેમ સપ્તમ શતકના દશમા ઉદેશકમાં કહ્યું છે તેમ યાવત્ બીજાને પરિતાપ ઉપજાવવાથી અને અસાતાવેદનીય કામણ શરીરપ્રયોગનામકર્મના ઉદયથી અસાતાવેદનીય કામણ શરીરપ્રયોગબન્ધ થાય છે. અશુભનામ કામણશરીપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! કાયની વક્રતાથી, ભાવનીવક્રતાથી, ભાષાની વક્રતાથી, અને યોગના વિસંવાદનપણાથી અશુભનામકામણશરીરમયોગનામકર્મના ઉદયથી યાવતુ પ્રયોગબન્ધ થાય છે. ઉચ્ચગોત્રકામણશરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન હે ગૌતમ ! જાતિમદ, કુલમદ, બલમદ, રૂપમદ ન કરવાથી, તપમદ, શ્રતમદ, લાભમદ અને એશ્વર્યમદ ન કરવાથી, તથા ઉચ્ચગોત્રકામણશરીપ્રયોગનામકર્મના ઉદયથી ઉચ્ચગોત્રકામણશરીરપ્રયોગબન્ધ થાય છે. નીચગોત્રકામણ શરીરમયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જાતિમદ કરવાથી, કુલમદ કરવાથી, બલમદ કરવાથી, યાવત્ એશ્વર્યમદ કરવાથી તથા નીચગોત્રકામમશરીરપ્રયોગનામકર્મના ઉદયથી નીચગોત્રકામણશરીરમયોગબન્ધ થાય છે. અંતરાયકામણશરીપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! દાનનો લાભનો, ભોગનો. ઉપભોગનો. અને વીર્યનો અન્તરાય કરવાથી તથા અન્તરાયકાર્પણ શરીરપ્રયોગનામ કર્મના ઉદયથી અન્તરાયકામણશરીરપ્રયોગબન્ધ થાય છે. હે ભગવન્! જ્ઞાનાવરણીયકામણશરીરપ્રયોગબધું શું દેશબબ્ધ છે કે સર્વબન્ધ છે ? હે ગૌતમ! દેશબબ્ધ છે, પણ સર્વબબ્ધ નથી. એ પ્રમાણે યાવદુ અન્તરાયકામણ Page #205 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૮/-૨૯૪૨૭ શરીરપ્રયોગબન્ધ સુધી જાણતું.હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકાર્મણશરીરપ્રયોગ- બન્ધકાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીયકાર્મણશરીર- પ્રયોગબન્ધ બે પ્રકારનો કહ્યો છે; તે આ પ્રમાણે-અનાદિ સપર્યવસિત (સાન્ત) અને અનાદિ અપર્યવસિત (અનન્ત). એ પ્રમાણે યાવત્ જેમ તૈજસ શરીરનો સ્થિતિકાલ કહ્યો છે તેમ અહીં પણ કહેવો, એ પ્રમાણે યાવદ્ અન્તરાય કર્મનો સ્થિતિકાલ જાણવો. હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકાર્યણશ૨ી૨પ્રયોગબન્ધનું અન્તર કાલથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! અનાદિ અનંત અને અનાદિ સાંત છે. જે પ્રમાણે તૈજસશરીરપ્રયોગબન્ધનું અન્તર કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું. એ પ્રમાણે યાવદ્ અંતરાયકાર્યણશરીર- પ્રયોગબન્ધનું અન્તર જાણવું. હે ભગવન્ ! જ્ઞાનનાવરણીય કર્મના દેશબન્ધક અને અબન્ધક જીવોમાં ક્યા જીવો ક્યા જીવોથી યાવદ્ વિશેષાધિક છે ? જેમ તૈજસ શરીરનું અલ્પબહુત્વ કહ્યું તેમ અહીં પણ જાણવું. એ પ્રમાણે આયુષકર્મ સિવાય યાવત્ અન્તરાય કર્મ સુધી જાણવું. આયુષકર્મ સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! આયુષકર્મના દેશબન્ધક જીવો સૌથી થોડા છે, અને તેનાથી અબંધક જીવો સંખ્યાતગુણ છે. [૪૨૮] હે ભગવન્ ! જે જીવને ઔદારિકશરીરનો સર્વબન્ધ છે તે જીવ શું વૈક્રિયશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! તે બન્ધક નથી; પણ અબન્ધક છે. ઔદારિકશરીરનો સર્વબન્ધક શું આહારકશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી પણ અબન્ધક છે. તૈજસશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! તે તૈજસશરીરનો બન્ધક છે પણ અબન્ધક નથી. હે ભગવન્ ! જો તે (તૈજસ શરીરનો) બન્ધક છે તો શું દેશબન્ધક છે કે સર્વબન્ધક છે ? હે ગૌતમ ! તે દેશબન્ધક છે, પણ સર્વબન્ધક નથી. કાર્મણશરીરનો બંધક છે કે અબંધક છે ? હે ગૌતમ ! તૈજસ શરીરની પેઠે જાણવું. હે ભગવન્ ! જેને ઔરિકશરીરનો દેશબન્ધ છે તે જીવ શું વૈક્રિયશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી, પણ અબન્ધક છે. એ પ્રમાણે જેમ સર્વબન્ધના પ્રસંગે કહ્યું તેમ અહીં દેશબન્ધના પ્રસંગે પણ યાવત્ કાર્મણ શરીર સુધી કહેવું. હે ભગવન્ ! જે જીવને વૈક્રિયશરીરનો સર્વબન્ધ છે તે જીવ શું ઔદારિકશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી પણ અબન્ધક છે. એ પ્રમાણે આહારક માટે પણ જાણવું તૈજસ અને કાર્મણને જેમ ઔદારિકની સાથે કહ્યું તેમ વૈક્રિયશરીરની સાથે પણ કહેવું, યાવત્ દેશબન્ધક છે પણ સર્વબન્ધક નથી. હે ભગવન્ ! જે જીવને વૈક્રિયશરીરનો દેશબન્ધ છે તે જીવ શું ઔદારિક શરી૨નો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી, પણ અબન્ધક છે. એ પ્રમાણે જેમ (વૈક્રિયશરીરના) સર્વબંધના પ્રસંગે કહ્યું તેમ અહીં દેશબન્ધના પ્રસંગે પણ યાવત્ કાર્મણશરીર સુધી કહેવું હે ભગવન્ ! જે જીવને આહારકશરીરનો સર્વબન્ધ હોય તે જીવ શું ઔદારિકશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! બન્ધક નથી. પણ અબન્ધક છે. એ પ્રમાણે વૈક્રિયશરીરને પણ જાણવું. અને જેમ તૈજસ અને કાર્પણ શરીરને ઔદારિક શરીર સાથે કહ્યું તેમ (આહા૨ક શરીર સાથે પણ) કહેવું. હે ભગવન્ ! જે જીવને આહા૨ક શરીરનો દેશબન્ધ છે તે જીવ શું ઔદારિક શરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? હે ગૌતમ ! જેમ આહારક શરી૨ના સર્વબન્ધ સાથે કહ્યું છે તેમ દેશબન્ધની સાથે પણ યાવત્ કાર્મણશરીર સુધી કહેવું. હે ભગવન્ ! જે જીવને તૈજસ ૨૦૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૯ ૨૦૩ શરીરનો દેશબધ છે તે જીવ શું દારિક શરીરનો બન્ધક પણ છે. અને અબન્ધક પણ છે. જે તે જીવ બન્ધક છે તો શું દેવબન્ધક છે કે સર્વબન્ધક છે? હે ગૌતમ! તે બંને છે. તે જીવ શું વૈક્રિયશરીરનો બન્ધક છે કે અબન્ધક છે ? પૂર્વની પેઠે જાણવું, એ પ્રમાણે આહારક શરીર માટે પણ જાણવું. તે જીવ શું કામણ શરીરના બન્ધક છે કે અબન્ધક છે? હે ગૌતમ ! બન્ધક છે, પણ અબન્ધક નથી. જો બન્ધક છે તો શું દેશબંધક છે કે સર્વબન્ધક છે? હે ગૌતમ ! દેશબન્ધક છે, પણ સર્વબન્ધક નથી. હે ભગવનું જે જીવને કામણશરીરનો દેશબધ છે તે જીવ શું ઔદારિકનો બન્ધક છે કે અબન્ધક છે? તેજસશરીરની જેમ કામણ શરીર પણ જાણવું યાવતુ દેશબન્ધક છે, પણ સર્વબન્ધક નથી. ૪િ૨૯] હે ભગવાન્ ! ઔદારિક, વૈક્રિય,આહારક, તૈજસ અને કર્મણશરીરના દેશબન્ધક, સર્વબન્ધક અને એવા સવજીવોમાં અલ્પબહુત્વ કઈ રીતે છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આહારક શરીરના સર્વબન્ધક છે, તેથી તેના દેશબન્ધક સંખ્યાતગુણા છે, તેથી વૈક્રિયશરીરના સર્વબન્ધક અસંખ્યાતગુણા છે, તેથી તેના દેશબધેક જીવો અસંખ્યાતગુણ છે, તેથી તૈજસ અને કામણ શરીરના અબધેક જીવો અનંતગુણ અને પરસ્પર તુલ્ય છે. તેથી ઔદારિક શરીરના સર્વબધેક જીવો અનંતગુણ છે, તેથી તેના અબલ્પક જીવો વિશેષાધિક છે, તેથી તેના દેશબધેક જીવો અસંખ્યગુણા છે, તેથી તૈજસ અને કામણશરીરના દેશબધેક જીવો વિશેષાધિક છે, તેથી વૈક્રિયશરીરના અબન્ધક જીવો વિશેષાધિક છે, તેથી આહારક શરીરના અબધેક જીવો વિશેષાધિક છે. હે ભગવન્! તે એમ જ છે, હે ભગવન્! તે એમ છે, એમજ છે. | [શતકઃ૮-ઉદ્દેસા-ત્ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | (ઉદ્દેશક ૧૦:-) - [૪૩] રાજગૃહ નગરમાં યાવતું (ગૌતમ) એ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! અન્યતીથિકો એ પ્રમાણે કહે છે, યાવદુ એ પ્રમાણે પ્રરૂપે છે- “એ રીતે ખરેખર શીલ જ શ્રેય છે, શ્રત જ શ્રેય છે, (શીલનિરપેક્ષ જ) શ્રત શ્રેય છે, અથવા (શ્રતનિરપેક્ષ જ) શીલ શ્રેય છે, તો હે ભગવન્! એ પ્રમાણે કેમ હોય શકે ? હે ગૌતમ ! તે અન્યતીર્થિકો જે એ પ્રમાણ કહે છે. તે તેઓએ મિથ્યા કહ્યું છે. હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું, યાવતુ પ્રરૂપું છું, એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કહ્યા છે. તે આ પ્રમાણે- એક શીલસંપન્ન છે પણ શ્રુતસંપન્ન નથી,એક શ્રુતસંપન્ન છે પણ શીલસંપન્ન નથી,એક શીલસંપન્ન છે અને શ્રુત સંપન્ન પણ છે, એક શીલસંપન્ન નથી તેમ શ્રુતસંપન્ન પણ નથી. તેમાં જે પ્રથમ પ્રકાનો પુરષ છે તે શીલવાનું છે પણ શ્રતવાન નથી. તે ઉપરાંત (પાપાદિકથી નિવૃત્ત) છે, પણ ધર્મને જાણતો નથી. હે ગૌતમ ! તે પુરુષને મેં દેશારાધક કહ્યો છે. તેમાં જે બીજો પુરુષ છે. તે પુરષ શીલવાળો નથી, પણ શ્રતવાળો છે. તે પુરુષ અનુપરત (પાપથી અનિવૃત્ત) છતાં પણ ધર્મને જાણે છે. હૈ ગૌતમ! તે પુરુષને મેં દેશવિરાધક કહ્યો છે. તેમાં જે ત્રીજો પુરુષ છે તે પુરુષ (પાપથી) ઉપરત છે, અને ધર્મને જાણે છે. હે ગૌતમ ! તે પુરુષને મેં સવરાધક કહ્યો છે. તેમાં જે ચોથો પુરુષ છે તે, તે પાપથી ઉપરત નથી અને ધર્મથી અજ્ઞાત છે. હે ગૌતમ! એ પુરુષને હું સર્વવિરાધક કહું છું. [૪૩૧] હે ભગવન્! આરાધના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ભગવાઈ - ૮/૧૪૩૦ પ્રકારની. જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધના. ભગવનું ! જ્ઞાનારાધના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. હે ભગવન્! દર્શનારાધના કેટલા પ્રકારની કહી છે ? ત્રણ પ્રકારની કહી છે. એ રીતે ચારિત્રારાધના પણ ત્રણ પ્રકારની જાણવી. હે ભગવન્! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય તેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય ? જે જીવને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય તે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય? હે ગૌતમ ! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય તેને ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શનારાધના હોય, વળી જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય, તેને ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ જ્ઞાનારાધાના હોય. હે ભગવન્! જે જીવને જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના હોય તેને ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના હોય? જે જીવને ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના હોય તેને જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના હોય? પૂર્વવતું જાણવું. હે ભગવન્! જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય તેને ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય? જેને ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય તેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય? હે ગૌતમ! જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય તેને ઉત્કૃષ્ટ. જઘન્ય અને મધ્યમ ચારિત્રારાધના હોય. તથા જેને ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય. તેને અવશ્ય ઉત્કૃષ્ટ દર્શનારાધના હોય. હે ભગવન્! જીવ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાને આરાધી કેટલા ભવ કર્યા પછી સિદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખોનો અન્ત કરે? હે ગૌતમ! કેટલાક જીવ તેજ ભવમાં સિદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખોનો નાશ કરે, કેટલાક જીવો બે ભવમાં સિદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખોનો નાશ કરે; અને કેટલાક જીવો કલ્પોપપન દેવલોકમાં કલ્પાતીત દેવલોકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! જીવ ઉત્કૃષ્ટ દર્શનારાધનાને આરાધી કેટલા ભવ કર્યા પછી સિદ્ધ થાય ? હે ગૌતમ! પૂર્વની પેઠે જાણવું. હે ભગવન્! ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાને આરાધી કેટલા ભવ કર્યા પછી જીવો સિદ્ધ થાય? પૂર્વની પેઠે જાણવું, પરંતુ કેટલાએક જીવો કલ્પાતીત દેવોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! જ્ઞાનની મધ્યમ આરાધનાને આરાધી કેટલા ભવ ગ્રહણ કર્યા પછી જીવ સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખોનો અન્ત કરે? હે ગૌતમ! કેટલાક જીવો બે ભવ ગ્રહણ કર્યા પછી સિદ્ધ થાય, યાવતું સર્વદુઃખોનો નાશ કરે, પણ ત્રીજા ભવને અતિક્રમે નહીં. હે ભગવન્! જીવો મધ્યમ દર્શનારાધાનાને આરાધી કેટલા ભવ કર્યા પછી સિદ્ધ થાય? હે ગૌતમ! પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે ચારિત્રની મધ્યમ આરાધના માટે જાણવું. ૪િ૩૨] હે ભગવન્! જઘન્ય જ્ઞાનારાધનાને આરાધી જીવ કેટલા ભવ ગ્રહણ. કર્યા પછી સિદ્ધ થાય, યાવતું સર્વદુઃખોનો અન્ત કરે ? હે ગૌતમ ! કેટલાક જીવ ત્રીજા ભવમાં સિદ્ધ થાય, પણ સાત આઠ ભવથી વધારે ભવો ન કરે. એ પ્રમાણે દશનારાધના. અને ચારિત્રારાધના માટે પણ જાણવું. હે ભગવનું ! પુદ્ગલનો પરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો વર્ણપરિણામ, ગધપરિણામ રસપરિણામ, સ્પર્શપરિણામ અને સંસ્થાનપરિણામ. હે ભગવન ! વર્ણપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનો કાળો, યાવતુ શુકલવર્ણપરિણામ. એ પ્રમાણે બે પ્રકારનો ગન્ધપરિ િણામ. પાંચ પ્રકારનો રસપરિણામ, અને આઠ પ્રકારનો સ્પર્શ પરિણામ જાણવો. હે ભગવાનું! સંસ્થાનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો. પરિમંડલ સંસ્થાનપરિણામ, યાવત્ આયત સંસ્થાનપરિણામ. [૪૩૩] હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ (પરમાણુ) શું દ્રવ્ય છે, Page #208 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદ્દેસો-૧૦ ૨૦૫ દ્રવ્યદેશ છે, દ્રવ્યો છે, દ્રવ્યદેશો છે, અથવા દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, અથવા દ્રવ્ય અને દ્રવ્યદેશો છે, અથવા દ્રવ્યો અને દ્રવ્યદેશ છે. કે દ્રવ્યો અને દ્રવ્યદેશો છે ? હે ગૌતમ ! તે કથંચિદ્ દ્રવ્ય છે, કથંચિદ્ દ્રવ્યદેશ છે, પણ દ્રવ્યો નથી, દ્રવ્યદેશો નથી, દ્રવ્ય અને દ્રવ્યદેશ નથી, યાવદ્ દ્રવ્યો અને દ્રવ્યદેશો નથી. હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશો સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! કથંચિત્ દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે, કથંચિત્ દ્રવ્યો છે, કથંચિત્ દ્રવ્યદેશો છે, કથંચિત્ દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, પણ દ્રવ્ય અને દ્રવ્યદેશો નથી, હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! કથંચિત્ દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે, એ પ્રમાણે સાત ભાંગાઓ કહેવા, યાવત્ કથંચિત્ દ્રવ્યો અને દ્રવ્યદેશ છે, પણ દ્રવ્યો અને દ્રવ્યદેશો નથી. હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! કથંચિત્ દ્રવ્ય છે, કથંચિદ્ દ્રવ્યદેશ છે-ઇત્યાદિ આઠ ભાંગા કહેવા, જેમ ચાર પ્રદેશો કહ્યા તેમ પાંચ, છ, સાત યાવદ્ અસંખ્યેય પ્રદેશો પણ કહેવા. હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના અનન્ત પ્રદેશો સંબંધે. પૂર્વ પ્રમાણેજ જાણવું. [૪૩૪] હે ભગવન્ ! લોકાકાશના પ્રદેશો કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! અસંખ્ય પ્રદેશો કહ્યા છે. હે ભગવન્ ! એક એક જીવના કેટલા જીવપ્રદેશો કહ્યા છે ? હે ગૌતમ ! જેટલા લોકાકાશના પ્રદેશો કહ્યા છે તેટલા એક એક જીવના પ્રદેશો કહ્યા છે. [૪૩૫] હે ભગવન્ ! કર્મપ્રકૃતિઓ કેટલી કહીછે ? હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. જ્ઞાનવરણીય, યાવત્ અન્તરાય. હે ભગવન્ ! નૈરયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ એ પ્રમાણે સર્વજીવોને યાવદ્ વૈમાનિકોને આઠકર્મપ્રકૃતિઓ કહેવી. હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકર્મના કેટલા અવિભાગપરિચ્છેદો કહ્યા છે ? હે ગૌતમ ! અનંત અવિભાગપરિચ્છેદો કહ્યાછે. હે ભગવન્ ! નૈરિયકોને જ્ઞાનાવરણીયકર્મના અવિભાગપરિચ્છેદો કેટલા કહ્યાછે ? હે ગૌતમ ! અનન્ત અવિભાગપરિચ્છેદો કહ્યા છે. એ પ્રમાણે સર્વજીવોને-જાણવું; યાવ વૈમાનિકો સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! અનન્ત અવિભાગપરિચ્છેદો કહ્યાછે. જેમ જ્ઞાનાવરણીયકર્મના અવિભાગપરિચ્છેદો કહ્યા તેમ આઠે કર્મપ્રકૃતિના અવિભાગપરિચ્છેદો અન્તરાયકર્મ પર્યન્ત યાવદ્ વૈમાનિકોને કહેવા. હે ભગવન્ ! એક એક જીવનો એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદો આવેષ્ટિત-પરિવેષ્ટિત છે ? હે ગૌતમ !કદાચિત્ આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય, અને કદાચિત્ આવેષ્ટિત-પરિવેષ્ટિત ન હોય. જો આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય તો તે અવશ્ય અનંત અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય. હે ભગવન્ ! એક એક વૈયરિક જીવનો એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય ? હે ગૌતમ ! અવશ્ય તે અનન્ત અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય. જેમ નૈયિકો માટે કહ્યું તેમ યાવદ્ વૈમાનિકો કહેવું, પરન્તુ મનુષ્યને જીવની પેઠે કહેવું. હે ભગવન્ ! એક એક હૈ જીવનો એક એક જીવ પ્રદેશ દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય ? જ્ઞાનાવરણીય કર્મની જેમ અહીં પણ યાવદ્ વૈમાનિકને કહેવો, યાવત્ અન્તરાયકર્મપર્યન્ત કહેવું. પણ વેદનીય, આયુષ, નામ અને ગોત્ર-એ ચાર કર્મો માટે જેમ નૈયિકોને કહ્યું તેમ મનુષ્યોને કહેવું, બાકી બધું પૂર્વવત્. [૪૩૬] હે ભગવન્ ! જે જીવને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું દર્શનાવરણીય કર્મ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ભગવઇ - ૮/-/૧૦૪૩૬ છે, જેને દર્શનાવરણીય કર્મ છે તેને શું જ્ઞાનાવરણીય કર્મ છે ? હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય છે તેને અવશ્ય દર્શનાવરણીય હોય છે, જેને દર્શનાવરણીય છે તેને પણ અવશ્ય જ્ઞાનાવરણીય હોય છે. હે ભગવન્ ! જેને જ્ઞાનાવરણીય છે, તેને શું વેદનીય હોય છે, જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય હોય છે ? હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને અવશ્ય વેદનીય હોય છે, અને જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્ ! જેને જ્ઞાનાવરણીય છે તેને શું મોહનીય છે, જેને મોહનીય છે તેને જ્ઞાનાવરણીય છે ? હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય છે તેને મોહનીય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને મોહનીય છે તેને અવશ્ય જ્ઞાનાવરણીય કર્મ હોય છે. હે ભગવન્ ! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું આયુષ કર્મ છે- ઇત્યદિ જેમ વેદનીય કર્મ સાથે કહ્યું તેમ આયુની સાથે પણ કહેવું,. એ પ્રમાણે નામ અને ગોત્ર કર્મની સાથે પણ જાણવું. જેમ દર્શનાવરણીય સાથે કહ્યું તેમ અન્તરાય કર્મ સાથે અવશ્ય પરસ્પર કહેવું. હે ભગવન્ ! જેને દર્શનાવરણીકર્મ છે તેને શું વેદનીય છે, જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે ? જેમ જ્ઞાનાવરણીય કર્મ ઉપરના સાત કર્મો સાથે કહ્યું છે તેમ દર્શનાવરણીય કર્મ પણ ઉપરના છ કર્મો સાથે કહેવું, અને એ પ્રમાણે યાવદ્ અંતરાય કર્મ સાથે કહેવું. હે ભગવન્ ! જેને વેદનીય છે તેને શું મોહનીય છે, જેને મોહનીય છે તેને વેદનીય છે ? હે ગૌતમ ! જેને વેદનીય છે, તેને મોહનીય કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને મોહનીય છે તેને અવશ્ય વેદનીય છે. હે ભગવન્ ! જેને વેદનીય છે તેને શું આયુષુ કર્મ હોય ? એ પ્રમાણે એ બન્ને પરસ્પર અવશ્ય હોય. જેમ આયુની સાથે કહ્યું તેમ નામ અને ગોત્રની સાથે પણ કહેવું. હે ભગવન્ ! જેને વેદનીય કર્મ છે તેને શું અન્તરાય હોય-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેને વેદનીય છે તેને અન્તરાય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને અન્તરાય. કર્મ છે તેને અવશ્ય વેદનીય કર્મ હોય. હે ભગવન્ ! જેને મોહનીય છે તેને આયુષ્ય હોય, જેને આયુષ છે તેને મોહનોય હોય ? હે ગૌતમ ! જેને મોહનીય છે તેને અવશ્ય આયુષુ હોય, જેને આયુષુ છે તેને મોહનીય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણેનામ, ગોત્ર અને અન્તરાયકર્મ કહેવું. હે ભગવન્ ! જેને આયુષુ કર્મ છે તેને નામ કર્મ હોય ?- ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે બન્ને પરસ્પર અવશ્ય હોય, એ પ્રમાણે ગોત્ર સાથે પણ કહેવું. હે ભગવન્ ! જેને આયુષુ છે તેને અંતરાય કર્મ હોય ? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેને આયુષુ છે તેને અન્તરાય કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અન્તરાય કર્મ છે તેને અવશ્ય આયુષુ કર્મ હોય. હે ભગવન્ ! જેને નામ કર્મ છે, તેને શું ગોત્ર કર્મ હોય, જેને ગોત્ર કર્મ છે તેને નામ કર્મ હોય ? હે ગૌતમ ! જેને નામ કર્મ છે તેને અવશ્ય ગોત્રકર્મ હોય; અને જેને ગોત્રકર્મ છે તેને અવશ્ય નામકર્મ હોય. જેને નામ કર્મ છે તેને અંતરાય કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અંતરાય કર્મ છે તેને અવશ્ય નામકર્મ હોય. હે ભગવન્ ! જેને ગોત્રકર્મ છે તેને શું અંતરાય કર્મ હોય ? ઇત્યાદિ પ્રશ્ન હે ગૌતમ ! જેને ગોત્રકર્મ છે તેને અન્તરાય કર્મ કદાચ હોય અને કદાચ ન હોય, પણ જેને અન્તરાય કર્મ છે તેને અવશ્ય ગોત્રકર્મ હોય. [૪૩૭] હે ભગવન્ ! શું જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ છે ? હે ગૌતમ ! તે બંને છે. હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ કોઇક પુરુષ છત્રવડે છત્રી, દંડવડે દંડી ઘંટવડે ઘંટી, પટવડે પટી અને કરવડે કરી કહેવાય છે તેમ જીવ પણ શ્રોતેંદ્રિય. Page #210 -------------------------------------------------------------------------- ________________ શતક-૮, ઉદેસો-૧૦ ૨૦૭ ચક્ષુરિંદ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિલ્વેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને આશ્રયી પુદ્ગલી કહેવાય છે, અને જીવને આશ્રયી પુદ્ગલ કહેવાય છે. હે ભગવન! નૈરયિક પુદ્ગલી છે કે પુદ્ગલ છે? હે ગૌતમ! તે પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને પણ કહેવું; પરન્તુ તેમાં જે જીવોને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! શું સિદ્ધો પુદ્ગલી છે કે પ્રદૂગલ છે ? હે ગૌતમ! પુદ્ગલી નથી, પણ પુદ્ગલ છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો કે સિદ્ધો યાવતુ પુદ્ગલ છે? હે ગૌતમ! જીવને આશ્રયી (પુદ્ગલ) કહું છું તે હેતુથી એમ કહેવાય છે કે સિદ્ધો પુદ્ગલી નથી, પણ પુદ્ગલ છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતક: ૮-ઉદેસાઃ ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (શતક૯). - ઉદેસા-૧થી ૩૦ - [૪૩૮] જંબૂદ્વીપ, જ્યોતિષ્ક, અઠ્યાવીશ અન્તરદ્વીપો, અસોચ્ચા, ગાંગેય, કુંડગ્રામ અને પુરુષ એ-એ સંબધે નવમા શતકમાં ચોત્રીશ ઉદ્દેશકો છે. [૪૩] તે કાલે-તે સમયે મિથિલા નામે નગરી હતી. ત્યાં મણિભદ્ર ચૈત્ય હતું. ત્યાં મહાવીરસ્વામી સમોસય. પર્ષદ્ નીકળી. યાવદ્ ભગવાન્ ગૌતમે પÚપાસના કરતા આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! જંબૂઢીપ કયે સ્થળે છે? હે ભગવન્! જેબૂદ્વીપ કેવા આકારે રહેલો છે? અહીં જંબૂદીપપ્રજ્ઞપ્તિ કહેવી, યાવત્ “જિંબૂદીપ નામે દીપમાં પૂર્વ અને પશ્ચિમ ૧૪પ૬000 નદીઓ છે' હે ભગવન્! તે એમજ છે. તે એમ જ છે. [૪૪૦-૪૨] રાજગૃહ નગરમાં યાવત્ (ગૌતમ સ્વામીએ) એ પ્રમાણે પ્રશ્ન કર્યો કે હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો, કેટલા પ્રકાશ કરે છે અને કેટલા પ્રકાશ કરશે? જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. યાવતું ૧૩૩૯૫૦ કોડાકોડી તારાના સમૂહે શોભા કરે છે, કરશે. ત્યાં સુધી જાણવું. [૪૪] હે ભગવન્! લવણ સમુદ્રમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો, કેટલા પ્રકાશ કરે છે અને કેટલા પ્રકાશ કરશે ? જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તેમ તારાની હકીકત સૂધી સર્વ જાણવું. ધાતકિખંડ, કાલોદધિ, પુષ્કરવર દ્વીપ, અભ્યતર પુષ્કરાઈ અને મનુષ્યક્ષેત્રમાં - એ સર્વ સ્થળે જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ “એક ચંદ્રનો પરિવાર કોટાકોટિ તારાગણો હોય છે ત્યાં સુધી જાણવું. હે ભગવન્! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો ?- ઈત્યાદિ એ રીતે સર્વ દ્વીપ અને સમુદ્રોમાં જ્યોતિષ્કોની હકીકત પાવતુ “સ્વયંભૂરમણ- સમુદ્રમાં છે. યાવતુ શોભ્યા, શોભે છે અને શોભશે ત્યાં સુધી કહેવી. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. [૪૪] રાજગૃહ નગરમાં ભિગવાન્ ગૌતમે યાવતુ એ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! દક્ષિણ દિશાના એકોરુક મનુષ્યોનો એકોરુક નામે દ્વિીપ ક્યાં કહ્યો છે? હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં આવેલા મંદર (મેરુ) પર્વતની દક્ષિણે ચુલ્લ હિમવંત નામે વર્ષઘર પર્વતના પૂર્વના છેડાથી ઈશાન કોણમાં ત્રણસો યોજન લવણસમુદ્રમાં ગયા પછી એ સ્થળે દક્ષિણ દિશાના એકોરુક મનુષ્યોનો એકોરુક નામે દ્વીપ કહ્યો છે. હે ગૌતમ ! તે દ્વીપની લંબાઈ અને પહોળાઈ ત્રણસો યોજન છે, અને તેનો પરિક્ષેપ ૯૪૯યોજનથી કાંઈક Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ભગવાઈ -૯-૧ થી ૩૦૪૪૪ ન્યૂન છે. તે દ્વીપ એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુ વિંટાએલ છે. એ બનેનું પ્રમાણ તથા વર્ણન જેમ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ યાવત “શુદ્ધદત દ્વીપ છે, થાવત્ હે આયુષ્માનું શ્રમણ ! એ દ્વીપના મનુષ્યો મરીને દેવગતિમાં ઉપજે છે, ત્યાં સુધી જાણવું એ પ્રમાણે પોતે પોતાની લંબાઈ અને પહોળાઈથી ૨૮ અંતર્દીપો કહેવા; પરન્તુ એક એક દ્વીપે એક એક ઉદ્દેશક જાણવો. એ પ્રમાણે બધા મળીને ૨૮ ઉદ્દેશકો કહેવા. હે ભગવન્! તે એમજ છે. I [શતકઃ૯-ઉદ્સો-૧થી ૩૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂ] | (ઉદેશક૩૧-) ૪િ૫] રાજગૃહ નગરમાં યાવતુ ભગવાનું ગૌતમે આ પ્રમાણે પૂછ્યું-હે ભગવન્! કેવલિ પાસેથી, કેવલિના શ્રાવક પાસેથી, કેવલિની શ્રાવિકા પાસેથી, કેવલિના ઉપાસક પાસેથી, કેવલિની ઉપાસિકા પાસેથી, કેવલિના પાક્ષિક પાસેથી, કેવલિના પાક્ષિક શ્રાવક પાસેથી, કેવલિના પાક્ષિકની શ્રાવિકા પાસેથી, કેવલિના પક્ષના ઉપાસક પાસેથી અને કેવલિના પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જીવને કેવલજ્ઞાનીએ કહેલા ધર્મના શ્રવણનો-લાભ થાય? હે ગૌતમ ! કેવલિ પાસેથી યાવતું તેવા પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કોઈ જીવને કેવલિએ કહેલા ધર્મશ્રવણનો લાભ થાય અને કોઈ જીવને લાભ ન થાય. હે ભગવન! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલો છે તે જીવને કેવલિ પાસેથી યાવતુ તેના પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કેવલિએ કહેલા ધર્મશ્રવણનો લાભ થાય, અને જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી જે જીવને કેવલિ પાસેથી પાવતુ તેના પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવલિએ કહેલ ધર્મને સાંભળવાનો લાભ ન થાય. હે ભગવનું ! કેવલી પાસેથી કે યાવત તેના પક્ષની ઉપાસિકા પાસેથી દૂધમી. સાંભળ્યાવિના કોઈ જીવ શુદ્ધ બોધિસમ્યગ્દર્શનને અનુભવે ? હે ગૌતમ ! તે રીતે કોઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવે. અને કોઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને ન અનુભવે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે દર્શનાવરણીય કર્મનો. ક્ષયોપશમ કર્યો છે તે જીવ યાવતું સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવે; અને જે જીવ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગ્દર્શનને ન અનુભવે. હે ભગવન્! કેવલી પાસેથી કે યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કોઇ જીવ મુંડ- થઈને ગૃહવાસ-ત્યાજી શુદ્ધ અનગારિક- પણાને-સ્વીકારે ? હે ગૌતમ! કેવલી પાસેથી યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ મુંડ થઈને ગૃહવાસ ત્યજી શુદ્ધ અનગારિકાપણાને સ્વીકારે, અને કોઈ જીવ ન સ્વીકારે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે ધમતરાયિક-ચારિત્રાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી લાવતું સાંભળ્યા વિના પણ મુંડ થઈને અગારવાસ ત્યજી શુદ્ધ અનગારિકપણાને સ્વીકારે, અને જે જીવે ધમતરાયિક કર્મોનો ક્ષયોપશમ કર્યો નથી તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના યાવતું મુંડ થઈને Page #212 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદેસો-૩૧ ૨૦૯ યાવદ્ ન સ્વીકારે. હે ભગવન્! કેવલી પાસેથી, યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી. સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે ?હે ગૌતમ ! કોઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે, અને કોઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ ન કરે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જે જીવે ચારિત્રારાવરણીય કમોનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે. અને જે જીવે ચારિત્રવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ ન કરે. હે ભગવન્! કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ સંયમવડે સંયમીત થાય? હે ગૌતમ ! કોઈ જીવ શુદ્ધ સંયમ વડે સંયમીત થાય, અને કોઈ જીવ ન થાય. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે યતનાવરણીય કમનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમવડે સંયમયતના કરે, અને જે જીવે યતનાવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના શુદ્ધ સંયમવડે સંયમયતના ન કરે, માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે.' હે ભગવન્! કેવલી પાસેથી કે યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા. વિના કોઈ જીવ શુદ્ધ સંવરવડે સંવર-કરે? હે ગૌતમ ! કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ કોઈ જીવ શુદ્ધ સંવરવડે આસ્રવને રોકે, અને કોઈ જીવ શુદ્ધ સંવરવડે આસ્રવને ન રોકે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! જે જીવે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ શુદ્ધ સંવરવડે સંવર-કરી શકે, અને જે જીવે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે જીવ કેવલી પાસેથી સાંભળ્યા વિના સંવર ન કરી શકે, હે ભગવન્! કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન કરે ? હે ગૌતમ! તે રીતે કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉપજાવી શકે, અને કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ન ઉપજાવી શકે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન ઉપજાવી શકે, અને જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો નથી તે જીવ કવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના શુદ્ધ આભિનબોધિકજ્ઞાન ન ઉપજાવી શકે. હે ભગવન્! કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ શ્રુતજ્ઞાન ઉત્પન્ન ખરી શકે? જેમ આભિનિબોધિકજ્ઞાનની હકીકત કહી, તેમ શ્રુત- જ્ઞાનની પણ જાણવી; પરન્તુ અહીં શ્રુતજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો. એ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાનની પણ હકીકત કહેવી, પણ ત્યાં અવધિજ્ઞાનાવરણીયા ક-નો ક્ષયોપશમ કહેવો; એ રીતે શુદ્ધ મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન કરે, પરન્ત મન:પર્યવ જ્ઞાનાવરણીય કમનો ક્ષયોપશમ કહેવો. હે ભગવન્! કેવલી પાસેથી કે યાવતું તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ) કેવલજ્ઞાનને ઉત્પન્ન કરી શકે? પૂર્વની પેઠે જાણવું, પરન્તુ અહીં કેવલજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય' કહેવા માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે “યાવતુ કેવલજ્ઞાનને પણ ઉત્પન્ન કરી શકે.” Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ભગવઇ -૯-૩૧(૪૪૫ હે ભગવન્! કેવલી પાસેથી કે યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ શું કોઇ જીવ કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને શ્રમણ કરે-જાણે, શુદ્ધ સમ્યકત્વનો અનુભવ કરે, મુંડ થઈને અગારવાસ ત્યજી શુદ્ધ અનગારિકપણાને સ્વીકારે, શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે, શુદ્ધ સંયમવડે સંયમયતના-કરે, શુદ્ધ સંવરવડે સંવર-આસવનો રોધ-કરે, શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન ઉત્પન કરે, યાવતુ શુદ્ધ મન૫ર્યવજ્ઞાન ઉત્પન્ન કરે અને શુદ્ધ કેવલજ્ઞાન ઉત્પન્ન કરે? હે ગૌતમ ! તે રીતે કોઈ જીવ કેવલજ્ઞાનીએ કહેલા. ધર્મને જાણે અને કોઈ જીવ ન જાણે કોઈ જીવ શુદ્ધ સમ્યકત્વનો અનુભવ કરે અને કોઈ જીવ ન કરે, કોઈ જીવ મુંડ થઈને આગારવાસ ત્યજી શુદ્ધ અનગાર પણું સ્વીકારે અને કોઈ જીવ ન સ્વીકારે, કોઇ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે અને કોઈ જીવ ન કરે, કોઇ જીવ શુદ્ધ સંયમ વડે સંયમયતના કરે અને કોઈ જીવ ન કરે, એ પ્રમાણે સંવરને વિષે પણ જાણવું કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાનને ઉત્પન્ન કરે અને કોઈ જીવ યાવદ્ ન ઉત્પન્ન કરે, એ પ્રમાણે યાવતું મનપર્યવજ્ઞાન સુધી જાણવું, કોઈ જીવ કેવલજ્ઞાન ઉપજાવે અને કોઈ જીવ ન ઉપજાવે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો કેયાવત્ કોઈ જીવ કેવલજ્ઞાન ન ઉત્પન્ન કરે ? હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય કર્મોનો, દર્શનાવરણીય કર્મોનો ધમતરાયિક કર્મોનો, ચારિત્રાવરણીય કર્મોનો, યતનાવરણીયકર્મોનો અધ્યવસાનાવરણીયકર્મોનો, આભિનિબોધિકજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો, યાવતું મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો, અને જેણે કેવલજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય નથી કર્યો તે જીવ કેવલજ્ઞાની પાસેથી યાવતું સાંભળ્યા વિના કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને સાંભળવાને પ્રાપ્ત ન કરે, શુદ્ધ સમ્યકત્વનો અનુભવ ન કરે, યાવતુ કેવલજ્ઞાનને ન ઉત્પન્ન કરે. તથા જે જીવે જ્ઞાનાવરણીયકર્મોનો, દર્શનાવરણીય કમનો, ધમતરાયિકકર્મોનો, એ પ્રમાણે યાવતુ જેણે કેવલજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ કેવલિએ કહેલ ધર્મને જાણે, શુદ્ધ સમ્યકત્વનો અનુભવ કરે અને યાવતુ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે. ૪૬] તે જીવને નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપ કરવાપૂર્વક સૂર્યની સામે ઉંચા હાથ રાખી રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેતા, પ્રકૃતિના ભદ્રપણાથી, પ્રકૃતિના ઉપશાંતપણાથી, સ્વભાવથી ક્રોધ, માન, માયા અને લોભ ઘણા ઓછા થયેલા હોવાથી, અત્યંત માર્દવતાને પ્રાપ્ત થયેલા હોવાથી, આલીપણાથી, ભદ્રપણાથી અને વિનીત પણાથી અન્ય કોઇ દિવસે શુભ અધ્યવસાયવડે, શુભ પરિણામવડે, વિશુદ્ધ વેશ્યાઓ વડે તદાવરણીય વિભૃગજ્ઞાનાવરણીય) કર્મોનો ક્ષયોપશમથી, ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા વિભંગ નામે અજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થએલ વિભંગજ્ઞાન વડે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખેય હજાર યોજનને જાણે છે અને જુએ છે, ઉત્પન્ન થએલા વિર્ભાગજ્ઞાન વડે તે જીવોને પણ જાણે છે અને અજીવોને પણ જાણે છે, પાખંડી આરંભવાળા, પરિગ્રહવાળા અને સંકલેશને પ્રાપ્ત થયેલા જીવોને પણ જાણે છે અને વિશુદ્ધ જીવોનો પણ જાણે છે, તે વિભંગજ્ઞાની પહેલાંજ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરી શ્રમણધર્મ ઉપર રૂચિ કરે છે, રૂચિ કરી ચારિત્રને સ્વીકારે છે. ચારિત્રને સ્વીકારી લિંગવેષને સ્વીકારે છે, પછી તે વિભંગ જ્ઞાનીના મિથ્યાત્વપયો ક્ષીણ થતા થતા અને સમ્યગ્દર્શન પયયો વધતા વધતા તે વિભંગ અજ્ઞાન Page #214 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદ્દેસો૩૧ સમ્યકત્વ યુક્ત થાય છે, અને શીઘ્ર અવધિરૂપે પરાવર્તન પામે છે. [૪૪૭] હે ભગવન્ ! તે અવધિજ્ઞાની જીવ કેટલી લેગ્યાઓમાં હોય ? હે ગૌતમ ! ત્રણ વિશુદ્ધ લેશ્યાઓમાં હોય. તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુલ્કલેશ્યા. હે ભગવન્ ! તે (અવધિજ્ઞાની) જીવ કેટલા જ્ઞાનોમાં હોય ? હે ગૌતમ ! આભિનિ બોધિકશાન. શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન- હે ભગવન્ ! તે સયોગી હોય કે અયોગી ? હે ગૌતમ ! તે સયોગી હોય પણ અયોગી ન હોય. હે ભગવન્ ! જો તે સયોગી હોય, તો શું મનયોગી હોય, વચનયોગી હોય કે કાયયોગી હોય ? હે ગૌતમ ! તે ત્રણે હોય. હે ભગવન્ ! શું તે સાકારજ્ઞાનઉપયોગવાળો હોય કે અનાકાર-દર્શનઉપયોગવાળો હોય ? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન્ ! ક્યા સંઘયણમાં હોય ? હે ગૌતમ ! તે વજૠષભનારાચસંઘયણવાળો હોય. હે ભગવન્ ! તે કયા સંસ્થાનમાં હોય ? હે ગૌતમ! તેને છ સંસ્થાનમાંનું કોઇ પણ એક સંસ્થાન હોય. હે ભગવન્ ! તે કેટલી ઉંચાઇવાળો હોય ? હે ગૌતમ ! જઘન્યથી સાત હાથ અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષની. હે ભગવન્ ! તે કેટલા આયુષવાળો હોય ? હે ગૌતમ ! જઘન્યથી કાંઇક વધારે આઠ વર્ષ, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિઆયુષાવાળો હોય. હે ભગવન્ ! શું વેદસંહિત હોય કે વેદરહિત હોય ? હે ગૌતમ ! તે વેદસહિત હોય પણ વેદરહિત ન હોય. હે ભગવન્ ! જો તે વેદસહિત હોય તો શું સ્ત્રીવેદવાળો હોય, પુરુષવેદવાળો હોય, નપુંસકવેદવાળો હોય કે પુરુષનપુંસકવેદવાળો હોય ? હે ગૌતમ ! સ્ત્રીવેદવાળો ન હોય, પણ પુરુષવેદવાળો હોય; નપુંસકવેદવાળો ન હોય, પણ પુરુષનપુંસકવેદવાળો હોય. [૪૪૮] હે ભગવન્ ! શું તે (અવધિજ્ઞાની) સકષાયી હોય કે અકષાયી હોય ? હે ગૌતમ ! તે સકષાયી હોય, પણ કષાયરહિત ન હોય. હે ભગવન્ ! જો તે કષાયવાળો હોય તો તેને કેટલા કષાયો હોય ? હે ગૌતમ ! તેને સંજ્વલનક્રોધ, માન, માયા ને લોભ-એ ચાર કષાય હોય. હે ભગવન્ ! તેને કેટલા અધ્યવસાયો કહ્યા છે ? હે ગૌતમ ! તેને અસંખ્યાતા અધ્યવસાયો કહ્યાં છે. હે ભગવન્ ! તે અધ્યવસાયો પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત હોય ? હે ગૌતમ ! પ્રશસ્ત અધ્યવસાયો હોય, પણ અપ્રશસ્ત ન હોય. હે ભગવન્ ! તે વૃદ્ધિ પામતા પ્રશસ્ત અધ્યવસાયોવડે અનંત નારકના ભવોથી, અનંત તિર્યંચોના ભવથી, અનંતમનુષ્યભવોથી, અને અનંત દેવભવોથી પોતાના આત્માને વિમુક્ત કરે. તથા તેની જે આ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ નામ ચાર ઉત્તર પ્રકૃતિઓ છે, તેની અને બીજી પ્રકૃતિઓના આધારભૂત અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે, અપ્રત્યાખ્યાન કષાયરૂપ ક્રોધ,માન, માયા અને લોભનો ક્ષય કરે, પ્રત્યાખ્યાનાવ૨ણ ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે, સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે, પાંચ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારે દર્શનાવરણીય કર્મ, પાંચ પ્રકારે અંતરાય કર્મ, તથા મોહનીય કર્મને છેદાયેલ મસ્તકવાળા તાડવૃક્ષના સમાન (ક્ષીણ) કરીને કર્મ રજને વિખેરી નાંખનાર અપૂર્વ કરણમાં પ્રવેશ કરેલા એવા તેને અનંતા, અનુત્તર, વ્યાઘાતરિહત, આવરણરહિત, સર્વ પદાર્થને ગ્રહણ કરનાર, પ્રતિપૂર્ણ શ્રેષ્ઠ એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થાય છે. હે ભગવન્ ! તે કેવલિએ કહેલ ધર્મને કહે, જણાવે અને પ્રરૂપે ? હે ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી, પરન્તુ એક ન્યાય-અને એક ઉત્તર સિવાય. (ધર્મનો ઉપદેશ ન કરે.) હે ભગ ૨૧૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ભગવાઈ -૯૩૧૪૪૮ વનું! તે કોઇને વ્રજ્યા આપે, મુંડે- હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી, પણ માત્ર ઉપદેશ કરે. હે ભગવન્! તે (અશ્રુત્વા કેવલજ્ઞાની) સિદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખોનો અંત કરે? હા, સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખોનો અન્ત કરે. [૪૯] હે ભગવન્! તે (અશ્રુત્વા કેવલજ્ઞાની) ઊર્વલોકમાં હોય, અધોલોકમાં હોય કે તિર્યગૂ લોકમાં હોય? હે ગૌતમ! તે ત્રણે લોકમાં હોય જો તે ઊલોકમાં હોય તો જ શબ્દાપાતિ, વિકટાપાતિ, ગંધાપાતિ, અને માલ્યવંત નામે વૃત્તવૈતાઢ્ય પર્વતોમાં હોય. તથા સંહરણને આશ્રયી સૌમનસ્યવનમાં કે પાંડુકવનમાં હોય. જે તે અધોલોકમાં હોય તો ગત-અધોલોકગ્રામાદિમાં કે ગુફામાં હોય, તથા સંહરણને આશ્રયી પાતાલકશમાં કે ભવનમાં હોય. જો તે તિર્યશ્લોકમાં હોય તો તે પંદર કર્મભૂમિમાં હોય અને સંવરણને આશ્રયી અઢી દ્વીપ અને સમુદ્રોના એક ભાગમાં હોય. હે ભગવન્! તે (અશ્રુત્વા કેવલજ્ઞાની) એક સમયે કેટલા હોય? હે ગૌતમ! જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી દસ હોય. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે કે, કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના કોઈ જીવને કેવલિએ કહેલ ધર્મ-શ્રવણનો લાભ થાય અને કેવલી પાસેથી સાંભળ્યા સિવાય કોઈ જીવને કેવલિપ્રણીત ધર્મ શ્રવણનો લાભ ન થાય, યાંવત્ કોઈ જીવ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે અને કોઈ જીવ કેવલજ્ઞાનને ન ઉત્પન કરે. [૫] હે ભગવન્! કેવલી પાસેથી યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી (ધમી સાંભળીને કોઈ જીવ કેવલિપ્રરૂપિત ધર્મ પ્રાપ્ત કરે? હે ગૌતમ ! કોઈ જીવ કેવલિપ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરે અને કોઈ જીવ ન કરે. એ પ્રમાણે યાવતુ “અશ્રુન્ધા'ની જે વક્તવ્યતા છે તેજ વક્તવ્યતા “શ્રુત્વાને પણ કહેવી. પરન્તુ અહીં ‘કૃત્વા એવો પાઠ કહેવો. બાકી સર્વ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. યાવતુ જે જીવે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે, અને જે જીવે કેવલજ્ઞાના- વરણીય કમોનો ક્ષય કર્યો છે તે જીવને કેવલી પાસેથી યાવતુ તેની ઉપાસિકા પાસેથી કેવલીએ કહેલ ધર્મનો લાભ થાય, અને તે શુદ્ધ સમ્યકત્વનો અનુભવ કરે, યાવતુ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે. તેને નિરન્તર અઠ્ઠમ તપ કરવા વડે આત્માને ભાવિત કરતા, પ્રકૃતિની ભદ્રતાથી તેમજ યાવતું માર્ગની ગવેષણા કરતા અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તે ઉત્પન્ન થએલ અવધિજ્ઞાન વડે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટથી અલોકને વિષે લોકપ્રમાણ અસંખ્ય ખંડોને જાણે છે અને જુએ છે. હે ભગવન્! તે (અવધિજ્ઞાની) જીવ કેટલી વેશ્યાઓમાં વર્તતો હોય ! હે ગૌતમ! તે છ એ લેયામાં વર્તતો હોય છે. હે ભગવન્! તે કેટલાં જ્ઞાનમાં વર્તતો હોય? હે ગૌતમ ! તે ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં હોય. જો ચાર જ્ઞાનમાં હોય તો તે આનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં હોય. હે ભગવન્! તે સયોગી હોય કે અયોગી હોય? પૂર્વે કહ્યા પ્રમાણે યોગ, ઉપયોગ, સંઘયણ, સંસ્થાન, ઉંચાઈ, અને આયુષ એ બધા જેમ “અસોચ્ચાને કહ્યા તેમ અહીં કહેવાં. હે ભગવનતે (અવધિજ્ઞાની) શું વેદસહિત હોય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વેદસહિત હોય કે વેદરહિત પણ હોય. હે ભગવન! જો વેદરહિત હોય તો શું તે ઉપશાંતdદવાળો હોય કે ક્ષીણવેદવાળો હોય ? હે ગૌતમ ! ઉપશાંતdદવાળો ન હોય, પણ ક્ષીણdદવાળો હોય. હે ભગવન! જો વેદસહિત હોય તો શું તે સ્ત્રીવેદવાળો હોય, Page #216 -------------------------------------------------------------------------- ________________ શતક, ઉદેસો-૩૧ ૨૧૩ પુરષદવાળો હોય, નપુંસકદવાળો હોય કે પુરુષ નપુંસકવેદવાળો હોય છે ગૌતમ ! તે ચારે વેદ સંભવે. હે ભગવન્! તે સકષાયી હોય કે અકષાયી હોય? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન્! જો તે અકષાયી હોય તો શું ઉપશાંતકષાયી હોય કે ક્ષીણકષાયી હોય? હે ગૌતમ ! ઉપશાંતકષાયી ન હોય, પણ ક્ષીણકષાયી હોય. હે ભગવન્! જો સકષાયી હોય તો તે કેટલા કષાયોમાં હોય ? હે ગૌતમ! તે ચાર કષાયોમાં, ત્રણ કષાયોમાં, બે કષાયોમાં કે એક કષાયોમાં હોય. જો ચાર કષાયોમાં હોય તો સંજ્વલન ક્રોધ, માન, માયા, અને લોભમાં હોય. જો ત્રણ કષાયમાં હોય તો સંર્વાન માન, માયા અને લોભમાં હોય. જો બે કષાયોમાં હોય તો સંજ્વલન માયા અને લોભમાં હોય. અને જો એક કષાયમાં હોય તો એક સંજ્વલન લોભમાં હોય. હે ભગવન્! તેને કેટલાં અધ્યવસાયો કહ્યા છે ? હે ગૌતમ ! તેને અસંખ્યાત અધ્યવસાયો કહ્યા છે. એ પ્રમાણે જેમ “અશ્રુત્વાને કહ્યું તેમ યાવતું તેને શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે (ઋત્વા કેવલજ્ઞાની) કેવલિએ કહેલા ધર્મને કહે, જણાવે, પ્રરૂપે? હા, ગૌતમ! તેમજ છે. હે ભગવન્! તે કોઇને પ્રવ્રજ્યા આપે, દીક્ષા આપે ? હા, ગૌતમ ! તે વ્રજ્યા આપે-દીક્ષા આપે. હે ભગવન્! તેના શિષ્યો પણ પ્રવ્રજ્યા આપે, દીક્ષા આપે ? હા, ગૌતમ ! હે ભગવન્! તેના પ્રશિષ્યો પણ પ્રવ્રજ્યા આપે, દીક્ષા આપે ? હા,ગૌતમ ! આપે. હે ભગવન્! તે સિદ્ધ થાય, બુદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખનો અન્ત કરે? હા ગૌતમ! તે સિદ્ધ થાય, વાવસર્વ દુઃખોનો નાશ કરે. હે ભગવન્! તેના શિષ્યો પણ સિદ્ધ થાય, યાવતું સર્વ દુઃખોનો અંત કરે ? હા, ગૌતમ! હે ભગવન! તેના પ્રશિષ્યો પણ સિદ્ધ થાય યાવતુ સર્વ દુઃખોનો અન્ત કરે ? હા-કરે. હે ભગવન્! તે (સોચ્યા કેવલી) શું ઊર્ધ્વલોકમાં હોય-ઇત્યાદિ પ્રશ્ન. જેમ “અશ્રુત્વા’ કેવલી સંબંધે કહ્યું તે પ્રમાણે જાણવું, યાવતુ (અઢી દ્વીપ સમુદ્ર કે) તેના એક ભાગમાં હોય. હે ભગવન્! તે (ઋત્વા કેવલી) એક સમયમાં કેટલા હોય? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ હોય. અને ઉત્કૃષ્ટથી એક સો આઠ હોય. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું કે, કેવલી પાસેથી યાવતુ કેવલિની ઉપાસિકા પાસેથી સાંભળીને યાવતુ કોઈ જીવા કેવલજ્ઞાનને ઉપજાવે અને કોઈ જીવ કેવલજ્ઞાનને ન ઉપજાવે.’ હે ભગવન્! તે એમજ છે,હે ભગવન્!તે એમજ છે. | શતક ૯-ઉદેસોઃ ૩૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (ઉદેશક૩૨) ૪િ૫૧] તે કાલે, અને તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. દૂતિપલાશ ચૈત્ય હતું. શ્રીમહાવીરસ્વામી સમવસર્યા. પર્ષદ્ નિકળી. ધમપદેશ કર્યો. પર્ષદુ વિસર્જિત થઈ. તે કાલે-તે સમયે શ્રીપાર્શ્વપ્રભુના શિષ્ય ગાંગેય નામે અનગાર જ્યાં શ્રમણભગવનું મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણભગવંતમહાવીરની પાસે થોડ દૂર બેસીને તેણે એ પ્રમાણે કહ્યું- હે ભગવન્નૈરયિકો સાંતર (અન્તરસહિત) ઉત્પન થાય છે કે નિરંતર (અન્તર સિવાય) ઉત્પન્ન થાય છે? હે ગાંગેય ! બંને રીતે. હે ભગવન! અસુરકુમારો સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? હે ગાંગેય ! બંને રીતે. એ પ્રમાણે યાવત સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિક જીવો સાન્તર Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ભગવઈ - ૯/-૨૩૨૪૫૧ ઉત્પન્ન થાય છે કે નિરંતર ? હે ગાંગેય ! પૃથિવીકાયિક જીવો સાન્તર થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થય છે. એ પ્રમાણે યાવદ્ વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું. બેઇન્દ્રિય જીવોથી માંડી યાવદ્ વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. [૪૫૨] હે ભગવન્ ! નૈયિકો સાંતર ચ્યવે છે કે નિરંતર ચ્યવે છે ? હે ગાંગેય ! બંને રીતે ચ્યવે. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર સુધી જાણવું હે ભગવન્ ! પૃથિવીકાયિક જીવો સાંતર ચ્યવે છે ? - ઇત્યાદિ પ્રશ્ન હે ગાંગેય ! પૃથિવીકાયિક જીવો નિરંતર અવે છે પણ સાંતર ચ્યવતા નથી. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક જીવો સાન્તર ચ્યવતા નથી, પણ નિરન્તર ચ્યવે છે. હે ભગવન્ ! બેઇન્દ્રિયો જીવો સાંતર અવે છે કે નિરંતર ચ્યવે છે ? હે ગાંગેય ! બંને રીતે ચ્યવે. એ પ્રમાણે યાવદ્ વાનવ્યન્તર સુધી જાણવું. હે ભગવન્ ! જ્યોતિષિક દેવો સાંતર ચ્યવે છે ?- ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! જ્યોતિષિક દેવો સાંતર પણ ચ્યવે છે અને નિરંતર પણ ચ્યવે છે. એ પ્રમાણે યાવદ્વૈમાનિક દેવો સુધી જાણવું. [૪૫૩] હે ભગવન્ ! પ્રવેશનક (ઉત્પત્તિ) કેટલા પ્રકારે કહેલ છે ? હૈ ગાંગેય ! ચાર પ્રકારે કહ્યાં છે. નૈરયિકપ્રવેશનક, તિર્યંચોયનિકપ્રવેશનક, મનુષ્યપ્રવેશનક અને દેવપ્રવેશનક. હે ભગવન્ ! નૈરયિકપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગાંગેય ! સાત પ્રકારે કહ્યું છે. રત્નપ્રભાપૃથિવીનૈરયિકપ્રવેશનક, યાવદ્ અધઃસપ્તમપૃથિવીવૈરયિકપ્રવેશનક. હે ભગવન્ ! એક ના૨ક જીવ નૈરયિકપ્રવેશનક દ્વારા પ્રવેશ કરતો શું રત્નપ્રભાપૃથિવીમાં હોય, શર્કરાપ્રભાપૃથિવીમાં હોય કેયાવદ્ અધઃસપ્તમપૃથિવીમાં હોય?હૈ ગાંગેય ! તે રત્નપ્રભાપૃથિવામાં પણ હોય, યાવદ્ અધઃસપ્તમપૃથિવીમાં પણ હોય. હે ભગવન્ ! બે નારકો નૈરયિકપ્રવેશનકદ્વારા પ્રવેશ કરતા શું રત્નપ્રભાપૃથિવીમાં ઉત્પન્ન થાય કે યાવદ્ અધઃસપ્તમપૃથિવીમાં હોય ? હે ગાંગેય ! તે રત્નપ્રભાપૃથિવીમાં પણ હોય, યાવદ્ અધઃસપ્તમપૃથિવીમાં પણ હોય. હે ભગવન્ ! બે નારકો નૈરયિકપ્રવેશનકદ્વારા પ્રવેશ કરતાશુંરત્નપ્રભાપૃથિવીમાંઉત્પન્નથાય કે યાદ્ અધઃસપ્તમપૃથિવીમાં ઉત્પન્ન થાય ? હે ગાંગેય ! તે બન્ને રત્નપ્રભાપૃથિવીમાં હોય, કે યાવદ્ અધઃસપ્તમનરકપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભાપૃથિ- વીમાં હોય અને એક શર્કરાપ્રભાપથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભાપૃથિવીમાં હોય અને એક વાલુકાપ્રભાપૃથિવીમાં હોય. યાવત્ એક રત્નપ્રભામાં હોય અને એક અધઃ-સપ્તમનરકપૃથિવીમાં હોય. અથવા એક શર્કરા- પ્રભાપૃથિવીમાં હોય અને એક વાલુકાપ્રભાપૃથિવીમાં હોય. યાવત્ અથવા એક શર્કરાપ્રભામાં હોય અને એક અધઃસપ્તમ નરકપૃથિવીમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં હોય અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા એક વાલુકાપ્રભામાં હોય અને એક અધઃસપ્તમનરકપૃથિવીમાં હોય. એ પ્રમાણે આગળઆગળની એક એક પૃથિવી છોડી દેવી, યાવત્ એક તમામાં હોય અને એક અધઃસપ્તમ નરકમાં હોય. હૈ ભગવન્ ! નૈરયિકપ્રવેશનકાવડે પ્રવેશ કરતા ત્રણ નૈયિકો શું રત્નપ્રભામાં હોય કે યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં હોય ? હે ગાંગેય ! તે ત્રણ નૈરયિકો રત્નપ્રભામાં પણ હોય અને યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં હોય.યાવત્ એક રત્નપ્રભામાં હોય ને બે અધઃસપ્તમ નરકમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને એક શર્કરાપ્રભામાં હોય. યાવત્ બે રત્નપ્રભામાં હોય અને એક અધઃસપ્તમ નરકપૃથિવીમાં હોય અથવા એક શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં Page #218 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદેસો-૩૨ ૨૧૫ હોય. યાવતુ અથવા એક શર્કરપ્રભામાં હોય. યાવતું અથવા બે શર્કરપ્રભામાં અને એક અધઃ- સપ્તમ પૃથિવીમાં હોય. જેમ શર્કરપ્રભાની વક્તવ્યતાકહી તેમ સાતે પૃથિવીઓની કેવી. યાવતુ અથવા બે તમwભામાં હોય અને. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. યાવતું અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક અધસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધિક્ષપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. યાવતુ અથવા એક રત્નપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધઃ- સપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. અથવા એક શર્કરામભામાં એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. યાવત્ અથવા એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાંહોય.અથવા એક શર્કરા પ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. યાવતુ અથવા એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. એ પ્રમાણે શર્કરા ના ૪-૩-૨-૧ મળીને દશ વિકલ્પો થાય છે. અથવા એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક વાલુકા- પ્રભામાં એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક વાલુકપ્રભામાં એક પંકપ્રભામાં. અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક વાલુકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમામાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ. નરકમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક તમામાં અને એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધ સપ્તમ નરકમાં હોય. અથવા એક પકપ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક ધૂમપ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. હે ભગવન્! નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતા ચાર નૈરયિકો શું રત્નપ્રભામાં હોય? - ઇત્યાદિ પ્રશ્ન હે ગાંગેય! તે ચારે રત્નપ્રભામાં પણ હોય, અને યાવત્ અધસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાખભામાં હોય અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા બે રત્નપ્રભામાં અને બે અધ સપ્તમ પૃથિવીમાં Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભગવદ-૯-૩૨/૪૫૩ હોય. અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક શર્કરપ્રભામાં હોય. એ પ્રમાણે વાવતુ અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક અધઃ સપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક શર્કરામભામાં અને ત્રણ વાલુકા- પ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાનો ઉપરની નરકમૃથિવીઓ સાથે સંચાર યોગ) કર્યો તેમ શર્કરપ્રભાનો પણ ઉપરની નરકમૃથિવીઓ સાથે સંચાર કરવો. એવી રીતે એક એક નરક પૃથિવીઓ સાથે યોગ કરવો. ધાવતુ અથવા ત્રણ તમામાં અને એક અધસપ્તકમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં અને બે વાલુકાપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને બે પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં અને બે અધસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં બે શર્કરપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં બે શકરપ્રભામાં અને એક અધસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં એક શ»ભામાં અને એક વાલુકાપ્રભામાં હોય એ પ્રમાણે યાવતુ બે રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક અધસપ્તમ નરકપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં એક વાલુકપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથિવીમાં હોય. એ પ્રમાણે એ પાઠ વડે જેમ ત્રણ નૈરયિકનો ત્રિકસંયોગ કહ્યો તેમ ચાર નૈરયિકોનો પણ ત્રિકસંયોગ કહેવો. વાવ અથવા બે ધૂમપ્રભામાં એક તમપ્રભામાં અને એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં એક વાલુકપ્રભામાં અને એક અધસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધ:સપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિ- વીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભમાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધ સપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક તમwભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક પંકપ્રભામાં એક ધૂપ્રભામાં Page #220 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદ્દેસો-૩૨ ૨૧૭ અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક પૈકપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક શર્કરાપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાપૃથિવીનો બીજી ઉપરની પૃથિવીઓ સાથે સંચાર (યોગ)કર્યો,તેમ શર્કશપ્રભા પૃથિવીનો પણ બીજી બધી ઉપરની પૃથિવીઓ સાથે યોગ કરવો; યાવત્ અથવા એક શર્કરાપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમઃપ્રભામાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક ડંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક શંકપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. એથવા એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. હે ભગવન્ ! પાંચ નૈયિકો નૈરયિકપ્રવેશનવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોયઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય,. અને યાવતુ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય.અથવા એક રત્નપ્રભામાં અને ચાર શર્કરાપ્રભામાં હોય. યાવત્ અથવા એક રત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ નરકમાં હોય.અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા ત્રણ રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ ત્રણ રત્નપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા ચાર રત્નપ્રભામાં અને એક શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા ચા૨ રત્નપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક શર્કરાપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં સાથે બીજી ઉપરની નરક પૃથિવીઓનો યોગ કર્યો, તેમ શર્કરાપ્રભાની સાથે ઉપરની નરક પૃથિવીઓનો સંયોગ કરવો. યાવત્ અથવા ચાર શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમી પૃથિવીમાં હોય. એ પ્રમાણે એક એક પૃથિવીઓની સાથે યોગ કરવો, યાવત્ અથવા ચાર તમામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ નરકમાં હોય. અથવા બે રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવદ્ અથવા બે રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં શર્કરાપ્રભામાં ત્રણ અને એક વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા એક રત્નપ્રભામાં ત્રણ શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમમાં હોય. અથવા બે રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ બે રત્નપ્રભામાં બે શર્કરા પ્રભામાં અને એક અધઃસપ્તમમાં હોય. અથવા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ભગવદ-૯-૩૨/૪૫૩ ત્રણ રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં અને એકવાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા ત્રણરત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં અને એક અધસપ્તમમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને ત્રણ પંકપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ ચાર નૈરયિકોનો ત્રિકસંયોગ કહ્યો તેમ પાંચ નૈરયિકોનો પણ ત્રિકસંયોગ કહેવો., પરન્તુ ત્યાં એકનો સંચાર કરાય છે, અહીં બેનો સંચાર કરવો. બાકી સર્વ પૂર્વોક્ત જાણવું, યાવતું અથવા ત્રણ ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધ સપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને બે અધ સપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં બે વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં બે વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં બે શકરપ્રભામાં એક વાલુકપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એક રત્નપ્રભામાં બે શકરપ્ર- ભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમનરકમૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા બે રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને બે ધુમપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ ચાર નૈરયિકોનો ચતુઃસંયોગ કહ્યો, તેમ પાંચ નૈરયિકોનો પણ ચતુઃસંયોગ કહેવો. પરન્તુ અહીં એકનો અધિક સંચાર (યોગ) કરવો. એ પ્રમાણે યાવત્ અથવા બે પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરા પ્રભામાં એકવાલુકાપ્રભામાં એકપંક-પ્રભા માં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરા પ્રભામાં એક વાલુકાપ્રભામાં એકપકપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય અથવા એકરત્નપ્રભામાં યાવતુ એકપકપ્રભામાં અને એકઅધ સપ્તમ પૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરા પ્રભામાં એક વાલુકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરા પ્રભામાં એકવાલક પ્રભામાં એકધૂમપ્રભામાં અને એકઅધઃ સપ્તમનરકમાંહોય,અથવાએકરત્નપ્રભામાં એકશર્કરપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકતમ પ્રભામાં અને એકઅધસપ્તમનરકમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરાપભામાં એકપકપ્રભામાં એકધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરામભામાં એકપકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એકઅપ સપ્તમનરકમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એકાંકપ્રભામાં એકતમપ્રભામાં અને એકતમતમપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરપ્રભામાં એકધૂમપ્રભામાં અને એકતમામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકપકપ્રભામાં એકધૂમપ્રભામાં અને એકઅધિક સપ્તમનરકમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં એકતમ પ્રભામાં અને એકઅધસપ્તમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકધૂમ Page #222 -------------------------------------------------------------------------- ________________ શતક, ઉદ્દેસો-૩૨ પ્રભામાં એક તમઃપ્રભામાં અને એકઅધઃસપ્તમમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકપંકપ્રભામાં યાવત્ એકઅધઃ સપ્તમમાં હોય. અથવા એક શર્કરાપ્રભામાં એકવાલુકાપ્રભામાં યાવત્ એકતમામાં હોય. અથવા એક શર્કરાપ્રભામાં યાવત્ એકપંકપ્રભામાં એકધૂમપ્રભામાં અને એકઅધઃસપ્તમમાં હોય. અથવા એકશર્કરાપ્રભામાં યાવત્ એકપંકપ્રભામાં એકતમામાં અને એકઅધઃપ્તમમાં હોય. અથવા એકશર્કરાપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકધૂમપ્રભામાં એક તમામાં અને એકઅધઃસપ્તમમાં હોય. અથવા એકશર્કરપ્રભામાં એકપંકપ્રભામાં યાવત્ એકઅધઃસપ્તમમાં હોય. અથવા એકવાલુકાપ્રભામાં યાવત્ એકઅધઃ- સપ્તમમાં હોય. હે ભગવન્ ! છ નૈયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોય ? - ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તેઓ રત્નપ્રભામાં પણ હોય. યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય.અથવા એક રત્નપ્રભામાં અને પાંચ શર્કરાપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં અને પાંચ વાલુકાપ્રભામાં પણ હોય, યાવત્ અથવા એક રત્નપ્રભામાં અને પાંચ અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને ચાર શર્કરપ્રભામાં હોય. યાવથવા બેરત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને ચાર શર્કરાપ્રભામાં હોય. યાવત્ અથવા બેરત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા ત્રણ રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમવડે જેમ પાંચ નૈયિકોનો દ્વિકસંયોગ કહ્યો તેમ છ નૈયિકોનો પણ કહેવો. પરન્તુ અહીં એક અધિક ગણવો. યાવતુ અથવા પાંચતમામાં અને એકઅધઃસપ્તમનરકમાં હોય. એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં હોય.અથવા એક રત્નપ્રભામાં એકશર્કરાપ્રભામાંઅનેચારપંકપ્રભામાં હોય.એ પ્રમાણે યાવત્ અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથિવીમાં હોય, અથવા એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ પાંચ નૈરયિકોનો ત્રિકસંયોગ કહ્યો તેમ છ નૈયિકોનો પણ ત્રિકસંયોગ કહેવો. પરન્તુ વિશેષ એ છે કે તેમાં એક નૈરયિક અધિક કહેવો, અને બાકી બધું પૂર્વવત્ જાણવું. તે પ્રમાણે છ નારકોનો ચતુઃસંયોગ અને પંચસંયોગ પણ જાણવો. પરન્તુ તેમાં એક વૈરયિક અધિક ગણવો. યાવત્ છેલ્લો ભંગ અથવા બે વાલુકાપ્રભામાં એક શંકપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક તમતમઃપ્રભામાં હોય. અથવા એક રત્નપ્ર- ભામાં એક શર્કરાપ્રભામાં યાવત્ એક તમામાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ એક ડંકપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમમાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં યાવત્ એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં એક પંકપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય.અથવા એક શર્કરાપ્રભામાં એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય. હે ભગવન્ ! સાત નૈરયિકો નૈરયિકપ્રવેશનવડે પ્રવેશ કરતા ઇત્યાદિ સંબન્ધે પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય અને યાવત્ અધઃસપ્તમનરકપૃથિવીમાં પણ ૨૧૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ભગવઇ - ૯/-૨૩૨૪૫૩ હોય. અથવા એક રત્નપ્રભામાં અને છ શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ છ નૈરયિકોનો દ્વિકસંયોગો કહ્યા તેમ સાતનૈયિકોનો પણ જાણવો. પણ વિશેષ એ છે કે એક નૈરયિકનો અધિક સંચાર કરવો, બાકી બધું પૂર્વપ્રમાણે જાણવું. જેમ છ નૈરિયકોનો ત્રિકસંયોગ, ચતુઃસંયોગ, પંચસંયોગ અને ષટ્સયોગ કહ્યો તેમ સાતનૈયિકોનો પણ જાણવો; પરન્તુ વિશેષ એ કે એક એક નૈયિકનો અધિક સંચાર કરવો, યાવત્ ષટ્કસંયોગ-‘અથવા બે શર્કરાપ્રભામાં એક વાલુકાપ્રભામાં યવાત્ એક અધઃસપ્તમ નરકમાં હોય’ ત્યાંસુધી જાણવું અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય. હે ભગવન્!આઠ નૈરિયકો નૈરયિકપ્રવેશનવડે પ્રવેશ કરતાંશુંરત્નપ્રભામાં હોય ? ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય; યાવદ્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા ‘એક રત્નપ્રભામાં અને સાત શર્કરપ્રભામાં હોય.' એ પ્રમાણે જેમ સાત નૈરયિકોનો દ્વિકસંયોગ, ત્રિકસંયોગ, ચતુષ્કસંયોગ, પંચસંયોગ અને ષટ્કસંયોગ કહ્યો તેમ આઠ નૈયિકોનો પણ કહેવો.પરન્તુ વિશેષએ કે એક એક વૈરિયકનો અધિક સંચાર ક૨વો. બાકી બધું છ સંયોગ સુધી પૂર્વવત્ જાણવું. અથવા ત્રણ શર્કરાપ્રભામાં એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ એક તમામાં અને બે અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ બે તમામાં અને એક અધઃસપ્તમપૃથિવીમાં હોય. એ પ્રમાણે સર્વત્ર સંચાર કરવો, યાવત્ અથવા બે રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં યાવત્ એક અધઃ- સપ્તમ પૃથિવીમાં હોય. હે ભગવન્ ! નવ નૈરિયકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોય-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તે નવ ઐરિયકો રત્નપ્રભામાં હોય, અને એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને આઠ શર્કરાપ્રભામાં પણ હોય’ ઇત્યાદિ આઠ નૈરયિકોનો જેમ દ્વિકસંયોગ યાવત્ સપ્તકસંયોગ કહ્યો તેમ નવ નૈરિયકોનો પણ કહેવો. પરન્તુ વિશેષ એ છે કે એક એક નૈયિકનો અધિક સંચાર ક૨વો. બાકી બધું પૂર્વવત્. તેનો છેલ્લો ભાંગો-અથવા ત્રણ રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામં એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય. હે ભગવન્ ! દશ નૈયિકોનૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોય કે યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં હોય ? હે ગાંગેય ! તે દશ વૈયિકો રત્નપ્રભામાં પણ હોય, અને એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમપૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને નવ શર્કરપ્રભામાં હોય-ઇત્યાદિ દ્વકસંયોગ યાવત્ સપ્તસંયોગ જેમ નવ નારકનો કહ્યો તેમ દસ નૈયિકોનો પણ જાણવો. પરન્તુ વિશેષ એ છે કે એક એક નૈયિકનો અધિક સંચાર કરવો.બાકીબધુંતેનો છેલ્લો ભંગ-અથવા ચા૨ રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમનરકમાં હોય. હે ભગવન્! સંખ્યાતાનૈરયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશકરતા શું રત્નાપ્રભામાં હોય ? ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! સંખ્યાતા નૈરયિકો રત્નપ્રભામાં પણ હોય અને યાવદ્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય.અથવા એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા શર્કરાપ્રભામાં હોય.એ પ્રમાણે યાવત્ એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા બેરત્નપ્રભામાં અને સંખ્યાતાશર્કાપ્રભામાં હોય. એ પ્રમાણે Page #224 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદેસી-૩૨ ૨૨૧ એ ક્રમથી એક એક નૈરયિકોનો અધિક સંચાર કરવો. યાવતુ અથવા દસ રત્નપ્રભામાં અને સંખ્યાતારત્નપ્રભામાં અને સંખ્યાતાશર્કરા પ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા સંખ્યાતારત્નપ્રભામાં અને સંખ્યાતાઅધસપ્તમપૃથિવીમાં હોય. અથવા એકશર્કરાષ્ટ્રભામાં અને સંખ્યાતાવાલુકામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાકૃથિવીનો બીજીગૃથિવી સાથે યોગ કર્યો તેમ શર્કરામભાગૃથિવીનો પણ ઉપરની બધી પ્રથિવીઓસ્રાથે યોગ કરવો. એ પ્રકારે એક એક પૃથિવીનો ઉપરની પૃથિવીઓ સાથે યોગ કરવો. યાવત્ અથવા સંખ્યાતામ:પ્રભામાં અને સંખ્યાના અધઃસપ્તમનરકમાં પણ હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરામભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને સંખ્યાતાપકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એકરત્નપ્રભામાંએકશર્કરાપ્રભામાં અને સંખ્યાતાઅધસપ્તમ્રપૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં બેશર્કરપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં બેશર્કરા પ્રભામાં અને સંખ્યાતાઅધસપ્તમપૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં ત્રણશર્કરામભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી એક એક નૈરયિકનો સંચાર કરવો. અથવા એકરત્નપ્રભામાં સંખ્યાતા શર્કરાપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. યાવત્ અથવા એકરત્નપ્રભામાં સંખ્યાતાવાલુકપ્રભામાંઅનેસંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીમાં હોય અથવાબે રત્નપ્રભામાં સંખ્યા તાશર્કરા પ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. યાવતુ અથવા બેરત્નપ્રભામાં સંખ્યાતાશર્કરપ્રભામાં અને સંખ્યાતાઅધઃ સપ્તમપૃથિવીઓમાં હોય. અથવા ત્રણરત્નપ્રભામાં સંખ્યાતાશર્કરાપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી રત્નપ્રભામાં એક એકનો સંચાર કરવો. યાવતુ અથવા સંખ્યાતારત્નપ્રભામાં સંખ્યાતાશકરપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. યાવતું અથવા સંખ્યાતારત્નપ્રભામાં સંખ્યાતાશર્કરા પ્રભામાંઅનેસંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકપ્રભામાં હોય. યાવદ્ અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાંઅનેસંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીમાંહોય. અથવા એકરત્નપ્રભામાં બેવાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી ત્રિકસંયોગ, ચતુષ્કસંયોગ, યાવતુ સપ્તકસંયોગ જેમ દસ નરયિકોનો કહ્યો તેમ કહેવો. તેનો છેલ્લો આલાપક-અથવા સંખ્યાતારત્નપ્રભામાં સંખ્યાતાશર્કરા પ્રભામાં અને યાવતુ સંખ્યાતાઅધઃ સપ્તમપૃથિવીમાં હોય. હે ભગવન્! અસંખ્યાતનૈરયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતા શું રત્નપ્રભામાં હોય ?-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય અને યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એકરત્નપ્રભામાં અને અસંખ્યાતાશર્કરા પ્રભામાં હોય. એ પ્રમાણે જેમ સંખ્યાતાનૈરયિકોનો દ્વિસંયોગ, યાવતુ સપ્તકસંયોગ કહ્યો તેમ અસંખ્યાતાનો પણ કહેવો. પણ વિશેષ એ કે અહિં “અસંખ્યાતા’ પદ કહેવું. બાકી બધું પૂર્વવતુ. -યાવતુ છેલ્લો આલાપક-અથવા અસંખ્યાતા રત્નપ્રભામાં અસંખ્યાતાશર્કરાખભામાં યાવદ્ અંસખ્યાતા અધિસપ્તમપૃથિવીમાં પણ હોય. હે ભગવનું ! નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતા નૈરયિકો ઉત્કૃષ્ટપદે શું રત્નપ્રભામાં હોય ?- ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! સર્વ નરયિકો ઉત્કૃષ્ટપદે રત્નપ્રભામાં હોય. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ભગવાઇ- ૯-૩૨૪૫૩ અથવા રત્નપ્રભામાં અને શર્કરા પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા અને તાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણ યાવદ્ અથવા રત્નપ્રભા અને અધઃ-સપ્તમપૃથિવીમાં પણ હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા અને વાલુકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવ રત્નપ્રભા શર્કરાપ્રભા અને અધ સપ્તમ-પૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા વાલુકાપ્રભા અને પંકપ્રભામાં પણ હોય. વાવ અથવા રત્નપ્રભા વાલુકપ્રભા અને અધ સપ્તમ પૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાને મુક્યા સિવાય ત્રણ નૈરયિકોનો ત્રિકસંયોગ કહ્યો તેમ અહીં કહેવું. યાવત્ અથવા રત્નપ્રભા, તમપ્રભા તમતમ પ્રભામાં પણ હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા વાલુકાપ્રભા અને પંકપ્રભામાં હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા વાલુકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. યાવતું અથવા રત્નપ્રભા શર્કરપ્રભા વાલુકાપ્રભા અને અધિક સપ્તમપૃથિવીમાં પણ હોય. અથવા રત્નપ્રભા શર્કરા પ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને મૂક્યા સિવાય જેમ ચાર નૈરયિકોનો ચતુષ્કસંયોગ કહ્યો છે તેમ અહીં કહેવો, યાવત્ અથવા રત્નપ્રભા ધૂમપ્રભા તમ:પ્રભા અને તમતમ પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા વાલુકાપ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. અથવા રત્નપ્રભા યાવતું પંતપ્રભા અને તમપ્રભામાં હોય. અથવા રત્નપ્રભા યાવતું પંતપ્રભા અને અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરામભા વાલુકાપ્રભા ધૂમપ્રભા અને તમઃપ્રભામાં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા સિવાય જેમ પાંચૌરયિકોનો પંચસંયોગ કહ્યો તેમ કહેવો. યાવત્ અથવા રત્નપ્રભા પંકપ્રભા યાવત્ અધસપ્તમપૃથિવીમાં હોય.અથવા રત્નપ્રભા શકરપ્રભા યાવતુ ધૂમપ્રભા અને તમ પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા યાવત્ ધૂમપ્રભા અને અધસપ્તમપૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરાપ્રભા યાવતુ પંકપ્રભા અને અધસપ્તમ પૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરામભામાં વાલુકા- પ્રભા ધૂમપ્રભા તમઃપ્રભા અને તમ તમ પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા શર્કરા પ્રભા પંકપ્રભા યથાવત્ અધસપ્તમપૃથિ- વીમાં હોય. અથવા રત્નપ્રભા વાલુકાપ્રભા યાવત્ અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા, યાવત્ અધઃસપ્તમપૃથિવીમાં હોય. હે ભગવન્! રત્નપ્રભાપૃથિવીનૈરયિકપ્રવેશનક, શર્કરા પ્રભાપૃથિવીનરયિકપ્રવેશનક, યાવદ અધસપ્તમકૃથિવીગૈરયિકwવેશનકમાં કયા પ્રવેશનકો કયા પ્રવેશનકોથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! સૌથી અલ્પ અધસપ્તમપૃથિવીનૈરયિકપ્રવેશનક છે, તેના કરતાં તમાકૃથિવીનૈરયિકપ્રવેશનક અસંખ્યયગુણ છે. એ પ્રમાણે વિપરિક્રમથી યાવતુ રત્નપ્રભાપૃથિવીનરયિકપ્રવેશનક અસંખ્યાતગુણ છે. f૫૪] હે ભગવન્! તિર્યંચયોનિપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગાંગેય ! પાંચ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે એકેન્દ્રિયતિર્યંચયોનિપ્રવેશનક, યાવતું પંચેન્દ્રિયતિર્યંચયોનિકપ્રવેશનક. હે ભગવન્! એક તિર્યંચયોનિ ક જીવ તિર્યંચયોનિકપ્રવેશનકવડે પ્રવેશ કરતો શું એકેન્દ્રિયોમાં હોય કે યાવતુ પંચેન્દ્રિયોમાં હોય ? હે ગાંગેય ! પાંચ માં હોય બે તિર્યંચયોનિક જીવો સંબંધે પ્રશ્ન. હે ગાંગેય ! એકેન્દ્રિયોમાં પણ હોય અને યાવતુ પંચેન્દ્રિયોમાં પણ હોય. અથવા એક એકેન્દ્રિયમાં અને એક બેઈન્દ્રિયમાં પણ હોય. એ પ્રમાણે જેમ નૈરયિકપ્રવેશનકમાં કહ્યું તેમ તિર્યંચયોનિકપ્રવેશનકમાં યાવતુ અસંખ્યય Page #226 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદ્દેસો-૩૨ ૨૨૩ તિર્યંચયોનિકો સુધી કહેવું. હે ભગવન્ ! તિર્યંચયોનિકો ઉત્કૃષ્ટપણે એ પ્રશ્ન. હે ગાંગેય ! તે બધા એકેન્દ્રિયોમાં હોય. અથવા એકેન્દ્રિયો અને બેઇન્દ્રિયોમાં પણ હોય. એ પ્રમાણે જેમ નૈયિકોનો સંચાર કર્યો તેમ તિર્યંચોનિકોનો પણ સંચાર કરવો. એકેન્દ્રિયોને મુક્યા સિવાય દ્વિકસંયોગ, યાવત્ પંચકસંયોગ ઉપયોગપૂર્વક કહેવો. યાવત્ અથવા એકેન્દ્રિયોમાં બેઇન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિયોમાં પણ હોય. હે ભગવન્ ! એકેન્દ્રિયતિર્યંચોનિકપ્રવેશન, યાવત્ પંચેન્દ્રિયતિર્યંચયોનિકપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કોનાથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! પંચેન્દ્રિયતિર્યંચયોનિકપ્રવેશનક સૌથી અલ્પ છે, તેથી ચઉરિન્દ્રિયતિર્યંચયોનિકપ્રવેશનક વિશેષાધિક છે, યાવતુ અને તેના કરતાં એકેન્દ્રિયતિર્યંચોનિકપ્રવેશનક વિશેષાધિક છે. હે ભગવન્ ! મનુષ્યપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગાંગેય ! બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે-સંમૂર્છિમમનુષ્યપ્રવેશનક અને ગર્ભજમનુષ્યપ્રવેશનક. [૪૫૫] હે ભગવન્ ! મનુષ્યપ્રવેશનકવડે પ્રવેશ કરતો એક મનુષ્ય શું સંમૂર્છિમ મનુષ્યોમાં હોય કે ગર્ભજ મનુષ્યોમાં હોય ? હે ગાંગેય ! તેસંમૂર્ચ્છિમ મનુષ્યોમાં પણ હોય અને ગર્ભજમનુષ્યોમાં પણ હોય. હે ભગવન્ ! બે મનુષ્યો મનુષ્યપ્રવેશનકવડે પ્રવેશ કરતા-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! બે મનુષ્યો સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં પણ હોય અને ગર્ભજ મનુષ્યોમાં પણ હોય. અથવા એક સંમૂર્ચ્છિમ મનુષ્યમાં હોય અને એક ગર્ભજમનુષ્યમાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ નૈયિકપ્રવેશનક કહ્યું તેમ મનુષ્યપ્રવેશનક પણ યાવદ્ દશ મનુષ્યો સુધી કહેવું. હે ભગવન્ ! સંખ્યાતા મનષ્યો મનુષ્યપ્રવેશનકવડે પ્રવેશ કરતા-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તેઓ સંમૂર્ચ્છિમ મનુષ્યમાં પણ હોય અને ગર્ભજ મનુષ્યમાં પણ હોય. અથવા એક સંમૂર્છિમ મનુષ્યોમાં હોય અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. અથવા બે સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. એ પ્રમાણે એક એક વધારતા યાવદ્ અથવા સંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. હે ભગવન્ ! અસંખ્યાતા મનુષ્યો સંબન્ધુ પ્રશ્ન. હે ગાંગેય ! તે બધા સંમૂર્છિમ મનુષ્યોમાં હોય, અથવા અસંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં હોય અને એક ગર્ભજ મનુષ્યોમાં હોય. અથવા અસંખ્યાતા સંમૂર્ચ્છમ મનુષ્યોમાં હોય અને બે ગર્ભજ મનુષ્યોમાં હોય. એ પ્રમાણે યાવત્ અસંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં હોય અને અને સંખ્યાતા ગર્ભજ મનુષ્યોમાં હોય. હે ભગવન્ ! મનુષ્યો ઉત્કૃષ્ટપણે એ સંબન્ધુ પ્રશ્ન. હે ગાંગેય ! તે બધાય સમૂર્છિમ મનુષ્યોમાં હોય. અથવા સંમૂર્ચ્છિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યોમાં પણ હોય. હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ- મનુષ્યપ્રવેશનક અને ગર્ભજમનુષ્યપ્રવેશનકમાં કયું પ્રવેશનક કોનાથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! સૌથી અલ્પ ગર્ભજમનુષ્ય પ્રવેશનક છે, અને સંમૂર્છિમ મનુષ્યપ્રવેશનક અસંખ્યગુણ છે. [૪૫] હે ભગવન્ ! દેવપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગાંગેય ! ચાર પ્રકારે કહ્યું છે. ભવનવાસિદેવપ્રવેશનક, યાવદ્ વૈમાનિકદેવપ્રવેશનક. હે ભગવન્ ! એક દેવ દેવપ્રવેશનકદ્વારા પ્રવેશ કરતો શું ભવનવાસિમાં હોય, વાનવ્યંતરમાં હોય, જ્યોતિષિકમાં હોય કે વૈમાનિકમાં હોય ? હૈ ગાંગેય ! ચારે માં હોય હે ભગવન્ ! બે દેવો દેવપ્રદેશનકવડે પ્રવેશ કરતા-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તે બે દેવો અથવા એક ભવન Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ભગવઇ - ૯/-૨૩૨૪૫૬ વાસિમાં હોય અને એક વાનસ્યંતરમાં હોય. એ પ્રમાણે જેમ તિર્યંચયોનિકપ્રવેશનક કહ્યું છે તેમ દેવપ્રવેશનક પણ યાવદ્ અસંખ્યાતા દેવોસુધી જાણવું. હે ભગવન્ ! દેવો ઉત્કૃષ્ટપણે ઇત્યાદિ પ્રશ્ન.હે ગાંગેય!તે બધા જ્યોતિષિકમાં હોય.અથવા જ્યોતિષ્ક અને ભવનવાસિમાં હોય. અથવા જ્યોતિ અને વાનસ્યંતરમાં હોય. અથવા જ્યોતિષ્ક અને વૈમાનિકમાં હોય. અથવા જ્યોતિષ્ક, ભવનવાસી અને વાનવ્યતરમાં હોય. અથવા જ્યોતિષ્ક,ભવનવાસીઅનેવૈમાનિકમાંહોય અથવાજ્યોતિષ્ક,વાનવ્યંતર અને વૈમાનિકમાં હોય. અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વાનવ્યંતર અને વૈમાનિકમાં હોય, હે ભગવન્ ! ભવનવાસિદેવપ્રવેશનક, વાનવ્યંતરદેવપ્રવેશનક, જ્યોતિષ્ઠદેવપ્રવેશનક અને વૈમાનિદેવપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કયા પ્રવેશનકથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! વૈમાનિકદેવપ્રવેશનક સૌથી અલ્પ છે, તેના કરતાં અસંખ્યેયગુણ ભવનવાસિ-દેવપ્રવેનશક છે, તેથી અંસખ્યયગુણ વાનવ્યંતરદ્વેપ્રવેશનક છે, અને તેનાથી જ્યોતિષ્મદેવપ્રવેશનક સંખ્યાતગુણ છે. [૪૫૭] હે ભગવન્ ! નૈયિકપ્રવેશનક, તિર્યંચયોનિકપ્રવેશનક, મનુષ્યપ્રવેશનક અને દેવપ્રવેશનકમાં કર્યું પ્રવેશનક કયા પ્રવેશનકથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! સૌથી અલ્પ મનુષ્યપ્રવેશનક છે, તેથી નૈરયિકપ્રવેશનક અસંખ્યાત ગુણ છે, તેના કરતાં અસંખ્યાતગુણ દેવપ્રવેશનક છે તેનાથી અસંખ્યાતગુણ તિર્યંચયોનિપ્રવેશનક છે. [૪૫૮] હે ભગવન્ ! નૈયિકો સાન્તર (અન્તરસહિત) ઉત્પન્ન થાય છે કે કે નિરંતર (અન્નરહિત) ઉત્પન્ન થાય છે ? અસુરકુમારો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? યાવત્ વૈમાનિક દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? નૈરયિકો સાન્તર ઉદ્ધર્તે છે-નીકળે છે કે નિરંત ઉદ્ધર્તે છે ? યાવત્ વાનપ્યંતરો સાંતર ઉદ્ઘર્દછે કે નિરન્તર ઉદ્ભર્તે છે ? જ્યોતિષ્મો સાન્તર ચ્યવે છે કે નિરન્તર ચ્યવે છે ? અને વૈમાનિકો સાન્તર ચ્યવે છે કે નિરન્તર અવે છે ? હે ગાંગેય ! નૈયિકો સાન્તર ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. યાવત્ સ્તનિતકુમા૨ો સાન્તર અને નિરન્તર ઉત્પન્ન થાય છે. પૃથિવીકાયિકો સન્તર ઉત્પન્ન થતા નથી પણ નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. એપ્રમાણે યાવત્ વનસ્પતિકાયિકો પણ નિરન્તર ઉત્પન્ન થાય છે. તથા બાકીના બધા જીવો નૈયિકોની પેઠે સાન્તર અને નિરન્તર ઉત્પન્ન થાય છે. યાવદ્ વૈમાનિકો પણ સાન્તર અને નિરન્તર ઉત્પન્ન થાય છે. નૈરયિકો સાન્તર અને નિરન્તર ઉદ્ધર્તે છે. એ પ્રમાણે યાવદ્ સ્તનિતકુમારો જાણવા. પૃથિવીકાયિકો સાન્તર ઉદ્ધર્તતા નથી પણ નિરન્તર ઉદ્ધર્તે છે. એ પ્રમાણે યાવદ્ વનસ્પતિકાયિકો પણ જાણતા. બાકીના બધા જીવો નૈરયિકોની પેઠે સાન્તર અને નિરન્તર ઉદ્ભર્તે છે. પણ વિશેષ એ છે કે ‘જ્યોતિષિકો અને વૈમાનિકો ચ્યવે છે' એમ પાઠ કહેવો. એ પ્રમાણે યાવદ્ વૈમાનિકો સાન્તર અને નિરન્તર ચ્યવે છે. હે ભગવન્ ! સદ્વિદ્યમાન નૈયિકો ઉત્પન્ન થાય છે કે અસદ્-અવિદ્યમાન નૈરયિકો ઉત્પન્ન થાય છે ? હે ગાંગેય ! સદ્-વિદ્યમાન નૈરયિકો ઉત્પન્ન થાય છે, પણ અસદ્ નૈરયિકો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવ વૈમાનિક પર્યન્ત જાણવું. હે ભગવન્ ! વિદ્યમાન નૈયિકો ઉદ્ધર્તે છે કે અવિધમાન નૈયિકો ઉદ્વર્તે છે ? હે ગાંગેય ! વિદ્યમાન નૈરયિકો ઉદ્ધર્તે છે પણ અવિદ્યમાન નૈયિકો ઉદ્ધર્તતા નથી. એ પ્રમાણે યાવદ્ Page #228 -------------------------------------------------------------------------- ________________ શતક, ઉસો-૩ર ૨૨૫ વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ છે કે જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં “àવે છે' એવો પાઠ કહેવો. હે ભગવન્! સદ્ નૈરયિકો ઉત્પન્ન થાય છે કે અસદ્ નૈરયિકો ઉત્પન્ન થાય છે ? સદ્ અસુરકુમારો ઉત્પન્ન થાય છે કે અસદુ અસુરકુમારો ઉત્પન્ન થાય છે ? એ પ્રમાણે યાવત્ સદ્ વૈમાનિકો ઉત્પન્ન થાય છે કે અસ વૈમાનિકો ઉત્પન્ન થાય છે? સદ્ નરયિકો ઉદ્વર્તે છે કે અસત્ નૈરયિકો ઉદ્વર્તે છે? સદ્ અસુરકુમારો ઉદ્વર્તે છે કે અસત્ અસુરકુમારો ઉદ્વર્તે છે? એ પ્રમાણે ભાવતુ સદ્ વૈમાનિકો ઔવે છે કે અસદુ વૈમાનિકો અવે છે? હે ગાંગેય ! સદ્ નૈરયિકો ઉત્પન્ન થાય છે પણ અસદ્ નૈરયિકો ઉત્પન્ન થતા નથી. સદ્ અસુરકુમારો ઉત્પન્ન થાય છે પણ અસત્ અસુરકુમારો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવત્ સદ્ વૈમાનિકો ઉત્પન્ન થાય છે પણ અસદ્ વૈમાનિકો ઉત્પન્ન થતા નથી. સદ્ નૈરયિકો ઉદ્વર્તે છે પણ અસદ્ નૈરયિકો ઉદ્વર્તતા નથી. યાવદ્ સદ્ વૈમાનિકો ચ્યવે છે પણ અસદુ વૈમાનિકો ઍવતા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ભગવન્! શું તે નિશ્ચિત છે? હે ગાંગેય ! ખરેખર પુરષાદાનીય અહંતુ શ્રીપાર્શ્વનાથે “લોકને શાશ્વત, અનાદિ અને અન્ત કહ્યો છે.” ઈત્યાદિ પાંચમા શતકમાં કહ્યા પ્રમાણે જાણવું. તે હેતુથી હે એમ કહ્યું છે કે, સદ્વૈમાનિકો ચ્યવે છે પણ અસદુ વૈમાનિકો ઍવતા નથી. હે ભગવન્! આપ સ્વયં આ પ્રમાણે જાણો છો, કે અસ્વયં જાણો છો ? સાંભળ્યા. સિવાય એ પ્રમાણે જાણો છો અથવા સાંભળીને જાણો છો કે “સદુ નૈરયિકો ઉત્પન્ન થાય છે પણ અસત્ નૈરયિકો ઉત્પન્ન થતા નથી, યાવત્ સત્ વૈમાનિકો ઍવે છે, પણ અસદુ વૈમાનિકો ચ્યવતા નથી ? હે ગાંગેય ! હું એ બધું સ્વયં જાણું છું, પણ અસ્વયં જાણતો નથી. વળી સાંભળ્યા વિના આ પ્રમાણે જાણું છું, પણ સાંભળીને જાણતો નથી કે “સદ્ નૈરયિકો ઉત્પન્ન થાય છે, પણ અસદુ નૈરયિકો ઉત્પન્ન થતા નથી, યાવતુ સદ્ વૈમાનિકો ચ્યવે છે. પણ અસદુ વૈમાનિકો અવતા નથી.’ હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગાંગેય કેવલજ્ઞાની પૂર્વમાં મિત પણ જાણે, અને અમિત પણ જાણો, યાવતુ, તથા દક્ષિણમાં પણ એ પ્રમાણે જાણે. એ પ્રમાણે જેમ શબ્દ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું, પાવતુ કેવલિનું જ્ઞાન નિરાવરણ હોય છે, માટે તે ગાંગેય ! તે હેતુથી એમ કહું છું કે હું સ્વયં જાણું છું-ઇત્યાદિ યાવદ્દ અસદુ વૈમાનિકો ઍવતા નથી.' હે ભગવન્! નૈરયિકો નૈરયિકમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે. ? હે ગાંગેય ! નૈરયિકો નૈરયિકમાં સ્વયં ઉત્પન્ન થાય છે, પણ અસ્વયે ઉત્પન્ન થતા નથી. હે ભગવનું ! એમ શા હેતુથી કહો છો? હે ગાંગેય ! કર્મના ઉદયથી, કર્મના ગુરપણાથી, કર્મના ભારેપણાથી, કર્મના અત્યન્ત ભારેપણાથી, અશુભ કર્મોના ઉદયથી, અશુભ કર્મોના વિપાકથી અને અશુભ કર્મોના ફલ-વિપાકથી નૈરિયકો નરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, પણ નૈરયિકો નૈરયિકોમાં અસ્વયં ઉત્પન્ન થતા નથી; તે હે ભગવન્! અસુરકુમારો સ્વયં ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! અસુરકુમારો સ્વયે ઉત્પન્ન થાય છે, પણ અસ્વયે ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે તેઓ “સ્વયં યાવત્ ઉત્પન્ન થાય છે ? હે ગાંગેય ! કર્મના ઉદયથી, (અશુભ) કર્મના ઉપશમથી, અશુભ કર્મના અભાવથી, કર્મની વિશોધિથી, કર્મની વિશુદ્ધિથી, શુભ કર્મોના ઉદયથી, શુભ કર્મોના વિપાકથી અને શુભ કર્મોના ફલ-વિપાકથી અસુરકુમારો અસુરકુમારપણે સ્વયં ઉત્પન્ન થાય છે, પણ અસુરકુમારો અસુરકુમારપણે અસ્વયં ઉત્પન્ન થતા નથી. માટે હે 15 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ભગવાઈ-૯-૩૨/૪૫૮ ગાંગેય! તે હેતુથી એમ કહેવાય છે એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારી સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકો સ્વયં ઉત્પન્ન થાય છે ?-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! પૃથિવીકાયિકો સ્વયં ઉત્પન્ન થાય છે પણ અસ્વયં ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગાંગેય ! કર્મના ઉદયથી, કર્મના ગુરપણાથી, કર્મના ભારથી, કર્મના અત્યન્ત ભારથી, શુભ અને અશુભ કર્મોના ઉદયથી, શુભ અને અશુભ કર્મોના વિપાકથી અને શુભાશુભ કર્મોના લવિપાકથી પૃથિવીકાયિકો સ્વયે ઉત્પન્ન થાય છે, પણ યાવત્ અસ્વયં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવતું મનુષ્યો સુધી જાણવું. જેમ અસુરકુમારોને કહ્યું તેમ વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિકો સંબધે કહેવું. માટે હે ગાંગેય! તે હેતુથી એમ કહું છું કે ચાવતુ વૈમાનિકો સ્વયે ઉત્પન્ન થાય છે, [૫૯] ત્યાર પછી શ્રીગાંગેય અનગાર શ્રમણ ભગવન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શી જાણે છે. ત્યારબાદ તે ગાંગેય અનગાર શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરે છે, કરીને વાંદે છે, નમે છે, વાંદીને, નમીને તેણે એમ કહ્યું કે હે ભગવન્! તમારી પાસે ચાર મહાવ્રત ધર્મથી પાંચ મહાવ્રતધર્મને ગ્રહણ કરવા ઇચ્છું છું. એ પ્રમાણેબધું કાલાસવેસિક પુત્રની પેઠે યાવતુ તે “સર્વ દુઃખથી મુક્ત થયા ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે. (એમ કહી યાવતુ વિહરે છે.) | શતક:૯ઉદેસાઃ ૩૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદેશક૩૩ - [૪૦] તે કાલે, તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગર હતું. બહુશાલકનામે ચૈત્ય હતું. તે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો. તે આત્યધનિક, તેજસ્વી, પ્રસિદ્ધ અને યાવતુ અપરિભૂત-કોઇથી પરાભવ ન પામે તેવો હતો. વળી તે સર્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણવેદમાં નિપુણ અને ર્હદક તાપસની પેઠે યાવતું બ્રાહ્મણોના બીજા ઘણા નયોમાં કુશલ હતો. તે શ્રમણોનો ઉપાસક, જીવાજીવ તત્ત્વને જાણનાર, પુણ્ય-પાપને ઓળખનાર અને વાવતું આત્માને ભાવિત કરતો વિહરતો હતો. તે ઋષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામે બ્રાહ્મણી સ્ત્રી હતી. તેના હાથ પગ સુકમાલ હતા, યાવતુ તેનું દર્શન પ્રિય હતું અને તેનું રૂ૫ સુન્દર હતું. વળી શ્રમણોની ઉપાસિકા દિવાનંદા) જીવાજીવ અને પુણ્યપાપને જાણતી વિહરતી હતી. તે કાલે, તે સમયે મહાવીરસ્વામી સમોસય. પર્ષતુ યાવતુ પર્વપાસના કરે છે. ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણભગવાનુમહાવીરના આગમની આ વાત જાણીને ખુશ થયો, યાવતુ ઉલ્લસિત દયવાળો થયો, અને જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવ્યો. તેણે દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! એ પ્રમાણે અહીં તીર્થની આદિકરનાર યાવતુ. સર્વજ્ઞસર્વદર્શી શ્રમણભગવાનમહાવીર આકાશમાં રહેલા ચક્રવડે યાવત્ સુખપૂર્વક વિહાર કરતા બહુશાલક નામે ચૈત્યમાં યોગ્ય અવગ્રહને ગ્રહણ કરીને યાવતું વિહરે છે. હે દેવાનુપ્રિયે ! યાવતું તેવા પ્રકારના અહંતુ ભગવંતના નામ-ગોત્રના પણ શ્રવણથી મોટું ફલ પ્રાપ્ત થાય છે, તો વળી તેઓના અભિગમન વંદન, નમન, પ્રતિપ્રચ્છન અને પર્યુ પાસના કરવાથી ફલ થાય તેમાં શું કહેવું? તથા એક પણ આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી મોટું ફલ થાય છે. તો વળી વિપુલ અર્થને ગ્રહણ કરવાવડે મહાફલ થાય તેમાં શું Page #230 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદેસો-૩૩ ૨૨૭. કહેવું? માટે હે દેવાનુપ્રિયે ! આપણે જઇએ અને શ્રમણભગવંતમહાવીરને વન્દન-નમન કરીએ, યાવતુ તેમની પર્યાપાસના કરીએ. એ આપણને આ ભવમાં તથા પરભવમાં હિત, સુખ, સંગતતા, નિઃશ્રેયસ અને શુભ અનુબંધને માટે થશે. જ્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે દેવાનંદા બ્રાહમણીને એ પ્રમાણે કહ્યું ત્યારે તે ખુશ થઇ, અને યાવત્ ઉલ્લસિતદ્દયવાળી થઈને પોતાના કરતલને યાવતું મસ્તકે અંજલિરૂપે કરી ઋષભદત્ત બ્રાહ્મણના એ કથનને વિનયપૂર્વક સ્વીકારે છે. ત્યારબાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ પોતાના કૌટુંબિક પુરુષોના બોલાવે છે, બોલાવીને તેઓને તેણે આ પ્રમાણે કહ્યું કે-હે દેવાનુપ્રિયો ! જલદી ચાલવાળા, પ્રશસ્ત અને સદ્દશરૂપવાળા, સમાન ખરી અને પુચ્છવાળા, સમાન ઉગેલ સિંગડાવાળા, સોનાના કલાપ-થી યુક્ત, ચાલવામાંઉત્તમ રૂપાની ઘંટડીઓથી યુક્ત, સુવર્ણમય સુતરની નાથવડે બાંધેલા, નીલકમળના શિરપેચવાળા બે ઉત્તમ યુવાન બળદોથી યુક્ત; અનેક પ્રકારની મણિમય ઘંટડીઓના સમૂહથી વ્યાપ્ત, ઉત્તમકાષ્ઠમય ઘોંસરું અને જોતરની બે દોરીઓ ઉત્તમ રીતે જેમાં ગોઠવેલી છે એવા પ્રવરલક્ષણયુક્ત, ધાર્મિક, શ્રેષ્ઠ યાન-રથને તૈયાર કરી હાજર કરો અને આ મારી આજ્ઞા પાછી આપો. જ્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે તે કૌટુંબિક પુરુષોને એમ કહ્યું ત્યારે તેઓએ ખુશ થઈ યાવદ્ આનંદિતદ્દયવાળા થઈ, મસ્તકે કરતલને જોડી એમ કહ્યું કે- “હે સ્વામિનુ ! એ પ્રમાણે આપની આજ્ઞા માન્ય છે.' એમ કહી વિનયપૂર્વક વચનને સ્વીકારી જલદી ચાલવાવાળા બે બળદોથી જોડેલા, યાવતુ ધાર્મિક અને પ્રવર યાનને શીધ્ર હાજર કરીને યાવતું આજ્ઞાને પાછી આપે છે. ત્યારબાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ સ્નાન કરી યાવતુ અલ્પ અને મહામૂલ્યવાળાં આભરણોથી પોતાના શરીરને અલંકૃત કરી પોતાના ઘરથી બહાર નીકળે છે. જે ઠેકાણે બહારની ઉપસ્થાન શાલા છે, જ્યાં ધાર્મિક યાનપ્રવર છે ત્યાં આવીને તે રથ ઉપર ચઢે છે. ત્યારબાદ તે દેવાનંદા બ્રાહ્મણી અંદર અંતઃપુરમાં સ્નાન કરી, બલિકર્મ-પૂજા કરી, કૌતુક-મંગલ અને પ્રાયશ્ચિત કરી, પગમાં પહેરેલા સુંદર નૂપુર. મણિનો કંદોરો, હાર, પહેરેલાં ઉચિત કડાં, વીંટીઓ, વિચિત્રમણિમય એકાવલી હાર. કંઠસૂત્ર, છાતીમાં રહેલા રૈવેયક કટીસૂત્ર, અને વિચિત્રમણિ તથા રત્નોના આભૂષણથી શરીરને સુશોભિત કરી, ઉત્તમ ચીનાંશુક વસ્ત્ર પહેરી, ઉપર સુકુમાલ રેશમી વસ્ત્રને ઓઢી, બધી ઋતુના સુગંધી પુષ્પોથી પોતાના કેશને ગુંથી, કપાળમાં ચંદન લગાવી, ઉત્તમ આભૂષણથી શરીરને શણગારી, કાલાગરના ધૂપવડે સુગંધિત થઈ, લક્ષ્મીસમાનવેશવળી, થાવત્ અલ્પ અને બહુમૂલ્યવાળાં આભરણોથી શરીરને અલંકૃત કરી, ઘણી કુ દાસી ઓ, ચિલાદેશની દાસીઓ, યાવતુ અનેક દેશ વિદેશથી આવીને એકઠી થયેલી, પોતાના દેશના પહેરવેશ જેવા વેશને ધારણ કરનારી, આકૃતિવડે-ચિત્તિત અને ઈષ્ટ અર્થને જાણનારી, કુશલ અને વિનયવાળી દાસીઓના પરિવારસહિત, તેમજ પોતાના દેશની દાસીઓ, ખોજાઓ, વૃદ્ધ કંકિઓ અને માન્ય પુરષોના વૃન્દ સાથે તે દેવાનંદા પોતાના અંતઃપુરથી નિકળે છે. નિકળીને જ્યાં બહારની ઉપસ્થાન શાળ છે અને જ્યાં ધાર્મિક યાન પ્રવર ઉભો છે ત્યાં આવે છે. આવીને યાવતુ તે ધાર્મિક ઉત્તમ રથ ઉપર ચઢે છે. ત્યારબાદ તે ઋષભદત્ત બ્રાહ્મણ સાથે ધાર્મિક અને શ્રેષ્ઠ યાન ઉપર ચઢીને પોતાના પરિવારની સાથે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ભગવાઈ-૯-૩૩/૪૬૦ બ્રાહ્મણકુંડગ્રામ નામે નગરના મધ્યભાગમાંથી નિકળે છે. જે સ્થળે બહુ શાલક ચૈત્ય છે ત્યાં આવે છે. ત્યાં આવી તીર્થંકરના છત્રાદિક અતિશયોને જુએ છે, જોઈને ધાર્મિક શ્રેષ્ઠ રથને ઉભો રાખે છે. નીચે ઉતરે છે. ઉતરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમવડે જાય છે. તે આ પ્રમાણે “સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો'- ઈત્યાદિ પૂર્વવત્ યાવતું ત્રણ પ્રકારની ઉપાસનાવડે ઉપાસે છે. [૪૬૧] તે દેવાનંદા બ્રાહ્મણી પણ ધાર્મિક વાનપ્રવરથી નીચે ઉતરે છે. ઉતરીને ઘણી મુજદાસીઓના યાવતું માન્ય પુરુષના સમુહથી પરિવૃત્ત થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમવડે જાય છે. તે આ પ્રમાણે- સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો. અચિત દ્રવ્યનો ત્યાગ નહિ કરવો, વિનયથી શરીરને અનવત કરવું, ભગવંતને ચક્ષથી જોતાં અંજલિ કરવી. અને મનની એકાગ્રતા કરવી. ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે, નમે છે. ઋષભદત્તબ્રાહ્મણને આગળ કરી પોતાના પરિવારસહિત ઉભી રહીને શુશ્રષા કરતી, નમતી અભિમુખ રહીને હાથ જોડી યાવતુ ઉપાસના કરે છે. ત્યારબાદ તે દેવાનંદા બ્રાહ્મણીને પાનો ચઢ્યો-તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, તેના લોચનો આનંદાશ્રુથી ભિનાં થયાં, તેની હર્ષથી એકદમ ફુલતી ભુજાઓને તેના કડાઓએ રોકી, તેનો કંચક વિસ્તીર્ણ થયો, મેઘની ધારાથી વિકસિત થયેલા કદંબપુષ્પની પેઠે તેના રોમકૂપ ઉભાં થયા, અને તે શ્રમણ ભગવંત મહાવીરને અનિમિષ. દ્રષ્ટિથી જોતી જોતી ઉભી રહી. ત્યારે ભગવનું ! એમ કહી ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે. તેણે આ પ્રમાણે કહ્યું હે ભગવન્! આ દેવાનંદા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની ધારા કેમ વછૂટી ઇત્યાદિ પૂર્વે કહ્યા અને દેવાનુપ્રિય તરફ અનિમિષ નજરે જોતી જોતી કેમ ઉભી છે ? “હે ગૌતમ !' એમ કહી શ્રમણભગવાન મહાવીર ભગવંતગૌતમને આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ ! આ દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે, હું દેવાનંદા બ્રાહ્મણીને પુત્ર છું. માટે તે દેવાનંદા બ્રાહ્મણીને પૂર્વના પુત્રનેહાનુરાગથી પાનો ચઢ્યો, યાવતુ જોતી ઉભી છે. ૪૨]ત્યારબાદશ્રમણભગવનમહાવીરે ઋષભદત્તબ્રાહ્મણ,દેવાનંદા બ્રાહ્મણી અને અત્યંત મોટી ઋષિપર્ષદને ધર્મ કહ્યો. યાવતુ પર્ષદ પાછી ગઈ. પછી તે ઋષભદત્ત, બ્રાહ્મણ શ્રમણભગવંતમહાવીરની પાસે ધર્મને સાંભળી, દ્ધયમાં ધારણ કરી ખુશ થયો, તુષ્ટ થયો અને તેણે ઉભા થઈને શ્રમણભગવંતમહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, થાવત્ નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તે એ પ્રમાણે છે, ઈત્યાદિ સ્કંદક તાપસના પ્રકરણમાં કહ્યા પ્રમાણે યાવત્ “જે તમે કહો છો તે એમજ છે પછી તે ઈશાન દિશા તરફ જાય છે, ત્યાં જઈને પોતાની મેળે આભરણ, માલા અને અલંકારને ઉતારે છે, ઉતારીને પોતાની મેળે પંચમુષ્ટિક લોચ કરે છે. લોચ કરીને જ્યાં શ્રમણભગવંતમહાવીર છે ત્યાં આવે છે, ત્રણવાર પ્રદક્ષિણા કરી યાવતુ નમી તેણે આ પ્રમાણે કહ્યું કે હે ભગવન્! જરા અને મરણથી આ લોક ચોતરફ પ્રજ્વલિત થયેલો છે, હે ભગવન્! આ લોક અત્યન્ત પ્રજ્વલિત થયેલો છે, એ પ્રમાણે ક્રમથી સ્કંદકતાપસની પેઠે તેણે પ્રવ્રજ્યા લીધી, યાવતું સામાયિકાદિ અગીયાર અંગોનું અધ્યયન કરે છે, યાવદ્ ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ અને દશમ યાવદૂ વિચિત્ર તપકર્મ વડે આત્માને ભાવિત કરતો તે વરસ સુધી Page #232 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદેસો-૩૩ ૨૨૯ સાધુપણાના પર્યાયને પાળે છે. માસિકી સંલેખના વડે આત્માને વાસિત કરીને સાઠભક્તોને અનશનકરવાવડે વ્યતીત કરીને જેને માટે નગ્નભાવ- નિન્યપણાનો સ્વીકાર કર્યો હતો, યાવતુ તે નિવણરૂપ અર્થને આરાધે છે, યાવતુ સર્વદુઃખથી મુક્ત થાય છે. - હવે તે દેવાનંદા બ્રાહ્મણી શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મને સાંભળી. દ્ભયમાં અવધારી આનંદિત અને સંતુષ્ટ થઇ, અને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી પાવતુ નમસ્કાર કરી આ પ્રમાણે બોલી-હે ભગવન્તે એમજ છે, એ પ્રમાણે ઋષભદત્તની જેમ યાવતુ તેણે ભગવંત કથિત ધર્મ કહ્યો. ત્યારબાદ શ્રમણ ભગવાનું મહાવીર પોતે દેવાનંદા બ્રાહ્મણીને દીક્ષા આપે છે, દીક્ષા આપીને પોતે આયચંદના નામે આયરને શિષ્યાપણે સોંપે છે. ત્યારબાદ તે આયચંદના પોતેજ તે દેવાનંદા બ્રાહ્મણીને દીક્ષા આપે છે, સ્વયમેવ મુંડે છે, સ્વયમેવ શિક્ષા આપે છે એ પ્રમાણે દેવાનંદા ઋષભદત્ત બ્રાહ્મણની પેઠે આયચિંદનાના આ આવા પ્રકારના ધાર્મિક ઉપદેશને સમ્યક પ્રકારે સ્વીકાર કરે છે, અને તેની આજ્ઞા પ્રમાણે વર્તે છે, યાવત્ સંયમવડે પ્રવર્તે છે. ત્યારપછી દેવાનંદા આયા આયચંદના પાસે સામાયિકાદિ અગીયાર અંગોનું અધ્યયન કરે છે. યાવતુ સર્વદુઃખોથી મુક્ત થાય છે. [૪૬૩ હવે તે બ્રાહ્મણ કુંડગ્રામનગરની પશ્ચિમ દિશાએ ક્ષત્રિયકુંડગ્રામ નગર હતુ. તે ક્ષત્રિયકુંડગ્રામનગરમાં જમાલિ નામનો ક્ષત્રિયકુમાર રહેતો હતો. તે આદ્યધનિક, તેજસ્વી અને યાવત્ જેનો પરાભવ ન થઈ શકે એવો હતો. તે પોતાના ઉત્તમ પ્રાસાદ ઉપર જેમાં મૃદગો વાગે છે એવા, અને અનેક પ્રકારની સુંદર યુવતિઓવડે ભજવાતા બત્રીસ પ્રકારના નાટકોવડે હસ્તપાદાદિ અવયવોને નચાવતો, સ્તુતિ કરાતો, અત્યન્ત ખુશ કરાતો પ્રાવષવષ, શરદ, હેમંત, વસંત,અને ગ્રીષ્મ પર્યન્ત એ છએ ઋતુઓમાં પોતાના વૈભવ પ્રમાણે સુખનો અનુભવ કરતો, સમયને ગાળતો, મનુષ્યસંબન્ધી પાંચ પ્રકારના ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગન્ધરૂપ કામભોગોને અનુભવતો વિહરેછે. ત્યારબાદ ક્ષત્રિયકુંડગ્રામનગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં યાવતું ઘણા માણસોનો કોલાહલ થતો હતો-ઇત્યાદિ ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું યાવત્ ઘણાં માણસો પરસ્પર એ પ્રમાણે જણાવે છે, કે-હે દેવાનુ- પ્રિયો ! એ પ્રમાણે ખરેખર તીર્થની આદિના કરનારા, યાવતુ સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રમણભગવનુમહાવીર આ બ્રાહ્મણકુંડગ્રામ નગરની બહાર બહુશાલ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી થાવત્ વિહરે છે, તેવા પ્રકારના અહંતુ ભગવંતના નામગોત્રના શ્રવણમાત્રથી પણ મોટું ફલ થાય છે - ઈત્યાદિ ઔપપાતિક સૂત્રને અનુસારે વર્ણન કરવું. યાવતુ તે જનસમૂહ એક દિશા તરફ જાય છે, અને ક્ષત્રિયકુંડગ્રામ નગરના મધ્યભાગમાંથી બહાર નિકળે છે, જ્યાં બ્રાહ્મણ કુંડગ્રામનગર છે, અને જ્યાં બહુશાલકચૈત્ય છે ત્યાં આવે છે. એ પ્રમાણે બધું ઔપપાતિક સૂત્રને અનુસારે કહેવું. ત્યાર પછી તે ઘણા મનુષ્યના શબ્દને યાવતું જનોના કોલાહલને સાંભળીને અને અવધારીને ક્ષત્રિયકુમાર જમાલિના મનમાં આવા પ્રકારનો વિચાર વાવ ઉત્પન્ન થયો-“શું આજે ક્ષત્રિયકુંડગ્રામનગરમાં ઇન્દ્રનો ઉત્સવ છે, સ્કન્દનો ઉત્સવ છે, વાસુદેવનો ઉત્સવ છે, નાગનો ઉત્સવ છે, યક્ષનો ઉત્સવ છે. ભૂતનો ઉત્સવ છે, કૂવાનો ઉત્સવ છે, તળાવનો ઉત્સવ છે, નદીનો ઉત્સવ છે, દ્રહનો ઉત્સવ છે, પર્વતનો ઉત્સવ છે વૃક્ષનો ઉત્સવ છે ચૈત્યનો ઉત્સવ છે યા સૂપનો ઉત્સવ છે, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ભગવાઈ -હા-૩૩/૪૩ કે જેથી એ બધા ઉગ્નકુલના, ભોગકુલના, રાજકુલના, ઈક્વાકુકુલના, જ્ઞાતકુલના અને કુરુવંશના ક્ષત્રિયો, ક્ષત્રિયપુત્રો, ભટો, અને ભટપુત્રો, ઈત્યાદિઔપપાતિકસૂત્રને અનુસારે કહેવું ઈત્યાદિઔપપાતિકસૂત્રમાં વર્ણન કર્યા પ્રમાણે યાવતું બહાર નિકળે છે?”. એમ વિચાર કરે છે. વિચાર કરીને જમાલિ કંચુકિને બોલાવે છે, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં ઇન્દ્રનો ઉત્સવ છે કે યાવતું આ બધા નગર બહાર નિકળે છે? જ્યારે તે જમાલિ નામના ક્ષત્રિયકુમારે તે કંચુકિ પુરુષને એ પ્રમાણે કહ્યું ત્યારે તે હર્ષિત અને સંતુષ્ટ થયો, અને તે શ્રમણભગવનમહાવીરના આગમનનો નિશ્ચય કરીને હાથ જોડી જમાલિ નામે ક્ષત્રિયકુમારને જય અને વિજય વડે વધાવે છે. તેણે આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આજે ક્ષત્રિયકુંડગ્રામ નામે નગરમાં ઇન્દ્રનો ઉત્સવ છે-ઇત્યાદિ તેથી યાવતુ બધા નીકળે છે, એમ નથી, પણ હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે શ્રમણભગવાનુમહાવીર યાવતું સર્વજ્ઞ, સર્વદર્શી બ્રાહ્મણકુંડગ્રામનગરની બહાર બહુશાલચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને યાવતું વિહરે છે. તેથી એ ઉગ્રકુલના, ભોગકુલના ક્ષત્રિયો-ઇત્યાદિ વાવતુ કેટલાક વાંદવા માટે નીકળે છે. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમાર કંચુકિ પુરુષ પાસેથી વાતને સાંભળી, હૃદયમાં અવધારી હર્ષિત અને સંતુષ્ટ થઈ, કૌટુંબિકપુરષોને બોલાવે છે, તેણે આ પ્રમાણે કહ્યું કે દવાનુપ્રિયો ! તમે શીધ્ર ચારઘંટાવાળા અશ્વરથને જોડીને હાજર કરો અને આ મારી આજ્ઞા પાછી આપો.' ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમાર એ પ્રમાણે કહ્યું એટલે તે કોટુંબિક પુરુષો તે પ્રમાણે અમલ કરી યાવતુ તેની આજ્ઞા પાછી આપે છે. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમાર જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે, સ્નાન કરી, તેણે બલિકર્મ કર્યું-ઇત્યાદિ યાવત્ જેમ ઔપપાતિકસૂત્ર જાણવું, યાવતું તે જમાલિ સર્વ અલંકારથી વિભૂષિત થઈ ખાનગૃહથી બહાર નિકળે છે. જ્યાં બહાર ઉપસ્થાન છે, અને જ્યાં ચારઘંટાવાળો અશ્વરથ ઉભો છે ત્યાં આવે છે. ત્યાં આવિને તે ચારઘંટાવાળા અશ્વરથ ઉપર ચઢે છે. માથા ઉપર ધારણ કરાતા કોરટપુષ્પની માળાવાળા છત્રસહિત, મહાન યોદ્ધાઓના સમૂહથી વિંટાયેલો તે ક્ષત્રિયકુંડગ્રામનગરના મધ્યભાગથી બહાર નિકળે છે. જ્યાં બ્રાહ્મણકુંડગ્રામનગર આવેલું છે, અને જ્યાં બહુશાલ નામે ચૈત્ય. છે ત્યાં આવે છે. ત્યાં આવીને ઘોડાઓને રોકે છે, અને રથને ઉભો રાખે છે. નીચે ઉતરે છે. પુખ્ત, તાંબૂલ, આયુધાદિ તથા ઉપાનહનો ત્યાગ કરે છે એક સળંગવસ્ત્રનું ઉત્તરાસંગ કરે છે. કરીને કોગળો કરી ચોખા અને પરમ પવિત્ર થઈને અંજલિવડે બે હાથ જોડીને જ્યાં શ્રમણભગવનુમહાવીર છે ત્યાં આવે છે, ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવતુ ત્રિવિધ પર્ધપાસનાથી ઉપાસેછે.શ્રમણભગવંતમહાવીર જમાલિ ક્ષત્રિયકુમારને અને અત્યન્ત મોટી ઋષિ પર્ષદાને યાવત ધર્મોપદેશ કરે છે. યાવતુ તે પર્ષ પાછી ગઈ. ત્યારબાદ તે માલિ શ્રમણભગવાન મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, દયમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટહૃદયવાળો થયો, અને યાવતું ઉભો થઇને શ્રમણ ભગવંતમહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું નિર્ચના પ્રવચન ઉપર રુચિ કરું છું, નિગ્રંથના પ્રવચનાનુસારે વર્તવાને તૈયાર થયો છું. વળી જે તમે ઉપદેશો છો તે નિર્ચન્જ પ્રવચન એમ જ છે, હે ભગવન્! તેમજ છે.સત્ય છે, અસંદિગ્ધ છે, પરતુ હે દેવાનુપ્રિય ! મારા માતા પિતાની રજા માગીને હું Page #234 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદેસો-૩૩ ૨૩૧ આપ ની પાસે મુંડ- થઈ ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને સ્વીકારવા ઇચ્છું છું.” હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.' | [૪૬૪] જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે જમાલિને એ પ્રમાણે કહ્યું ત્યારે પ્રસન્ન અને સંતુષ્ટ થઈ શ્રમણભગવંતમહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી યાવતુ નમસ્કાર કરીને ચારઘંટાવાળા અશ્વરથ ઉપર ચઢે છે, ચઢીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી અને બહુશાલક ચૈત્યથી નીકળે છે. નીકળીને માથે ધરાતા યાવત્ કોટપુષ્પની માલાવાળા છત્રસહિત, મોટા સુભટોના સમૂહથી વીંટાયેલો તે જમાલિ જ્યાં ક્ષત્રિય- કુંડગ્રામનગર છે ત્યાં આવે છે. ક્ષત્રિયકુંડગ્રામનગરની મધ્ય- ભાગમાં થઈને જે સ્થળે પોતાનું ઘર છે અને જ્યાં બહારની ઉપસ્થાનશાલા છે ત્યાં આવે છે. ઘોડાઓને રોકીને રથને ઉભો રાખે છે.રથથી નીચે ઉતરે છે.જ્યાં અંદરની ઉપસ્થાનશાલા છે, જ્યાં માતા-પિતા છે ત્યાં આવે છે, માતા-પિતાને જય અને વિજયથી વધારે છે. તે જમાલિએ આ પ્રમાણે કહ્યું હે માતા. પિતા ! એ પ્રમાણે મેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઈષ્ટ છે, અત્યન્ત ઈષ્ટ છે, અને તેમાં મારી અભિરુચિ થઈ છે. ત્યારપછી તે જમાલિ કુમારને તેના માતા પિતાએ આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! તું ધન્ય છે, હે પુત્ર! તું કતાર્થ છે, હે પુત્ર! તું કતપુણ્ય છે અને હે પુત્ર! તું કતલક્ષણ છે કે જે તે શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળ્યો છે, અને ધર્મ તને પ્રિય છે, અત્યન્ત પ્રિય છે અને તેમાં તારી અભિરુચિ થઈછે.' પછી તે જમાલિ ક્ષત્રિયકુમારે બીજીવાર પણ પોતાના માતા-પિતાને આ પ્રમાણે કહ્યું કે-હે માતા-પિતા! એ પ્રમાણે મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મ સાંભળ્યો છે, યાવતુ તેમાં સારી અભિરુચિ થઈ છે. તેથી હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ જરા અને મરણથી ભય પામ્યો છું, તમારી આજ્ઞાથી હું શ્રમણભગવંતમહાવીરની પાસે દીક્ષા લેઇને, ગૃહવાસનો ત્યાગ કરી, અનગારિકપણાને ગ્રહણ કરવા ઈચ્છું છું. ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમારની માતા અનિષ્ટ, અપ્રિય, અમનોજ્ઞ, મનને ન ગમે તેવી અને પૂર્વે નહીં સાંભળેલી એવી વાણીને સાંભળી અને અવધારીને રોમકૂપથી ઝરતા પરસેવાથી ભીના શરીરવાળી થઈ, શોકના ભારથી તેનાં અંગો કંપવા લાગ્યા, તે નિસ્તેજ થઈ, તેનું મુખ દીન અને શોકાતુર થયું, કરતલવડે ચોળાયેલી કમલ- માલાની પેઠે તેનું શરીર તત્કાળ ગ્લાન અને દુર્બળ થયું. તે લાવણ્યશૂન્ય પ્રભારહિત અને શોભાવિનાનિ થઈ ગઈ. તેના આભૂષણો ઢીલાં થઈ ગયાં, અને તેથી તેના નિર્મલ વલયો પડી ગયાં અને ભાંગીને ચૂર્ણ થઈ ગયા. તેનું ઉત્તરીય વસ્ત્ર શરીર ઉપરથી સરી ગયું. અને મૂછવડે તેનું ચૈતન્ય નષ્ટ થયું હોવાથી તે ભારે શરીરવાળી થઈ ગઈ. તેનો સુકુમાલ કેશપાશ વિખરાઈ ગયો. કુહાડીના ઘાથી છેદાએલી ચંપકલતાની પેઠે અને ઉત્સવ પૂરો થતા ઇન્દ્રધ્વજદંડની જેમ તેનાં સંધિબંધનો શિથિલ થઈ ગયાં, અને તે ફરસબંધી ઉપર - સર્વ અંગોવડે ધસુ' દઈને નીચે પડી ગઇ. ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમારની માતાના શરીરને વ્યાકુલચિત્તે ત્વરાથી ઢળાતા સોનાના કલશનામુખથી નીકળેલી શીતલ ને નિર્મલ જલધારાના સિંચનવડે સ્વસ્થ કર્યું, અને તે ઉક્ષેપક તાલવૃત પંખા અને વીંજણા ના જલબિન્દુસહિત પવનવડે અંતઃપુરના માણસોથી આશ્વાસનને પ્રાપ્ત થઈ. રોતી, આક્ર- દન કરતી, શોક કરતી અને વિલાપ કરતી તે જમાલિ ક્ષત્રિયકુમારની માતા એ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ભગવાઈ-૯-૩૩/૪૬૪ પ્રમાણે કહેવા લાગી હે જાત ! તું અમારે ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનગમતો. આધારભૂત, વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, આભરણની પેટી જેવો, રત્નસ્વરૂપ, રત્નના જેવો, જીવિતના ઉત્સવ સમાન અને દયને આનંદજનક એમજ પુત્ર છો. વળી ઉંબરાનાપુષ્પની પેઠે તારા નામનું શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન દુર્લભ હોય એમાં શું કહેવું? માટે હે પુત્ર! ખરેખર અમે તારો એક ક્ષણ પણ વિયોગ ઇચ્છતા નથી. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાંસુધી તું રહે. અને અમે કાલગત થયા પછી વૃદ્ધાવસ્થામાં કુલવંશતખ્તની વૃદ્ધિ કરીને નિરપેક્ષ એવો તું દીક્ષા ગ્રહણ કરી ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને સ્વીકારજે.' ત્યાર પછી તે જમાલિ પોતાના માતા-પિતાને કહ્યું કે-“હે માતા-પિતા ! હમણાં મને જે તમે એ પ્રમાણે કહ્યું, કે-હે પુત્ર! તું અમારે ઈષ્ટ તથા કાંત એક પુત્ર છો-ઇત્યાદિ યાવતું અમારા કાલગત થયા પછી તું પ્રવ્રજ્યા લેજે.” પણ હે માતાપિતા ! એ પ્રમાણે, ખરેખર આ મનુષ્યભવ અનેક જન્મ, જરા, મરણ અને રોગરૂપ શરીર અને માનસિક દુઃખોની અત્યન્ત વેદનાથી અને સેંકડો વ્યસનોથી પીડિત, અધ્રુવ, અનિત્ય અને અશાશ્વત છે, તેમ સંધ્યાના રંગ જેવો, પાણીના પરપોટા જેવો, ડાભની અણી ઉપર રહેલા જલબિન્દુ જેવો, સ્વપ્નદર્શનના સમાન, વિજળીની પેઠે ચંચળ અને અનિત્ય છે. સડવું પડવું અને નાશ પામવો એ તેનો ધર્મ છે. પહેલાં કે પછી તેનો અવશ્ય ત્યાગ કરવાનો છે, તે કોણ જાણે છે કે-કોણ પૂર્વે જશે, અને કોણ પછી જશે? માટે ! હું તમારી અનુમતિથી પાવતુ પ્રવ્રજ્યા ગ્રહણ કરવાને ઇચ્છું છું. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા પિતાએ આ પ્રમાણે કહ્યું કે-“હે પુત્ર! આ તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ વ્યંજન અને ગુણોથી યુક્ત છે, ઉત્તમ બલ, વીર્ય અને સર્વાસહિત છે, વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્ય ગુણથી ઉન્નત છે, કુલીન છે, અત્યન્ત સમર્થ છે, અનેક પ્રકારના વ્યાધિ અને રોગથી રહિત છે, નિરુપહત. ઉદાત્ત, અને મનોહર છે, પટુ એવી પાંચ ઇન્દ્રિયોથી યુક્ત અને ઉગતી યુવા સ્થાને પ્રાપ્ત થયેલું છે, અને એ સિવાય બીજા અનેક ઉત્તમ ગુણોથી ભરપૂર છે. માટે હે પુત્ર ! જ્યાં સુધી તારા પોતાના શરીરમાં રૂપ, સૌભાગ્ય તથા યૌવનાદિ ગુણો છે ત્યાં સુધી તેનો તું અનુભવ કર, અને અમો કાલગત થયા પછી વૃદ્ધાવ- સ્થામાં કુલવંશરૂપ તખ્તની વૃદ્ધિ કરીને નિરપેક્ષ એવો તું દીક્ષા લઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને સ્વીકારજે. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારે પોતાના માતા-પિતાને એ પ્રમાણે કહ્યું કે-હે માતા-પિતા ! તે બરોબર છે, પણ જે તમે મને એ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! આ તારું શરીર યાવત્ તું દીક્ષા લેજે.' પણ એ રીતે તો ખરેખર આ મનુષ્યનું શરીર દુઃખનું ઘર છે, અનેક પ્રકારના સેંકડો વ્યાધિઓનું સ્થાન છે, અસ્થિરૂપ લાકડાનું બનેલું છે, નાડીઓ અને સ્નાયુના સમૂહથી અત્યન્ત વિંટાએલ છે, માટીના વાસણની પેઠે દુર્બલ છે, અશુચિથી ભરપૂર છે, જેનું શુશ્રષા કાર્ય હમેશાં ચાલુ છે. જીર્ણ મૃતક અને જીર્ણ ઘરની પેઠે સડવું, પડવું અને નાશ પામવો-એ તેનો સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે પછી અવશ્ય છોડવાનું છે. તો તે કોણ જાણે છે કે કોણ પહેલાં ઇત્યાદિ. ત્યારપછી તેના માતા-પિતાએ તે જમાલિ ક્ષત્રિયકુમારને કહ્યું કે હે પુત્ર ! આ તારે આઠ સ્ત્રીઓ છે, તે વિશાલ કુલમાં ઉત્પન્ન થયેલી અને બાળાઓ છે, તે સમાન Page #236 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદેસી-૩૩ ૨૩૩ ત્વચાવાળી, સમાન ઉમરવાળી, સમાન લાવણ્ય, રૂપ અને યૌવનગુણથી યુક્ત છે; વળી તે સમાન કુલથી આણેલી, કલામાં કુશલ, સર્વકાલ લાલિત અને સુખને યોગ્ય છે; તે માદવગુણથી યુક્ત, નિપુણ, વિનયોપચારમાં પંડિત અને વિચક્ષણ છે; સુંદર મિત, અને મધુર બોલવામાં, તેમજ હાસ્ય, વિપ્રેક્ષિત, ગતિ, વિલાસ અને સ્થિતિમાં વિશારદ છે. ઉત્તમ કુલ અને શીલથી સુશોભિત છે; વિશુદ્ધ કુલરૂપ વંશતંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ યૌવનાવાળી છે; મનને અનુકૂળ અને ર્દયને ઇષ્ટ છે; વળી ગુણો વડે પ્રિય અને ઉત્તમ છે, તેમજ હમેશાં ભાવમાં અનુરક્ત અને સર્વ અંગમાં સુંદર છે. માટે હે પુત્ર ! તું સ્ત્રીઓ સાથે મનુષ્યસંબધી વિશાલ કામભોગોને ભોગવ અને ત્યારપછી ભુક્તભોગી થઈ વિષયની ઉત્સુકતા દૂર થાય ત્યારે અમારા કાલગત થયા પછી યાવતુ તું દીક્ષા લેજે. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારે પોતાના માતા પિતાને કહ્યું - હે માતાપિતા ! હમણા તમે જે મને કહ્યું કે-હે પુત્ર તારે વિશાલ કુલમાં યાવત્ તું દીક્ષા લેજે, તે ઠીક છે. પણ એ પ્રમાણે ખરેખર મનુષ્યસંબધી કામભોગો અશુચી અને અશાશ્વત છે; વાત, પિત્ત, પ્લેખ, વીર્ય અને લોહીને ઝરવાવાળા છે; વિષ્ઠા, મૂત્ર, ગ્લેખ, નાસિકાનો મેલ, વમન, પિત્ત, પર, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલાં છે, વળી તે અમનોજ્ઞ, ખરાબ મૂત્ર અને દુર્ગન્ધી વિષ્ઠાથી ભરપુર છે; મૃતકના જેવી ગંધવાળા ઉચ્છવાસથી અને અશુભ નિઃશ્વા- સથી ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, બીભત્સ, અલ્પકાળસ્થાયી, હલકા, ને કલમલ- ના સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ અને સર્વ મનુષ્યોને સાધારણ છે, શારીરિક અને માનસિક અત્યંત દુઃખવડે સાધ્ય છે; અજ્ઞાન જાથી સેવાએલા છે, સાધુપુરુષોથી હમેશાં નિંદનીય છે; અનંતસંસારની વૃદ્ધિ કરનારા છે, પરિણામે કટુકફળવાળા છે, બળતા ઘાસના પૂળાની પેઠે ન મુકી શકાય તેવા દુઃખાનુબંધી અને મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ છે. વળી તે માતા-પિતા ! તે કોણ જાણે છે કે કોણ પહેલાં જશે અને કોણ પછી જશે? માટે હે માતાપિતા! હું યાવતુ દીક્ષા લેવાને ઇચ્છું છું.’ ત્યારપછી જમાલી ને તેના માતા-પિતાએ કહ્યું કે હે પુત્ર! (પિતામહ), પ્રપિતામહ પ્રપિતામહ- થકી આવેલું ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, વિપુલ ધન, કનક યાવતું સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે, અને તે તારે સાત પેઢી સુધી પુષ્કળ દાન દેવા ભોગવવાને અને વહેંચવા માટે પૂરતું છે. માટે હે પુત્ર ! મનુષ્યસંબન્ધી વિપુલ ઋદ્ધિ અને સન્માનને ભોગવ, અને ત્યારપછી સુખનો અનુભવ કરી, અને કુલવંશને વધારી યાવતું તું દીક્ષા લેજે.' ત્યાર બાદ જમાલિ પોતાના માતા-પિતાને કહ્યું કે-હે માતા-પિતા! તમે જે એ પ્રમાણે કહ્યું કે, “હે પુત્ર! આ હિરણ્યાદિ દ્રવ્ય યાવતુ આવેલું છે, ઈત્યાદિ યાવતું તું દિક્ષા લેજે. એ ઠીક છે, પણ એ પ્રમાણે ખરેખર તે હિરણ્ય, સુવર્ણ, યાવતું સર્વ સારભૂત દ્રવ્ય અગ્નિને સાધારણ છે, ચોરને, રાજાને, મૃત્યુને,અને ને દયાદ સાધારણ છે, અગ્નિને સામાન્ય છે, યાવતુ દારયાદને સામાન્ય છે. વળી તે અધુવ, અનિત્ય, અને અશાશ્વત છે. પહેલાં કે પછી તે અવશ્ય છોડવાનું છે, તે કોણ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? ઇત્યાદિ યાવતુ હું પ્રવજ્યા લેવાને ઇચ્છું છું.” જ્યારે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા પિતા વિષયને અનુકૂલ એવી ઘણી યુક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ અને વિજ્ઞપ્તિઓથી કહેવાને, જણાવવાને, સમજા - વવાને, વિનવવાને સમર્થ ન થયા ત્યારે તેઓ વિષયને પ્રતિકૂલ, અને સંયમને વિષે ભય Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ભગવદ-૯-૩૩૪૪ અને ઉદ્વેગ કરનારી એવી ઉક્તિઓથી સમજાવતા આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! એ પ્રમાણે ખરેખર નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર અને અદ્વિતીય છે. ઈત્યાદિ આવશ્યક સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ તે સર્વ દુઃખોનો નાશ કરનારું છે. પરંતુ તે સપની પેઠે એકાંતનિશ્ચિતવૃષ્ટિવાળું, અસ્ત્રાની પેઠે એકાંત ધારવાળું, લોઢાના જવને ચાવવાની પેઠે દુષ્કર, અને વેળુના કોળીયાની પેઠે નિઃસ્વાદ છે, વળી તે ગંગા નદીના સામે પ્રવાહે જવાની પેઠે, અને બે હાથથી સમુદ્ર તરવાના જેવું તે પ્રવચનનું અનુપાલન મુશ્કેલ છે. તીણ ખડૂગાદિ ઉપર ચાલવાના જેવું દુિષ્કર] છે, મોટી શિલાને ઉચકવા બરોબર છે અને તરવાની ધારની સમાન વ્રતનું આચરણ કરવાનું છે. હે પુત્ર ! શ્રમણ નિગ્રંથોને આધાર્મિક, ઔદેશિક મિશ્રજાત,અધ્યવપૂરક,પૂતિ, કીત પ્રામિત્ય, અદ્ય, અનિઃસૃષ્ટ, અભ્યાહત, કાંતારભક્ત, દુર્મિક્ષભક્ત, ગ્લાનભક્ત, વાદલિકાભક્ત, પ્રાધૂર્ણકભક્ત, શય્યાતરપિંડ અને રાજપિંડ, તેમજ મૂલનું ભોજન, કંદનું ભોજન, ફલનું ભોજન, બીજનું ભોજન અને હરિતનું ભોજન ખાવું કે પીવું કલ્પતું નથી. વળી હે પુત્ર! તું સુખને યોગ્ય છો પણ દુઃખનો યોગ્ય નથી. તેમજ ટાઢ, તડકા, ભુખ, તરશ, ચોર શ્વાપદ, ડાંસ અને મચ્છરના ઉપદ્રવોને, તથા વાતિક, પત્તિક, ગ્લેખિક અને સંનિપાતજન્ય વિવિધ પ્રકારના રોગો તેમજ પરિપહ અને ઉપસર્ગોને સહવાને તું સમર્થ નથી, માટે તારો વિયોગ એક ક્ષણ પણ ઇચ્છતા નથી; અમારા કાલગત થયા પછી યાવતુ તું દીક્ષા લેજે.' ત્યારપછી તે જમાલિ નામે ક્ષત્રિકુમારે પોતાના માતા-પિતાને આ પ્રમાણે કહ્યું કેહે માતા-પિતા ! તમે મને જે એ પ્રમાણે કહ્યું કે-હે પુત્ર! નિગ્રંથપ્રવચન સત્ય, અનુત્તર અને અદ્વીતીય છે-ઈત્યાદિ યાવતુ અમારા કાલગત થયા પછી તું દીક્ષા લેજે. તે ઠીક છે, પણ એ પ્રમાણે ખરેખર નિર્ઝન્ય પ્રવચન ક્લબ-મન્દશક્તિવાળા, કાયર અને હલકા, પુરુષોને, તથા આ લોકમાં આસક્ત, પરલોકથી પરાશમુખ એવા વિષયની તૃષ્ણાવાળા સામાન્ય પુરુષોને દુષ્કર છે; પણ ધીર, નિશ્ચિત અને પ્રયત્નવાનું પુરુષને તેનું અનુપાલન જરા પણ દુષ્કર નથી. માટે હે માતા-પિતા ! હું તમારી અનુમતિથી શ્રમણભગવંતમહાવીરની પાસે યાવદ્ દીક્ષા લેવાને ઇચ્છું છું. જ્યારે જમાલિક્ષત્રિયકુમારને તેના માતા-પિતા વિષયને અનુકૂલ તથા વિષયને પ્રતિકૂલ એવી ઘણી ઉક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ અને વિનંતિઓથી કહેવાને વાવત સમજાવ- વાને શક્તિમાનું ન થયા ત્યારે વગર ઈચ્છા એ તેઓએ જમાલિને દીક્ષા લેવાની અનુમતિ આપી. [૪૫] ત્યાર પછી તે જમાલિ ના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. અને બોલાવીને એમ કહ્યું કે હે દેવાનુપ્રિયો! શીધ્ર આ ક્ષત્રિયકુંડગ્રામ નગ-રની બહાર અને અંદર પાણીથી છંટકાવ કરાવો. વાળીને સાફ કરાવો, અને લીંપાવો’ -- ઈત્યાદિ જેમ ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ ત્યારબાદ ફરીને પણ જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુર- ષોને બોલાવ્યા, અને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! જલદી જમાલિનો મહાથે. મહામૂલ્ય, મહાપૂજ્ય અને મોટો દીક્ષાનો અભિષેક તૈયાર કરો. ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા-પિતા ઉત્તમ સિંહાસનમાં પૂર્વ દિશા સન્મુખ બેસાડે છે, અને બેસાડીને એકસો આઠ સોનાના કલશોથી-ઇત્યાદિ રાજકશ્રીયસૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ સર્વ ઋદ્ધિવડે યાવદૂ મોટા શબ્દમોટા નિષ્ક્રમણાભિષેકથી તેનો અભિષેક કરે છે. અભિષેક કર્યા બાદ તે જમાલિ ક્ષત્રિયકુમારના માતા Page #238 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉસો-૩૩ ૨૩૫ પિતા હાથ જોડી યાવતુ તેને જય અને વિજયથી વધાવે છે. વધાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! તું કહે કે તને અમે શું દઈએ, શું આપીએ, અથવા તારે કાંઈ પ્રયોજન છે? ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારે પોતાના માતાપિતાને આ પ્રમાણે કહ્યું કે-હે માતા-પિતા ! હું કુત્રિકાપણથી એક રજોહરણ અને એક પાત્ર મંગાવવા તથા એક હજામને બોલાવવા ઈચ્છું છું ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! શીધ્ર આપણા ખજાનામાંથી ત્રણ લાખ (સોનૈયા) ને લઈને તેમાંથી બે લાખ (સોનૈયા) વડે કુત્રિકાપણથી એક રજોહરણ અને એક પાત્ર લાવો, એક લાખ સોનૈયા આપીને એક હજામને લાવો. જ્યારે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ તે કૌટુંબિક પુરુષોને એ પ્રમાણે આજ્ઞા કરી ત્યારે તેઓ ખુશ થયા, તુષ્ટ થયા, અને હાથ જોડીને વાવતુ પોતાના સ્વામીનું વચન સ્વીકારીને તુરતજ ખજાનામાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રા લઈને યાવતું હજામને બોલાવે છે, ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવેલો તે હજામ ખુશ થયો, તુષ્ટ થયો, ન્હાયો, અને બલિકર્મ કરી, યાવત્ તેણે પોતાનું શરીર શણગાર્યું, અને પછી જ્યાં જમાલિ ક્ષત્રિયકુમારનો પિતા છે ત્યાં તે આવે છે. આવીને હાથ જોડીને જમાલિ ક્ષત્રિયકુમારના પિતાને જય અને વિજયથી વધારે છે; પછી તે હજામ બોલ્યો કે- હે દેવાનુપ્રિય ! જે મારે કરવાનું હોય તે ફરમાવો.” ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ તે હજામને કહ્યું કે- હે દેવાનુપ્રિય ! જમાલિ ક્ષત્રિયકુમારના અત્યન્ત યત્નપૂર્વક ચાર અંગુલ મૂકીને નિષ્ક્રમ- ણને (દીક્ષાને) યોગ્ય આગળના વાળ કાપી નાખ. ત્યારપછી જ્યારે જમાલિ ક્ષત્રિય- કુમારના પિતાએ તે હજામને એ પ્રમાણે કહ્યું ત્યારે તે ખુશ થયો, તુષ્ટ થયો અને હાથ જોડીને એ પ્રમાણે બોલ્યો-“હે સ્વામિનું ! આજ્ઞા પ્રમાણે કરીશ” એમ કહીને વિનયથી તે વચનનો સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને સુગંધી ગંધોદકથી હાથ પગને ધુએ છે, શુદ્ધ આઠપડવળા, વસ્ત્રથી મોઢાને બાંધી અત્યંત યત્નપૂર્વક જમાલિક્ષત્રિયકુમારના નિષ્ક્રમણ યોગ્ય અગ્રકેશો ચાર આંગળ મૂકીને કાપે છે. ત્યારપછી જમાલિ ક્ષત્રિયકુમારની માતા હંસના જેવા શ્વેત પટશાટકથી તે અગ્રકેશોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે કેશોને સુગંધી ગંધોદકથી ધૂએ છે. ધોઇને ઉત્તમ અને પ્રધાન ગંધ તથા માલાવડે પૂજે છે. પૂજીને શુદ્ધ વસ્ત્રવડે બાંધે છે. બાંધીને રત્નના કરંડિયામાં મૂકે છે. ત્યાર પછી તે જમાલિક્ષત્રિયકુમારની માતા હાર, પાણીની ધારા, સિંદુરવાના પુષ્પો અને તૂટી ગએલી મોતીની માળા જેવાં પુત્રના વિયોગથી દુ:સહ આંસુ પાડતી આ પ્રમાણે બોલી કે આ કેશો અમારા માટે ઘણી તિથિઓ, પર્વણીઓ, ઉત્સવો, યજ્ઞો, અને મહોત્સવમાં જમાલિકુમારના વારંવાર દર્શનરૂપ થશે, એમ ધારી તેને ઓશીકાના મૂળમાં મૂકે છે. ત્યારબાદ તે જમાલિ ના માતાપિતા પુનઃ ઉત્તર દિશા સન્મુખ બીજું સિંહાસન મૂકાવે છે. મૂકાવીને ફરીવાર જમાલિ ને સોના અને રૂપાના કલશો વડે હવરાવે છે. હવરાવીને સુરભિ, દશાવાળી અને સુકુમાલ સુગંધી ગંધકાષાય વસ્ત્ર વડે તેનાં અંગોને લૂછે છે, સરસ ગોશીષ ચંદનવડે ગાત્રનું વિલેપન કરે છે. નાસિકાના નિઃશ્વાસના વાયુથી ઉડી જાય એવું હલકું, આંખને ગમે તેવું સુંદર, વર્ણ અને સ્પર્શસંયુક્ત, ઘોડાની લાળ કરતાં પણ વધારે નરમ, ધોળું, સોનાના કસબી છેડાવાળું, મહામૂલ્યવાળું, અને Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ભગવાઈ- ૯-૩૩/૪૫ હંસના ચિહ્નયુક્ત એવું પટશાટક પહેરાવે છે. હાર અને અર્ધહારને પહેરાવે છે. એ પ્રમાણે જેમ સૂર્યાભના અલંકારનું વર્ણન કરેલું છે તેમ અહિં કરવું, યાવતું વિચિત્ર રત્નોથી જડેલા ઉત્કૃષ્ટ મુકુટને પહેરાવે છે. વધારે શું કહેવું? પણ ગ્રંથિમ-ગુંથેલી, વેષ્ટિમ વિટલી, પૂરિમ-પૂરેલી અને સંઘાતિન-પરસ્પર સંઘાત વડે તૈયાર થયેલી ચારે પ્રકારની માળાઓ વડે કલ્પવૃક્ષની પેઠે તે જમાલિકુમારને અલંકત કરે છે. ત્યાર બાદ તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતા કૌટુંબિક પુરુષોને બોલાવે છે. અને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયો ! શીધ્ર સેંકડો સ્તંભોવડે સહિત લીલાપૂર્વક પુતલીઓથી યુક્ત-ઈત્યાદિ રાજ પ્રશ્રયસૂત્રમાં વિમાનનું વર્ણન કર્યું છે તેવી યાવતુ મણિરત્નની ઘંટિકાઓના સમૂહ યુક્ત, હજારપુરષોથી ઉંચકી શકાય તેવી શીબિકા- તૈયાર કરો અને મારી આજ્ઞા પાછી આપો.” ત્યારબાદ તે કૌટુંબિક પુરુષો વાવતુ આજ્ઞાને પાછી આપે છે. ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમાર કેશાલંકાર, વસ્ત્રાલંકાર માલ્યાલંકાર અને આભરણાકલંકાર એ ચાર પ્રકારના અલંકારથી અલંકૃત થઈ પ્રતિપૂર્ણ અલંકારથી વિભૂષિત થઈ સિંહાસનથી ઉઠે છે. ઉઠીને શિબિકાને પ્રદક્ષિણા દઇને તેના ઉપર ચઢે છે. ચઢીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસે છે. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિકુમારની માતા સ્નાન કરી બલિકર્મ કરી યાવતુ શરીરને અલંકૃત કરી, હંસના ચિહ્નવાળા પટશાટકને લઈ શિબિકાને પ્રદક્ષિણા કરી તેના ઉપર ચઢે છે; અને ચઢીને તે જમાલિ ક્ષત્રિયકુમારને જમણે પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. પછી જમાલિ ની ધાવમાતા સ્નાન કરી યાવતુ શરીરને શણગારી રજોહરણ અને પાત્રને લઈ તે શિબિકાને પ્રદક્ષિણા કરી તેના ઉપર ચઢે છે, જમાલિ ને ડાબે પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારની પાછળ મનોહર આકાર અને સુંદર પહેરેશવાળી, સંગતગતિવાળી યાવત્ રૂપ અને યૌવનના વિલાસથી યુક્ત, સુંદર સ્તનવાળી એક યુવતી હિમ, રજત, કુમુદ મોગરાનું ફુલ અને ચંદ્રસમાન કોરટકપુષ્પની માળાયુક્ત, ધોળું છત્ર હાથમાં લઈ તેને લીલાપૂર્વક ધારણ કરતી ઉભી રહે છે. ત્યારપછી તે જમાલિને બન્ને પડખે શૃંગારના જેવા મનોહર આકારવાળી અને સુંદર વેશવાળી ઉત્તમ બે યુવતી સ્ત્રીઓ યાવતું ઉજ્જવલ વિચિત્ર દંડવાળાં, દીપતાંસ, શંખ, અંક, મોગરાના ફુલ, ચંદ્ર, પાણીના બિન્દુ અને મળેલ અમૃતના ફીણના સમાન ધોળાં ચામરોને ગ્રહણ કરી લીલાપૂર્વક વીંજતી ઉભી રહે છે. - પછી તે જમાલિ ક્ષત્રિયકુમારની ઉત્તરપૂર્વ દિશાએ શૃંગારના ગૃહ જેવી ઉત્તમ વેષવાળી યાવતુ એક ઉત્તમ સ્ત્રી શ્વેત રજતમય, પવિત્ર પાણીથી ભરેલા અને ઉન્મત્ત હસ્તીના મોટામુખનાઆકારવાળા કલશને ગ્રહણ કરીને વાવતું ઉભી રહે છે. ત્યારપછી તે જમાલિની દક્ષિણપૂર્વક શૃંગારના ગૃહરૂપ ઉત્તમ વેષવાળી વાવતુ એક ઉત્તમ સ્ત્રી વિચિત્ર સોનાના દડવાળા વિંજણાને લઈને ઉભી રહે છે, પછી તે જમાલિ ના પિતાએ કૌટુંબિકપુરુષોને બોલાવ્યા અને કહ્યું કે હે દેવાનુપ્રિયો ! શીધ્ર સરખા, સમાનત્વચાવાળા, સમાનઉમરવાળા, સમાનલાવણ્ય, રૂપ અને યૌવન ગુણયુક્ત, અને એક સરખા આભરણ અને વસ્ત્રરૂપ પરિકરવાળા એકહજાર ઉત્તમયુવાન કૌટુંબિકપુરુષોને બો લાવો.” પછી તે કૌટુંબિક પુરુષોએ યાવતુ પોતાના સ્વામીનું વચન સ્વીકારીને જલદી એક સરખા અને સરખી ત્વચાવાળા યાવતું એક હજાર પુરુષોને બોલાવ્યા. ત્યાર પછી Page #240 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદેસો-૩૩ ૨૩૭ તે જમાલિના પિતાએ બોલાવેલા તે પુરુષો હર્ષિત અને તુષ્ટ થયા. સ્નાન કરી, બલિકમ કરી, કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી, એકસરખાઘરેણાં અને વસ્ત્રરૂપ પરિકર વાળા થઈને તેઓ જ્યાં જમાલિ ક્ષત્રિયકુમારના પિતા છે ત્યાં આવે છે. આવીને હાથ જોડી યાવતું વધાવી તેઓએ કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! જે કાર્ય અમારે કરવાનું હોય તે ફરમાવો.' પછી તે જમાલિકુમારના પિતાએ તે હજાર કૌટુંબિક ઉત્તમ યુવાન પુરુષોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! સ્નાન કરી, બલિકર્મ કરી અને યાવતુ એક સરખાં આભ- હરણ અને વસ્ત્રરૂપપરિકરવાળા તમે જમાલિની શિબિકાને ઉપાડો.” પછી તે જ શાલિના પિતાનું વચન સ્વિકારી સ્નાન કરેલા યાવતુ સરખો પહેરવેશ ધારણ કરેલા તે કૌટુંબિકપુરુષો જમાલિકુમારની શિબિકા ઉપાડે છે. પછી જ્યારે તે જમાલિકુમાર હજારપુરુષોથી ઉપાડેલી શીબિકામાં બેઠો ત્યારે સૌ પહેલાં આ આઠ આઠ મંગલો આગળ અનુક્રમે ચાલ્યા. તે આ પ્રમાણે સ્વસ્તિક, શ્રીવત્સ, યાવત્ દર્પણ. તે આઠ મંગળ પછી પૂર્ણ કલશ ચાલ્યો-ઇત્યાદિ ઉવવાઈ- સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુજય જય શબ્દનો ઉચ્ચાર કરતા તેઓ આગળ અનુક્રમે ચાલ્યા. ત્યારપછી ઘણા ઉગ્રકુલમાં ઉત્પન્ન થયેલા, ભોગકુલમાં ઉત્પન્ન થયેલા પુરુષો ઉવવાઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતું મોટાપુરુષો રૂપી વાગરાથી વીંટાયેલા જમાલિની આગળ, પાછળ અને પડખે અનુક્રમે ચાલ્યા. ત્યારપછી તે જમાલિકુમારના પિતા સ્નાન કરી, બલિકમ કરી યાવત્ વિભૂષિત થઈ હાથીના ઉત્તમ સ્કંધ ઉપર ચડી, કોટક પુષ્પની માળા યુક્ત. ધારણ કરાતા છત્રસહિત, બે શ્વેત ચામરોથી વીંજાતા, ઘોડા, હાથી, રથ ને પ્રવર યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેના સાથે પરિવૃત થઈ, મોટા સુભટના વૃન્દથી યાવતું વીંટાયેલા જમાલિ ક્ષત્રિય કુમારની પાછળ ચાલે છે, ત્યારપછી તે જમાલિની આગળ મોટા અને ઉત્તમ ઘોડાઓ અને બને પડખે ઉત્તમ હાથીઓ, પાછળ રથો અને રથનો સમૂહ ચાલ્યો. ત્યારબાદ તે જમાલિકુમાર સર્વ ઋદ્ધિસહિત યાવતુ વાજિંત્રના શબ્દસહિત ચાલ્યો. તેની આગળ કલશ અને તાલવૃત્તને લઇને પુરષો ચાલતા હતા, તેના ઉપર ઉંચે શ્વેતછત્ર ધારણ કરાયું હતું, અને તેના પડખે શ્વેતચામર અને નાના પંખાઓ વીંજાતા હતા. ત્યારપછી કેટલાક લાકડીવાળા, માળાવાળા, પુસ્તકવાળા યાવતું વીણાવાળા પુરુષો ચાલ્યા. ત્યારપછી એકસો આઠ હાથી, એકસો આઠ ઘોડા અને એકસો આઠ રથો ચાલ્યા, ત્યારપછી લાકડી, તલવાર અને ભાલાને ગ્રહણ કરી મોટું પાયદળ આગળ ચાલ્યું, ત્યારપછી ઘણા યુવરાજો, ધનિકો, તલવરો, યાવતુ સાર્થવાહ પ્રમુખ આગળ ચાલ્યા. યાવત્ ક્ષત્રિય કુંડગ્રામ નગરની વચ્ચે થઈને જ્યાં બ્રહ્મણકુંડગ્રામનગર છે, જ્યાં બહુશાલકચૈત્ય છે અને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં જવાનો વિચાર કર્યો. ત્યારપછી ક્ષત્રિયકુંડગ્રામનગરની વચોવચ નિકળતા તે જમાલિક્ષત્રિયકુમારને શૃંગાટક, ત્રિક, ચતુષ્ક યાવતુ માગોમાં ઘણા ધનના અર્થિઓએ, કામના અર્થિઓએઈત્યાદિ ઔપપાતિકસૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ અભિનંદન આપતા, સ્તુતિ કરતા આ પ્રમાણે કહ્યું કે હે નંદ આનન્દદાયક ! તારો ધર્મ વડે જય થાઓ, હે નન્દ ! તારો તપવડે જય થાઓ, હે નન્દ તારું ભદ્ર થાઓ, –અખંડિત અને ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે અજિત એવી ઇન્દ્રિયોને તું જિત, અને જીતિને શ્રમણ ધર્મનું પાલન કર. હે દેવ ! વિનોને Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ભગવાઇ- ૯-૩૩૪૫ જીતી તું સિદ્ધિગતિમાં નિવાસ કર. ઘેર્યરૂપ કચ્છને મજબૂત બાંધીને તપવડે રાગદ્વેષરૂપ મલ્લોનો ઘાત કર. ઉત્તમ શુકલ ધ્યાનવડે અષ્ટકમરૂપ શત્રનું મર્દન કર. વળી હે ધીર! તું અપ્રમત્ત થઈ ત્રણલોકરૂપ રંગમંડપ મધ્યે આરાધનાપતાકાને ગ્રહણ કરી નિર્મળ અને અનુત્તર એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર, અને જિનવરે ઉપદેશેલ સરલ સિદ્ધિમાર્ગવડે પરમપદરૂપ મોક્ષને પ્રાપ્ત કર. પરીષહરૂપ સેનાને હણીને ઈન્દ્રિયોને પ્રતિકૂલ ઉપસગોનો પરાજય કર. તને ધર્મમાં અવિળ થાઓ'- એ પ્રમાણે તેઓ અભિનંદન આપે છે અને સ્તુતિ કરે છે. ત્યારબાદ તે જમાલિ હજારો નેત્રોની માલાઓથી વારંવાર જોવાતોઇત્યાદિ ઔપપાતિકસૂત્રમાં કૃણિકાનો પ્રસંગે કહ્યું છે તેમ અહિં જાણવું, યાવતુ તે જમાલિ] નીકળે છે. બ્રાહ્મણ કુંડગ્રામનગર છે, જ્યાં બહુશાલ ચૈત્ય છે ત્યાં આવે છે. તીર્થંકરના છત્રાદિક અતિશયોને જુએ છે, જોઈને હજારપુરુષોથી વહન કરાતી તે શિબિકાને ઉભી રાખે છે. ઉભી રાખીને તે શિબિકા થકી નીચે ઉતરે છે. ત્યારપછી તે માલિને આગળ કરી તેના માતા-પિતા જ્યાં શ્રમણભગવાનુમહાવીર છે ત્યાં આવે છે. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવતુ નમી તેઓ બોલ્યા કે હે ભગવનએ પ્રમાણે ખરેખર આ જમાલિ અમારે એક ઇષ્ટ અને પ્રિય પુત્ર છે, જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવું? જેમ કોઈ એક કમળ, પદ્મ, યાવતુ સહસ્ત્રપત્ર કાદવમાં ઉત્પન્ન થાય, અને પાણીમાં વધે, તોપણ તે પંકની રજથી તેમ જલના કણથી લેવાતું નથી, એ પ્રમાણે આ જમાલિકુમાર પણ કામથકી ઉત્પન્ન થયો છે અને ભોગોથી વૃદ્ધિ પામ્યો છે, તો પણ તે કામરજથી અને ભોગરજથી લપાતો નથી, તેમજ મિત્ર, જ્ઞાતિ, પોતાના સ્વજન, સંબન્ધી અને પરિજનથી પણ લપાતો નથી. હે દેવાનુપ્રિય ! આ જમાલિકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે, જન્મ મરણથી ભયભીત થયો છે, અને દેવાનુપ્રિય એવા આપની પાસે મુંડ-દીક્ષિત થઈને અગાર વાસથી અનગારિકપણાને સ્વીકારવાને ઇચ્છે છે. તો દેવાનુપ્રિયને અમે આ શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ. આપ આ શિષ્યરૂપ ભિક્ષાનો સ્વીકાર કરો.” ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે જમાલિ ક્ષત્રિકુમારને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબન્ધ કરો.” જ્યારે શ્રમણ ભગવાનું મહાવીરે જમાલિકુમારને એ પ્રમાણે કહ્યું ત્યારે તે હર્ષિત થઈ, તુષ્ટ થઈ, યાવત્ શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવત્ નમસ્કાર કરી, ઉત્તરપૂર્વ દિશા તરફ જાય છે. પોતાની મેળે આભરણ, માલા અને અલંકાર ઉતારે છે. પછી તે જમાલિ કુમારની માતા હંસના ચિહ્નવાળાં પટશાટકથી આભરણ, માલા અને અલંકારોને ગ્રહણ કરે છે. હાર અને પાણીની ધાર જેવા આંસુ પાડતી તેણે પોતાના પુત્ર જમાલિને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર ! સંયમને વિષે પ્રયત્ન કરજે, યત્ન કરજે, હે પરાક્રમ કરજે, સંયમ પાળવામાં પ્રમાદ ન કરીશ. એ પ્રમાણે (કહીને) તે જમાલિના માતા- પિતા શ્રમણભગવંતમહાવીરને વાંદે છે, નમે છે; વાંદી અને નમીને જે દિશાથી તેઓ આવ્યા હતા તે દિશાએ પાછા ગયા. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિય- કુમાર પોતાની મેળે પંચ મુષ્ટિક લોચ કરે છે, કરીને જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર છે ત્યાં આવે છે, આવીને ઋષભદત્ત બ્રાહ્મણની પેઠે તેણે પ્રવ્રજ્યા લીધી. પરન્તુ જમાલિ ક્ષત્રિયકુમારે પાંચસો પુરુષો સાથે પ્રવ્રજ્યા લીધીઈત્યાદિ સર્વ જાણવું. યાવતુ તે જમાલિ અનગાર સામાયિકાદિ અગીઆર અંગોને ભણે. Page #242 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદેસો-૩૩ ૨૩૯ છે. ભણીને ઘણા ચતુર્થ ભક્ત, છઠ્ઠ, અને યાવતું માસાર્ધ તથા માસક્ષમણરૂપ વિચિત્ર તપકર્મવડે આત્માને ભાવિત કરતા વિહરે છે. [૪૬] ત્યાર બાદ અન્ય કોઇ દિવસે તે જમાલિ અનગાર જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે. વાંદી અને નમીને તેણે આ પ્રમાણે કહ્યું કે હે ભગવનું ! તમારી અનુમતિથી હું પાંચસે અનગારની સાથે બહારના દેશોમાં વિહાર કરવાને ઇચ્છું છું.' ત્યારે શ્રમણ ભગવાનું મહાવીરે જમાલિ અનગારની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો, પરન્તુ મૌન રહ્યા. ત્યાર પછી તે જમાલિ અનગારે બીજી વાર, ત્રીજી વાર પણ એ પ્રમાણે કહ્યું કેપછી શ્રમણ ભગવાનું મહાવીરે જમાલ અનગારની આ વાતનો બીજી વાર, ત્રીજી વાર પણ આદર ન કર્યો, યાવતુ મૌન રહ્યા. ત્યારબાદ જમાલિ અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે. વાંદીને-નમીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી અને બહુશાલચૈત્યથી નીકળે છે, પાંચસો સાધુઓની સાથે બહારના દેશોમાં વિહાર કરે છે. તે કાલે અને તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. યાવતુ પૃથિવીશિલાપટ્ટ હતો. હવે અન્ય કોઈ દિવસે તે જમાલિ અનગાર પાંચસો સાધુઓના પરિવારની સાથે અનુક્રમે વિહાર કરતા, એક ગામથી બીજે ગામ જતા જ્યાં શ્રાવસ્તી નામે નગરી છે, અને જ્યાં કોષ્ઠક ચૈત્ય છે ત્યાં આવે છે. ત્યાં આવીને યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા વિહરે છે. ત્યારબાદ અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવાન્ મહાવીર અનુક્રમે વિચરતા યાવતુ સુખપૂર્વક વિહાર કરતા જ્યાં ચંપાનગરી છે, અને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા વિચરે છે. હવે અન્ય કોઇ દિવસે તે જમાલિ અનગારને રસરહિત, વિરસ, અન્ત, પ્રાન્ત, રુક્ષ તુચ્છ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત શીત પાન-ભોજનથી શરીરમાં મોટો વ્યાધિ પેદા થયો, તે વ્યાધિ અત્યન્ત દાહ કરનાર, વિપુલ, સખ્ત, કર્કશ, કટુક, ચંડ, દુઃખરૂપ, કષ્ટસાધ્ય, તીવ્ર અને અસહ્ય હતો, તેનું શરીર પિત્તજ્વરથી વ્યસ્ત હોવાથી તે દાહયુક્ત હતો. હવે તે જમાલિ અનગાર વેદનાથી પીડિત થયેલો પોતાના શ્રમણ નિગ્રંથોને બોલાવી કહ્યું કે હે દેવાનુપ્રિયો ! તમે મારે સુવા માટે સંસ્મારક પાથરો. ત્યારબાદ તે શ્રમણ નિર્ગળ્યો જમાલિનગારની આ વાતનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે, જમાલિ અનગારને માટે સંસારક પાથરે છે. જ્યારે તે જમાલિઅનગાર અત્યંત વેદનાથી વ્યાકુલ થયો ત્યારે ફરીથી શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે મારે માટે સંસ્મારક કર્યો છે કે કરાય છે?” - ત્યાર પછી તે શ્રમણ નિર્ગોએ જમાલિ અનગારને એમ કહ્યું કે-દેવાનુપ્રિયને માટે શય્યાસંસ્તારક કર્યો નથી, પણ કરાય છે.' ત્યાર પછી તે માલિ અનગારને આ આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે-શ્રમણ ભગવંત મહાવીર જે એ પ્રમાણે કહે છે, થાવતુ પ્રરૂપે છે કે, ચાલતું હોય તે ચાલ્યું કહેવાય, ઉદીરાતું હોય તે ઉદીરાયું કહેવાય, યાવતુ નિર્જરાતું હોય તે નિર્જરાયું કહેવાય, તે મિથ્યા છે. કારણ કે આ પ્રત્યક્ષ દેખાય છે કે, શય્યા સસ્તારક કરાતો હોય ત્યાં સુધી તે કરાયો નથી, પથરાતો હોય ત્યાં સુધી તે પથરાયો નથી; જે કારણથી આ શય્યા-સંસ્તારક કરાતો હોય ત્યાં સુધી તે કરાયો નથી, Page #243 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૯/-૨૩૩/૪૬૬ ૨૪૦ પથરાતો હોય ત્યાં સુધી તે પથરાયેલો નથી; તે કારણથી ચાલતું હોય ત્યાં સુધી તે ચલિત નથી, પણ અચલિત છે; યાવત્ નિર્જરાતું હોય ત્યાં સુધી તે નિર્જરાયું નથી પણ અનિર્જરિત છે” એ પ્રમાણે વિચાર કરે છે. વિચાર કરીને તે જમાલિ અનગાર શ્રમણ નિગ્રંથોને બોલાવે છે, બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીર જે આ પ્રમાણે કહે છે, યાવત્ પ્રરૂપે છે કે-ખરેખર એ પ્રમાણે “ચાલતું તે ચલિત કહેવાય” ઇત્યાદિ, પૂર્વવત્ સર્વ કહેવું, યાવત્ નિર્જરાતું હોય તે નિરિત નથી, પણ અનિરિત છે.’ જ્યારે જમાલિ અનગાર એ પ્રમાણે કહેતા હતા, યાવત્ પ્રરૂપણા કરતા હતા, ત્યારે કેટલએક શ્રમણ નિગ્રન્થો એ વાતને શ્રદ્ધાપૂર્વક માનતા હતા, તેની પ્રતીતિ કરતા હતા, રુચિ કરતા હતા; અને કેટલાક શ્રમણ નિર્ગુન્હો એ વાત માનતા ન હોતા, તથા તેની પ્રતીતિ અને રુચિ કરતા ન હોતા. તેમાં જે શ્રમણ નિગ્રંથો તે જમાલિ અનગારના આ મન્તવ્યની શ્રદ્ધા કરતા હતા. પ્રતીતિ કરતા હતા અને રુચિ કરતા હતા તેઓ જમાલિ અનગા૨ને આશ્રયી વિહાર કરેછે. અને જે શ્રમણ નિગ્રંથો જમાલિ અનગારના એ મન્તવ્યમાં શ્રદ્ધા કરતા ન હોતા,યાવત્ રુચિ કરતા ન હોતા તેઓ જમાલિ અનગારની પાસેથી કોષ્ઠક ચૈત્ય થકી બહાર નીકળે છે. અનુક્રમે વિચરતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતા જ્યાં ચંપા નગરી છે, જ્યાં શ્રમણભગવંતમહાવી૨ છે ત્યાં આવે છે. ભગવંત મહાવી૨ને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે, વાંદે છે; નમે છે, અને શ્રમણ ભગવંત મહાવીરની નિશ્રાએ વિહાર કરે છે. [૪૬૭] ત્યાર પછી કોઇ એક દિવસે તે જમાલિ અનગાર પૂર્વોક્ત રોગના દુઃખથી વિમુક્ત થયો, હૃષ્ટ, રોગરહિત અને બલવાન્ શરીરવાળો થયો. અને શ્રાવસ્તી નગરીથી અને કોષ્ટક ચૈત્યથી બહાર નીકળી અનુક્રમે વિચરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા જ્યાં ચંપાનગરી છે, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે, અને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવંત મહાવીરની અત્યન્ત દૂર નહિ તેમ અત્યન્ત પાસે નહિ, તેમ ઉભા રહીને શ્રમણભગવંતમહાવીરને કહ્યું-જેમ દેવાનુપ્રિયના ઘણા શિષ્યો શ્રમણ નિર્પ્રન્થો છદ્મસ્થ હોઈને છદ્મસ્થ વિહારથી વિહરી રહ્યા છેઃ પણ હું તેમ છદ્મસ્થ વિહારથી વિહરતો નથી. હું તો ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શન ધારણ કરનારો અર્હમ્, જિન અને કેવલી થઇને કેવિલિવહારથી વિચરું છું. ત્યાર પછી ભગવંત ગૌતમે તે જમાલિ અનગારને કહ્યું કે-હે જમાલિ ! ખરેખર એ પ્રમાણે કેવલિનું જ્ઞાન કે દર્શન પર્વતથી સ્તંભથી કે સ્તૂપથી આવૃત થતું નથી, તેમ નિવારિત થતું નથી, જો તું ઉત્પન્ન થયેલા જ્ઞાન, દર્શનને ધારણ કરનાર યાવર્તી કેવલિવિહારથી વિચરે છે તો આ બે પ્રશ્નોનો ઉત્તર આપ. લોક શાશ્વત છે કે અશાશ્વત છે ? હે જમાલિ ! જીવ શાશ્વત છે કે અશાશ્વત છે ? જ્યારે ભગવંત ગૌતમે તે જમાલિ અનગારને પૂર્વ પ્રમાણે પૂછ્યું ત્યારે તે શંકિત અને કાંક્ષિત થયો, યાવત્ કલુષિતપરિણામવાળો થયો. જ્યારે તે (જમાલ) ભગવંત ગૌતમના પ્રશ્નોનો કાંઇ પણ ઉત્તર આપવા સમર્થ ન થયો ત્યારે તેણે મૌન ધારણ કર્યું. પછી શ્રમણ ભગવાન્ મહાવીરે ‘હે જમાલ !' એમ કહીને તે જમાલિ અનગારને આ પ્રમાણે કહ્યું કે-‘હે જમાલિ ! મારે ઘણા શ્રમણ નિગ્રંથ શિષ્યો છદ્મસ્થ છે, તેઓ મારી પેઠે આ પ્રશ્નોનો ઉત્તર આપવા સમર્થ છે. પણ જેમ તું કહે છે તેમ ‘હું સર્વજ્ઞ અને જિન છું’ એવી ભાષા તેઓ બોલતા નથી. હે જમાલિ ! લોક શાશ્વત છે, કારણ કે ‘લોક કદાપિ ન Page #244 -------------------------------------------------------------------------- ________________ શતક, ઉસો-૩૩ ૨૪૧ હતો’ એમ નથી, કદાપિ લોક નથી' એમ નથી, અને કદાપિ લોક નહિ હશે’ એમ પણ નથી. પરન્તુ લોક હતો, છે ને હશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી હે જમાલિ! લોક અાશ્વત પણ છે, કારણ કે અવસર્પિણી થઈને ઉત્સર્પિણી થાય છે. ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે. હે જમાલિ! જીવ શાશ્વત છે, કારણ કે તે “કદાપિ ન હતો’ એમ નથી, જીવ યાવત્ નિત્ય છે. વળી હે જમાલિ! જીવ અશાશ્વત પણ છે, કારણ કે નૈરયિક થઇને તિર્યંચયોનિક થાય છે, તિર્યંચયોનિક થઈને મનુષ્ય થાય છે, અને મનુષ્ય થઈને દેવ થાય છે. ત્યારપછી તે જમાલિ અનગાર આ પ્રમાણે કહેતા, યાવતુ એ પ્રકારે પ્રરૂપણા કરતા શ્રમણભગવાનુમહાવીરની આ વાતની શ્રદ્ધા કરતો નથી, પ્રતીતિ કરતો નથી, રુચિ કરતો નથી, અને આ બાબતની અશ્રદ્ધા. કરતો, અપ્રતીતિ કરતો અને અરુચિ કરતો પોતે બીજી વાર પણ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી નીકળે છે. નીકળીને ઘણા અસદુ-અસત્ય ભાવને પ્રકટ કરવા વડે અને મિથ્યાત્વના અભિનિવેશ વડે પોતાને, પરને તથા બન્નેને ભ્રાન્ત કરતો અને મિથ્યાત્વ જ્ઞાનવાળા કરતો ઘણા વરસ સુધી શ્રમણ પયયને પાળે છે, પાળીને અર્ધમાસિક સંલેખનાવડે આત્માને-શરીરને કશ કરીને અનશનવડે ત્રીશ ભક્તોને પૂરા કરી તે પાપસ્થાનકને આલોચ્યા કે પ્રતિક્રમ્યા સિવાય મરણ સમયે કોલ કરીને લાત્તક દેવલોકને વિષે તેર સાગરોપમનીસ્થિતિવાળા કિલ્બિષિક દેવોમાં ઉત્પન્ન થયો. ૪િ૬૮] પછી તે જમાલિ અનગારને કાલગત થયેલા જાણીને ભગવાન ગૌતમ જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાનું મહાવીરને વાંદે છે, નમે છે, વાંદી-નમીને બોલ્યા કે- હે ભગવનું ! એ પ્રમાણે દેવાનુપ્રિય એવા આપનો અંતે વાસી કુશિષ્ય જમાલિ નામે અનગાર હતો, તે કાળ સમયે કાળ કરીને ક્યાં ગયો-ક્યાં ઉત્પન્ન થયો? શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું કે- હે ગૌતમ ! મારો અંતેવાસી કુશિષ્ય જમાલિ નામે અનગાર હતો તે જ્યારે હું એ પ્રમાણે કહેતો હતો, યાવતુ પ્રરૂપણા કરતો હતો ત્યારે તે આ બાબતની શ્રદ્ધા કરતો નહોતો, પ્રતીતિ કે રૂચિ કરતો નહોતો. આ બાબતની શ્રદ્ધા, પ્રતીતિ છે. રુચિ ન કરતો ફરીતી મારી પાસેથી નીકળીને ઘણા અસદુભૂતમિથ્યા ભાવોને પ્રકટ કરવાવડ-ઇત્યાદિ યાવકિલ્બિષિકદેવપણે ઉત્પન્ન થયો છે. [૪૬] હે ભગવન્! કિલ્બિષિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારના ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા અને તેર સાગરોપમની સ્થિતિવાળા. હે ભગવનું ! ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો કયે ઠેકાણે રહે છે? હે ગૌતમ! જ્યોતિષ્ક- દેવોની ઉપર અને ઈશાનદેવલોકની નીચે. હે ભગવન્! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો ક્યા રહે છે? હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાનદેવલોકની ઉપર તથા સનકુમાર અને મહેન્દ્ર દેવલોકની નીચે. હે ભગવન્! તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ ! બ્રહ્મલોકની ઉપર અને લાંતક કલ્પની નીચે. હે ભગવન્! કિલ્બિષિક દેવો ક્યા કર્મના નિમિત્તે કિલ્બિષિકદેવપણે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જે જીવો આચાર્યના પ્રત્યેનીક, ઉપાધ્યાય, કુલ ગણપ્ર અને સંઘના પ્રત્યેનીક હોય, તથા આચાર્ય અને ઉપાધ્યાયના અયશ કરનારા, અવર્ણવાદ કરનારા, અને અકીતિ કરનારા હોય, તથા ઘણા અસત્ય અર્થને પ્રગટ કરવાથી અને મિથ્યા કદાગ્રહથી પોતાને, પરને અને બન્નેને ભ્રાન્ત કરતા, [16] Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ભગવઈ - -૩૩/૪૬૯ દુર્બોધ કરતા, ઘણા વરસ સુધી સાધુપણાને પાળે, અને પાળીને તે અકાર્ય સ્થાનનું આલોચન કે પ્રતિક્રમણ કર્યા સિવાય મરણ સમયે કોલ કરીને કોઈ પણ કિલ્બિષિક દેવોમાં કિલ્બિષિકદેવપણે ઉત્પન્ન થાય છે. હે ભગવન! તે કિલ્બિષિક દેવો આયુષ્યનો ક્ષય થવાથી, ભવનો ક્ષય થવાથી, સ્થિતિનો ક્ષય થવાથી,તરત તે દેવલોકથી ચ્યવીને ક્યાં જાય-ક્યાં ઉત્પનુથાય?હે ગૌતમ! તે કિલ્બિષિક દેવો નારક, તિર્યંચ, મનુષષ્ય અને દેવના ચાર કે પાંચ ભવો કરી, એટલો સંસાર ભ્રમણ કરીને ત્યારપછી સિદ્ધ થાય, બુદ્ધ થાય અને યાવત્, દુઃખોનો નાશ કરે. અને કેટલાક કિશ્લેિષિક દેવો તો અનાદિ, અનંત અને દીર્ઘમાર્ગવાળા ચારગતિ સંસારાટવીમાં ભમ્યા કરે. હે ભગવન્! શું જમાલિ નામે અનગાર રસરહિત આહાર કરતો, વિરસાહાર કરતો, અંતાહારકરતો, પ્રાંતાહારકરતો, રૂક્ષાહારકરતો, તુચ્છાહાર કરતો, અરસજીવી, વિરમજીવી, યાવતુ તુચ્છજીવી, ઉપશાંતજીવનવાળો, પ્રશાંતજીવનાવાળો, પવિત્ર અને એકાન્ત જીવનવાળો હતો ? હે ગૌતમ ! હા, જમાલિ નામે અનગાર અરસાહારી, વિરસાહારી યાવદુ પવિત્રજીવનાવાળો હતો. હે ભગવનું જો જમાલ નામે અનગાર યાવત્ પવિત્ર જીવનવાળો હતો તો તે જમાલિ અનગાર મરણ, સમયે કોલ કરીને લાંતક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળો કિલ્બિષિક દેવ કેમ થયો? હે ગૌતમ ! તે આચાર્યનો અને ઉપાધ્યાયનો પ્રત્યેનીક હતો, તથા આચાર્ય અને ઉપાધ્યાયનો અયશ કરનાર અવર્ણવાદ કરનાર હતો યાવત્ તે દુર્બોધ કરતો, યાવતું ઘણા વરસ સુધી શ્રમણપણાને પાળીને અર્ધમાસિક સંલેખના વડે શરીરને કશ કરીને ત્રીશ ભક્તોને અનશન વડે પૂરા કરીને તે સ્થાનકને આલોચ્યા કે પ્રતિક્રમ્યા સિવાય કાળસમયે કાળ કરીને લોકકલ્પમાં યાવત્ ઉત્પન થયો. [૪૭] હે ભગવનું ! તે જમાલિ નામે દેવ દેવપણાથી, દેવલોકથી, પોતાના આયુષ્યનો ક્ષય થયા બાદ યાવતું ક્યાં ઉત્પન થશે? હે ગૌતમ ! તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવના ચાર પાંચ ભવો કરી-એટલો સંસાર ભમી-ત્યાર પછી તે સિદ્ધ થશે, યાવતું સર્વદુઃખોનો નાશ કરશે. હે ભગવન્!તે એમજ છે,હે ભગવન્!તે એમજ છે. || શતકઃ ૯-ઉદેસાઃ ૩૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક૩૪:-) [૪૭૧] તે કાલે-તે સમયે રાજગૃહનગરમાં (ભગવાનું ગૌતમે) વાવતું એ પ્રમાણે પૂછ્યું કે હેભગવનું કોઈ પુરુષ ઘાત કરતો શું પુરુષનોજ ઘાત કરે કે નોપુરુષનોઘાત કરે ? હે ગૌતમ ! તે બંનેનો ઘાત કરે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! તે ઘાત કરનારના મનમાં તો એમ છે કે હું એક પુરુષને હણું છું, પણ તે એક પુરુષને હણતો બીજા અનેક જીવોને હણે છે, માટે. હે ભગવન્! અશ્વને હણતો કોઈ પુરુષ શું અશ્વને હણે કે નોઅશ્વોને (અશ્વ સિવાય બીજા જીવોને) પણ હણે ? હે ગૌતમ બંનેને હે ગૌતમ તે હણે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે ગૌતમ! પૂર્વવતુ જાણવો. એ પ્રમાણે હસ્તી, સિંહ, વાઘ તથા યાવતું ચિલ્લક સંબધે પણ જાણવું. હે ભગવન્! કોઈ પુરુષ કોઈ એક ત્રસ જીવને હણતો શું તે ત્રસ જીવને હણે કે તે સિવાય બીજા ત્રસ જીવોને પણ હશે? હે ગૌતમ! તે હણે. હે ભગવન્! એ પ્રમાણે આપ Page #246 -------------------------------------------------------------------------- ________________ શતક-૯, ઉદ્દેસો-૩૪ ૨૪૩ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! તે હણનારના મનમાં એ પ્રમાણે હોય છે કે ‘હું કોઇ એક ત્રસ જીવને હણું છું”, પણ તે કોઈ એક ત્રસ જીવને હણતો તે સિવાય બીજા અનેક ત્રસ જીવોને હણે છે. માટે. હે ભગવન્ ! ઋષિને હણતો કોઈ પુરુષ શું ૠષિને હણે કે ઋષિ સિવાય બીજાને પણ હણે ? હે ગૌતમ ! તે બંનેને હશે. હે ભગવન્ ! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! તે હણનારના મનમાં એમ હોય છે કે ‘હું એક ઋષિને હણું છું', પણ તે એક ઋષિને હણતો અનંત જીવોને હણે છે. ઇત્યાદિ હે ભગવન્ ! કોઇ પુરુષ બીજા પુરુષને હણતો શું પુરુષના વૈરથી બન્ધાય કે નોપુરુષના વૈરથી બન્ધાય ? હે ગૌતમ ! તે અવશ્ય પુરુષના વૈરથી બન્ધાય, અથવા પુરુષના વૈરથી અને નોપુરુષના વૈરથી બન્ધાય, અથવા પુરુષના વૈરથી અને નોપુરુષના વૈરોથી બન્ધાય. એ પ્રમાણે અશ્વસંબન્ધુ અને યાવત્ ચિલ્લલક સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! ઋિષનો વધ કરનાર પુરુષ શું ઋષિના વૈરથી બન્ધાય કે નોઋષિના વૈરથી બન્ધાય ? હે ગૌતમ ! તે બંને થી બંધાય. હૈ [૪૭૨] હે ભગવન્ ! પૃથિવીકાયિક જીવ પૃથિવીકાયિકને આનપ્રાણરૂપે-શ્વાસો વાસરૂપે ગ્રહણ કરે અને મૂકે ? હે ગૌતમ ! હા, હે ભગવન્ ! પૃથિવી- કાયિક જીવ અપ્લાયિકને આનપ્રાણરૂપે - શ્વાસોચ્છ્વાસરૂપે ગ્રહણ કરે અને મૂકે ? હા, ગૌતમ ! એ પ્રમાણે અગ્નિકાય, વાયુકાયિક અને વનસ્પતિકાયિકસંબન્ધુ પ્રશ્નો કરવા. હે ભગવન્ ! અપ્સાયિક જીવ પૃથિવીકાયિકને આનપ્રાણરૂપે-ગ્રહણ કરે અને મૂકે ? એ રીતે પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્ ! અપ્લાયિક જીવ અપ્લાયિકને આનપ્રણરૂપે- ગ્રહણ કરે અને મૂકે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે તેજઃકાય, વાયુકાય અને વનસ્પતિકાય સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! અગ્નિકાયિક જીવ પૃથિવીકાયિકને આનપ્રાણરૂપે- ગ્રહણ કરે અને મૂકે ? એ પ્રમાણે યાવત્ હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકને આનપ્રાણ રૂપે-ગ્રહણ કરે અને મૂકે ? ઉત્તર પૂર્વવત્. હે ભગવન્ ! પૃથિવીકાયિક જીવ પૃથિવીકા યિકને આનપ્રાણરૂપે- ગ્રહણ કરતો અને મૂકતો કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! તે કદાચ ત્રણક્રિયાવાળો, કદાચ ચારક્રિયાવાળો અને કદાચ પાંચક્રિયાવાળો હોય. હે ભગ વન્ ! પૃથિવીકાયિક જીવ અપ્લાયિકને આનપ્રાણ- રૂપે-ગ્રહણ કરતો ઇત્યાદિ પૂર્વ વત્. એ પ્રમાણે યાવન્દૂ વનસ્પતિકાયિક સંબન્ધે પણ જાણવું. તથા એ પ્રમાણે અપ્લાયિકની સાથે સર્વ પૃથિવીકાયાદિકનો સંબન્ધ કહેવો. તેજ પ્રકારે તેજ કાયિક અને વાયુકાયિકની સાથે સર્વનો સંબન્ધ કહેવો. યાવત્ હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકને આનપ્રાણરૂપે શ્વાસોચ્છ્વાસરૂપે ગ્રહણ કરતો હે ગૌતમ ! તે કદાચ ત્રણક્રિયાવાળો, કદાચ ચારક્રિયાવાળો અને કદાચ પાંચક્રિયાવાળો પણ હોય. [૪૭૩] હે ભગવન્ ! વાયુકાયિક જીવ વૃક્ષના મૂળને કંપાવતો કે પાડતો કેટલી હે ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણક્રિયાવાળો હોય, કદાચ ચારક્રિયાવાળો હોય અને કદાચ પાંચક્રિયાવાળો પણ હોય. એ પ્રમાણે યાવત્ કંદ સંબન્ધ જાણવું. એ પ્રમાણે યાવત્ બીજને કંપાવતો-ઇત્યાદિ સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! કદાચ ત્રણક્રિયાવાળો, કદાચ ચારક્રિયાવાળો અને કદાચ પાંચમ્પિયાવાળો હોય. હે ભગવન્ ! તે એમજ છે. શતકઃ ૯-ઉદ્દેસાઃ ૩૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ શતકઃ ૯-ગુર્જરછાયા પૂર્ણ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શતક ૧૦ ઉદ્દેશક૧ઃ [૪૭૪]દિશા, સંવૃત અનગાર, આત્મદ્ધિ, શ્યામહસ્તી, દેવી, સભા અને ઉત્તર દિશાના અન્તરદ્વીપો-એ સંબન્ધે દશમાં શતકમાં ચોત્રીશ ઉદ્દેશકો છે. [૪૭૫] રાગૃહ નગરમાં (ગૌતમ) યાવત્ આ પ્રમાણે બોલ્યા-હે ભગવન્ ! આ પૂર્વદિશા એ શું કહેવાય છે ? હે ગૌતમ ! તે જીવરૂપ અને અજીવરૂપ કહેવાય છે. હે ભગવન્ ! આ પશ્ચિમ દિશા એ શું કહેવાય છે ? હે ગૌતમ ! પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઊર્ધ્વદિશા,અને અધોદિશા સંબન્ધે પણ જાણવું.હે ભગવન્ ! કેટલી દિશાઓ કહી છે ? હે ગૌતમ ! દશ દિશાઓ કહી છે; પૂર્વ, પૂર્વદક્ષિણ દક્ષિણ, દક્ષિણપશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમોત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વક, ઊર્ધ્વ અને અધો દિશા. હે ભગવન્ ! એ દશ દિશાઓનાં કેટલાં નામ કહ્યાં છે ? હે ગૌતમ ! દશ નામ કહ્યાં છે. ઇન્દ્રી (પૂર્વ), આગ્નેયી, યામ્યા, નૈઋતી, વારુણી, વાયવ્ય, સોમ્યા, ઐશાની, વિમલા અને તમા (અધો દિશા). હે ભગવન્ ! ઐન્દ્રી શું જીવરૂપ છે, જીવના દેશરૂપ છે કે જીવના પ્રદેશરૂપ છે ? અથવા અજીવરૂપ છે, અજીવના દેશરૂપ છે કે અજીવના પ્રદેશરૂપ છે ? હે ગૌતમ ! તે સર્વે છે. તેમાં જે જીવો છે તે અવશ્ય એકેન્દ્રિય, બેઇન્દ્રિય, યાવત્ પંચેન્દ્રિય, તથા અનિન્દ્રિય (સિદ્ધો) છે. જે જીવના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિયના યાવદ્ અનેિંદ્રિયમુક્તજીવના દેશો છે. જે જીવપ્રદેશો છે તે અવશ્ય એકેન્દ્રિય યાવદ્ અનિન્દ્રિય (મુક્ત) જીવના પ્રદેશો છે. વળી જે અજીવો છે તે બે પ્રકારના કહ્યા છે,એક રૂપિઅજીવ અને અરૂ-િ પઅજીવ. તેમાં જે રૂપિઅજીવો છે તે ચાર પ્રકારના કહ્યા છે,-સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને ૫૨માણુ પુદ્ગલ. તથા જે અરૂપિજીવો છે તે સાત પ્રકારના કહ્યા છે, નોધમસ્તિ કાયરૂપ ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયનો પ્રદેશો, નોઅધર્માસ્તિકાયરૂપ અધર્મસ્તિકાયનો દેશ, અધમસ્તિકાયના પ્રદેશો, નો આકાશાકિયારૂપ આકાશાસ્તિકાયનો દેશ, આકાશા- સ્તિકાયના પ્રદેશો. અને અહ્વાસમય (કાલ). ભગવઇ - ૧૦/-/૧/૪૬૪ હે ભગવન્ ! આગ્નેથી દિશા શું જીવરૂપ છે, જીવદેશરૂપ છે કે જીવપ્રદેશરૂપ છે— ઇત્યાદિ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! નોજીવરૂપ જીવના દેશ અને જીવના પ્રદેશરૂપ છે, અજીવ રૂપ છે, અજીવના દેશરૂપ છે અને અજીવના પ્રદેશરૂપ પણ છે. તેમાં જે જીવના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના દેશો છે, અથવા એકેન્દ્રિયોના દેશો અને બેઇન્દ્રિયજીવનો દેશ છે, અથવા એકેન્દ્રિયોના દેશો અને બેઇન્દ્રિયના દેશો છે; અથવા એકેન્દ્રિયોના દેશો અને બેઇન્દ્રિયોના દેશો છે. અથવા એકેન્દ્રિયના દેશો અને ત્રીન્દ્રિયનો દેશ છે--ઇત્યાદિ પૂર્વ પ્રમાણે અહિં ત્રણ વિકલ્પો જાણવા. એ પ્રમાણે યાવદ્ અનેિંદ્રિય સુધી ત્રણ વિકલ્પો-કહેવા. તેમાં જે જીવના પ્રદેશો છે. તે અવશ્ય એકેન્દ્રિયોના પ્રદેશો છે, અથવા એકેન્દ્રિ યોના પ્રદેશો અને બેઇન્દ્રિયના પ્રદેશો છે, એ પ્રમાણે સર્વત્ર પ્રથમ ભાંગા સિવાય બે ભાંગા જાણવા, એ પ્રમાણે યાવદ્ અનેિંદ્રિય સુધી જાણવું. હવે જે અજીવો છે તે બે પ્રકાર ના છે, -રૂપિઅજીવ,અરૂપિઅજીવ. જે રૂપિઅજીવો છે તે ચાર પ્રકારના છે, -સ્કંધો, યાવત્ પરમાણુપુદ્ગલો. તથા જે અરૂપિઅજીવો છે તે સાત પ્રકારના છે, નોધર્માસ્તિકાયરૂપ ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશો, એ પ્રમાણે અધર્માસ્તિકાય સંબન્ધ પણ Page #248 -------------------------------------------------------------------------- ________________ * : શતક-૧૦, ઉદેસો-૧ ૨૪૫ જાણવું, યાવતું આકાશાસ્તિકાયના પ્રદેશો અને અદ્ધાસમય. વિદિશાઓમાં જીવો નથી, માટે સર્વત્ર દેશવિષયક ભાંગો જાણવો. હે ભગવન્! યાખ્યા (દક્ષિણ દિશા) શું જીવરૂપ છે-ઈત્યાદિ પૂર્વવતુ પ્રશ્ન. હે ગૌતમ ! એન્દ્રી દિશા સંબધે કહ્યું તેમ સર્વ અહીં જાણતું. જેન આગ્ન દિશા સંબધે કહ્યું તે પ્રમાણે નૈઋતી દિશા માટે જાણવું. જેમાં એન્ટ્રી દિશા સંબધે કહ્યું તેમ વારુણી (પશ્ચિમ) દિશા માટે જાણવું. વાયવ્યદિશાને આગ્નેયીની પેઠે જાણવું. એન્દ્રીની પેઠે સોમ્યા અને આગ્નેયીની પેઠે ઐશાની દિશા જાણવી. તથા વિમલા-ઊધ્વદિશામાં જેમ આગ્નેયીમાં જીવો કહ્યા તેમ જીવો અને એન્ટ્રીમાં અજીવો કહ્યા તેમ અજીવો જાણવા. એ પ્રમાણે તમા-અધોદિશા-ને વિષે પણ જાણવું, વિશેષ એ છે કે, તમાદિશામાં અરપિઅજીવો છ પ્રકારના છે, કારણ કે ત્યાં અદ્ધાસમય નથી. ૪િ૭૬] હે ભગવન્! શરીરો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! શરીરો પાંચ પ્રકારના કહ્યા છે, ઔદારિક, (વેક્રિય, આહારક, તૈજસ) યાવતુ કામણ. હે ભગવનું ! ઔદારિક શરીર કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! અહિં સર્વ અવગાહના સંસ્થાન’ પદ અલ્પબદુત્વ સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતકઃ ૧૦-ઉદેસાઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ છે (- ઉદેશક ૨:-). [૭૭] રાજગૃહ નગરમાં યાવત્ (ગૌતમ) એ પ્રમાણે બોલ્યા- હે ભગવનું ! કષાયભાવમાં-રહીને આગળ રહેલાં રૂપોને જોતા, પાછળના, પડખેના, ઊંચેના, અને નીચેના રૂપોને અવલોકતા સંવૃત અનગારને શું એયરપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ !એપિથિકી ક્રિયા ન લાગે, પણ સાંપરાયિકી ક્રિયા લાગે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ ક્ષીણ થયા હોય તેને એયપિથિકી ક્રિયા લાગે-ઈત્યાદિ સપ્તમ શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતું તે સંવૃત અનગાર સૂત્ર વિરુદ્ધ વર્તે છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! અકષાયભાવમાં-રહીને આગળના રૂપોને જોતા, યાવતુ અવલોકતા સંવૃત અનગારને શું એયરપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ ! એય પથિકી ક્રિયા લાગે, પણ સાંપરાયિકી ક્રિયા ન લાગે.એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! “જેના ક્રોધ, માન, માયા અને લોભ ક્ષીણ થયા છે તેને એયપથિકી ક્રિયા લાગે છે-ઈત્યાદિ પૂર્વવતુ. [૪૭૮ હે ભગવન! યોનિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની. શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. એ પ્રમાણે અહીં સમગ્ર યોનિપદ કહેવું. [૪૭૯] હે ભગવન્! વેદના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. એ પ્રમાણે અહીં સંપૂર્ણ વેદનાપદ કહેવું. યાવતું- હે ભગવન્! નૈરયિકો શું દ:ખપૂર્વક વેદના વેદે છે, સુખપૂર્વક વેદના વેદે છે કે સુખ-દુઃખ શિવાય વેદના વેદે છે? હે ગૌતમ નૈરયિકો ત્રણે રીતે વેદતા વેદે છે. [૪૮૪] હે ભગવન્! જે અનગારે માસિક ભિક્ષુ પ્રતિમાને સ્વીકારેલી છે, અને હમેશાં શરીરના મમત્વનો ત્યાગ કર્યો છે ઈત્યાદિ માસિક ભિક્ષુ પ્રતિમાનો સંપૂર્ણ વિચાર અહિં દશાશ્રુતસ્કંધમાં બતાવ્યા પ્રમાણે યાવતું બારમી પ્રતિમા સુધી જાણવો. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ભગવદ - ૧-૨૪૮૧ [૪૮૧] જો તે ભિક્ષુ કોઈ એક અત્યસ્થાનને સેવીને અને તે અત્યસ્થાનું આલોચન તથા પ્રતિક્રમણ કર્યા વિના કાલ કરે તો તેને આરાધના થતી નથી, પરંતુ તે તે અકૃત્યસ્થાનનું આલોચન અને પ્રતિક્રમણ કરીને કાલ કરે તો તેને આરાધના થાય છે. વળી કદાચ કોઈ ભિક્ષુએ અત્યસ્થાનનું પ્રતિસેવન કર્યું હોય, પછી તેના મનમાં એમ વિચાર થાય કે હું મારા અંતકાલના સમયે તે અત્યસ્થાનનું આલોચન કરીશ, યાવતું તપરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીશ.’ ત્યારપછી. તે ભિક્ષુ તે અત્યસ્થાનનું આલોચન કે પ્રતિક્રમણ કર્યા વિના મરણ પામે તો તેને આરાધના થતી નથી, અને જો તે ભિક્ષુ તે અકૃત્યસ્થાનનું આલોચન અને પ્રતિક્રમણ કરી કાલ કરે તો તેને આરાધના થાય છે. વળી કોઈ ભિક્ષુ કોઈ એક અકયસ્થાનનું પ્રતિસેવન કરી પછી મનમાં એમ વિચારે કે, “જો શ્રમણોપાસકો પણ મરણ સમયે કાલ કરીને કોઈ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તો શું હું અણપનિકદેવપણું પણ નહિં પામું.' એમ વિચારીને તે અકૃત્યસ્થાનનું આલોચન કે પ્રતિક્રમણ કર્યા વિના જો કાલ કરે તો તેને આરાધના થતી નથી, અને જો તે અકૃત્યસ્થાનને આલોચી તથા પ્રતિક્રમી પછી કાલ કરે તો તેને આરાધના થાય છે. હે ભગવન્!તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે, શતકઃ ૧૦-ઉદેસાઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ - ઉદેશક૩:-) ૪િ૮૨ રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમ) પાવતુ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! શું દેવ પોતાની શક્તિ વડે યાવતુ ચાર પાંચ દેવાવાસોનું ઉલ્લંઘન કરે અને ત્યારપછી બીજાની શક્તિવડે ઉલ્લંઘન કરે? હા, ગૌતમ ! તેમજ છે.એ પ્રમાણે અસુર કુમાર સંબધે પણ જાણવું, પરન્તુ તે આત્મશક્તિથી અસુરકુમારોના આવાસોનું ઉલ્લે ઘન કરે. બાકી સર્વ પૂર્વ પ્રમાણે જાણવું. એ રીતે આ અનુક્રમથી પાવતુ સ્વનિતકુમાર, વાનયંતર, જ્યો- તિષ્ક અને વૈમાનિક સુધી જાણવું. ‘તેઓ યાવતુ ચાર પાંચ દેવાવાસોનું ઉલ્લંઘન કરે અને ત્યારપછી આગળ પરની શક્તિથી ઉલ્લંઘ કરે ત્યાં સુધી જાણવું. હે ભગવન્! અલ્પ- બ્દિક-અલ્પશક્તિવાળો દેવ મદ્ધિક-મહાશક્તિવાળા દેવ ની વચ્ચે થઈને જાય? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! સમદ્ધિક-સમાન શક્તિવાળો-દેવ સમાનશક્તિવાળા દેવની વચ્ચે થઈને જાય ? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. પણ જો તે પ્રમત્ત હોય તો તેની વચ્ચે થઈને જાય. હે ભગવન્! શું તે દેવ સામેના દેવને વિમોહ પમાડીને જઈ શકે, કે વિમોહ પમાડ્યા સિવાય જઈ શકે? હે ગૌતમ! તે દેવ સામેના દેવને વિમોહ પમાડીને જઈ શકે, પણ વિમોહ પમાડ્યા સિવાય ન જઈ શકે. હે ભગવનું ! શું તે દેવ પહેલાં વિમોહ પમાડીને પછી જાય કે પહેલાં જઈને પછી વિમોહ પમાડે ? હે ગૌતમ! તે દેવ પહેલાં વિમોહ પમાડીને પછી જાય, પણ પહેલાં જઈને પછી વિમોહન પમાડે. હે ભગવનું ! મહર્દિક-મહાશક્તિવાળો દેવ અલ્પશક્તિવાળા દેવની વચોવચ થઈને જાય? હા, ગૌતમ ! જાય. હે ભગવન્! મહર્દિક દેવ શું તે અલ્પશક્તિવાળા દેવને વિમોહ પમાડીને જઈ શકે કે વિમોહ પમાડ્યા વિના જઈ શકે? હે ગૌતમ! તે બંને રીતે જઈ શકે. હે ભગવન્! તે મહર્તિક દેવ શું પૂર્વે વિમોહ પમાડીને પછી જાય કે પૂર્વે જાય અને Page #250 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૦, ઉદેસી-૩ ૨૪૭ પછીવિમોહ પમાડે ? હે ગૌતમ ! તે બંને ફરી શકે. હે ભગવન્! અલ્પશક્તિવાળો. અસુરકુમાર મહાશક્તિવાળા અસુરકુમારની વચોવચ થઈને જઈ શકે? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે સામાન્ય દેવની પેઠે અસુર- કુમારના પણ ત્રણ આલાપક કહેવા. એ પ્રમાણે યાવતું સ્વનિતકુમાર સુધી કહેવું. તથા વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને પણ એ પ્રમાણે કહેવું. હે ભગવન્! અલ્પશક્તિવાળો દેવ મહાશક્તિ વાળી દેવીની વચોવચ થઈને જાય? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી; હે ભગવનું ! સમાનશક્તિવાળો દેવ સમાનશક્તિવાળી દેવીની વચોવચ થઈને જાય? હે ગૌતમ! એ પ્રમાણે પૂર્વની પેઠે દેવની સાથે દેવીની દંડક કહેવો, યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવનુઅલ્પશક્તિવાળી દેવી મહાશક્તિવાળા દેવની વચોવચ થઈને જાય?હે ગૌતમ! ન જાય, એ પ્રમાણે અહીં ત્રીજો દંડક પૂર્વ પ્રમાણે કહેવો, યાવતુ- “હે ભગવન્! મહાશકિત વાળી વૈમાનિક દેવી અલ્પશક્તિવાળા વૈમાનિક દેવની વચોવચ થઈને જાય?હા, ગૌતમ! જાય.’ હે ભગવન્!અલ્પશક્તિવાળી દેવી મોટી શક્તિવાળી દેવીની વચોવચ થઈને જાય? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે સમાનશક્તિવાળી દેવીનો સમાનશક્તિ વાળી દેવી સાથે, તથા મહાશક્તિવાળી દેવીનો અલ્પશક્તિવાળી દેવી સાથે તે પ્રમાણે આલાપક કહેવા, અને એ રીતે એક એકના ત્રણ ત્રણ આલાપક કહેવા. યાવતું મોટી શક્તિવાળી દેવી સંબંધે એ પ્રમાણે એ ચાર દંડક કહેવા. ૪િ૮૩] હે ભગવન્! જ્યારે ઘોડો દોડતો હોય ત્યારે તે ખુ ખુ' શબ્દ કેમ કરે છે? હે ગૌતમ ! જ્યારે ઘોડો દોડતો હોય છે, ત્યારે હૃદય અને યકૃતની વચ્ચે કર્કટનામે વાયુ ઉત્પન્ન થાય છે. અને તેથી ઘોડો ઘેડતો હોય છે ત્યારે તે “ખું ખુશબ્દ કરે છે. [૪૮૪] હે ભગવન્! અમે આશ્રય કરીશું, શયન કરીશું, ઉભા રહીશું, બેસીશુ, ઈત્યાદિ ભાષા “આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પ્રચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમાં અનભિગૃહીત, અભિગૃહીત, સંશયકરણી, વ્યાકૃતા, અને અવ્યાકૃતા ભાષા છે.” તેમાંની આ પ્રજ્ઞાપની ભાષા કહેવાય? અને એ ભાષા મૃષા ન કહેવાય? હે ગૌતમ ! “આશ્રય કરીશું- ઈત્યાદિ ભાષા પૂર્વવત્ કહેવાય, પણ મૃષા ભાષા ન કહેવાય. હે ભગવન્! તે એમજ છે, એમ કહી ભગવાનૂ ગૌતમ યાવત્ વિહરે છે;). શતક ૧૦-ઉદેસાઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ 1 ( ઉદેશક:-) [૪૮૭] તે કાલે-તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું. ત્યાં દૂતિપલાશ ચેત્ય હતું. ત્યાં ભગવાન્ મહાવીર સમોસય. પરિષદૂ ધર્મોપદેશ શ્રવણ કરીને પાછી ગઈ. તે કાલેતે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈદ્રભૂતિ નામે અનગાર યાવત્ ઊર્ધ્વજાનું યાવદ્ વિહરે છે. તે કાલે-તે સમયે શ્રમણભગવાનમહાવીરના શિષ્ય શ્યામ હતી અનગાર હતા. જે રોહ અનગારની પેઠે ભદ્રપ્રકૃતિના યાવત્ વિહરતા હતા. ત્યાર પછી શ્રદ્ધાવાળા તે શ્યામહસ્તી અનગાર યાવતુ ઉભા થઈને જ્યાં ભગવાન ગૌતમ છે ત્યાં આવે છે, ગૌતમને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદી, નમી અને પર્યાપાસના કરતા બોલ્યા- હે ભગવન્! અસુરકુમારના ઈન્દ્ર ચમરને ત્રાયસ્ત્રિશક દેવો છે? હા, છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે શ્યામહસ્તી! તે ત્રાયસ્ત્રિશક દેવોનો Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ભગવઈ-૧ગ-૪/૪૮૭ સંબન્ધ આ પ્રમાણે છે તે કાલે-તે સમયે આ જંબૂદ્વીપમાં, ભારતવર્ષમાં કાકંદીનગરી, હતી, તે કાકંદીનગરીમાં પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસક ગૃહપતિઓ રહેતા હતા, જેઓ ધનિક, યાવતુ અપરિભૂત હતા, જીવાજીવને જાણનારા, અને પુણ્ય પાપના જ્ઞાતા તેઓ યાવત્ વિહરે છે. તે પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસક પૂર્વે ઉગ્ર, ઉગ્રવિહારી સંવિગ્ન અને સંવિગ્નવિહારી હતા, પણ પાછળથી પાસસ્થા, પાસત્યવિહારી અવસન અવસનવિહારી, કુશીલ, કુશીલવિહારી, યથાછંદ, અને યથાછંદવિહારી થઈને તેઓ ઘણા વરસ સુધી શ્રમણોપાસકનાં પર્યાયને પાળે છે, અર્ધમાસિક સંખનાવડે આત્માને સેવીને ત્રીશભક્તોને અનશનપણે વ્યતીત કરીને તે પ્રમાદસ્થાનનું આલોચન અને પ્રતિક્રમણ કર્યા વિના કાલ કરી અસુરેંદ્ર, અસુરકુમાર રાજાચમરના ત્રાય ઢિશકદેવપણે ઉત્પન્ન થયા. હે ભગવન્! જ્યારથી માંડીને કાકંદીના રહેનારા અને પરસ્પર સહાય કરનારા, તેત્રીશ શ્રમણોપાસકો અસુરેંદ્ર, અસુરકુમારરાજાચમરના ત્રાયઢિશકદેવપણે ઉત્પન થયા ત્યારથી એમ કહેવાય છે કે અસુરેંદ્ર, અસુરકુમારરાજા ચમરને ત્રાયઢિશક દેવો છે ? જ્યારે તે શ્યામહસ્તી અનગારે ભગવંત ગૌતમને એ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન્ ગૌતમ શંકિત, કાંક્ષિત અને અત્યન્ત સંદિગ્ધ થયા, અને તેઓ ઉભા થઈને તે શ્યામહસ્તી અનગારની સાથે જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર હતા ત્યાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીરને વાંદી અને નમીને આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! અસુરેંદ્ર, અસુરકુમારના રાજા ચમરને ત્રાયદ્મિશક દેવો છે? હા, ગૌતમ! છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? -ઈત્યાદિ પૂર્વે કહેલો ત્રાયઢિશક દેવોને સર્વ સંબધ કહેવો, યાવતુ કાકંદીના રહેનારા શ્રમણોપાસકો ત્રાયસ્ત્રિશકદેવપણે ઉત્પન્ન થયા છે ત્યારથી શું એમ કહેવાય છે કે અમરને ત્રાયઅિંશક દેવો છે? હે ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી, તેઓ કદી ન હતાં એમ નથી, કદી ન હશે એમ નથી કદી નથી એમ પણ નથી. યાવતુ તેઓ નિત્ય છે, અન્ય ઔવે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. હે ભગવનું વૈરોચનેદ્ર, વૈરોચનરાજાબલિને ત્રાઝિશકદેવો છે? હે ગૌતમ ! હા, છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! બલિના ત્રાયદ્ગિશક દેવોનો સંબધ આ પ્રમાણે છે-તે કાલે-તે સમયે જંબૂદ્વીપના ભારતવર્ષમાં બિભેલ નામે સંનિવેશ હતો. તે બિભેલ સનિ વેશમાં પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસકો રહેતા હતા. ઈત્યાદિ જેમ ચરેન્દ્ર ના સંબધે કહ્યું તેમ અહીં પણ જાણવું. પૂર્વોક્ત સર્વ હકીકત યાવત્ તેઓ નિત્ય છે, અવ્યવચ્છિત્તિનયની અપેક્ષાએ અન્ય ચ્યવે છે અન્ય ઉત્પન્ન થાય છે ત્યાં સુધી જાણવી. હે ભગવનું ! નાગકુમારના ઇંદ્ર અને નાગકુમારના રાજા ધરણને ત્રાયસ્ત્રિશક દેવો છે? હે ગૌતમીહા, છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! નાગકુમારના ઈંદ્ર અને નાગકુમારના રાજા ધરણના ત્રાયશ્ચિશક દેવોના નામો શાશ્વત કહ્યા છે, જેથી તેઓ કદાપિ ન હતા એમ નથી, કદાપિ નથી એમ નથી, અને કદાપિ ન હશે એમ પણ નથી. યાવતુ અન્ય ચ્યવે છે અને અન્ય ઉપજે છે. એ પ્રમાણે ભૂતાનંદ અને યાવતુ મહાઘોષ ઇન્દ્રના ત્રાયસ્ત્રિશક દેવો સંબધે પણ જાણવું. હે ભગવન્! દેવેંદ્ર દેવરાજ શક્રને ત્રાયશ્ચિશક દેવો છે? હા ગૌતમ ! છે. હે ભગવન! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! શક્રના ત્રાયશ્ચિશક દેવોનો સંબધ આ પ્રમાણે છે-તે કાલે Page #252 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૦, ઉદેસી-૪ ૨૪૯ તે સમયે આ જંબૂદ્વીપના ભરતવર્ષમાં પલાશકસંનિવેશ હતો. તેમાં પરસ્પર સહાય કરનાર તેત્રીશ શ્રમણોપાસક રહેતા હતા-ઈત્યાદિ જેમ ચમર સંબધે કહ્યું તે પ્રમાણે યાવતુ તેઓ વિચારે છે. તેઓ પહેલાં અને પછી ઉગ્ર,ઉગ્રવિહારી, સંવિગ્ન અને સંવિગ્નવિહારી થઈને ઘણા વર્ષ સુધી શ્રમણોપાસકાયયિને પાળીને માસિક સંલેખનાવડે આત્માને સેવે છે, સેવીને સાઠ ભક્તો અનશન વડે વ્યતીત કરીને આલોચન, પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થાય છે, અને મરણ સમયે કાળ કરી યાવતું ત્રાયશ્ચિકદેવપણે ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત ચરમેન્દ્રના પ્રમાણે યાવત્ “અન્ય છે અવે છે અને અન્ય ઉત્પન્ન થાય છે ત્યાંસુધી જાણવો. હે ભગવન્! ઈશાન ઈદ્રને ત્રાયસ્ત્રિશક દેવો છે? શક્રની પેઠે ઈશાનેને પણ જાણવું; પરન્તુ વિશેષ એ છે કે તે ગૃહપતિઓ શ્રમણોપાસકો પલાશક સંનિવેશને બદલે ચંપાનગરીમાં ઉત્પન્ન થયેલાં છે. “જ્યારથી ચંપાના નિવાસી ત્રાયસ્ત્રિશકપણે ઉત્પન્ન થયા- ઈત્યાદિ પૂર્વોક્ત સર્વ વૃત્તાન્ત યાવત્ “અન્ય ઉપજે છે ત્યાં સુધી જાણવો. હે ભગવન્! દેવોના રાજા દેવેંદ્ર સનસ્કુમારને ત્રાયસ્ત્રિશક-દેવો છે હા, ગૌતમ ! છે. હે ભગવ–આપ એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ!જેમ ધરણેન્દ્ર સંબધે કહ્યું તે પ્રમાણે અહીં જાણવું.એ રીતે યાવત્ પ્રાણતથી માંડીને અશ્રુતપર્યન્ત કહેવું. હે ભગવન્! તે એમજ છે ! તે એમજ છે. (એમ કહી ભગવાન ગૌતમ વિહરે છે.) શતક ૧૦ઉદેસાઇનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદેશો-પ) [૪૮૮] તે કાલે તે સમયે રાજગૃહનામે નગર હતું, અને ત્યાં ગુણસિલ નામે ચૈત્ય હતુ. યાવતું સભા પાછી ગઈ. તે કાલે-તે સમયે શ્રમણભગવાન મહાવીરના ઘણા શિષ્યો સ્થવિરો જાતિસંપન્ન-ઇત્યાદિ જેમ આઠમાં શતકના સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવતું વિહરે છે. ત્યારપછી તે સ્થવિરભગવંતો જાણવાની શ્રદ્ધાવાળા યાવતુ સંશયવાળા થઈને ગૌતમસ્વામીની પેઠે પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલ્યા. હે ભગવન્! અસુરેંદ્ર અસુરકુમારના રાજા ચમરને કેટલી અઝમહિષીઓ કહી છે ? હે આય ! પાંચ પટ્ટરાણીઓ કહી છે. -કાલી રાજી, રજની, વિધુતુ અને મેધા. તેમાંની એક એક દેવીને આઠ આઠ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. હે ભગવન્! શું તે એક એક દેવી આઠ આઠ હજાર દેવિઓના પરિવારને વિકુવવા સમર્થ છે? હે આર્યો હા, ત્રુટિક હે ભગવન્! અસુરેંદ્ર અને અસુરકુમારોનો રાજા ચમર પોતાની ચમચંચારાજધાનીમાં સુધમસભામાં અમર નામે સિંહાસનમાં બેસી તે ત્રુટિક(સ્ત્રીઓનાપરિવાર)સાથે ભોગવવાલાયક દિવ્યભોગોને ભોગવવા સમર્થ છે ? હે આર્યો! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો હે આ અસુરેંદ્ર અને અસુરકુમારના રાજારામરની ચમચંચા નામની રાજધાનીમાં સુધમાં સભામાં માણવક ચૈત્યસ્તંભને વિષે વજમય અને ગોળ-અને ડાબડામાં નાંખેલાં જિનના ઘણાં અસ્થિઓ છે, જે અસુરેંદ્ર અને અસુરકુમારના રાજાચમરને તથા બીજા ઘણાં અસુરકુમારદેવોને અને દેવીઓને અર્ચનીય, વંદનીય, નમસ્કાર કરવા યોગ્ય, પૂજવાયોગ્ય, સત્કાર કરવા યોગ્ય અને સમાન કરવા યોગ્ય છે, તથા કલ્યાણ અને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ભગવઈ - ૧૦/-૫૪૮૮ મંગલરૂપ દેવ ચૈત્યની પેઠે ઉપાસના કરવા યોગ્ય છે, માટે તે જિનના અસ્થિઓના પ્રણિધાનમાં તે અસુરેંદ્ર પોતાની રાજધાનીમાં યાવત્ સમર્થ નથી. તેથી હે આર્યો ! એમ કહેવાય છે કે ચમર અસુરેંદ્ર યાવત્ ચમરચંચા રાજધાનીમાં યાવત્ ભોગવવા સમર્થ નથી. પણ હે આર્યો ! તે અસુરેંદ્ર અસુરકુમારરાજાચમર ચમરચંચા નામે રાજધાનીમાં, સુધર્મા સભામાં, ચમરનામે સિંહાસનમાં બેસી ચોસઠહજાર સામાનિકદેવો, ત્રાયસ્ત્રિ શક દેવો, અને બીજા ઘણા અસુરકુમારદેવો તથા દેવીઓ સાથે પરિવૃત થઇ મોટા અને નિરન્તર થતા નાટ્ય, ગીત, અને વાજિંત્રોના શબ્દો વડે કેવલ પરિવારની ઋદ્ધિથી ભોગો ભોગવવા સમર્થ છે, પરન્તુ મૈથુનનિમિત્તક ભોગો ભોગવવા સમર્થ નથી. હે ભગવન્ ! અસુરકુમારના ઇંદ્ર અને અસુકુમારના રાજાચમરના (લોકપાલ) સોમ મહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્યો ! તેને ચાર પટ્ટરાણીઓ કહી છે, કનકા, કનકલતા, ચિત્રગુપ્તા અને વસુંધરા. ત્યાં એક એક દેવીને એક એક હજાર દેવીનો પરિવાર છે. તેઓમાંની એક એક દેવી એક એક હજાર હજાર દેવીના પરિવારને વિકુર્તી શકે છે, એ પ્રમાણે પૂર્વાપર બધી મળીને ચાર હજાર દેવીઓ થાય છે. તે ત્રુટિક (દેવીઓનો વર્ગ) કહેવાય છે. [૪૮૯] હે ભગવન્ ! અસુરકુમારના ઇંદ્ર અને અસુરકુમારના રાજા ચમરના (લોકપાલ) સોમમહારાજા પોતાની સોમારાજધાનીમાં સુધર્મસભામાં સોમસિંહાસ નમાં બેસી તે ત્રુટિક (દેવીઓના વર્ગ) સાથે ભોગવવા સમર્થ છે ? ચમરના સંબન્ધે કહ્યું છે તે સર્વ અહીં પણ જાણવું. પરન્તુ તેનો પરીવાર સૂભની પેઠે જાણવો. હે ભગવન્ ! તે ચમરના (લોકપાલ) યમમહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્યો ! પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ છે કે યમારાજધાની છે. તથા એ પ્રમાણે વરુણના સંબન્ધે પણ જાણવું, પરન્તુ તેને વરુણા રાજધાની છે. તે પ્રમાણે વૈશ્રમણને પણ જાણવું. ૫૨ન્તુ તેને વૈશ્રમણા રાજધાની છે બાકી સર્વ પૂર્વ પ્રમાણે જાણવું, યાવત્ તેઓ મૈથુનનિમિત્તે ભોગ ભોગવવા સમર્થ નથી.’ હે ભગવન્ ! વૈરોચનેન્દ્ર બલિને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! પાંચ પટ્ટરાણીઓ કહી છે; શુભા, નિશુંભા, રંભા, નિરંભા અને મદના. તેમાંની એક એક દેવીને આઠ આઠ હજાર દેવીઓનો પરિવાર હોય છે-ઇત્યાદિ સર્વ ચમરેન્દ્રની પેઠે જણવું; પરન્તુ બલિ નામે ઇન્દ્રને બલિચંચારાજધાની છે. અને તેનો પરિવાર તૃતીય શતકના પ્રથમ દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો, હે ભગવન્ ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજા બલિના (લોકપાલ) સોમમહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહી છે, -મેનકા, સુભદ્રા, વિજયા અને અશની. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું ચમરના સોમ નામે લોકપાલની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્ વૈશ્રમણ સુધી જાણવું. હે ભગવન્ ! નાગકુમારના ઇન્દ્ર અને નાગકુમારના રાજા ધરણને કેટલી પટ્ટા ણીઓ કહી છે ? હે આર્ય તેને છ પટ્ટરાણીઓ કહી છે, -ઇલા, શુક્રા, સતારા, સૌદામિની, ઇન્દારા અને ધનવિદ્યુત. તેમાં એક એક દેવીને છ છ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. હે ભગવન્ ! તેમાંની એક એક દેવી અન્ય છ છ હજાર દેવીઓના પરિવારને વિકુર્તી શકે ? તેઓ પૂર્વે કહ્યા પ્રમાણે પૂર્વપર સર્વ મળીને છત્રીશ હજાર દેવીઓને વિકુર્વવા સમર્થ છે. એ પ્રમાણે તે ત્રુટિક (દૈવીઓનો સમૂહ) કહ્યો. હે ભગવન્ ! શું ધરેણેન્દ્ર પોતાની Page #254 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૦, ઉદેસો-૫ ૨૫૧ ધરણારાજધાનીમાં ધરણ સિંહાસનમાં બેસી પોતાના પરિવાર દેવીઓ સાથે ભોગ ભોગવવા સમર્થ છે ઈત્યાદિ? બાકી સર્વ પૂર્વવતુ જાણવું, હે ભગવન્! નાગકુમારના ઈન્દ્ર ધરણના લોકપાલ કાલવાલ નામે મહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. અશોક, વિમલા, સુપ્રભા અને સુદર્શના. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે ચમરના લોકપાલોની પેઠે જાણવું. એ પ્રમાણે બાકીના ત્રણે લોકપાલોસંબધે જાણવું. હે ભગવન્! ભૂતાનેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ. કહી છે? હે આર્ય! છ પટ્ટરાણીઓ. -રૂપા, રૂપાશા, સુરૂપ, રૂપકાવતી, રૂપકતા અને રૂપપ્રભા. તેમાં એક એક દેવીનો પરિવાર ઇત્યાદિ સર્વ ધરણેન્દ્રની પેઠે જાણવું. હે ભગવન્! ભૂતાનંદ્રના લોકપાલ નાગવિત્તને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. -સુનંદા, સુભદ્રા, સુજાતા અને સુમના. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું ચમરેન્દ્રના લોકપાલોની પેઠે જાણવું. એ પ્રમાણે બાકી રહેલા ત્રણે લોકપાલોના સંબધે જાણવું. જે દક્ષિણ દિશાના ઈન્દ્રો છે તેઓને ધરણેન્દ્રની પેઠે જાણવું, અને તેઓના લોકપાલોને પણ ધરણેન્દ્રના લોકપાલોની પેઠે જાણવું. તથા ઉત્તર દિશિના. ઈદ્રોને ભૂતાનંદ્રની પેઠે જાણવું. તેઓના લોકપાલોને પણ ભૂતાનેદ્રના લોકપાલોની પેઠે જાણવું, પરન્તુ વિશેષ એ છે કે સર્વ ઇન્દ્રોની રાજધાનીઓ અને સિંહાસનો ઈદ્રના સમાન નામે જાણવાં. અને તેઓનો પરિવાર તૃતીય શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સમજવો. તથા બધા લોકપાલકોની રાજધાનીઓ અને સિંહાસનો પણ તેઓનાં સમાન નામે જાણવાં. અને તેઓનો પરિવાર અમરેન્દ્રના લોકપાલોના પરિવારની પેઠે જાણવો. હે ભગવન્! પિશાચના ઈંદ્ર અને પિશાચના રાજા કાલને કેટલી પટ્ટરાણી કહી છે? હે આર્ય! ચાર. -કમલા, કમલપ્રભા, ઉત્પલા અને સુદર્શના. તેમાંની એક એક દેવીને એક એક હજાર દેવીનો પરિવાર છે, બાકી બધું ચમરના લોકપાલોની પેઠે જાણવું, પરન્તુ વિશેષ એ છે કે કાલા નામે રાજધાની અને કાલ નામે સિંહાસન જાણવું.એ પ્રમાણ મહાકાલસંબંધે પણ જાણવું. હે ભગવન્! ભૂતના ઈન્દ્ર અને ભૂતના રાજા સૂરપને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આય! ચાર. -રૂપવતી, બહુરૂપા, સુરૂપા, ને સુભગા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે કાલેન્દ્રની પેઠે જાણવું. અને એ જ પ્રમાણે પ્રતિરૂપેન્દ્ર સંબંધે પણ જાણવું. હે ભગવન્! યક્ષના ઇન્દ્ર પૂર્ણભદ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. -પૂણ, બહુપત્રિકા, ઉત્તમાં અને તારકા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે કાલેન્દ્રની પેઠે જાણવું, અને એ પ્રમાણે માણિભદ્ર સંબધે પણ જાણવું. હે ભગવનું ! રાક્ષસના ઈંદ્ર ભીમને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. -પડ્યા, પદ્માવતી, કનકા અને રત્નપ્રભા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે સર્વ કાલેન્દ્રની પેઠે જાણવું. એ પ્રમાણે મહાભીમેન્દ્રસંબધે પણ જાણવું. ' હે ભગવન્! કિંનરેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર અવતંસા, કેતુમતી, રતિસેના અને રતિપ્રિયા. તેઓનાં એક એકનો પરિવાર વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે કિંપુરુષેન્દ્ર સંબંધે પણ જાણવું. હે ભગવન્! સત્પરુષેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય ! ચાર. -રોહિણી, નવમિકા, શ્રી અને પુષ્પવતી. તેમાં એક એકનો પરિવાર વગેરે બધું પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે મહાપુરુષેન્દ્ર સંબધે પણ જાણવું. હે ભગવન્! અતિકાયેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય ચાર. -ભુજંગા. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ભગવઇ - ૧૦/- ૫૪૮૯ ભુજગવતી, મહાકચ્છા અને સ્ફુટા. તેમાં એક એકનો પરિવાર વગેરે બધું પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે મહાકાર્યન્દ્ર સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! ગીતરતીન્દ્રને કેટલી પટ્ટરાણીઓ હોય છે ? હે આર્ય ! ચાર. -સુઘોષ, વિમલા, સુસ્વરા અને સરસ્વતી. તેમાં એક એકનો પરિવાર વગેરે બધું પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે ગીતયશ ઇન્દ્ર સંબન્ધે - પણ સમજવું. આ સર્વ ઇન્દ્રોને બાકીનુંસર્વ કાલેન્દ્રની પેઠે જાણવું; પરન્તુ વિશેષ એ છે કે, રાજધાનીઓ અને સિંહાસનો ઇન્દ્રના સમાન નામે જાણવાં, બાકી સર્વ પૂર્વની પેઠે જાણવું. હે ભગવન્ ! જ્યોતિષ્કના ઇન્દ્ર અને જ્યોતિષ્કના રાજા ચન્દ્રને કેટલી પટ્ટરાણી ઓ કહી છે ? હે આર્ય ! ચાર -ચન્દ્રપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી અને પ્રભંકરાઇત્યાદિજેમ જીવાભિગમસૂત્રમાં જ્યોતિષ્કના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું. સૂર્યસં બન્ધે પણ બધું તેમજ જાણવું. સૂર્યને ચાર પટ્ટરાણીઓ છે, સૂર્યપ્રભા, આંતપાભા, આર્ચિમલી અને પ્રભંકરા-ઇત્યાદિ સર્વ પૂર્વોક્ત કહેવું, યાવત્ તેઓ પોતાની રાજધાની માં સિંહાસનને વિષે મૈથુનનિમિત્તે ભોગો ભોગવી શકતા નથી. હે ભગવન્ ! અંગાર નામના મહાગ્રહને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! ચાર.વિજ્યા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું ચન્દ્રની પેઠે જાણવું પરન્તુ વિશેષ એ છે કે, અંગારાવતંસકનામના વિમાનમાં અને અંગારક નામના સિંહા સનને વિષે યાવત્ મૈથુનમિત્તે ભોગો ભોગવતા નથી. તથા એ પ્રમાણે યાવત્ વ્યાલ નામે ગ્રહસંબન્ધે પણ જાણવું. એમ અઠ્યાશી મહાગ્રહો માટે યાવત્ ભાવકેતુ ગ્રહ સુધી કહેવું. પરન્તુ વિશેષ એ છે કે, અવતંસકો અને સિંહાસનો ઇન્દ્રના સમાન નામે જાણવાં. હે ભગવન્ ! દેવના ઇન્દ્ર દેવના રાજા શક્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! આઠ. પદ્મા, શિવા, શ્રેયા, અંજુ અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી. તેમાંની એક એક દેવીનો સોળ સોળ હજાર દેવીઓનો પરિવાર હોય છે. તેમાંની એક એક દેવી બીજી સોળ સોળ હજાર દેવીઓના પરિવારને વિકુર્તી શકે છે. એ પ્રમાણે પૂર્વાપર મળીને એક લાખ અને અઠ્યાવીશ હજાર દેવીઓના પરિવારને વિકુર્વવા સમર્થ છે. એ પ્રમાણે ત્રુટિક (દૈવીઓનો સમૂહ) કહ્યો. - હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર સૌધર્મ દેવલોકમાં સૌધર્માવતંસક વિમાનમાં સુધર્મસભાને વિષે અને શક્ર નામે સિંહાસનમાં બેસી તે ત્રુટિક સાથે ભોગ ભોગવવા સમર્થ છે ? હે આર્ય ! બાકી સર્વ ચમરેન્દ્રની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ છે કે તેનો પરિવાર તૃતીયશતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો. હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્રના (લોકપાલ) સોમ નામે મહારાજને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હૈ આર્ય ! ચાર. -રોહિણી, મદના, ચિત્રા અને સોમા, તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે ચમરેન્દ્રના લોકપાલોની પેઠે જાણવો, પરન્તુ વિશેષ એ છે કે સ્વયંપ્રભ નામે વિમાનમાં, સુધર્મા સભામાં અને સોમ નામના સિંહાસનમાં બેસીને મૈથુનનમિત્તે દેવીઓની સાથે. ભોગ ભોગવવા સમર્થ નથી-એ પ્રમાણે યાવદ્ વૈશ્રમણ સુધી જાણવું. પરન્તુ વિશેષ એ છેકે તેમના વિમાનો તૃતીયશતકમાં કહ્યા પ્રમાણે કહેવાં. હે ભગવન્ ! ઈશાનેન્દ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! આઠ. -કૃષ્ણા, કૃષ્ણરાજિ, રામા, રામરક્ષિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું શક્રની પેઠે જાણવું. હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના (લોકપાલ) સોમ નામે મહારાજને કેટ Page #256 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૦, ઉસો-૫ ૨૫૭ લી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. પૃથિવી, રાત્રી, રજની, અને વિદ્યુતું. તેમાં એક એકનો પરિવાર વગેરે બાકી બધું શકના લોકપાલોની પેઠે જાણવું. એ પ્રમાણ યાવતું વરુણ સુધી જાણવું. પરન્તુ વિશષ એ છે કે ચોથા શતકમાં કહ્યા પ્રમાણે વિમાનો કહેવા, યાવતુ તે મૈથુનનિમિત્તે ભોગ ભોગવતા નથી. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્તે એમજ છે. | શતક ૧૦-ઉદેસાઃ પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (-ઉદેશક :[૪૯૦-૪૯૨] હે ભગવન! દેવેન્દ્ર દેવરાજ શક્રની સુધમાં નામે સભા ક્યા કહી છે? હે ગૌતમ ! જંબૂદ્વીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભાપૃથિવીના ઇત્યાદિ ‘રાયપાસેણીય’ સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રાયતુ પાંચ અવતંસક વિમાનો કહ્યા છે, અશોકાવતંસક, યાવતું વચ્ચે સૌધમવિતંસક છે. તે સૌધમવિસક નામે મહાવિમાનની લંબાઈ અને પહોળાઈ સાડા બાર લાખ યોજન છે. શુક્રનું પ્રમાણ, ઉપપાત, અભિષેક, અલંકાર અને અચનિકા -ઈત્યાદિ યાવતું આત્મર- ક્ષકો સૂયભિદેવની પેઠે જાણવા, તેની સ્થિતિ બે સાગરોપમની છે. હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર કેવી મહાઋદ્ધિવાળો છે. કેવા મહાસુખવાળો છે ? હે ગૌતમ ! તે મહાદ્ધિવાળો વાવત મહાસુખવાળો બત્રીશ લાખ વિમાનોનો સ્વામી થઈને યાવત્ વિહરે છે, હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્!તે એમજ છે. | શતક: ૧૦-ઉદેસા નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (- ઉદ્દેશક૭-૩૪:[૪૭] હે ભગવન્! ઉત્તરમાં રહેનારા એકોરૂક મનુષ્યોનો એકોરૂક નામે દ્વીપ કયે સ્થળે કહ્યો છે ? હે ગૌતમ ! જીવાભિગમસૂત્રમાં કહ્યા પ્રમાણે સર્વ દ્વિપો સંબન્ધ યાવતુ શુદ્ધદેતદ્વીપ સુધી કહેવું. એ પ્રમાણે પ્રત્યેક દ્વીપ સંબધે એક એક ઉદ્દેશક કહેવો. એમ અઠ્યાવીશ ઉદ્દેશકો કહેવા. હે ભગવન્! તે એમજ છે, એ ભગવન્! તે એમજ છે. શતક ૧૦-ઉદેસાઃ ૭-૩૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ શતકઃ ૧૦ગુર્જરછાયાપૂર્ણ (શતકઃ ૧૧) - ઉદેશક-૧:[૪૯૪] ઉત્પલ, શાલૂક, પલાશ, કુંભી નાડીક, પદ્મ, કણિકા, નલિન, શિવરાજર્ષિ, લોક, કાલ. અને આલભિક-એ સંબધે અગ્યારમાં શતકમાં બાર ઉદ્દેશકો છે. [૪૯૫-૪૯૭] ઉપપાત, પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, લેશ્યા, વૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, વર્ણ, રસ, શ્વાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ સંજ્ઞા, કસાય, સ્ત્રી, બંધ, સંશી, ઈન્દ્રિય, અનુબંધ, સુંવેધ, હાર, સ્થિતિ સમુદ્ધાત, ચ્યવન અને સર્વ જીવોએ બત્રીસ ઉદેસા છે. - - - - Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ભગવઇ-૧૧-૧/૪૯૮ ૪િ૯૮) તે કાલે-તે સમયે રાજગૃહ નગરને વિષે પર્યાપાસના કરતા (ગૌતમ) આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્!ઉત્પલ શું એક જીવવાનું છે કે અનેકજીવવાનું છે? હે ગૌતમ! તે એક જીવવાનું છે, પણ અનેક જીવવાનું નથી. ત્યાર પછી જ્યારે તે ઉત્પલને વિષે બીજા જીવો-જીવાશ્રિત પાંદડા વગેરે અવયવો-ઉગે છે ત્યારે તે ઉત્પલ એક જીવવાનું નથી, પણ અનેક જીવવાનું છે. હે ભગવન્! (ઉત્પલમાં) તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે-શું. નૈરયિકથી, તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ઉપજે છે ? હે ગૌતમ ! તે જીવો નરયિકથી આવીને ઉપજતા નથી, પણ તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ઉપજે છે. જેમ પ્રજ્ઞાપના સૂત્રનાં વ્યુત્ક્રાંતિપદમાં કહ્યું છે તે પ્રમાણે વનસ્પતિકાયિકોમાં યાવતુ ઈશાન દેવલોક સુધીના જીવોનો ઉપપાત કહેવો. હે ભગવન્! તે જીવો (ઉત્પલમાં) એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાતા જીવો એક સમયમાં ઉત્પનું થાય. હે ભગવન્! તે ઉત્પલના જીવો સમયે સમયે કાઢવામાં આવે તો કેટલે કાલે તે પૂરા કાઢી શકાય ? હે ગૌતમ ! જો તે જીવો સમયે સમયે અસંખ્ય કાઢવામાં આવે, અને તે અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ સુધી કાઢવામાં આવે તો પણ તે પૂરા કાઢી શકાય નહીં. હે ભગવન્! ઉત્પલના જીવોની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ! જઘન્ય-અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી, અને ઉત્કૃષ્ટ કઈક અધિક હજાર યોજન હોય છે. હે ભગવન્! તે જીવો શું જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાનાવરણીય કર્મના અબંધક નથી, પણ બન્ધક છે. એ પ્રમાણે વાવ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. પરન્તુ આયુષકર્મના સંબંધે પ્રશ્ન કરવો. હે ગૌતમ ! (ઉત્પલનો) એક જીવ બંધક છે, એક જીવ અબંધક છે, અનેક જીવો બંધક છે, અનેક જીવો અબંધક છે, અથવા એક બંધક અને એક અબંધક છે, અથવા એક બંધક અને અનેક અબંધક છે, અથવા અનેક બંધક અને એક અબંધક છે, અથવા અનેક બંધક અને અનેક અબંધક છે. એ પ્રમાણે એ આઠ ભાંગા જાણવા. હે ભગવન્! તે ઉત્પલના જીવો જ્ઞાનાવરણીયકર્મના વેદક છે કે અવેદક છે ? હે. ગૌતમ! તેઓ અવેદક નથી, પણ એક જીવ વેદક છે. એ પ્રમાણે યાવત્ અંતરાય કર્મ સુધી જાણવું. હે ભગવન્! તે (ઉત્પલના) જીવો સાતાના વેદક છે કે અસાતાના વેદક છે? હે ગૌતમ ! તે જીવો સાતાના વેદક છે અને અસાતાના પણ વેદક છે. અહીં પૂર્વ પ્રમાણે આઠ ભાંગા કહેવા. હે ભગવન્! તે (ઉત્પલના) જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા છે. હે ગૌતમ ! તેઓ જ્ઞાનાવરણીયકર્મના અનુદયવાળા નથી, પણ એક જીવ ઉદયવાળો છે અથવા અનેક જીવો ઉદયવાળા છે. એ પ્રમાણે યાવતુ અંતરાયકર્મ સંબંધે જાણવું. હે ભગવન્! શું તે ઉત્પલના) જીવો જ્ઞાનાવરણીયકર્મના ઉદીરક છે કે અનુદીરક છે ? હે ગૌતમ ! તેઓ અનુદીરક નથી, પણ એક જીવ ઉદીરક છે, અથવા અનેક જીવો ઉદીરક છે. એ પ્રમાણે યાવત્ અંતરાયકર્મ સુધી જાણવું પરતુ વિશેષ એ છે કે વેદનીયકર્મ અને આયુષકર્મમાં પૂર્વવતુ આઠ ભાંગા કહેવા. - હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા કે તેજલેશ્યાવાળા હોય ? હે ગૌતમ ! એક જીવ કૃષ્ણલેશ્યાવાળો, યાવત્ એક તેજોલેશ્યાવાળો હોય, અથવા અનેક જીવો કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, Page #258 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૧, ઉદેસો-૧ ૨૫૫ કાપોતલેશ્યાવાળા અને તેજલેશ્યાવાળા હોય, અથવા એક કૃષ્ણલેશ્યાવાળો અને એક નીલલેશ્યાવાળો હોય. એ પ્રમાણે દ્વિકસંયોગ, ત્રિકસંયોગ અને ચતુષ્કસંયોગ વડે સર્વ મળીને એંશી ભાંગા કહેવા. હે ભગવનું ! શું તે (ઉત્પલના) જીવો સમ્યગદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે, કે સમ્યગૃમિશ્રાદ્રષ્ટિ છે ? હે ગૌતમ ! તેઓ સમ્યગ્દષ્ટિ નથી, પણ એક જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અથવા અનેક જીવો મિથ્યાદ્રષ્ટીઓ છે, હે ભગવન્! તે (ઉત્પલના) જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તે જ્ઞાની. નથી, પણ એક અજ્ઞાની છે, અથવા અનેક અજ્ઞાનીઓ છે. હે ભગવન! તે (ઉત્પલના) જીવો મનયોગી વચનયોગી કે કાયયોગી છે? હે ગૌતમ ! તેઓ મનયોગી નથી, વચનયોગી નથી, પણ એક કાયયોગી છે અથવા અનેક કાયયોગિઓ છે. હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે ? હે ગૌતમ ! એક જીવ સાકાર ઉપયોગવાળો છે, અથવા એક જીવ અનાકારઉપયોગવાળો છે-ઇત્યાદિ પૂર્વ પ્રમાણે આઠ ભાંગા કહેવા. હે ભગવનું ! તે (ઉત્પલના) જીવોના શરીરો કેટલા વર્ણવાળાં, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને કેટલા સ્પર્શવાળાં કહ્યાં છે? હે ગૌતમ ! પાંચ વર્ણવાળાં, પાંચ રસવાળાં, બે ગંધવાળાં અને આઠ સ્પર્શવાળાં કહ્યાં છે. અને જીવો પોતે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. હે ભગવનું ! શું તે (ઉત્પલના) જીવો ઉછુવાસક છે, નિઃશ્વાસક છે કે અનુષ્કૃવાસનિઃશ્વાસક હોય છે? હે ગૌતમ ! કોઈ એક ઉચ્છવાસક છે, કોઈ એક નિઃશ્વાસક છે, અને કોઈ એક અનુચ્છવાસનિઃશ્વાસક પણ છે. અથવા અનેક જીવો ઉછુવાસક છે, અનેક નિઃશ્વાસક છે, અને અનેક અનુચ્છુવાશક-નિઃશ્વાસક પણ છે. અથવા એક ઉચ્છુવાસક, અને એક નિશ્વાસક છે, અથવા એક ઉચ્છવાસક અને એક અનુચ્છવાસક નિશ્વાસક છે, અથવા એક નિઃશ્વાસક અને એક અનુવાક-નિઃશ્વાસક છે, અથવા એક ઉચ્છવાસક, એક નિઃપ્શવાસક અને એક અનુચ્છવાસનિઃશ્વાસક છે. - એ પ્રમાણે આઠ ભાંગા કરવા. એ સર્વમળીને છવ્વીશ ભાંગા થાય છે. ' હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો આહારક છે કે અનાહારક છે? હે ગૌતમ! તેઓ સઘળા અનાહારક નથી, પણ એક આહારક છે, અથવા એક અનાહારક છે.ઈત્યાદિ આઠ ભાંગા અહીં કહેવા. હે ભગવન્! શું તે ઉત્પલના જીવો સર્વવિરતિ છે, અવિરતિ છે કે વિરતાવિરત છે? હે ગૌતમ ! તે સર્વવિરતિ નથી, વિરતાવિરત દેશવિરત) નથી, પણ એક જીવ અવિરતિ છે, અથવા અનેક જીવો અવિરતિ છે. હે ભગવન! તે ઉત્પલના જીવો શું સક્રિય છે કે અક્રિય છે? હે ગૌતમ! તેઓ અક્રિય નથી પણ તેમાંનો એક જીવ સક્રિય છે અથવા અનેક જીવો સક્રિય છે. હે ભગવનું ! શું તે ઉત્પલના જીવો. સાત પ્રકારે કર્મના બંધક છે કે આઠ પ્રકારે કર્મના બંધક છે ? હે ગૌતમ ! તે જીવો સાત પ્રકારે કર્મના બંધક છે, અથવા આઠ પ્રકારે બંધક છે. અહીં આઠ ભાંગા કહેવા. હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા, ભયસંજ્ઞા ઉપયોગ વાળા, મૈથુનસંજ્ઞાઉપયોગવાળા, કે પરિગ્રહસંજ્ઞા ઉપયોગવાળા છે ? તેઓ આહાર સંજ્ઞાના ઉપયોગવાળા છે-ઈત્યાદિ એંશી ભાંગા કહેવા. હે ભગવનું ! શું તે ઉત્પલના જીવો ક્રોધકષાયવાળા, માનકષાયવાળા, માયાકષાયવાળા કે લોભકષાયવાળા છે ? હે ગૌતમ ! અહીં પણ એંશી ભાંગા કહેવા. હે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ભગવઇ-૧૧/-/૧/૪૯૮ ભગવન્! શું તે ઉત્પલના જીવો સ્ત્રીવેદવાળા, પુરુષવેદવાળા કે નપુંસકદવાળા હોય? હે ગૌતમ ! તે સ્ત્રીવેદવાળા નથી, પુરુષવેશવાળા નથી, પણ એક જીવ નપુંસકવેદવાળો કે અનેક નપુંસકદવાળા હોય. હે ભગવન્! શું તે ઉત્પલના જીવો ત્રીવેદના બંધક, પુરુષ વેદના બંધક કે નપુંસક વેદના બંધક છે ? હે ગૌતમ! ત્રણે વેદના બંધક છે. અહીં પણ છવ્વીશ ભાંગા કહેવા. હે ભગવન્! શું તે-ઉત્પલ જીવો સંજ્ઞી છે કે અસંજ્ઞી છે? હે ગૌતમ! તે સંજ્ઞી નથી, એક અસંશી છે, અથવા અનેક અસંશિઓ છે. હે ભગવનું ! તે ઉત્પલજીવો ઈદ્રિયસહિત છે કે ઈકિયરહિત છે ? હે ગૌતમ ! તે ઈદ્રિયરહિત નથી, પણ એક જીવ ઈદ્રિયવાળો છે, અથવા અનેક જીવો ઈદ્રિયવાળા છે. હે ભગવન્! તે ઉત્પલનો જીવ ઉત્પલપણે કાલથી ક્યાંસુધી રહે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ હે ભગવન્! તે ઉત્પલનો જીવ પૃથિવી કાયિકમાં આવે, અને ફરીથી પાછો ઉત્પલમાં આવે એ પ્રમાણે કેટલો કાળ સેવે? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવ સુધી. કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ; એટલો કાલ સેવે - હે ભગવન્! તે ઉત્પલનો જીવ અખાયિકપણે ઉપજે અને ફરીથી તે પાછો ઉત્પલમાં આવે, એ પ્રમાણે કેટલો કાલ ગમનાગમન કરે? પૂર્વવતુ.જેમ પૃથિવીના જીવ સંબધે કહ્યું તેમ યાવતું વાયુના જીવ સુધી કહેવું. હે ભગવનું ! તે ઉત્પલનો જીવ વનસ્પતિમાં આવે, અને તે ફરીથી ઉત્પલમાં આવે એ પ્રમાણે કેટલો કાલ સેવે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ, અને ઉત્કૃષ્ટથી અનંત ભવ સુધી. કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અનંત કાલ-વનસ્પતિકાલ પર્યન્ત. હે ભગવન્! તે ઉત્પલનો જીવ બેઈન્દ્રિયમાં આવે, અને તે ફરીથી ઉત્પલપણે ઉપજે, એ પ્રમાણે તે કેટલો કાળ સેવે? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવો, તથા કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતો કાલ; એજ પ્રમાણે ત્રીન્દ્રિયપણે, અને ચતુરિંદ્રિયજીવપણે પૂર્વવતુ કાલ જાણવો. હે ભગવનું ! ઉત્પલનો જીવ પંચેન્દ્રિયતિયચયોનિકપણે ઉપજે અને તે ફરીથી ઉત્પલપણે ઉપજે, એમ કેટલો કાલ ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભલો, કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપૃથકત્વ; એ પ્રમાણે ઉત્પલનો જીવ મનુષ્ય સાથે પણ યાવતુ એટલો કાલ ગમનાગમન કરે. હે ભગવન્! તે ઉત્પલના જીવો કયા પદાર્થનો આહાર કરે ? હે ગૌતમ ! તે જીવો દ્રવ્યથી અનન્તપ્રદેશિક દ્રવ્યોનો આહાર કરે, ઈત્યાદિ સર્વ આહારક ઉદ્દેશકમાં વનસ્પતિકાયિકોનો આહાર કહ્યો છે તે પ્રમાણે યાવતુ તેઓ સવત્મિના આહાર કરે છે, ત્યાં સુધી કહેવું, પરન્તુ એટલો વિશેષ છે કે તેઓ અવશ્ય છએ દિશીનો આહાર કરે છે, બાકી બધું પૂર્વવતુ. હે ભગવન્! તે ઉત્પલના જીવોની સ્થિતિ કેટલા કાલ ની છે? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી દસહજાર વર્ષ હે ભગવન્! તે ઉત્પલના જીવોને કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ વેદના સમુદ્યાત, કષાયસમુદ્યાત અને મરણાંતિકસમુદુઘાત. હે ભગવન્! તે જીવો મરણાંતિક સમુદ્રઘાત વડે સમવહ થઇને મરે, કે અસમવહતમરે? હે ગૌતમ! બંને રીતે હે ભગવન્! તે ઉત્પલના જીવો મરીને તરત ક્યાં Page #260 -------------------------------------------------------------------------- ________________ - શતક-૧૧, ઉદેસો-૧ ૨૫૭ જાય?- ક્યાં ઉત્પન્ન થાય? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે દેવોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના વ્યત્ક્રાંતિપદમાં ઉદ્વર્તના પ્રકરણમાં વનસ્પતિકાયિકોને કહ્યા પ્રમાણે અહીં પણ કહેવું છે ભગવન્! સર્વ પ્રાણો ભૂતો, સર્વ જીવો અને સર્વ સત્ત્વો ઉત્પલના મૂલપણે, કંદપણે, નાલપણે, પાંદડાપણ, કેસરપણે, કર્ણિકાપણે અને થિભુગ પણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ! થયા છે, હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે. | શતક: ૧૧-ઉદેસાઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (- ઉદેશકર થી ૮:[૪૯૯] હે ભગવન્! એક પાંદડાવાળા શાલૂક શું એક જીવવાળો છે કે અનેક જીવવાળો છે ? હે ગૌતમ ! તે એક જીવવાળો છે, એ પ્રમાણે ઉત્પલોદ્દેશકની સઘળી. વક્તવ્યતા કહેવી, યાવદ્ અનન્તવાર ઉત્પન્ન થયા છે. પરન્તુ વિશેષ એ છે કે, શાલૂકના શરીરની અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે બાકી બધું પૂર્વવતુ હે ભગવન્! તે એમજ છે હે ભગવન્! તે એમજ છે. - [પ૦૦ હે ભગવન્! પલાશવૃક્ષ એક પાંદડાવાળો હોય ત્યારે શું એક જીવવાળો હોય કે અનેક જીવવાળો હોય ? હે ગૌતમ ! ઉત્પલઉદ્દેશકની બધી વક્તવ્યતા અહીં કહેવી. પરન્ત વિશેષ એ કે, પલાશના શરીરની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ગાઉપૃથકત્વ છે. વળી દેવો અવીને એ પલાશવૃક્ષમાં ઉત્પન્ન થતા નથી. વેશ્યદ્વારમાં હે ભગવન્શું પલાશવૃક્ષના જીવો કણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા કે કાપોતલેશ્યાવાળા હોય? હે ગૌતમ! તે ત્રણ હોય, એ પ્રમાણે છવ્વીશ ભાંગા કહેવા. બાકી પૂર્વવતુ હે ભગવન્! તે એમજ છે. તે એમ જ છે. પિ૦૧] હે ભગવનું ! એક પાંદડાવાળો કુંભિક શું એક જીવવાળો હોય કે અનેકજીવવાળ હોય? હે ગૌતમ ! એ પ્રમાણે પલાશોદ્દેશકમાં કહ્યા પ્રમાણે બધું કહેવું, પરન્તુ વિશેષ એ છે કે કુંભિકની સ્થિતિજઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ વષપૃથકત્વ હોય છે. બાકી પૂર્વવતુ હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે. [પ૦૨] હે ભગવનું ! એકપાંદડાવાળો નાડિક શું એક જીવવાળો છે કે અનેકજીવવાળ છે? હે ગૌતમ! કુંભિક ઉદ્દેશકની બધી વક્તવ્યતા અહીં કહેવી. [પ૦૩ હે ભગવન્! એક પાંદડાવાળું પદ્મ શું એક જીવવાનું હોય કે અનેક જીવવાળું હોય? હે ગૌતમ! ઉત્પલ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે બધું કહેવું. [૫૦૪] હે ભગવન્! એક પાંદડાવાળી કર્ણિકા શું એક જીવવાળી છે કે અનેક જીવવાળી છે? હે ગૌતમ! બધુ પૂર્વ પ્રમાણે કહેવું. હે ભગવન્! તે એમજ છે. [પ૦૫] હે ભગવન્! એકપત્રવાળું નલિન શું એકજીવવાનું છે કે અનેકજીવવાળું છે ? હે ગૌતમે ! એ બધું પૂર્વ પ્રમાણે વાવતુ સર્વ જીવો અનંતવાર ઉત્પન્ન થયા છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતકઃ૧૧-ઉદેસા-૨થી ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ (- ઉદ્દેશક :-) [૫૦] તે કાલે-તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું તે હસ્તિનાપુર નગરની 1િ7 Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ભગવાઈ-૧૧-૯પ૦૬ બહાર ઉતરપૂર્વ દિશામાં-સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુના પુષ્પ અને લથી સમૃદ્ધ, રમ્ય અને નંદનવન સમાન હતું. તેની છાયા સુખકારક અને શીતળ હતી, તે મનોહર, સ્વાદિષ્ટફલવાળું, કંટકરહિત, પ્રસન્નતા આપનાર, યાવતુ પ્રતિરૂપ-સુન્દરહતું. તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતો, તે મોટા હિમાચલ પર્વતની પેઠે શ્રેષ્ઠ હતો, તે શિવ રાજાને ધારિણી નામે પટ્ટરાણી હતી. તેના હાથ પગ સુકમાલ હતા, તે શિવરાજાને ધારિણી રાણીથી ઉત્પન્ન થયેલો શિવ ભદ્ર નામે પુત્ર હતો, તેના હાથ પગ સુકુમાલ હતા-ઇત્યાદિ કુમારનું વર્ણન સૂર્યકાંત રાજ- કુમારની પેઠે કહેવું. યાવત્ તે કુમાર જોતો જોતો વિહરે છે. હવે કોઈ એક દિવસે શિવરાજાને પૂર્વરાત્રિના પાછલા ભાગમાં રાજ્યકારભારનો વિચાર કરતા આ આવો અધ્યાવસાય-સંકલ્પ ઉત્પન્ન થયો કે મારા પૂર્વ પૂણ્યકર્મોનો પ્રભાવ છે, ઈત્યાદિ તામિલ તાપસની પેઠે કહેવું, જે યાવતુ હું પુત્રોવડે, પશુઓવડે, રાજ્યવડે, રાષ્ઠવડે બલવડે, વાહનવડે, કોલવડે કોષ્ઠાગારવડે, પુરવડે અને અન્તઃપુરવડે વૃદ્ધિ પામું છું વળી પુષ્કળ ધન, કનક, રત્ન યાવતું સારભૂત દ્રવ્યવડે અતિશય અત્યંત વૃદ્ધિ પામું છું તો શું હવે હું મારા પૂર્વ પુણ્યકર્મોના ફલરૂપ એકાન્ત સુખને ભોગવતો જ વિહરું? તે માટે જ્યાંસુધી હું હિરણ્યથી વૃદ્ધિ પામું છું, યાવતુ પૂર્વે કહ્યા પ્રમાણે વૃદ્ધિ પામું છું જ્યાંસુધી સામંત રાજાઓ મારે તાબે છે, ત્યાંસુધી મારે કાલે પ્રાતઃકાળે સૂર્ય દેદીપ્યમાન થયે છતે ઘણી લોઢીઓ, લોહના કડાયાં કડછા અને ત્રાંબાના બીજા તાપસના ઉપકરણોને ઘડાવીને શિવભદ્ર કુમારને રાજ્યમાં સ્થાપીને ઘણી લોઢીઓ, લોહના કડાયાં, કડછા અને ત્રાંબાના તાપસના ઉપકરણો લઈને, જે આ ગંગાને કાંઠે વાનપ્રસ્થ તાપસો રહે છે, તે આ પ્રકારે-અગ્નિહોત્રી, પોતિક-વસ્ત્ર ધારણ કરનારાઈત્યાદિ ઉવવાઅ” સૂત્રમાં કહ્યા પ્રમાણે માવતુ જેઓ કાષ્ઠથી શરીરને તપાવતા વિચરે, છે, તે તાપસોમાં જે તાપસો દિશાપોષક છે, તેઓની પાસે મારે મુંડ થઈને દિક્નોક્ષમતા પસપણે પ્રવ્રજ્યા અંગીકાર કરવી શ્રેય છે, પ્રવ્રજ્યા ગ્રહણ કરીને હું આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરીશ. તે આ પ્રકારે-માવજીવ નિરંતર છઠ્ઠ છઠ્ઠ કરવાથી દિક્યક્ર વાલ તપકર્મ વડે ઉંચા હાથ રાખીને રહેવું મને કહ્યું એમ વિચારે છે. એ પ્રમાણે વિચારીને પ્રાતઃકાળે સૂર્ય દેદીપ્યમાન થયે છતે, અનેક પ્રકારના લોઢી, કડાયા વગેરે તાપસના ઉપકરણો તૈયાર કરાવી પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવે છે. આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીધ્ર આ હસ્તિનાપુર નગરની બહાર અને અંદર જલ છંટકાવી સાફકરાવો-ઇત્યાદિ યાવતુ તેમ કરી તેઓ તેની આજ્ઞાને પાછી આપે છે. ત્યારપછી તે શિવરાજા ફરીને પણ તે કૌટુંબિક પુરુષોને બોલાવે છે, તેણે આ પ્રમાણેકહ્યુંહે દેવાનુપ્રિયો ! શીઘ શિવભદ્ર કુમારના મહાઅર્થવાળા યાવતું વિપુલ રાજ્યાભિષેકની તૈયારી કરો. ત્યારબાદ તે કૌટુંબિક પુરુષો તે પ્રમાણે વાવતું રાજ્યાભિષેકની તૈયારી કરે છે, ત્યારપછી તે શિવરાજા અનેક ગણનાયક, દંડનાક, યાવતુ સંધિપાલના પરિવાર યુક્ત શિવભદ્ર કુમારને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસાડે છે, બેસાડીને એકસોસાઠ સોનાના કલશોવડે, યાવતુ એકસો આઠ માટીનાકલશોવડે, સર્વઋદ્ધિથી યાવતું વાજિંત્રાદિકના શબ્દો વડે મોટા રાજ્યાભિષેકથી અભિષેક કરે છે. ત્યારપછી પાંપણ જેવા સુકુમાલ અને સુગંધી ગંધવસ્ત્રવડે તેના શરીરને સાફ કરે છે, સરસ Page #262 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૧, ઉદ્દેસો-૯ ૨૫૯ ગોશીર્ષચંદન વડે લેપ કરી યાવત્ જેમ જમાલિનું વર્ણન કર્યું છે તેમ કલ્પવૃક્ષની પેઠે તેને અલંકૃત-વિભૂષિત કરે છે. ત્યારપછી હાથ જોડી શિવભદ્રકુમારને જય અને વિજયથી વધાવે છે; વધાવીને ઇષ્ટ, કાન્ત, પ્રિય વાણીવડે આશીર્વાદ આપતા ઔપપાતિક સૂત્રમાં કોણિક રાજા સંબન્ધે કહ્યા પ્રમાણે તેઓએ કહ્યું-યાવત્ તું દીર્ઘાયુષી થા, અને ઇષ્ટ જનના પરિવારયુક્ત હસ્તિનાપુરનગર અને બીજા અનેક ગ્રામ, આકર તથા નગરોનું સ્વામિપણું ભોગવ-ઇત્યાદિ કહીને તેઓ જય ય શબ્દ બોલે છે. ત્યારબાદ તે શિવભદ્ર કુમાર રાજા થયો, તે મોટા હિમાચલની પેઠે સર્વરાજાઓમાં મુખ્ય થઇને યાવત્ વિહરે છે, અહીં શિવભદ્રરાજાનું વર્ણન કરવું. ત્યારપછી તે શિવરાજા અન્ય કોઇ દિવસે પ્રશસ્ત તિથિ, કરણ, દિવસ અને નક્ષત્રના યોગમાં વિપુલ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓને તૈયાર કરાવે છે. મિત્ર, જ્ઞાતિ, યાવત્ પોતાના પિરજનને, રાજાઓનેઅને ક્ષત્રિયોને આમન્ત્રણ કરે છે, ત્યાર બાદ સ્નાન કરી યાવત્ શરીરને અલંકૃત કરી ભોજનવેલાએ ભોજનમંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેસી મિત્ર, જ્ઞાતિ અને પોતાના સ્વજન યાવત્ પરિજન સાથે તથા રાજા અને ક્ષત્રિયો સાથે વિપુલ અશન, પાન, સ્વાદિમ અને ખાદિમ ભોજન કરી તામ લિતાપસની પેઠે યાવત્ તે શિવરાજા બધાઓનો સત્કાર કરે છે, સન્માન કરે છે. મિત્ર, જ્ઞાતિ, પોતાના સ્વજન, યાવત્ પરિજનની તથા રાજાઓ, ક્ષત્રિયો અને શિવભદ્ર રાજાની રજા માગે છે. અનેક પ્રકારના લોઢી, લોઢાના કડાયાં, કડછા યાવત્ તાપસના ઉચિત ઉપકરણો લઇને ગંગાને કાંઠે જે આ વાનપ્રસ્થ તાપસો રહે છે-ઇત્યાદિ સર્વ પૂર્વવત્ યાવત્ તે દિશાપ્રોક્ષક તાપસોની પાસે દિક્ષિત થઇ દિશાપ્રોક્ષકતાપસરૂપે જ્યા ગ્રહણ કરી આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરે છે- મારે યાવજ્જીવ નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપ કરવો કલ્પે’-ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ વિહરે છે. ત્યારબાદ પ્રથમ છઠ્ઠ તપના પાર ણાના દિવસે તે શિવરાજર્ષિ આતાપના ભૂમિથી નીચે આવે છે, વાલ્કલના વસ્ત્ર પહેરી જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, ત્યાં આવી કિઢિન (વાંસનું પાત્ર) અને કાવડને ગ્રહણ કરે છે, ગ્રહણ કરી પૂર્વ દિશાને પ્રોક્ષિતકી પૂર્વ દિશાના સોમ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થએલા શિવ રાજર્ષિનું રક્ષણ કરો, અને પૂર્વ દિશામાં રહેલા કંદ, મૂલ, છાલ, પાંદડા, પુષ્પ, ફળ, બીજ અને હરિતને ગ્રહણ કરીને પોતાની કાવડ ભરે છે. ત્યાર પછી. દર્ભ, કુશ, સમિધ અને ઝાડની શાખાને મરડી પાંદડાઓને લે છે; લઈને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, કાવડને નીચે મૂકે છે, વેદિકાને પ્રમાર્જિત કરે છે; લીંપી. શુદ્ધ કરે છે. ત્યા૨બાદ ડાભ અને કલશને હાથમાં લઇને ગંગા મહાનદીમાં પ્રવેશ કરે છે, ડુબકી મારે છે,. જલક્રીડા કરે છે, અને સ્નાન કરે છે, પછી આચમન કરી ચોખ્ખા થઇપરમ પવિત્ર થઇ દેવતા અને પિતૃ કાર્ય કરી ડાભ અને પાણીનો કલશ હાથમાં લઇ ગંગા મહાનદીથી બહાર નીકળીને જ્યાં પોતાની ઝુંપડી છે, ત્યાં આવે છે ડાભ, કુશ અને વાલુકા વડે વેદિને બનાવે છે, મથનકાષ્ઠવડે અરણિને ઘસે છે, અગ્નિ પાડે છે, અગ્નિને સળગાવે છે, પછી તેમાં સમિધના કાષ્ઠોને નાંખી તે અગ્નિને પ્રજ્વલિત કરે છે, અને અગ્નિની દક્ષિણ બાજુએ આ સાત વસ્તુઓ મુકે છે . [૫૦૭] “સકંથા (ઉપકરણવિશેષ), વલ્કલ, દીપ, શય્યાના ઉપકરણ, કમંડલ, દંડ અને આત્માએ સર્વને એકઠા કરે છે.” પછી મધ, ઘી અને ચોખા વડે અગ્નિમાં હોમ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભગવઈ-૧૧/૯૫૭ કરે છે હોમ કરીને ચર-બલિ તૈયાર કરે છે, અને બલિથી વૈશ્વદેવની પૂજા કરે છે, ત્યારબાદ અતિથિની પૂજા કરી તે શિવ રાજર્ષિ પોતે આહાર કરે છે. પિ૦૮] ત્યારબાદ તે શિવરાજર્ષિ ફરીવાર છઠ્ઠ તપ કરીને વિહરે છે, પછી તે શિવરાજર્ષિ આતાપનાભૂમિથી ઉતરીય વલ્કલનું વસ્ત્ર પહેરે છે, ઈત્યાદિ બધું પ્રથમ પારણાની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ છે કે બીજા પારણા વખતે દક્ષિણ દિશાને " પ્રોષિત કરે-પૂજે, તેમ કરીને એમ કહે કે “દક્ષિણદિશાના (લોકપાલ) યમ મહારાજા પ્રસ્થાનમાં પ્રવૃત્ત થએલા શિવરાજર્ષિનું રક્ષણ કરો' ઇત્યાદિ સર્વ પૂર્વવત્ કહેવું, યાવતું પોતે આહાર કરે છે. પછી તે શિવરાજર્ષ ત્રીજા છઠ્ઠ તપને સ્વીકારી વિહરે છે, તેના પારણાની બધી હકીકત પૂર્વની પેઠે જાણવી, પરંતુ વિશેષ એ છે કે, પશ્ચિમ દિશાનું પ્રોક્ષણ-પૂજન-કરે, અને એમ કહે કે પશ્ચિમ દિશાના લોકપાલ) વરુણ મહારાજા પ્રસ્થાનમાં પ્રવૃત્ત થયેલા શિવ રાજર્ષિનું રક્ષણ કરો, બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. પછી તે શિવરાજર્ષિ ચોથા છઠ્ઠના તપને સ્વીકારી વિહરે છે-ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. પરન્તુ (ચોથે પારણે) ઉત્તર દિશાને પૂજે છે, અને એમ કહે છે કે “ઉત્તર દિશાના (લોકપાલ) વૈશ્રમણ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા શિવરાજર્ષિનું રક્ષણ કરો, બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું, યાવતુ ત્યાર પછી પોતે આહાર કરે છે. એ પ્રમાણે નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપ કરવાથી દિક્યક્રવાલ તપ કરતા, યાવતુ આતાપના લેતા તે શિવરાજષિને પ્રકૃતિને ભદ્રતા અને પાવ૬ વિનીતતાથી અન્ય કોઈ દિવસે તેના આવરણભૂત કર્મોના ક્ષયોપશમ થવાથી ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણ કરતા વિભંગ નામે જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે ઉત્પન્ન થયેલા તે વિર્ભાગજ્ઞાન વડે આ લોકમાં સાત દ્વીપો અને સાત સમુદ્રો જુએ છે, તે પછી આગળ જાણતા નથી, કે જોતા નથી. ત્યારબાદ તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો કે, “મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન થયું છે, અને એ પ્રમાણે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, અને ત્યારપછી દ્વીપો અને સમુદ્રો નથી'- એમ વિચારે છે, વિચારીને આતાપના ભૂમિથી નીચે ઉતરે છે, અને વલ્કલનાં વસ્ત્રો પહેરી જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવી અનેક પ્રકારના લોઢી, લોઢાના કડાયાં અને કડછા યાવત્ બીજા ઉપકરણો અને કાવડને ગ્રહણ કરે છે, અને જ્યાં હસ્તિનાપુરનગર છે અને જ્યાં તાપસોનું કાવત્ આશ્રમ છે ત્યાં આવે છે, આવીને ઉપકરણ વગેરેને મૂકે છે, અને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, યાવદ્ રાજમાર્ગોમાં ઘણા માણસોને એમ કહે છે, થાવ પ્રરૂપે છે કે, હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, અને આ લોકમાં એ પ્રમાણે સાત દ્વીપો અને સાસુ સમુદ્રો છે, ત્યારબાદ તે શિવરાજર્ષિ પાસેથી એ પ્રકારનું વચન સાંભળી, અવધારી હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, યવદ્ રાજમાર્ગોમાં ઘણા માણસો પરસ્પર એમ કહે છે- યાવત્ એમ પ્રરૂપે છેડે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે-ચાવતુ પ્રરૂપે છે કે હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, યાવતું એ પ્રમાણે એ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યાર પછી નથી, તે એમ કેવી રીતે હોય? તે કાલે-તે સમયે મહાવીરસ્વામી સમોસ, પર્ષદુ પણ પાછી ગઈ. તે કાલે-તે સમયે શ્રમણ ભગવનું મહાવીરના મોટા શિષ્ય ઈદ્રભૂતિ નામે અનગાર યાવત્ ભિક્ષાએ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ શતક-૧૧, ઉદેસો-૯ જતા ઘણા માણસોનો શબ્દ સાંભળે છે હે દેવાનુપ્રિયો ! શિવ રાજર્ષિ એમ કહે છેયાવતું એમ પ્રરૂપે છે-હે દેવાનુપ્રિયો ! મને અતિષયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, અને યાવતું સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યાર પછી દ્વીપો અને સમુદ્રો નથી,' તો એ પ્રમાણે કેમ હોય? ત્યાર પછી ભગવાન ગૌતમે ઘણા માણસો પાસે આ વાત સાંભળી, અવધારી શ્રદ્ધાવાળા થઈ યાવતુ શ્રમણ ભગવંત મહાવીરને પૂછ્યું હે ભગવનું ! શિવરાજર્ષિ કહે છે કે-થાવતુ સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, ત્યાર પછી કાંઈ નથી' તો એ પ્રમાણે કેમ હોઈ શકે? હે ગૌતમ ! ઘણા માણસો જે પરસ્પર એ પ્રમાણે કહે છે,-ઈત્યાદિ બધું કહેવું,તે મિથ્યા છે. હે ગૌતમ ! હું એ પ્રમાણે કહું છું. યાવતુ પ્રરૂપું છું-એ પ્રમાણે જબૂઢીપાદિ દ્વીપો અને લવણાદિ સમુદ્રો બધા આકારે એક સરખા છે, પણ વિશાલતાએ દ્વિગુણ દ્વિગુણ વિસ્તારવાળા હોવાથી અનેક પ્રકારના છે-ઈત્યાદિ સર્વે જીવાભિગમ'માં કહ્યા પ્રમાણે જાણવું, યાવતુ આ તિર્યશ્લોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો કહ્યા છે. હે ભગવન્! જંબૂદ્વીપ નામે દ્વિીપમાં વર્ણવાળાં, વર્ણરહિત, ગંધવાળાં, ગંધરહિત, રસવાળાં, રસરહિત, સ્પર્શવાળાં અને સ્પર્શરહિત દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અનન્ય સૃષ્ટ યાવદુ અન્યોન્ય સંબદ્ધ છે ? હે ગૌતમ ! હા, છે. હે ભગવન્! લવણ સમુદ્રમાં વર્ણવાળાં, વણવિનાના, ગંધવાળાં, ગંધ વિનાના, રસવાળાં, રસવિનાના, સ્પર્શવાળા ને સ્પર્શવિનાના દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, યાવતુ અન્યોન્ય સંબદ્ધ છે? હે ગૌતમ! હા, છે. હે ભગવન્! ધાતકિખંડમાં અને એ પ્રમાણે વાવતુ સ્વયંભૂરમણ સમુદ્રમાં વર્ણવાળાં ને વર્ણરહિત ઇત્યાદિપૂર્વોક્ત દ્રવ્યો પરસ્પર સંબદ્ધ છે ઈત્યાદિ યાવતું? હે ગૌતમ! હા, છે ત્યાં સુધી જાણવું. ત્યારબાદ તે અત્યન્ત મોટી અને મહત્વ યુક્ત પરિષદ્ શ્રમણ ભગ વાન મહાવીર પાસેથી એ અર્થ સાંભળી અને અવધારી હૃષ્ટ તુષ્ટ થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી જે દિશામાંથી આવી હતી તે દિશામાં ગઈ. ત્યારબાદ હસ્તિનાપુર નગરમાં શૃંગાટક યાવત્ બીજા ભાગમાં ઘણા માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે, યાવતું પ્રરૂપે છે કે હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ જે એમ કહે છે- યાવતુ પ્રરૂપે છે-હે દેવાનુપ્રિયો ! યાવતુ બીજા દીપ-સમુદ્રો નથી; તે તેનું કથન યથાર્થ નથી. શ્રમણ ભગવાનું મહાવીર એ પ્રમાણે કહે છે, યાવતુ પ્રરૂપે છે કે –તે મિથ્યા છે, યાવતુ શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે કે વાવતુ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો કહ્યા છે.” ત્યારબાદ તે શિવરાજર્ષિ ઘણામાણસો પાસેથી એ વાતને સાંભળીને અને અવધારીને શંકિત કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવને પ્રાપ્ત થયા, અને શિવરાજર્ષિનું વિભંગ નામે અજ્ઞાન તરતજ નાશ પામ્યું. ત્યાર પછી તે શિવરાજર્ષિને આવા પ્રકારનો આ સંકલ્પ યાવતું ઉત્પન્ન થયો-“એ પ્રમાણે શ્રમણભગવાનુમહાવીર ધર્મની આદિ કરનારા, તીર્થંકર, યાવતુ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, અને તેઓ આકાશમાં ચાલતા ધર્મચક્રવર્ડ યાવતુ સહસ્રામ્રવન નામે ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરી યાવદ્ વિહરે છે. તો તેવા પ્રકારના અરિહંતભગવંતોના નામ ગોત્રનું શ્રવણ કરવું તે મહાફળવાળું છે, તો અભિગમન વંદનાદિ માટે તો શું કહેવું?-ઈત્યાદિ ઉવવાઈમાં કહ્યા પ્રમાણે જાણવું, યાવતુ એક આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરવું મહા ફલવાળું છે, તો તેના વિપુલ અર્થનું અવધારણ કરવા માટે તો શું કહેવું ? તેથી હું શ્રમણ ભગવાનું Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભગવઇ - ૧૧/-૨૯/૫૦૮ મહાવીરની પાસે જાઉં, વાંદુ અને નમું, યાવત્ તેઓની પર્યાપાસના કરું, એ મને આ ભવમાં અને પરભવમાં યાવત્ શ્રેયને માટે થશે” એમ વિચારે છે. એ પ્રમાણે વિચાર કરી જ્યાં તાપસોનો મઠ છે ત્યાં આવે છે. મઠમાં પ્રવેશ કરી ઘણીલોઢી, લોઢાનાકડાયા યાવત્ કાવડ વગેરે ઉપકરણોને લઇ તાપસોના આશ્રમથી નીકળેછે. વિભંગજ્ઞાનરહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સહસ્રમ્રવન નામે ઉઘાન છે, જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાન્ મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વાંધે છે અને નમે છે. તેઓથી બહુ નજીક નહીં અને બહુદૂર નહીં તેમ ઉભા રહી યાવત્ હાથ જોડી ઉપાસના કરે છે. ત્યાર બાદ તે શિવરાજર્ષિને અને મોટામાં મોટી પર્ષદને શ્રમણ ભગવંત મહાવીર ધર્મકથા કહે છે. અને યાવત્ તે શિવરાજર્ષિ આજ્ઞાના આરાધક થાય છે. પછી તે શિવરાજર્ષિ યાવત્ સ્કંદકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે યાવત્ ઈશાન કોણ તરફ જઇ તાપસોચિત ઉપકરણોને એકાંત જગ્યાએ મૂકે છે. પોતાની મેળે પંચમુષ્ટિ લોચ કરી, શ્રમણ ભગવંત મહાવીર પાસે ૠષભદત્તની પેઠે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે છે, અને તે પ્રમાણે અગ્યાર અંગોનું અધ્યયન કરે છે, તથા એજ પ્રમાણે યાવત્ તે શિવરાજર્ષિ સર્વ દુઃખથી મુક્ત થાય છે. [૫૯] ‘હે ભગવન્’ ! એમ કહી ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે અને નમે છે, વાંદી અને નમીને ભગવંત ગૌતમે આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્ ! સિદ્ધ થતા જીવો કયા સંઘયણમાં સિદ્ધ થાય ? હે ગૌતમ ! જીવો વજ્રૠષભનારાચ સંઘયણમાં સિદ્ધ થાય”-ઇત્યાદિ ઔપપાતિકસૂત્રમાં કહ્યા પ્રમાણે “સંઘયણ, સંસ્થાન, ઉંચાઇ, આયુષ, પિરવસના' - અને એ પ્રમાણે આખી સિદ્ધિગંડિકા કહેવી; યાવત્ અવ્યાબાધ શાશ્વત સુખને સિદ્ધો અનુભવે છે. ‘હે ભગવન્ ! તે એમજ છે. શતકઃ ૧૧ -ઉદ્દેસાઃ૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ :ઉદ્દેશક૧૦ઃ [૫૧૦] રાજગૃહ નગરમાં (ગૌતમ) યાવદ્ આ પ્રમાણે બોલ્યા-હે ભગવન્ ! લોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ !ચાર પ્રકારનો. દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાલલોક અને ભાવલોક. હે ભગવન્ ! ક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. અધોલોકક્ષેત્રલોક, તિર્યંગ્લોકક્ષેત્રલોક અને ઊર્ધ્વલોકક્ષેત્રલોક. હે ભગવન્ ! અધો લોકક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! સાત પ્રકારનો. રત્નપ્રભા- પૃથિવી અધોલોકક્ષેત્રલોક, યાવત્ અધઃસપ્તમપૃથિવીઅધોલોકક્ષેત્રલોક. હે ભગવન્ ! તિર્ય ગ્લોક ક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! અસંખ્ય પ્રકારનો કહ્યો છે, જંબૂદી પતિર્યંગ્લોકક્ષેત્રલોક, યાવત્ સ્વંયભૂરમણસમુદ્રતિયંગ્લોક- ક્ષેત્રલોક. હે ભગવન્ ! ઊર્ધ્વલોકક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પંદર પ્રકારનો. સૌધર્મકલ્પ ઊર્ધ્વલોકક્ષેત્રલોક, યાવદ્ અને ઈષત્પ્રાક્ભારપૃથિવઊર્ધ્વલોકક્ષેત્રલોક. હે ભગવન્ ! અધોલોક- ક્ષેત્રલોક કેવા સંસ્થાને છે ? હે ગૌતમ ! અધોલોક ત્રાપાને આકારે છે. હે ભગવન્ ! તિર્થગ્લોકક્ષેત્રલોક કેવા સંસ્થાને છે ? હે ગૌતમ ! તે ઝાલરને આકારે છે. હે ભગવન્ ! ઊર્ધ્વલોકક્ષેત્રલોક કેવા આકારે છે ? હે ગૌતમ ! ઉભા મૃદંગને આકારે છે. હે ભગવન્ ! લોક કેવા આકારે સંસ્થિત છે ? હે ગૌતમ ! લોક સુપ્રતિષ્ઠકને આકારે સંસ્થિત Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ શતક-૧૧, ઉદેસો-૧૦ છે, "નીચે પહોળો, મધ્યભાગમાં સંક્ષિત"- ઈત્યાદિ સાતમા શતકના પ્રથમ ઉદેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. યાવત્ “સર્વ દુઃખોનો અન્ત કરે છે'. હે ભગવન! અલોક કેવા આકાર કહ્યો છે? હે ગૌતમ! અશોક પોલા ગોળાને આકારે કહ્યો છે. હે ભગવન્! અધોલોક ક્ષેત્રલોક શું જીવરૂપ છે, જીવદેશરૂપ છે, જીવપ્રદેશરૂપ છે ઈત્યાદિ ? હે ગૌતમ ! જેમ એન્ટ્રી દિશા સંબધે કહ્યું છે તે પ્રમાણે સર્વ અહિં જાણવું. હે ભગવનું તિર્યશ્લોક શું જીવરૂપ છે ઇત્યાદિ? પૂર્વવતુ જાણવું. એ પ્રમાણે ઊર્ધ્વલોકક્ષેત્રલોક સંબધે પણ જાણવું પરન્તવિશેષએછેકેઊર્ધ્વલોકમાંઅરૂપીદ્રવ્યછપ્રકારે છે, કારણકે ત્યાં અદ્ધા સમય નથી. હે ભગવન્! લોક શું જીવ છે ઈત્યાદિ ? બીજા શતકના અસ્તિઉદ્દેશકમાં લોકા કાશને વિષે કહ્યું છે તે પ્રમાણે જાણવું. પરંતુ વિશેષ એ છે કે અહિં અરૂપી સાત પ્રકારે જાણવા, યાવદ્ “અધમસ્તિકાયના પ્રદેશોનો આકાશાસ્તિકાયરૂપ, આકાશાસ્તિકાય નો દેશ, આકાશાસ્તિકાયના પ્રદેશો અને અદ્ધાસમય. હે ભગવન્! અલોક શું જીવ છે ઈત્યાદિ? જેમ અસ્તિકાયુદૃશકમાં અલો- કાકાશને વિષે કહ્યું છે તે પ્રમાણે અહીં જાણવું, હે ભગવન ! અધોલોકક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં શું જીવો જીવના દેશો, અજીવો, અજીવોના દેશો અને અજીવના પ્રદેશો છે ? હે ગૌતમ! જીવો નથી, પણ જીવો ના દેશો, જીવોના પ્રદેશો, અજીવો, અજીવના દેશો અને અજીવના પ્રદેશો છે. તેમાં ત્યાં જે જીવોના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિયજીવોના દેશો છે અથવા એકેન્દ્રિય જીવોના દેશો અને બેઇન્દ્રિય જીવનો દેશ છે, અથવા એકેન્દ્રિય જીવોના દેશો અને બેઇન્દ્રિયોના દેશો છે. એ પ્રમાણે મધ્યમ ભંગરહિત બાકીના વિકલ્પો યાવત્ અનિદ્રિયો-સિદ્ધો સંબધે જાણવા. તથા ત્યાં જે જીવના પ્રદેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવોના પ્રદેશો છે, અથવા એકેન્દ્રિય જીવોના પ્રદેશો અને એક બેઈન્દ્રિય જીવના પ્રદેશો છે, અથવા એકેન્દ્રિય જીવોના પ્રદેશો અને બેઇન્દ્રિયોના પ્રદેશો છે. એ પ્રમાણે યાવતુ પંચેન્દ્રિય અને અનિન્દ્રિય અને અનિદ્રિયો સંબધે પ્રથમ ભંગ સિવાય ત્રણ ભાંગા જાણવા. તથા ત્યાં જે અજીવો છે તે બે પ્રકારના કહ્યા છે. રૂપિઅજીવ અને અરૂપિઅજીવ. તેમાં રૂપિઅજીવો પૂર્વ પ્રમાણે જાણવા. અને જે અરૂપિઅજીવો છે તે પાંચ પ્રકારના કહ્યા છે, નોધમસ્તિકાય ધમસ્તિકાયનો દેશ, ધમસ્તિકાયનો પ્રદેશ, એ પ્રમાણે અધમસ્તિકાય સંબધે પણ જાણવું. અને અદ્ધા સમય. હે ભગવન્! તિગ્લો કક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશમાં શું જીવો છે? ઈત્યાદિ જેમ અધોલોકક્ષેત્રલોકના સંબધે કહ્યું તેમ અહીં બધું જાણવું. એ પ્રમાણે ઊર્ધ્વલોક ક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશને વિષે પણ જાણવું. પરન્તુ વિશેષ એ છે કે, ત્યાં અદ્ધા સમય નથી, માટે અરૂપી ચાર પ્રકારના છે, લોકના એક આકાશપ્રદેશમાં અધોલોક ક્ષેત્રલોકના એક આકાશ પ્રદેશમાં જેમ કહ્યું છે તેમ જાણવું. અલોકના એક આકાશ પ્રદેશ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! ત્યાં “જીવો નથી, જીવ દેશો નથી”-ઈત્યાદિ પૂર્વવત હે ભગવન્! દ્રવ્યથી અધોલોકક્ષેત્રલોકમાં અનન્ત જીવ દ્રવ્યો છે, અનંત અજીવ દ્રવ્યો છે અને અનંત જીવાજીવ દ્રવ્યો છે. એ પ્રમાણે તિર્યશ્લોકક્ષેત્રલોકમાં તથા ઊર્ધ્વલોકક્ષેત્ર લોકમાં પણ જાણવું. દ્રવ્યથી અલોકમાં જીવ દ્રવ્યો નથી, અજીવ દ્રવ્યો નથી અને જીવા જીવદ્રવ્યો નથી, પણ એક અજીવદ્રવ્યનો દેશ છે, યાવતુ સવકાશના અનંતમાં ભાગે જૂન છે. કાલથી અધોલોકક્ષેત્રલોક કોઈ દિવસ ન હતો એમ નથી, યાવત્ નિત્ય છે. એ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ભગવઈ-૧૧/૧૦/૨૧૦ પ્રમાણે યાવતુ અલોક જાણવો. ભાવથી અધોલોકક્ષેત્રલોકમાં “અનંત વર્ણ પર્યવો છે' - ઈત્યાદિ જેમ સ્કંદકના અધિકારમાં કહ્યું છે તેમ જાણવું, એ પ્રમાણે વાવતું લોક સુધી જાણવું. ભાવથી અલોકમાં વર્ણપર્યવો નથી, યાવતુ અગુરુલઘુપર્યવો નથી, પણ એક અજીવદ્રવ્યનો દેશ છે અને તે સવકાશના અનંતમાં ભાગે ન્યૂન છે. [૫૧૧] હે ભગવન્! લોક કેટલો મોટો કહ્યો છે? હે ગૌતમ! આ જંબૂદીપ નામે દ્વીપસર્વ દ્વીપો અને સમુદ્રોની અત્યંતર છે, યાવતુ પરિધિ યુક્ત છે. તે કાલે-તે સમયે મહર્વિક અને યાવતુ મહાસુખવાળા છ દેવો જંબૂઢીપમાં મેરુપર્વતને વિષે મેરુપર્વતની ચૂલિકાને ચારે તરફ વીંટાઈને ઉભા રહે, અને નીચે મોટી ચાર દિકુમારીઓ ચાર બલિપિંડને ગ્રહણ કરીને જંબૂદ્વીપની ચારે દિશામાં બહાર મુખ રાખીને ઉભી રહે, પછી તેઓ તે ચારે બલિપિંડને એક સાથે બહાર ફેંકે, તોપણ હે ગૌતમ ! તેમાંનો એક એક દેવા તે ચાર બલિપિંડને પૃથિવી ઉપર પડ્યા પહેલાં શીધ્ર ગ્રહણ કરવા સમર્થ છે. હે ગૌતમ!. એવી ગતિવાળા તે દેવોમાંથી એક દેવ ઉત્કૃષ્ટ યાવત્ ત્વરિત દેવગતિવડે પૂર્વ દિશા તરફ ગયો, એક દક્ષિણ દિશા તરફ ગયો, એક પશ્ચિમ દિશામાં, એક ઉત્તર દિશામાં, એક ઊર્ધ્વ દિશામાં અને એક દેવ અધોદિશામાં ગયો. હવે તે કાલે તે સમયે હજાર વર્ષના આયુષવાળો એક બાળક ઉત્પન્ન થયો. ત્યારપછી તે બાળકના માતાપિતા મરણ પામ્યા, તોપણ તેટલા વખત સુધી પણ તે ગએલા દેવો લોકના અંતને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારબાદ તે બાળકનું આયુષ ક્ષીણ થયું-પૂરું થયું, તોપણ તે દેવો લોકાન્તને પ્રાપ્ત કરી શકતા નથી. પછી તે બાળકના અસ્થિ અને મજ્જા નાશ પામ્યા, તોપણ તે દેવો લોકના અંતને પામી શકતા નથી, ત્યારબાદ સાત પેઢી સુધી તેના કુલવંશ નષ્ટ થયા, તોપણ તે દેવો લોકાંતને પ્રાપ્ત કરી શકતા નથી. પછી તે બાળકનું નામ ગોત્ર પણ નષ્ટ થયું તોપણ તે દેવો લોકના અંતને પામી શકતા નથી. જો એમ છે તો હે ભગવન્! તે દેવોએ ઓળંગેલો માર્ગ ઘણો છે કે ઓળંગ્યા વિનાનો માર્ગ ઘણો છે? હે ગૌતમ ! તે દેવો વડે ઓળંગાયેલ-ક્ષેત્ર વધારે છે, પણ નહિ ઓળંગાયેલું-ક્ષેત્ર વધારે નથી. ઓળંગેલથી નહીં ઓળંગેલ ક્ષેત્ર અસંખ્યાતમા ભાગે છે. અને ન ઓળંગેલથી ઓળંગેલ ક્ષેત્ર અસંખ્યાત. ગુણ છે. હે ગૌતમ! લોક એટલો મોટો કહ્યો છે. હે ભગવન્! અલોક કેટલો મોટો કહ્યો છે? હે ગૌતમ ! “આ મનુષ્યક્ષેત્ર લંબાઈ અને પહોળાઈમાં પીસ્તાળીશ લાખ યોજન છે -ઈત્યાદિ જેમ સ્કંદકના અધિકારમાં કહ્યું છે તેમ જાણવું, યાવતુ તે પરિધિયુક્ત છે. તે કાલે તે-સમયે દસ મહર્વિક દેવો પૂર્વની પેઠે તે મનુષ્ય લોકની ચારે બાજુ વીંટાઈને ઉભા રહે. તેની નીચે મોટી આઠ દિકુમારીઓ આઠ બલિપિંડને માનુષોત્તરપર્વતની ચારેદિશામાં અને ચારેવિદિશામાં બાહ્યાભિમુખ ઉભી રહે અને માનુષોત્તર પર્વતની બાહરની દિશામાં ફેંકે, તો તેમાંનો કોઈ પણ એક દેવ તે આઠ બલિપિંડોને પૃથિવી ઉપર પડ્યા પહેલાં શીધ્ર સંહરવા સમર્થ છે. તે દેવો ઉત્કૃષ્ટ, થાવ ત્વરિતદેવગતિથી લોકના અંતમાં ઉભા રહી અસત્ કલ્પના વડે એક દેવ પૂર્વ દિશા તરફ જાય, એક દેવ દક્ષિણપૂર્વ તરફ જાય, અને એ પ્રમાણે યાવતું એક દેવ અધોદિશા તરફ જાય; તે કાલે-તે સમયે લાખ વર્ષના આયુષવાળા એક બાળકનો જન્મ થાય, પછી તેના માતા-પિતા મરણ પામે તોપણ તે દેવો અલોકના અન્તને પ્રાપ્ત કરી શકતા નથી-ઇત્યાદિ પૂર્વવતું નહિ ગમન કરાયેલા ક્ષેત્ર કરતાં ગમન કરાયેલું ક્ષેત્ર Page #268 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૧, ઉદેસો-૧૦ ૨૬૫ અનંતમે ભાગે છે. હે ગૌતમ! અલોક એટલો મોટો કહ્યો છે. પિ૧૨] હે ભગવનું ! લોકના એક આકાશપ્રદેશમાં જે એકેન્દ્રિય જીવોના પ્રદેશો છે, યાવતુ પંચેન્દ્રિયના પ્રદેશો અને અનિદ્રિયના પ્રદેશો છે તે શું બધા પરસ્પર બદ્ધ છે, અન્યોન્ય પૃષ્ટ છે, યાવદ્ અન્યોન્ય સંબદ્ધ છે? વળી હે ભગવન્! તે બધા પરસ્પર એક બીજાને કાંઈ પણ બાધા (પીડા) વ્યાબાધા વિશેષ પીડા) ઉત્પન્ન કરે, તથા અવય વનો છેદ કરે? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જેમ શૃંગારના આકાર સહિત સુન્દર વેષવાળી અને સંગીતાદિને વિષે નિપુણતાવાળી કોઈ એક નર્તકી હોય અને તે સેંકડો અથવા લાખો માણસોથી ભરેલા રંગસ્થાનમાં બત્રીશ પ્રકારના નાટ્યોમાંનું કોઈ નાટ્ય દેખાડે તો તે પ્રેક્ષકો શું તે નર્તકીને અનિમેષ દ્રષ્ટિથી ચોતરફ જુએ? હા, ભગવન્! જુએ. તો હે ગૌતમ! તે પ્રેક્ષકોની દ્રષ્ટિઓ શું તે નર્તકીને વિષે ચારે બાજુથી પડેલી હોય છે? હા, પડેલી હોય છે. હે ગૌતમ! પ્રેક્ષકોની તે દ્રષ્ટિએ તે નર્તકીને કાંઈ પણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરે, અથવા તેના અવયવનો છેદ કરે ? હે ભગવન્! એ અર્થ યોગ્ય નથી. અથવા તે નર્તકી તે પ્રેક્ષકોની દ્રષ્ટિઓને કંઈ પણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરે અથવા તેના અવયવનો છેદ કરે ? એ અર્થ યથાર્થ નથી. અથવા તે દ્રષ્ટિઓ પરસ્પર એક બીજી દ્રષ્ટિઓને કાંઇપણ આબાધા કે વ્યાબાધા ઉત્પન્ન કરે, અથવા તેના અવયવનો છેદ કરે ? એ અર્થ યથાર્થ નથી. તે હેતુથી એમ કહેવાય છે કે યાવતુ અવયવનો છેદ કરતા નથી.' [૫૧૩] હે ભગવનું ! લોકના એક આકાશપ્રદેશમાં જઘન્યપદે રહેલા જીવ પ્રદેશો, ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશો, સર્વજીવોમાં કોણ કોના કરતાં યાવદ્ વિશેષાધિક છે? હે ગૌતમ! લોકના એક આકાશપ્રદેશમાં જઘન્ય પદે રહેલા જીવપ્રદેશો સૌથી થોડા છે, તેના કરતાં સર્વ જીવ અસંખ્યાત ગુણ છે, તે કરતાં ઉત્કૃષ્ટ પદે રહેલા જીવપ્રદેશો વિશેષાધિક છે. હે ભગવન્! તે એમજ છે. તે એમજ છે, એમ કહી યાવત્ વિહરે છે. શતક: ૧૧-ઉદેસો ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૧૧ - [૧૪] તે કાલે, તે સમયે વાણિજ્યગ્રામનગર હતું. દૂતિપલાશક ચૈત્ય હતુ. થાવતુ પૃથિવીશિલાપટ્ટ હતો. તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામે શેઠ રહેતો હતો; તે આત્ય-ધનિક, યાવતુ અપરિભૂત-તેવો, જીવા-જીવતત્ત્વનો જાણનાર શ્રમણોપાસક હતો. ત્યાં મહાવીર સ્વામી સમવસર્યા. યાવતું પર્ષદ્ પર્યાપાસના કરે છે. ત્યારબાદ મહાવીરસ્વામી આવ્યાની આ વાત સાંભળી સુદર્શનશેઠ હર્ષિત અને સંતુષ્ટ થયા, અને સ્નાન કરી, બલિકર્મ યાવતું મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી, સર્વ અલંકારથી વિભૂષિત થઇ, પોતાના ઘેરથી બહાર નીકળે છે, બહાર નીકળીને માથે ધારણ કરાતા કોરેટકપુષ્પની માળાવાળા છત્ર સહિત પગે ચાલીને ઘણામનુષ્યોના સમુદાયરૂપ-બન્ધનથી વિંટાયેલા તે સુદર્શનશેઠ વાણિજ્યગ્રામનગરની વચ્ચોવચ થઈને નીકળે છે. જ્યાં દૂતિપલાશ ચૈત્ય છે, અને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે, શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમવડે જાય છે, “સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો- ઇત્યાદિ જેમ ઋષભદત્તના પ્રકરણમાં કહ્યું છે તેમ અહીં જાણવું,યાવતું તે સુદર્શન શેઠ ત્રણ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ભગવાઈ-૧૧/-/૧૧/૫૧૪ પ્રકારની પર્યાપાસના વડે પર્યપાસે છે. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે સુદર્શન શેઠને અને તે મોટામાં મોટી સભાને ધર્મકથા કહી, યાવતું તે સુદર્શન શેઠ આરાધક થાય છે. ત્યાર પછી સુદર્શન શેઠ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળી અને અવધારી હર્ષિત અને સંતુષ્ટ થઈ ઉભા થાય છે, શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, યાવત્ નમસ્કાર કરી પૂછ્યું- હે ભગવન્! કાલ કેટલા પ્રકારનો કહ્યો છે? હે સુદર્શન ! ચાર પ્રકારનો.-પ્રમાણ કાલ યથાયુનિવૃત્તિકાલ, મરણ કાલ, અને અદ્ધાકાલ. હે ભગવનું ! પ્રમાણ કાલ કેટલા પ્રકારે છે ? બે પ્રકારનો.-દિવસપ્રમાણકાલ અને રાત્રીપ્રમાણેકલ, ઉત્કૃષ્ટ સાડા ચાર મુહૂર્તની પૌરષી દિવસની, કે રાત્રીની થાય છે. તથા જઘન્ય-ન્હાનામાં ન્હાની પૌરષી દિવસ કે રાત્રિની ત્રણ મુહૂર્તની થાય છે. [૧૫] હે ભગવન! જ્યારે દિવસે કે રાત્રીએ સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે ત્યારે તે મુહૂર્તના કેટલા ભાગ ઘટતી ઘટતી દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી થાય ? અને જ્યારે દિવસે કે રાત્રી ત્રણ મુહૂર્તની નાનામાં નાની પૌરષી હોય છે ત્યારે તે મુહૂર્તના કેટલા ભાગ વધતી દિવસ અને રાત્રીની સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરષી થાય ? હે સુદર્શન! જ્યારે દિવસે અને રાત્રીએ સાડાચાર મુહુર્તની ઉત્કૃષ્ટ પૌરૂષી હોય છે ત્યારે તે મુહૂર્તના એકસો બાવીસમા ભાગ જેટલી ઘટતી ઘટતી દિવસ અને રાત્રીની જઘન્ય ત્રણ મુહૂર્તની પોષી થાય છે, અને જ્યારે દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી હોય છે ત્યારે મુહૂર્તના એકસો બાવીશમાં ભાગ જેટલી વધતી દિવસે અને રાત્રીએ સાડાચારમુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરૂષી થાય છે. હે ભગવન્! ક્યારે દિવસે અને રાત્રીએ સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરષી હોય, અને ક્યારે દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી હોય ? હે સુદર્શન ! જ્યારે અઢારમુહૂર્તનો મોટો દિવસ હોય અને બાર મુહૂર્તની નાની રાત્રી હોય ત્યારે સાડાચાર મુહૂર્તની દિવસની ઉત્કૃષ્ટ પૌરૂષી હોય છે, અને રાત્રીની ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી હોય છે. તથા જ્યારે અઢારમુહૂર્તની મોટી રાત્રી હોય અને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય ત્યારે સાડા ચાર મુહૂર્તની રાત્રિનો ઉત્કૃષ્ટ પૌરુષી અને ત્રણ મુહૂર્તની દિવસની જઘન્ય પૌરુષી હોય છે. ' હે ભગવન્! અઢાર મુહૂર્તનો મોટો દિવસ, અને બાર મુહૂર્તની નાની રાત્રી ક્યારે હોય?" તથા અઢાર મુહૂર્તની મોટી રાત્રી અને બાર મુહૂર્તનો નાનો દિવસ ક્યારે હોય? હે સુદર્શન ! આષાઢ પૂર્ણિમાને વિષે અઢાર મુહુર્તનો મોટો દિવસ અને બાર મુહુર્તની નાની રાત્રી હોય છે. તથા પોષમાસની પૂર્ણિમાને સમયે અઢાર મુહૂર્તની મોટી રાત્રી ને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય છે. હે ભગવન્! દિવસ અને રાત્રી એ બન્ને સરખાં હોય? હા, હોય. ક્યારે? જ્યારે ચૈત્રી પૂનમ અને આસો માસની પૂનમ હોય ત્યારે દિવસ ને રાત્રી બન્ને સરખાં હોય છે. ત્યારે પંદર મુહૂર્તની રાત્રી અને રાત્રીની મુહૂર્તના ચોથા ભાગે ન્યૂન ચાર મુહૂર્તની પૌરષ હોય છે. એ પ્રમાણકાલ કહ્યો. A [૫૧] હે ભગવન્! યથાયુનિવૃત્તિકાલ કેવા પ્રકારે કહેલો છે? જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય કે દેવે પોતે જેવું આયુષ્ય બાંધ્યું છે તે પ્રકારે તેનું પાલન કરે તે યથાયુનિવૃત્તિકાલ કહેવાય છે. હે ભગવન્! મરણકાલ એ શું છે ? શરીરથી જીવનો અથવા જીવથી શરીરનો વિયોગ થાય તે મરણકાલ કહેવાય છે. હે ભગવન્! અદ્ધાકાલ એ કેટલા પ્રકારે છે? અદ્ધાકાલ અનેક પ્રકારનો છે; સમયરૂપે, આવલિકારૂપે, અને યાવત્ Page #270 -------------------------------------------------------------------------- ________________ - ક શતક-૧૧, ઉદેસો-૧૧ ૨૬૭. ઉત્સર્પિણીરૂપે. હે સુદર્શન ! કાલના બે ભાગ કરવા છતાં જ્યારે તેના બે ભાગ ન જ થઈ શકે તે કાલ સમય કહેવાય છે. અસંખ્યય સમયોનો સમુદાય મળવાથી એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો (એક ઉચ્છવાસ) ઇત્યાદિ બધું શાલિ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતું સાગરોપમનાં પ્રમાણ સુધી જાણવું. હે ભગવન્! એ પલ્યોપમ અને સાગરોપમરૂપનું શું પ્રયોજન છે ? હે સુદર્શન ! એ પલ્યોપમ અને સાગરોપમ વડે નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય તથા દેવોનાં આયુષોનું માપ કરવામાં આવે છે. [૫૧] હે ભગવન ! નૈરયિકોની સ્થિતિ કેટલા કાલ સુધીની કહી છે ? અહીં સંપૂર્ણ સ્થિતપદ કહેવું, યાવત્ તેત્રીશ સાગરોપમની સ્થિતિ સુધી જાણવું. [પ૧૮] હે ભગવન્! એ પલ્યોપમ તથા સાગરોપમનો ક્ષય કે અપચય થાય છે? હા, થાય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે સુદર્શન! એ પ્રમાણે ખરેખર તે કાલે, તે સમયે હસ્તિનાગપુર નામે નગર હતું. ત્યાં સહસ્ત્રાપ્રવન નામે ઉદ્યાન હતું. તે હસ્તિનાગપુર નગરમાં બલ નામે રાજા હતો. તે બલ રાજાને પ્રભાવતી નામે રાણી હતી. તેના હાથ પગ સુકુમાલ હતા- ભાવતુ તે વિહરતી હતી. ત્યાર બાદ અન્ય કોઈપણ દિવસે તેવા પ્રકારના, અંદર ચિત્રવાળા, બહારથી ધોળેલા, ઘસેલા અને સુંવાળા કરેલા, જેનો. ઉપરનો ભાગ વિવિધ ચિત્રયુક્ત અને નીચેનો ભાગ સુશોભિત છે એવા, મણિ અને રત્નના પ્રકાશથી અંધકારરહિત, બહુ સમાન અને સુવિભક્ત ભાગવાળા, મુકેલા પાંચ વર્ણના સરસ અને સુગંધી પુષ્પકુંજના ઉપચાર વડે યુક્ત, ઉત્તમ કાલાગુર, કીન્દર અને તુરુષ્કના ધૂપથી ચોતરફ ફેલાયેલા સુગંધના ઉદ્દભવથી સુંદર, સુગંધી પદાથોંથી સુવાસિત થયેલા, સુગંધિ દ્રવ્યની ગુટિકા જેવા તે વાસઘરમાં તકીયાસહિત, માથે અને પગે ઓશીકાવાળી, બન્ને બાજુએ ઉંચી, વચમાં નમેલી અને વિશાલ, ગંગાના કિના. રાની રેતીની રેતાળ સરખી ભરેલા રેશમી દુકૂલના પટ્ટથી આચ્છાદિત, રજસાણથી ઢંકાયેલી, રક્તાંશુક-સહીત, સુરમ્ય. આજિનક રૂ, બર, માખણ અને આકડાના રૂના સમાન સ્પર્શવાળી, સુગંધિ ઉત્તમ પુષ્પો ચૂર્ણ, અને બીજા શયનોપચારથી યુક્ત એવી શયામાં કંઇક સુતી અને જાગતી નિદ્રા લેતી લેતી પ્રભાવતી દેવી અર્ધરાત્રીના સમયે આ એવા પ્રકારના ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલકારક અને શોભા યુક્ત મહાસ્વપ્ન જોઈને જાગી. મોતીના હાર, રજત, ક્ષીરસમુદ્ર, ચંદ્રના કિરણ, પાણીના બિંદુ અને રૂપાના મોટા પર્વત જેવા ધોળા, વિશાળ, રમણીય અને દર્શનીય, સ્થિર અને સુંદર પ્રકોષ્ઠવાળા, ગોળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ અને તીક્ષ્ણ દાઢવડે ફાડેલા મુખવાળા, સંસ્કારિત ઉત્તમ કમલના જેવા કોમલ, પ્રમાણયુક્ત અને અત્યન્ત સુશોભિત ઓષ્ઠવાળા, રાતા કમલના પત્રની જેમ અત્યંત કોમળ તાળુ અને જીભવાળા, ભૂષામાં રહેલા, અગ્નીથી તપાવેલ અને આવર્ત કરતાં ઉત્તમ સુવર્ણના સમાન વર્ણવાળી ગોળ અને વિજળીના જેવી નિર્મળ આંખવાળા, વિશાલ અને પુષ્ટજંઘાવાળા, સંપૂર્ણ અને વિપુલ સ્કંધવાળા, કોમલ, વિશદ-સ્પષ્ટ, સૂક્ષ્મ, અને પ્રશસ્ત, લક્ષણવાળી વિસ્તીર્ણ કેસરાની છટાથી સુશોભિત, ઉંચા કરેલા, સારી રીતે નીચે નમાવેલાસુન્દર અને પૃથિવી ઉપર પછાડેલ પૂછડાથી યુક્ત, સૌમ્ય, સૌમ્ય આકારવાળા લીલા કરતા, બગાસાં ખાતા અને આકાશ થકી ઉતરી પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઈ તે પ્રભાવતી દેવી જાગી. ત્યાર બાદ તે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ભગવાઈ -૧૧ -૧૧પ૧૮ પ્રભાવતી દેવી આ આવા પ્રકારના ઉદાર યાવતુ શોભાવાળા મહાસ્વપ્ન જોઈને જાગી અને હર્ષિત તથા સંતુષ્ટ દયવાળી થઈ, યાવતુ મેઘની ધારથી વિકસિત થયેલા કંદબકના પુષ્પની પેઠે રોમાંચિત થયેલી તે સ્વપ્ન સ્મરણ કરે છે, પોતાના શયનથી ઉઠી ત્વરાવિનાની, ચપલતારહિત, યાવતું રાજહંસસમાન ગતિવડે જ્યાં બલરાજાનું શયન ગૃહ છે ત્યાં આવે છે, આવીને ઇષ્ટ, કાંત, પ્રિય મનોજ્ઞ, મનગમતી, ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલ્ય સૌન્દર્યયુક્ત, મિત, મધુર અને મંજુલ-વાણીવડે બોલતી તે બલ રાજાને ગાડે છે.બલરાજાની અનુમતિથી વિચિત્રમણિ અને રત્નોની રચના વડે વિચિત્ર ભદ્રાસનમાં બેસેછે. સ્વસ્થ અને શાન્ત થએલી તે પ્રભાવતી દેવીએ ઈષ્ટ, પ્રિય, યાવતુ મધુર વાણીથી બોલતાં આ પ્રમાણે કહ્યું ' હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર મેં આજે તે તેવા પ્રકારની અને તકીયાવાળી શધ્યામાં ઈત્યાદિ પૂર્વોક્ત જાણવું, યાવતું મારા પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઇને જાગી. તો એ ઉદાર યાવતું મહાસ્વપ્નનું બીજું શું કલ્યાણકારક ફલ અથવા વૃત્તિવિશષ થશે ? ત્યાર પછી તે બલ રાજા પ્રભાવતી દેવી પાસેથી આ વાત સાંભળી, અવધારી હર્ષિત, તુષ્ટ, યાવત્ અલ્હાદાયુક્ત હૃદયવાળો થયો, મેઘની ધારાથી વિકસિત થયેલા યાવતુ જેની રોમરાજી ઉભી થયેલી છે, એવો બલરાજા તે સ્વપ્નનો અવગ્રહ કરે છે, પછી તે સ્વપ્નસંબંધી ઈહા કરે છે. તેમ કરીને પોતાના સ્વાભાવિક, મતિપૂર્વક બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નના ફલનો નિશ્ચય કરે છે. પછી ઇષ્ટ, કાંત, યાવતુ મંગલયુક્ત, તથા મિત, મધુર અને શોભાયુક્ત વાણીથી સંલાપ કરતા તે બલ રાજાએ આ પ્રમાણે કહ્યું- હે દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, હે દેવી! તમે કલ્યાણકારક સ્વપ્ન જોયું છે, યાવતુ હે દેવી! તમે શોભાયુક્ત સ્વપ્ન જોયું છે, તથા હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ, દીઘયુષ, કલ્યાણ અને મંગલકારક સ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિય ! તેથી અર્થનો, ભોગનો, પુત્રનો અને રાજ્યનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! ખરેખર તમે નવ માસ સંપૂર્ણ થયા બાદ સાડાસાતદિવસ વિત્યા પછી આપણા કુલમાધ્વજસમાન, દીવાસમાન, પર્વતસમાન,શેખરસમાન, તિલકસમાન, કીર્તિ કરનાર,આનંદ આપનાર,જશ કરનાર, આધારભૂત, વૃક્ષ સમાન અને કુલની વૃદ્ધિ કરનાર, સુકુમાલ હાથપગવાળા, ખોડરહિત અને સંપૂર્ણપંચેન્દ્રિયયુક્ત શરીરવાળા,યાવતુ ચંદ્રસમાન સૌમ્યઆકારવાળા, જેનું દર્શન પ્રિય છે એવા, સુન્દરરૂપવાળા, અને દેવકુમાર જેવી કાંતિવાળા પુત્રને જન્મ આપશો. અને તે બાલક પોતાનું બાલકપણું મૂકી, વિજ્ઞ અને પરિણત થઈને યુવાવસ્થાને પામી શૂર, વીર, પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બલ તથા વાહનવાળો, રાજ્યનો ધણી રાજા થશે. હે દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ અને યાવતુ મંગલકારક સ્વપ્ન જોયું છે એમ કહી તે બલ રાજા ઈષ્ટ યાવદ્ મધુર વાણીથી પ્રભાવતી દેવીની બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે પ્રશંસા કરે છે. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી બલ રાજાની પાસેથી એ વાત સાંભળીને અવધારીને હર્ષવાળી અને સંતુષ્ટ થઈ હાથ જેડી આ પ્રમાણે બોલી- હે દેવાનુપ્રિય! તમે જે કહો છો તે એજ પ્રમાણે છે. તે જ પ્રમાણે છે એ સત્ય છે.એ સંદેહરહિત છે. મને ઈચ્છિત છે, એ મેં સ્વીકારેલું છે,એ મને ઈચ્છિત અને સ્વીકૃત છે એમ કહી સ્વપ્નનો સારી રીતે સ્વીકાર કરે છે, બલ રાજાની અનુમતિથી ભદ્રાસનથી ઉઠે છે, ઉઠીને ત્વરા વિના, ચપલતારહિત યાવદ્ ગતિ વડે જ્યાં પોતાની Page #272 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૧, ઉદેસો-૧૧ શપ્યા છે ત્યાં આવી શય્યા ઉપર બેસે છે, બેસી ને તેણે આ પ્રમાણે કહ્યું- આ મારું ઉત્તમ, પ્રધાન અને મંગલરૂપ સ્વપ્ન બીજા પાપસ્વપ્નોથી ન હણાઓ' એમ કહીને તે પ્રભાવતી દેવી દેવ અને ગુરુસંબન્ધી, પ્રશસ્ત મંગલરૂપ અને ધાર્મિક કથાઓવડે સ્વપ્ન જાગરણ કરતી કરૌં વિહરે છે. ત્યાર બાદ તે બલરાજાએ કૌટુંબિકપુરુષોને બોલાવી કહ્યું-હે દેવાનુપ્રિયો ! આજે તમે જલ્દી બહારની ઉપસ્થાનશાળાને સવિશેષપણે ગંધોદકવડે છાંટી, વાળી અને છાણથી લીંપીને સાફ કરો. તથા સુગંધી યાવદ્ ગંધવર્તિભૂત-સુગંધી ગુટિકા સમાન કરો, કરાવો, અને ત્યારપછી ત્યાં સિંહાસન મૂકાવો, સિંહાસન મૂકાવીને આ મારી આજ્ઞા યાવતુ પાછી આપો.” ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષો વાવતુ આજ્ઞા પાછી આપે છે. ત્યાર બાદ તે બલરાજા પ્રાતઃકાલ સમયે પોતાની શય્યાથી ઉઠીને પાદપીઠથી ઉતરી જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે. વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, ત્યાર પછી તે સ્નાનગૃહ માં જાય છે. વ્યાયામશાળા અને સ્નાનગૃહનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું, યાવતુ ચંદ્રની પેઠે જેનું દર્શન પ્રિય છે એવો તે બલ નરપતિ સ્નાનગૃહથી બહાર નીકળે છે, જ્યાં બહારની ઉપસ્થાનશાલા છે ત્યાં આવે છે, પૂર્વદિશા સન્મુખ ઉત્તમ સિંહાસનમાં બેસે છે. ત્યારબાદ પોતાનાથી ઉત્તરપૂર્વદિશામાં ધોળા વસ્ત્રથી આચ્છા દિત અને સરસવ વડે જેનો મંગલોપચાર કરેલો છે એવા આઠ ભદ્રાસનો મૂકાવે છે. પોતાનાથી થોડે દૂર અનેક પ્રકારના મણિ અને રત્નથી સુશોભિત, અધિક દર્શનીય, કીંમતી, સૂક્ષ્મ સૂતરના સેંકડો કારીગરીવાળા વિચિત્રતાવાળી, તથા ઈહામૃગ અને બળદ વગેરેની કારીગરીથી વિચિત્ર એવી અંદરની જવનિકાને ખસેડે છે,અનેક પ્રકારના મણિ. રત્નોની રચનાવડે વિચિત્ર, ગાદી અને કોમળ, ગાલમસૂરીયાથી ઢંકાયેલું, શ્વેત વસ્ત્રવડે આચ્છાદિત, શરીરને સુખકર સ્પર્શવાળું તથા સુકોમળ એવું એક ભદ્રાસન પ્રભાવતી દેવી માટે મૂકાવે છે. પછી તે બલ રાજાએ કટુબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે શીઘ જાઓ, અને અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થને ધારણ કરનારા, અને વિવિધ શાસ્ત્રમાં કુશલ એવા સ્વપ્નના લક્ષણ પાઠકોને બોલાવો.” ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષો યાવતુ આજ્ઞાનો સ્વીકાર કરીને બલ રાજાની પાસેથી નીકળે છે, સત્વર, ચપલપણું, ઝપાટાબંધ અને વેગસહિત હસ્તિનાપુર નગરની વચોવચ જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોના ઘરો છે, ત્યાં જઈને સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવે છે. જ્યારે તે બલ રાજાના કૌટુંબિક પુરુષોએ તે સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવ્યા ત્યારે તેઓ પ્રસન્ન થયા, તુષ્ટ થયા અને સ્નાન કરી બલિકમ કરી યાવત્ શરીરને અલંકૃત કરી, મસ્તકે સર્ષપ અને લીલી ધરોનું મંગલ કરી પોત પોતાના ઘેરથી નીકળે છે, હસ્તિનાગપુર નગરની વચ્ચે થઈ જ્યાં બલ રાજાનું ઉત્તમ મહાલય છે, ત્યાં આવે છે, શ્રેષ્ઠ મહાલયના દ્વાર પાસે તે સ્વપ્નપાઠકો એકઠા થાય છે, જ્યાં બહારની ઉપસ્થાન શાલા છે ત્યાં આવે છે, હાથ જોડી બલ રાજાને જય અને વિજયથી વધાવે છે. ત્યારબાદ તે બલરાજાએ વાંદેલા, પૂજેલા, સત્કારેલા અને સમ્માનિત કરેલા તે સ્વપ્નલક્ષણપાઠકો પૂર્વે ગોઠવેલા ભદ્રાસનો ઉપર બેસે છે. ત્યાર પછી તે બલરાજ પ્રભાવતી દેવીને જવનિકાની અંદર બેસાડે છે. પુષ્પ અને ફલથી પરિપૂર્ણ હસ્તવાળા તે બલરાજાએ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ભગવદ - ૧૧/-૧૧૫૧૮ અતિશય વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણપાઠકોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! આજે પ્રભાવતી દેવી યાવતુ સ્વપ્નમાં સિંહને જોઈને જાગેલી છે, તો હે દેવાનુપ્રિયો! અ ઉદાર એવા સ્વપ્નનું યાવતુ બીજુ કયું કલ્યાણરૂપ ફલ અને વૃત્તિવિશેષ થશે. ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠકો બલ રાજાની પાસેથી એ વાત સાંભળી તથા અવધારી ખુશ અને સંતુષ્ટ થઈ તે સ્વપ્ન સંબધે સામાન્ય વિચાર કરે છે, વિશેષ વિચાર કરે છે, અને પછી તે સ્વપ્નના અર્થનો નિશ્ચય કરે છે, પરસ્પર સાથે વિચારણા કરે છે. સ્વપ્નના અર્થને સ્વયં જાણી, બીજા પાસેથી ગ્રહણ કરી, તે સંબધી શંકાને પૂછી, અર્થનો નિશ્ચય કરી અને સ્વપ્નના અર્થને અવગત કરી બલરાજાની આગળ સ્વપ્નશાસ્ત્રોનો ઉચ્ચાર કરતાં કહ્યું- હે દવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેતાળીશ સામાન્ય સ્વપ્નો, અને ત્રીશ મહાસ્વપ્નો મળીને કુલ બહોંતેર જાતના સ્વપ્નો કહેલા છે. તેમાં હે દેવાનુપ્રિય ! તીર્થકરની માતાઓ કે ચક્રવર્તીની માતાઓ જ્યારે તીર્થકર કે ચક્રવર્તી ગર્ભમાં આવીને ઉપજે ત્યારે એ ત્રીશ મહાસ્વપ્નો માંથી આ ચૌદ સ્વપ્નોને જોઈને જાગે છે, તે ચૌદ સ્વપ્નો આ પ્રમાણે છે [૫૧૯-૫૨૦] હાથી, બળદ, સિંહ, લક્ષ્મીનો અભિષેક, પુષ્પમાળા, ચંદ્ર, સૂરજ, ધ્વજા, કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, વિમાન અથવા ભવન, રત્નનો ઢગલો અને અગ્નિ” વળી વાસુદેવની માતાઓ જ્યારે વાસુદેવગર્ભમાં આવે ત્યારે એ માંના કોઈ પણ સાત મહાસ્વપ્નો જોઈને જાગે છે. તથા બલદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે એ માંના કોઈ પણ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગે છે. માંડલિક રાજાની માતાઓ જ્યારે માંડલિક રાજ ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે એ માંના કોઈ એક મહાસ્વપ્ન જોઇને જાગે છે. તો હે દેવાનુપ્રિય ! આ પ્રભાવતી દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે, હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે, યાવત્ યાવતું મંગલ કરનાર સ્વપ્ન જોયું છે. તેથી દેવાનુપ્રિય ! તમને અર્થલાભ થશે, ભોગલાભ થશે, પુત્રલાભ થશે અને રાજ્યલાભ થશે. તથા હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે ખરેખર પ્રભાવતી દેવી નવ માસ સંપૂર્ણ થયા પછી અને સાડા સાત દિવસ વિત્યા પછી તમારા કુલમાં ધ્વજ સમાન એવા યાવતુ પુત્રનો જન્મ આપશે. અને તે પુત્ર પણ બાલ્યાવસ્થા મૂકી મોટો થશે ત્યારે તે વાવાદ્ રાજ્યનો પતિ રાજા થશે, અથવા ભાવિતાત્મા સાધુ થશે. તેથી હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે. યાવતું કલ્યાણ કરનાર સ્વપ્ન જોયું છે. - ત્યારબાદ તે બલરાજ સ્વપ્નલક્ષણપાઠકો પાસેથી એ વાતને સાંભળી અને અવધારી હર્ષિત, અને સંતુષ્ટ થયો, અને હાથ જોડી યાવત તેણે સ્વપ્નલક્ષણપાઠકોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! આ એ પ્રમાણે છે કે, યાવતુ જે તમે કહો છો એમ કહી તે સ્વપ્નોનો સારી રીતે સ્વીકાર કરે છે. સ્વપ્નલક્ષણપાઠકોને પુષ્કળ અશન, પાન, ખાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારો વડે સત્કાર કરે છે, સન્માન કરે છે. તેમ કરીને જીવીકાને ઉચિત ઘણું પ્રીતિદાન આપે છે; સ્વપ્નલક્ષણપાઠકોને રજા આપે છે. ત્યાર પછી પોતાના સિંહાસનથી ઉઠે છે, કહ્યું- હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર સ્વપ્ન શાસ્ત્રમાં બેંતાળીશ સાધારણ સ્વનો, અને ત્રીશ મહાસ્વપ્નો તથા બધા મળીને બહોંતેર સ્વપ્નો દેખાડ્યા છે. -ઈત્યાદિ પૂર્વવતુ કહેવું, હે દેવાનુપ્રિયો! તમે આ એક મહાસ્વપ્ન જોયું છે, હું દેવી ! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, યાવત્ તે રાજ્યનો પતિ રાજા થશે કે ભાવિતાત્મા Page #274 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૧, ઉદેસો-૧૧ ૨૭૧ અનગાર થશે. એમ કહી પ્રભાવતી દેવીની તે પ્રકારની ઈષ્ટ, કાંત, પ્રિય એવી વાવ મધુર વાણીવડે બે વાર અને ત્રણ વાર પણ પ્રશંસા કરે છે. - ત્યારબાદ તે પ્રભાવતી બલ રાજાની પાસેથી એ વાતને સાંભળીને અવધારીને હર્ષવાળી, અને સંતુષ્ટ થઈ યાવતુ હાથ જોડી બોલી હદેવાનુપ્રિય ! એ એ પ્રમાણે જ છે થાવત્ એમ કહી યાવતું તે સ્વપ્નને સારી રીતે ગ્રહણ કરે છે. ત્યાર પછી બલરાજાની અનુમતિથી અનેક પ્રકારના મણી અને રત્નની કારીગરીથી યુક્ત તથા વિચિત્ર એવા તે ભદ્રાસનથી ઉઠી ત્વરારહિત, અચપલપણે યાવતુ હંસસમાનગતિ વડે જ્યાં પોતાનું ભવન છે ત્યાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી સ્નાન કરી, બલિકર્મ કરી, યાવતું. સર્વ અલંકારથી વિભૂષિત થઇ તે ગર્ભને અતિશીત નહિ, અતિઉષ્ણ નહિ, અતિ તિક્ત નહિ, અતિકટુ નહિ, અતિ તુરા નહિ, અતિખાટાં નહિ, અને અતિમધુર નહિ એવા. તથા દરેક ઋતુમાં ભોગવતાં સુખકારક એવા ભોજન, આચ્છાદન ગંધ અને માલા વડે તે ગર્ભને હિતકર, મિત, પથ્ય અને પોષણરૂપ છે તેવા આહારને યોગ્ય દેશ અને યોગ્ય કાળે ગ્રહણ કરતી, તથા પવિત્ર અને કોમળ શયન અને આસનવડે એકાન્તમાં સુખરૂપ અને મનને અનુકૂલ એવી વિહારભૂમિવડે પ્રશસ્ત, સંપૂર્ણ દોહદવાળી, સન્માનિત દોહદ વાળી, જેનો દોહદ તિરસ્કાર પામ્યો નથી એવી, દોહદરહિત, દૂર થયેલા દોહદવાળી, તથા રોગ, મોહ, અને પરિત્રાસ રહિત તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરે છે. ત્યાર બાદ તે પ્રભાવતી દેવીએ નવ માસ પૂર્ણ થયા પછી અને સાડા સાત દિવસ વીત્યા પછી સુકમાલહાથ-પગવાળાને દોષરહિત પ્રતિપૂર્ણપંચેન્દ્રિય યુક્ત શરીરવાળા, તથા લક્ષણ, વ્યંજન અને ગુણથી યુક્ત, યાવતુ ચંદ્રમાનસૌમ્ય આકારવાળા, કાંત, પ્રિયદર્શન સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો. - ત્યારબાદ તે પ્રભાવતીદેવીની સેવા કરનાર દાસીઓ તેને પ્રસવ થયેલો જાણી જ્યાં બલરાજા છે ત્યાં આવી હાથ જોડી યાવતુ બલ રાજાને જય અને વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર પ્રભાવતી દેવીની પ્રીતિ માટે આ (પુત્રજન્મરૂપ) પ્રિય નિવેદન કરીએ છીએ, અને તે આપને પ્રિય થાઓ.' ત્યાર બાદ તે બલ રાજા શરીરની શુશ્રુષા કરનાર દાસીઓ પાસેથી એ વાત સાંભળી અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈ યાવત્ રોમાંચિત થઈ તે અંગરક્ષિકા દાસીઓને મુકુટ સિવાય પહેરેલ સર્વ અલંકાર આપે છે. આપીને તે રાજા શ્વેત રજતમય અને નિર્મલ પાણીથી ભરેલા કલશને લઈ તે દાસીઓના મસ્તક ધુએ છે, મસ્તકને ધોઈને તેઓને જીવિકાને ઉચિત ઘણું પ્રીતિદાન આપી સત્કાર અને સન્માન કરી વિસર્જિત કરે છે. [પ૨૧] ત્યાર બાદ તે બલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય ! તમે શીધ્ર હસ્તિનાપુર નગરમાં કેદીઓને મુક્ત કરો, મુક્ત કરીને માન (માપ) અને ઉન્માનને તોલાને) વધારો; ત્યાર બાદ હસ્તિનાગપુર નગરની બહાર અને અંદરના ભાગમાં છંટકાવ કરો, સાફ કરો, સંમાર્જિત કરો, અને લીંપો; તેમ કરી અને કરાવીને સહસ્ર યૂપોનો અને સહસ્ર ચક્રોનો પૂજા, મહામહિમા અને સત્કાર કરો, એ પ્રમાણે કરી મારી આ આજ્ઞા પાછી આપો. ત્યાર બાદ તે બલ રાજાના કહેવા પ્રમાણે કરી તે કૌટુંબિક પરષો તેની આજ્ઞા પાછી આપે છે. ત્યાર પછી તે બલ રાજા જ્યાં વ્યાયામશાલા છે ત્યાં આવે છે, ત્યાં આવીને-ઈત્યાદિ પૂર્વવતુ કહેવું. યાવત્ સ્નાનગૃહથી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ભગવઈ-૧૧-/૧૧/પ૨૧ બહાર નીકળી જકાત રહિત, કરરહિત, પ્રધાન, આપવા યોગ્ય વસ્તુરહિત, માપવાયોગ્ય વસ્તુરહિત, મેયરહિત, સુભટના પ્રવેશરહિત, દંડ તથા કુદંડરહિત, અધિરિમયુક્તદેવારહિત, ઉત્તમ મણિકાઓ અને નાટકીયાઓથી યુક્ત, અનેક તાલાનુચરો વડે યુક્ત, નિરતર વાગતાં મૃદંગોસહિત, તાજા પુષ્પોની માલા યુક્ત, પ્રમોદ સહિત, અને ક્રીડા યુક્ત એવી સ્થિતિ પતિતા-પુત્રજન્મમહોત્સવ પુર અને દેશના લોકો સાથે મળીને દસ દિવસ સુધી કરે છે. ત્યાર બાદ દસ દિવસ સુધી ઉત્સવ ચાલુ હતો ત્યારે તે બલ રાજા સો રૂપિયાના, હજાર રૂપિયાના અને લાખ રૂપિયાના ખર્ચવાળા ભાગો, દાનો અને દ્રવ્યના અમુક ભાગોને દેતો અને દેવડાવતો તથા સો રૂપિયાના, હજાર રૂપિયાના તથા લાખ રૂપિયાના લાભને મેળવતો, મેળવાવતો એ પ્રમાણે રહે છે. ત્યાર બાદ તે છોકરાના માતાપિતા પ્રથમ દિવસે કુલની મર્યાદા પ્રમાણે ક્રિયા કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનું દર્શન કરાવે છે, છ દિવસે ધર્મજાગરણ કરે છે અને અગ્યારમો દિવસ વીત્યા બાદ અશુચિ જાતકર્મ કરવાનું નિવૃત્ત થયા પછી બારમે દિવસે પુષ્કળ અશન, પાન, ખાદિમ અને અખાદિમ પદાર્થોને તૈયાર કરાવે છે, અને જેમ શિવ રાજા સંબધે કહ્યું તેમ ક્ષત્રિયોને આમંત્રે છે. ત્યાર પછી સ્નાન તથા બલિકમ કરી ઈત્યાદિ પૂર્વોક્ત યાવતું મહાબલ' એવું નામ કરે છે. ત્યાર પછી તે મહાબલ નામે પુત્રનું પાંચ ધાવો વડે પાલન કરાયું. તે પાંચ ધાવો આ પ્રમાણે છે-ક્ષીરધાત્રી, એ પ્રમાણે બધું દ્રઢ પ્રતિજ્ઞાની પેઠે જાણવું. યાવતુ તે કુમાર વાયુરહિત અને નિવ્યઘિાત સ્થાનમાં અત્યંત સુખપૂર્વક વૃદ્ધિ પામે છે, પછી તે મહા બલના માતાપિતાએ જન્મના દિવસથી માંડી અનુક્રમે સ્થિતિપતિતા, સૂર્યચંદ્રનું દર્શન, ધર્મજાગરણ, નામકરણ, ભાંખોડીયા ચાલવું, પગે ચાલવું, જમાડવું, કોળીઆ વધારવા, બોલાવવું, કાન વિંધાવવા, વર્ષગાઠ કરવી, ચૂડા-શિખા રખાવવી, ઉપનયન-શીખવવું એ બધાં અને એ સિવાય બીજા ઘણા ગર્ભાધાન, જન્મ વગેરે કૌતુકો કરે છે. ત્યાર પછી તે મહાબલ કુમારને તેના માતાપિતા આઠ વરસથી અધિક ઉમરનો જાણી પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં ભણવા મોકલે છે)-ઇત્યાદિ બધું દૃઢપ્રતિજ્ઞની પેઠે કહેવું, યાવતું તેને વિષયોપભોગને યોગ્ય જાણી તેના માતા પિતા તેને માટે આઠ શ્રેષ્ઠ પ્રાસાદો તૈયાર કરાવે છે, તે પ્રાસાદઅતિશય ઉંચા, જાણે હસતા હોય-ઇત્યાદિ વર્ણન રાજપ્રશ્રીયસૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું. પ્રેક્ષાગૃહ અને મંડપના વર્ણનની પેઠે જાણવું, થાવત્ તે સુન્દર હતું પિ૨૨] ત્યાર પછી બીજા કોઈ એક દિવસે શુભ તિથિ, કરણ, દિવસ નક્ષત્ર અને મુહૂર્તમાં જેણે સ્નાન, બલિકર્મ-પૂજા, રક્ષા આદિ કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કર્યું છે એવા મહાબલ કુમારને સર્વ અલંકારથી વિભૂષિત કરી સધવા સ્ત્રીઓએ કરેલા અભંજન-વિલેપન, સ્નાન, ગીત, વાચિત્ર, મંડન, આઠ અંગમાં તિલક અને કંકણ પહેરાવી મંગલ અને અશીવદપૂર્વક ઉત્તમ રક્ષા વગેરે કૌતુકરૂપ અને સરસવ વગેરે મંગલરૂપ ઉપચાર વડે શાંતિકર્મ કરી, યોગ્ય, સમાનત્વચાવાળી, સમાન ઉમરવાળીસ સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણથી યુક્ત, વિનીત, જેણે કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કરેલું છે એવી સમાન રાજકુલથી આણેલી એવી, ઉત્તમ, રાજાની આઠ શ્રેષ્ઠ કન્યાઓનું એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. Page #276 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૧, ઉદેસો-૧૧ ૨૭૩ ત્યાર પછી તે મહાબલ કુમારના માતા પિતા એવા પ્રકારનું આ પ્રીતિદાન આપે છે, આઠ કોટિ હિરણ્ય, આઠ ક્રોડ સોનૈયા, મુકુટોમાં ઉત્તમ એવા આઠ મુકુટ, કુંડલયુગ લમાં ઉત્તમ એવી આઠ કંડલની જોડી, હારોમાં ઉત્તમ એવા આઠ હાર, આઠ અર્ધહાર, આઠ એકસરા હાર, એજ પ્રમાણે મુક્તાવલીઓ, કનકાવલીઓ અને રત્નાવલીઓ જાણવી; કડા યુગલમાં ઉત્તમ એવા આઠ કડાની જોડી, એ પ્રમાણે તુડિય-બાજુબંધની જોડી, આઠ રેશમી વસ્ત્રની જોડી, આઠસૂતરાઉ વસ્ત્રની જોડીઓ, એ પ્રમાણે ટસરની જોડીઓ, પટ્ટયુગલો, દુકૂલયુગલો, આઠ શ્રી, આઠ લી, એ પ્રમાણે ધી, કીર્તિ, બુદ્ધિ, અને લક્ષ્મી દેવીઓની પ્રતિમા જાણવી. આઠ નંદો, આઠ ભદ્રો, તાડમાં ઉત્તમ એવા આઠ તાલવૃક્ષ-એ સર્વરત્નમય જાણવા. પોતાના ભવનના કેતુ-ચિહ્નરૂપ એવા આઠ ધ્વજો. દસ હજાર ગાયોનું એક વ્રજ-ગોકુલ થાય છે, તેવા આઠ ગોકુલો, બત્રીશ માણસોથી ભજવી શકાય એવા આઠ નાટકો,એવા આઠ ઘોડા, આ બધું રત્નમય જાણવું. ભાંડા ગાર સમાન એવા આઠ રત્નમ હાથીઓ, સર્વરત્નમય એવા આઠયાનો, ઉત્તમ આઠ યુગ્યોએ પ્રમાણે શિબિકા, અદૃમાનિકા એ પ્રમાણે ગિલ્લી, થિલ્લિઓ, આઠવિકટ યાનો, આઠ પારિયાનિક રથો, સંગ્રામને યોગ્ય એવા આઠ રથો, આઠઅશ્વ, આઠ હાથીઓ, આઠ ગામો જેમાં દસ હજાર કુલો રહે તે એક ગામ કહેવાય છે. દારોમાં ઉત્તમ એવા આઠ દાયો, એજ પ્રમાણે દાસીઓ એ પ્રમાણે કિંકરો, એ પ્રમાણે કંચુકિઓ, એ પ્રમાણે વર્ષધરો,એ પ્રમાણે મહત્તરકો આઠ સોનાના, આઠ રૂપાના તથા આઠ સોના-રૂપાના અવલંબન દીપો એવાજ ઉત્કંચનદીપો એ પ્રમાણે ત્રણે જાતના પંજરદીપો થાળો, પાત્રીઓ, એ પ્રમાણે ત્રણે જાતના આઠ સ્થાસકો તાસકો, આઠ મલ્લકો, આઠ તલિકા, આઠ કલાચિકા, આઠ તાવેથાઓ, આઠ તવીઓ, આઠ પાદપીઠ, આઠ ભિસિકા,આઠ કરોટિકા, આઠ પલંગ, આઠ પ્રતિશય્યા,આઠ હંસાસનો, - આઠ કૌંચાસનો, એ પ્રમાણે ગરુડાસનો, ઉંચા આસનો, નીચાઆસનો દીધસિનો, ભદ્રાસનો, પક્ષાસનો, મકરાસનો, આઠ પદ્માસનો, આઠ દિખસ્તિકાસનો, આઠ તેલના ડાબડા-ઇત્યાદિ બધું રાજકશ્રીય સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું, યાવદ્ આઠ સરસવના ડાબડા, આઠ કુન્જ દાસીઓ-ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું, યાવતુ આઠ પારસિક દેશની દાસીઓ, આઠ છત્રો, આઠ છત્ર ધરનારી દાસીઓ, આઠ ચામરો, આઠ ચામર ધરનારી દાસીઓ, આઠ પંખા, આઠ પંખા વીંજનારી દાસીઓ, આઠ કરોટિકા-તાંબૂલના કરંડિયા-ને ધારણ કરનારી દાસીઓ, આઠ ક્ષીરધાત્રી, યાવ૬ આઠ અંકધાત્રીઓ આઠ અંગમર્દિકાઓ, આઠ ઉમર્દિકાઓ, આઠ સ્નાન કરાવનારી દાસીઓ, આઠ અલંકાર પહેરાવનારીઓ, આઠ ચંદન ઘસનારીઓ, આઠ તાંબૂલ ચૂર્ણ પીસનારીઓ, આઠ કોષ્ઠાગારનું રક્ષણ કરનારી, આઠ પરિહાસ કરનારી, આઠ સભામાં પાસે રહેનારી, આઠ નાટક કરનારીઓ, આઠ સાથે જનારી દાસીઓ, આઠ રસોઇ કરનારી, આઠ ભાંડાગારનું રક્ષણ કરનારી, આઠ માલણો, આઠ “પુષ્પ ધારણ કરનારી, આઠ પાણી લાવનારી આઠ બલિ કરનારી, આઠ પથારી તૈયાર કરનારી, આઠ અંદરની અને આઠ બહારની પ્રતિહારીઓ, આઠ માલા કરનારીઓ, આઠ પેષણ કરનારી, અને એ સિવાય બીજું ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસું, વસ્ત્ર તથા વિપુલ ધન કનક, યાવત્ વિદ્યમાન સારભૂત ધન આપ્યું. જે સાત પેઢી સુધી ઈચ્છાપૂર્વક આપવા 18] Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ભગવઇ - ૧૧/-/૧૧/૫૨૨ અને ભોગવવાને પરિપૂર્ણ હતું. ત્યાર બાદ તે મહાબલ કુમાર દરેક સ્ત્રીને એક એક હિરણ્યકોટિ, એક એક સુવર્ણકોટ અને ઉત્તમ એક એક મુકુટ આપે છે. એ પ્રમાણે પૂર્વોક્ત સર્વ વસ્તુઓ એક એક આપે છે, યાવત્ એક એક પોષણ કરનારી દાસી તથા બીજું પણ ઘણું હિરણ્ય યાવદ્ વહેંચી આપે છે. ત્યાર પછી તે મહાબલ કુમાર ઉત્તમ પ્રાસાદમાં ઉપર બેસી જમાલિની પેઠે યાવત્ વિહરે છે. [૫૨૩] તે કાલે તે સમયે વિમલનાથ તીર્થંકરના પ્રશિષ્ય ધર્મઘોષ અનગાર હતા, તે જાતિસંપન્ન હતા-ઇત્યાદિ વર્ણન કેશી સ્વામીની પેઠે જાણવું, યાવત્ તેઓ પાંચસો સાધુના પિરવારની સાથે અનુક્રમે એક ગામથી બીજે ગામ વિહાર કરતા જ્યાં હસ્તિનાગપુર નામે નગર છે, અને જ્યાં સહસ્રામ્રવન નામે ઉઘાન છે, ત્યાં આવે છે, આવીને યથા યોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા યાવદ્ વિહરે છે, તે સમયે હસ્તિનાગપુર નગરમાં શૃંગાટક, ત્રિક -યાવત્ પરિષદ્ ઉપાસના કરે છે. ત્યાર બાદ તે મહાબલ કુમાર ઘણા માણસોના શબ્દને, સાંભળી એ પ્રમાણે યાવત્ જમાલિની પેઠે જાણવું, યાવત્ તે મહાબલ કુમાર કંચુકી પુરુષને બોલાવે છે, અને વિશેષ એ કે તે કંચુકી ધર્મઘોષ મુનિના આગમનનો નિશ્ચય જાણીને હાથ જોડીને યાવદ્ નીકળે છે. એ પ્રમાણે હે દેવાનુપ્રિય ! વિમલનાથ અરિહંતના પ્રશિષ્ય ધર્મધોષ નામે અનગાર અહીં આવ્યા છે-ઇત્યાદિ પૂર્વે પ્રમાણે જાણવું, યાવત્ તે મહાબલ કુમાર પણ ઉત્તમ રથમાં બેસીને વાંદવા નીકળે છે. ધર્મકથા કેશિસ્વામિની પેઠે જાણવી. મહાબલ કુમાર પણ તે પ્રમાણે માતાપિતાની રજા માગે છે, પરન્તુ તે ‘ધર્મઘોષ અનગારની પાસે દીક્ષા લઇ અગારથી અનગારિકપણું લેવાને ઇચ્છું છું” એમ કહે છેઇત્યાદિ યુક્તિ અને પ્રત્યુક્તિ તે પ્રમાણે જાણવી. યાવત્ માતાપિતાએ ઇચ્છા વિના તે મહાબલ કુમારને આ પ્રમાણે કહ્યું- ‘હે પુત્ર ! એક દિવસ પણ તારી રાજ્યલક્ષ્મીને જોવા અમે ઇચ્છીએ છીએ,' ત્યારે તે મહાબલ કુમાર માતાપિતાના વચનને અનુસરીને ચૂપ રહ્યો. પછી તે બલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા-ઇત્યાદિ શિવભદ્રની પેઠે રાજ્યાભિષેક જાણવો, યાવત્ રાજ્યાભિષેક કર્યો, અને હાથ જોડીને મહાબલ કુમારને જય અને વિજયવડે વધાવી યાવદ્ આ પ્રમાણે કહ્યું-હે પુત્ર ! કહે કે તને શું દઇએ, તને શું આપીએ,' ઇત્યાદિ બાકીનું બધું જમાલિની પેઠે જાણવું; યાવત્ ત્યાર પછી તે મહાબલ અનગાર ધર્મઘોષ અનગારની પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વોને ભણે છે, ભણીને ઘણા ચતુર્થ ભક્ત, યાવદ્ વિચિત્ર તપકર્મવડે આત્માને ભાવિત કરીને સંપૂર્ણ બાર વર્ષ શ્રમણ પર્યાયને પાળે છે, પાળીને માસિક સંલેખનાવડે નિરાહારપણે સાઠ ભક્તોને વીતાવી, આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઇ મરણ સમયે કાલ કરી ઊર્ધ્વ લોકમાં ચંદ્ર અને સૂર્યની ઉપર બહુ દૂર અંબડની પેઠે યાવત્ બ્રહ્મલોક કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ દસ સાગરોપમની કહેલી છે. તેમાં મહાબલ દેવની પણ દસ સાગરોપમની સ્થિતિ કહેલી છે. હે સુદર્શન ! તું તે બ્રહ્મલોક કલ્પમાં દસ સાગરોપમ સુધી દિવ્ય અને ભોગ્ય એવા ભોગોને ભોગવી તે દેવલોકથી આયુષનો, ભવનો અને સ્થિતિનો ક્ષય થયા પછી તુરતજ ચ્યવી અહીંજ વાણિજ્યગ્રામ નામના નગરમાં શ્રેષ્ઠિના કુલમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. [૫૨૪] ત્યાર બાદ હે સુદર્શન ! બાલપણાને વીતાવી વિજ્ઞ અને મોટો થઇ, યૌવન Page #278 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૧, ઉદ્દેસો-૧૨ ૨૭૫ ને પ્રાપ્ત થઇ તે તેવા પ્રકારના સ્થવિરોની પાસે કેવલિએ કહેલો ધર્મ સાંભળ્યો, અને તે ધર્મ પણ તને ઇચ્છિત અને સ્વીકૃત થયો, તથા તેના ઉપર તને અભિરુચિ થઇ. હે સુદર્શન ! હાલ તું જે કરે છે તે સારું કરે છે. તે માટે હે સુદર્શન ! એમ કહેવાય છે કે એ પલ્યોપમ અને સાગરોપમનો ચય અને અપચય થાય છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, અવધારી તે સુદર્શન શેઠને શુભ અધ્યવસાયવડે, શુભ પરિણાવમવડે અને વિશુદ્ધ લેશ્યાઓથી તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થવાથી ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં સંન્નિરૂપ પૂર્વ જન્મનું સ્મરણ ઉત્પન્ન થયું અને તેથી ભગવંતે કહેલા આ અર્થને સારી રીતે જાણે છે. ત્યાર બાદ તે સુદર્શન શેઠને શ્રમણ ભગવંત મહાવીરે પૂર્વભવ સંભારેલો હોવાથી બેવડી શ્રદ્ધા અને સંવેગ ઉત્પન્ન થયો, તેનાં લોચન આનંદાશ્રુથી પરિપૂર્ણ થયા, અને તેણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી અને નમીને આ પ્રમાણે કહ્યું-હે ભગવન્ ! તમે જે કહો છો તે એજ પ્રમાણે છે-યાવત્ એમ કહી તે સુદર્શન શેઠ ઉત્તરપૂર્વ (ઈશાન) દિશા તરફ ગયા. બાકી બધું ઋષભદત્તની પેઠે જાણવું, યાવત્ તે સુદર્શન શેઠ સર્વ દુઃખથી રહિત થયા. પરન્તુ વિશેષ એ છે કે તે પૂરાં ચૌદ પૂર્વે ભણે છે, અને સંપૂર્ણ બાર વરસ સુધી શ્રમણપર્યાયને પાળે છે. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું હે ભગવન્ ! તે એ પ્રમાણે છે. [શતકઃ ૧૧ - ઉદ્દેસઃ ૧૧ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ] ઉદ્દેશક ૧૨: [૫૨૫] તે કાલે-તે સમયે આભિકા નામે નગરી હતી.શંખવન ચૈત્ય હતું. તે આભિકા નગરીમાં ૠષભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકો-શ્રાવકો રહેતા હતા. તેઓ ધનિક યાવદ્ કોઇથી પરાભવ ન પામે તેવા અને જીવા-જીવ અને તત્ત્વને જાણનારા હતા. ત્યાર બાદ બીજા કોઇ એક દિવસે એકત્ર મળેલા, આવેલા, એકઠા થયેલા અને બેઠેલા તે શ્રમણોપાસકોનો આ આવા પ્રકારનો વાર્તાલાપ થયો-હે આર્ય ! દેવલોકમાં કેટલા કાલ સુધી સ્થિતિ કહી’ છે ? ત્યાર બાદ દેવસ્થિતિ સંબન્ધે સત્ય હકીકત જાણનાર ઋષિભવપુત્રે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું-એ આર્ય ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષની કહીછે, ત્યાર પછી એકસમય અધિક, બે સમય અધિક યાવદ્ અસંખ્ય સમયાધિક કરતા ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવો અને દેવલોકો વ્યચ્છિન્ન થાય છે એ પ્રમાણે કહેતાં, યાવત્ એમ પ્રરૂપણા કરતા તે શ્રમણોપાસકો ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકના આ અર્થની શ્રદ્ધા કરતા નથી, પ્રતીતિ કરતા નથી અને રુચિ કરતા નથી. અર્થની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ નહિ કરતા તેઓ જે દિશાથી આવ્યા હતા તેજ દિશા તરફ પાછા ગયા. [૫૨૬] તે કાલે-તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સમવસર્યા, યાવત્ પરિષદ તેમની ઉપાસના કરે છે. ત્યાર બાદ તે શ્રમણોપાસકો આ વાત સાંભળી, હર્ષિત અને સંતુષ્ટ થયા-ઇત્યાદિ તુંગિક ઉદ્દેશકની પેઠે જાણવું, યાવત્ તેઓ પર્યુપાસના કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને તથા અત્યન્ત મોટી તે પર્ષદને ધર્મકથા કહી, યાવત્ તેઓ આજ્ઞાના આરાધક થયા. તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષિત અને સંતુષ્ટ થયા, અને પ્રયત્નથી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ભગવઇ-૧૧//૧૨/૫૨૬ ઉભા થઇ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી અને નમીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્ ! એ પ્રમાણે ૠષિભદ્રપુત્ર શ્રમણોપાસક અમને કહે છે, યાવત્ પ્રરૂપે કે, હે આર્ય ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, અને તે પછી સમયાધિક યાવદ્ ઉત્કૃષ્ટ સ્થિતિ અને પછી દેવો અને દેવલોક વ્યચ્છિન્ન થાય છે, તો તે એ પ્રમાણે કેવીરીતે હોય ? ‘હે આર્યો ! ૠષિભદ્રપુત્ર શ્રમણોપાસક જે તમને આ પ્રમાણે કહે છે, યાવત્ પ્રરૂપે છે કે, દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, અને તે પછી સમયાધિક કરતાઇત્યાદિ કહેવું યાવત્ ત્યાર પછી દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે. એ વાત સાચી છે. હે આર્યો ! હું પણ એજ પ્રમાણે કહું છું, યાવત્ પ્રરૂપું છું ત્યાર બાદ તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી એ વાત સાંભળી અને અવધારી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી જ્યાં ૠષિભદ્રપુત્ર શ્રમણોપાસક છે ત્યાં આવે છે, આવીને ઋષિભદ્રપુત્રશ્રમણોપાસકનેવાંદીતથાનમીએ અર્થનેસારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે, ત્યાર બાદ તે શ્રમણોપાસકો તેને પ્રશ્નો પૂછે છે, અને પૂછી અર્થને ગ્રહણ કરે છે, શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી જે દિશાથકી આવ્યા હતા, પાછા તેજ દિશા તરફ ગયા. [૫૨૭] હે ભગવન્’ ! એ પ્રમાણે કહી ગૌતમે શ્રમણભગવંત મહાવીરને વાંદી, નમસ્કાર કરી કહ્યું-‘હે ભગવન્ ! શ્રમણોપાસક ૠષિભદ્રપુત્ર આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષા લઇ ગૃહવાસનો ત્યાગ કરી અનગારિકપણાને લેવાને સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ યથાર્થ નથી; પણ હે ગૌતમ ! શ્રમણોપાસક ૠષિભદ્રપુત્ર ઘણા શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસો વડે તથા યથાયોગ્ય સ્વીકારેલ તપકર્મ વડે આત્માને ભાવિત કરતો ઘણા વરસો સુધી શ્રમણોપાસકપર્યાયને પાળી, માસિક સંલેખ નાવડે આત્માને સેવી, સાઇભક્તો નિરાહારપણે વીતાવી આલોચન અને પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઇ મરણ સમયે કાલ કરી સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાન માં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે; તેમાં ઋષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ હશે ? હે ભગવન્ ! પછી તે ઋષિભદ્ર પુત્ર દેવઆયુષનો ક્ષય થયા પછી, ભવનો ક્ષય થયા પછી, અને સ્થિતિનો ક્ષય થયા બાદ યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે, યાવત્ સર્વ દુઃખોનો અન્ત-નાશ ક૨શે. હે ભગવન્ ! તે એમજ છે, એમ કહી ભગવાન્ ગૌતમ યાવત્ આત્માને ભાવિત કરતા વિહરે છે. [૫૨૮] ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઇ દિવસે આભિકા નગ રીથી અને શંખવન નામે ચૈત્યથી નીકળી બહારના દેશોમાં વિચરે છે. તે કાલે-તે સમયે આલભિકા નામે નગરી હતી.ત્યાં શંખવન ચૈત્ય હતું. તે શંખવન ચૈત્યની થોડે દૂર પુદ્ ગલ નામે પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ અને યાવત્ બીજા બ્રાહ્મણ સંબન્ધી નયોમાં કુશલ હતો. તે નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપ કરવાપૂર્વક ઉંચા હાથ રાખીને યાવત્ આતાપના લેતો હતો. ત્યાર બાદ તે પુદ્ગલ પરિવ્રાજકને પ્રકૃતિની સરલતાથી શિવ પરિવ્રાજકની પેઠે યાવદ્ વિભંગજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે વિભંગજ્ઞાનવડે બ્રહ્મલોક કલ્પમાં રહેલા દેવોની સ્થિતિ જાણે છે અને જુએ છે. પછી તે પુદ્ગલપરિવ્રાજકને આવા પ્રકારનો આ સંકલ્પ યાવદ્ ઉત્પન્ન થયો-“મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી દસ Page #280 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૧, ઉકેસો-૧૨ ૨૭૭ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે' એમ વિચાર કરે છે, વિચારીને આતાપનાભૂમિથી નીચે ઉતરી ત્રિદંડ, કુંડિકા, યાવદ્ ભગવાં વસ્ત્રોને ગ્રહણ કરી જ્યાં આલભિકા નગરી છે, અને જ્યાં તાપસીના આશ્રમો છે ત્યાં આવે છે, આવીને પોતાના ઉપકરણો મૂકી આલભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, યાવત્ બીજા માગોમાં એક બીજાને એ પ્રમાણે કહે છે, યાવતુ પ્રરૂપે છે- હે દેવાનુપ્રિય ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, અને દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે -ઈત્યાદિ પૂર્વોક્ત કહેવું, ત્યારબાદ “આલભિકા નગરીમાં”-એ અભિલાપથી જેમ શિવ રાજર્ષિ માટે પૂર્વે કહ્યું તેમ અહીં કહેવું, હવે મહાવીરસ્વામી સમવસર્યા અને યાવત્ હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું, બોલું છું, યાવત્ પ્રરૂપું છું કે દેવલો કમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ સ્થિતિ કહી છે, અને ત્યાર બાદ દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે. હે ભગવન્! સૌધર્મકલ્પમાં વર્ણસહિત અને વર્ણરહિત દ્રવ્યો છે?-ઇત્યાદિ પૂર્વ વતું પ્રશ્ન. હે ગૌતમ! હા, છે. એ પ્રમાણે યાવત્ ઈશાન દેવલોકમાં પણ જાણવું. તે પ્રમાણે થાવત્ અશ્રુતમાં, રૈવેયકવિમાનમાં, અનુત્તરવિમાનમાં અને ઈષપ્રાગભારા પૃથિવી માં પણ વર્ણસહિત અને વર્ણરહિત દ્રવ્યો છે. ત્યાર બાદ તે અત્યન્ત મોટી પરિષદ્ યાવત્ વિસર્જિત થઈ. પછી આલબિકા નગરીમાં શૃંગાટક, ત્રિક-વિગેરે માગમાં ઘણા માણ સોને એમ કહે છે ઈત્યાદિ શિવ રાજર્ષિની પેઠે કહેવું, યાવતુ તે સર્વ દુઃખથી રહિત થયા. પરન્તુ વિશેષ એ છે કે, ત્રિદંડ, કુંડિકા યાવદ્ ગેરથી રંગેલા વસ્ત્રને પહેરી વિભંગજ્ઞાન રહિત થયેલો તે પુદ્ગલ પરિવ્રાજક આલભિકા નગરીની વચ્ચે થઈને નીકળે છે. નીકળી ને યાવત્ ઉત્તરપૂર્વ દિશા તરફ જઈ કુંદકની પેઠે તે પુદ્ગલપરિવ્રાજક ત્રિદંડ, કંડિકા યાવદ્ મૂકી પ્રવ્રજિત થાય છે. બાકી બધું શિવરાજર્ષિની પેઠે વાવ સિદ્ધો અવ્યાબાધ અને શાશ્વત સુખને અનુભવે છે ત્યાંસુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે -એમ કહી યાવદ્ ભગવદ્ ગૌતમ વિહરે છે. | [શતકઃ ૧૧ ઉદેસાઃ ૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂણી | શતક: ૧૧-ગુર્જરછાયાપૂર્ણ (શતક૧૨.) -- ઉદેશકઃ ૧ - [પ૨૯] - શંખ, જયંતી, પૃથિવી, પુદ્ગલ, અતિપાત રાહુ લોક, નાગ, દેવ અને આત્મા એ વિષયો સંબધે દશ ઉદ્દેશકો બારમા શતકમાં કહેવામાં આવશે. [૩૦] તે કાલે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. કોષ્ટક ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં શંખપ્રમુખ ઘણા શ્રમણોપાસકો રહેતા હતા, તેઓ ધનિક યાવત્ અપરિભૂત અને જીવાજીવ તત્ત્વને જાણનારા હતા. તે શંખ શ્રમણોપાસકને ઉત્પલા નામે સ્ત્રી હતી, તે સુકુમાલ હાથપગવાળી, પાવતું સુરૂપ અને જીવાજીવ તત્ત્વને જાણનારી યાવત્ વિહરતી હતી. તે શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામે શ્રમણોપાસક રહેતો હતો, તે ધનિક અને જીવાજીવ તત્ત્વનો જ્ઞાતા હતો. તે કાલે, તે સમયે ત્યાં મહાવીર સ્વામી સમવસર્યા, પરિષદ્ વાંદવાને નીકળી, યાવત્ તે પર્ફપાસના કરે છે. ત્યાર બાદ તે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ભગવદ- ૧૨/-/૧/પ૩૦ શ્રમણોપાસકો ભગવંત આવ્યાની વાત સાંભળી આલબિકા નગરીના શ્રાવકોની પેઠે યાવતુ પપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને તથા તે અત્યંત મોટી સભાને ધર્મકથા કહી, યાવતું સભા પાછી ગઈ. પછી તે શ્રમણો પાસકોએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદ્યા અને નમન કર્યું, પ્રશ્નો પૂછ્યા, તેના અર્થો ગ્રહણ કર્યા, ઉભા થઈ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી અને કોષ્ઠક ચૈત્યથી નીકળીને તેઓએ શ્રાવસ્તી નગરી તરફ જવાનો વિચાર કર્યો. પિ૩૧] પછી તે શંખે બધા શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો! તમે પુષ્કળ અશન, પાન, સ્વાદિમ અને ખાદિમ આહારને તૈયાર કરાવો. પછી આપણે આહારનો આસ્વાદ લેતા, વિશેષ સ્વાદ લેતા, પરસ્પર દેતા અને ખાતા પાક્ષિક પોષ ધનું અનુપાલન કરતા વિહરીશું. ત્યાર પછી તે શ્રમણોપાસકોએ શંખનાને વચન વિનય પૂર્વક સ્વીકાર્યું. ત્યાર બાદ તે શંખશ્રમણોપાસકને આવા પ્રકારનો આ સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો-અશન, યાવતુ ખાદિમ આહારનો આસ્વાદ લેતા, વિસ્વાદ લેતા, પરસ્પર આપતા અને ખાતા પાક્ષિક પોષધને ગ્રહણ કરીને રહેવું અને શ્રેયસ્કર નથી, પણ મારી પોષધશાલામાં બ્રહ્મચર્યપૂર્વક, મણિ અને સુવર્ણનો ત્યાગ કરી માલા, ઉદ્વર્તન અને વિલેપનને છોડી શસ્ત્ર અને મુસલ વિગેરેને મૂકીને તથા ડાભના સંથારા સહિત મારે એકલાને પોષધનો સ્વીકાર કરી વિહરવું શ્રેય છે.' એમ વિચાર કરી, શ્રાવસ્તી નગરીમાં જ્યાં પોતાનું ઘર છે, ઉત્પલા શ્રમણોપાસિકા રહે છે, ત્યાં આવી ઉત્પલા શ્રમણોપાસિ કાને પૂછી, જ્યાં પૌષધશાલા છે ત્યાં જઈ, પૌષધશાલાને પ્રમાર્જી નિહાર અને પેશાબ કરવાની જગ્યાને પ્રતિલેહી ડાભનો સંથારો પાથરી તેના ઉપર બેઠો, પોષધિગ્રહણ કરી બ્રહ્મચર્યપૂર્વક યાવતુ પાક્ષિક પોષધનું પાલન કરે છે. - ત્યાર બાદ તે શ્રમણોપાસકોએ શ્રાવસ્તી નગરીમાં પોતપોતાને ઘેર જઈ, પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને તૈયાર કરાવી પરસ્પર એક બીજાને બોલાવી કહ્યું- હે દેવાનુપ્રિયો ! આપણે પુષ્કળ અશન, યાવતુ આહારને તૈયાર કરાવેલો છે, પણ તે શંખ જલદી આવ્યા નહિ, માટે આપણે શંખશ્રમણોપાસકને બોલાવવા શ્રેય સ્કર છે. ત્યારબાદ તે પુષ્કલીએ શ્રમણોપાસકોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શાંતિપૂર્વક વિસામો લ્યો, અને હું શંખને બોલાવું છું એમ કહી તેણે શંખ શ્રમણોપાસકના ઘરમાં પ્રવેશ કર્યો. પછી તે ઉત્પલા ઋણોપાસિકા તે પુષ્કલિ શ્રમણોપાસકને આવતો જોઈ, હર્ષિત અને સંતુષ્ટ થઈ પોતાના આસનથી ઉઠી સાત આઠ પગલાં તેની સામે જઈ પુષ્કલિ શ્રમણોપાસકને વાંદી અને નમી આસનવડે ઉપનિમંત્રણ કર્યા બાદ બોલી-હે દેવાનું પ્રિયો ! કહો, કે તમારા આગમનનું શું પ્રયોજન છે? ત્યારે તે પુષ્કલિ શ્રમણોપાસિકાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શંખ શ્રમણોપાસક ક્યાં છે ? ત્યાર બાદ તે ઉત્પલાએ તે પુષ્કલિ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તે પોષધશાલામાં પોષધ ગ્રહણ કરી બ્રહ્મચારી થઇને યાવત્ વિહરે છે.' ત્યાર બાદ તે પુષ્કલિશ્રમણોપાસકે જ્યાં પોષધશાલા છે, અને જ્યાં શંખ છે ત્યાં આવી, ગમનાગમનને પ્રતિક્રમી શંખને વાંદી અને નમીને કહ્યું- હે દેવાનપ્રિય ! અમે ઘણો અશન, યાવત્-સ્વાદિમ આહાર તૈયાર કરાવ્યો છે, તો આપણે જઈએ, અને પુષ્કળ અશન, યાવતું સ્વાદિમ આહારનો આસ્વાદ લેતાયાવતુ-પોષધનું પાલન કરતા વિહ Page #282 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉદેસી-૧ ૨૭૯ રીએ. ત્યાર બાદ તે શંખે તે પુષ્કલિશ્રમણોપાસકને કહ્યું- હે દેવાનુપ્રિયો ! પુષ્કળ અશ નાદિ, આહારનો આસ્વાદ લેતા યાવતુ પોષધનું પાલન કરી વિહરવું મને યોગ્ય નથી. મને તો પોષધશાલામાં પોષધયુક્ત થઈને યાવત્ વિહરવું યોગ્ય છે. માટે હે દેવાનુપ્રિય ! તમે ઇચ્છા પ્રમાણે યાવવિહરો.' ત્યારબાદ તે પુષ્કલિ શ્રમણોપાસક શંખ શ્રમણોપાસકની પાસેથી પોષધશાલામાંથી બહાર નીકળી શ્રાવતી નગરીના મધ્યભાગમાં જ્યાં તે શ્રમણોપાસકો છે ત્યાં આવ્યો, અને ત્યાં આવી તે શ્રમણોપાસકોને આ પ્રમાણે- હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર શંખ શ્રમણોપાસક પોષધશાલામાં પોષધ ગ્રહણ કરીને વાવ વિહરે છે. શંખ શ્રમણોપાસક તો શીધ્ર નહિ આવે.” ત્યારબાદ બાદ તે શ્રમણોપાસકો તે વિપુલ અશન, આદિઆહારને આસ્વાદતા યાવદૂ-વિહરે છે. ત્યારબાદ મધ્ય રાત્રિના સમયે ધર્મ જાગ રણ કરતા તે શંખ શ્રમણોપાસકને આવા પ્રકારનો આ વિચાર યાવતું ઉત્પન્ન થયો આવતી કાલે યાવતુ સૂર્ય ઉગવાના સમયે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવતુ પર્યાપાસના કરી ત્યાંથી પાછા આવીને પાક્ષિક પોષધ પારવો શ્રેયસ્કર છે, યાવતુ સૂર્યો દય સમયે પૌષધશાલાથી બહાર નીકળી શુદ્ધ, બહાર જવા યોગ્ય તથા મંગલરૂપ વસ્ત્રો ઉત્તમ રીતે પહેરી પોતાના ઘરથી બહાર નીકળી પગે ચાલી શ્રાવસ્તી નગરીના મધ્ય ભાગમાં થઈને જાય છે, યાવતુ પપાસના કરે છે. ત્યાર બાદ [પૂર્વે કહેલા તે શ્રમણોપાસકો આવતી કાલે યાવતુ સૂર્યોદય સમયે સ્નાન કરી, બલિકમ કરી પાવત શરીરને અલંકત કરી પોતપોતાના ઘરથી નીકળી એક સ્થળે ભેગા થાય છે. એક સ્થળે ભેગા થઈને-ઇત્યાદિ બધું પ્રથમ નિગમવત્ જાણવું યાવત્ (ભગવંત મહાવીરની પાસે જઈ) તેમની પર્યાપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને તથા તે સભાને ધર્મકથા કહી. યાવત્ “તે આજ્ઞાના આરા ધક થાય છે ત્યાં સુધી જાણવું ત્યાર બાદ તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હષ્ટ અને તુષ્ટ થયા, અને ઉભા થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, જ્યાં શંખ શ્રમણોપાસક છે ત્યાં આવ્યા; આવીને શંખ શ્રમણો પાસકને તેઓ એમ કહ્યું કે-દેવાનુપ્રિય ! તમે ગઈ કાલે અમને એમ કહ્યું હતું કે, હે દેવાનુપ્રિયો ! તમે પુષ્કળ અશનાદિ આહારને તૈયાર કરાવો, વાવઆપણે વિહરીશું, ત્યાર બાદ તમે પોષધશાલામાં યાવત્ વિહર્યા, તો હે દેવાનુપ્રિય ! તમે અમારી ઠીક હિલના કરી.” પછી હે આય!' એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને આ પ્રમાએ કહ્યું- હે આ !' તમે શંખ શ્રમણોપાસકની હીલના, નિંદા, ખ્રિસના, ગહ અને અપમાનના ન કરો, કારણ કે તે શંખ શ્રમણોપાસક ધર્મને વિષે પ્રીતિવાળો અને દ્રઢતાવાળો છે, તથા તેણે સુદ્રષ્ટિ-જ્ઞાનીનું જાગરણ કરેલ છે. ' [૩૨] “ભગવન્! એ પ્રમાણે કહી ભગવાન ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, વાંદી અને નમી તેણે આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જાગરિકા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. બુદ્ધજાગરિકા, અબુદ્ધજાગરિકા અને સુદ ર્શનજાગરિકા. હે ભગવન્! તમે એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનના ધારણ કરનારા આ અરિહંત ભગવંતો છે-ઇત્યાદિ સ્કંદકના અધિકારમાં કહ્યા પ્રમાણે સર્વજ્ઞ અને સર્વદર્શી છે-એ બુદ્ધો બુદ્ધજાગરિકા જાગે છે. જે Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ભગવઈ-૧૨-૧/૫૩૨ આ ભગવંત અનગારો ઈસમિતિયુક્ત, ભાષાસમિતિયુક્ત અને વાવતું ગુપ્ત બ્રહ્મચારી છે, તેઓ અબુદ્ધ છે અને તેઓ અબુદ્ધજાગરિકા જાગે છે. તથા જે આ શ્રમણો પાસકો જીવાજીવને જાણનારા છે, યાવતું તેઓ સુદર્શનજાગરિકા જાગે છે. માટે તે હેતુથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે. કે જાગરિકા ત્રણ પ્રકારે છે. પિ૩૩] ત્યાર બાદ તે શંખ શ્રમણોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! ‘ક્રોધને વશ હોવાથી પીડિત થયેલો જીવ શું બાંધે, શું કરે, શેનો ચય કરે અને શેનો ઉપચય કરે? હે શંખ ! ક્રોધને વશ થવાથી પીડિત થયેલો જીવ આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓ શિથિલ બન્ધનથી બાંધેલી હોય તો કઠિન બન્ધન વાળી કરે-ઈત્યાદિ સર્વ પ્રથમ શતકમાં કહેલા સંવરરહિત અનગારની પેઠે જાણવું, યાવતું તે સંવરરહિત સાધુ સંસારમાં ભમે છે. હે ભગવન્! માનને વશ થવાથી પીડિત થયેલો જીવ શું બાંધે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, અને એજ પ્રમાણે માયાને વશ થવાથી અને લોભને વશ થવાથી પીડિત થયેલા જીવ સંબધે પણ જાણવું, યાવતુ તે સંસારમાં ભમે છે. ત્યાર બાદ તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીર પાસેથી એ પ્રમણે વાત સાંભળી,અવધારી ભય પામ્યા, ત્રાસ પામ્યા, ત્રસિત થયા અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા. તથા તેઓ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી જ્યાં શંખ શ્રમણોપાસક છે ત્યાં જઈ શંખ શ્રમણોપાસકને વાંદી, નમી એ અર્થને સારી રીતે જાણી વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. ત્યારબાદ તે શ્રમણોપાસકો યાવતુ પાછા ગયા. તેનો બાકી રહેલો વૃત્તાંત આલભિકાના શ્રમણોપાસકોની પેઠે જાણવો. ભગવનું ! તે શંખ શ્રમણોપાસક આપી દેવાનુપ્રિયની પાસે પ્રવ્રજ્યા લેવાને સમર્થ છે? બાકી બધું ઋષિભદ્ર પુત્રની પેઠે જાણવું. યાવતુ-તે સર્વ દુઃખોનો અન્ત કરશે. હે ભગવન! તે એ પ્રમાણે છે. હે ભગવન્!તે એ પ્રમાણે છે, એમ કહી વિહરે છે. શિતકઃ ૧૨-ઉદેસાઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (- ઉદ્દેશક૨:-) [૩૪] તે કાલે, તે સમયે કૌશાંબી નામે નગરી હતી. ચન્દ્રાવતરણ ચૈત્ય હતું. તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાની પુત્રીનો પુત્ર, મૃગાવતી દેવીનો પુત્ર, અને જયંતી શ્રમણોપાસિકાનો ભત્રીજો ઉદાયના નામે રાજા હતો. તે કૌશાંબી નગરીમાં ઉદાયન રાજાની માતા ને જયંતી શ્રમણોપાસિ કાની ભોજાઈ મૃગાવતી નામે દેવી હતી. સુકુમાલ હાથપગવાળી-ઈત્યાદિ વર્ણન જાણવું, વળી તે કૌશાંબી નગરીમાં જયંતી નામે શ્રમણોપાસિકા હતી, જે સહસ્ત્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની ભગિની, ઉદાયન રાજાની ફોઈ, મૃગાવતી દેવીની નણંદ અને શ્રમણ ભગવંત મહાવીરના સાધુઓની પ્રથમ શય્યાતર હતી. તે સુકુમાલ, યાવતું જીવાજીવને જાણનારી યાવત્ વિહરતી હતી. પિ૩પ તે કાલે, તે સમયે મહાવીર સ્વામી સમવસ, યાવતું પર્ષતુ પર્યપાસના કરે છે. ત્યાર બાદ તે ઉદાયન રાજા આ વાત સંભાળી હૃષ્ટ તુષ્ટ થયો, અને તેણે કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘજ કૌશાંબી નગરીને બહાર અને અંદર સાફ કરાવો-ઇત્યાદિ બધું કૂણિક રાજાની પેઠે કહેવું, આ વાત સાંભળી તે Page #284 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉદેસી-૨ ૨૮૧ જયંતી શ્રમણોપાસિકા હૃષ્ટ અને તુષ્ટ થઈ, અને જ્યાં મૃગાવતી દેવી છે ત્યાં આવી આ પ્રમાણે કહ્યું એ પ્રમાણે નવમ શતકમાં કહ્યા પ્રમાણે જાણવું, ત્યાર બાદ જેમ દેવાનંદાએ ઋષભદત્તના વચનનો સ્વીકાર કર્યો તેમ મૃગાવતી દેવીએ તે જયંતી શ્રમણોપાસિકાના વચનનો સ્વીકાર કર્યો, ત્યાર પછી તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! દેવવાળું, તરસહિત યાવતુ ધાર્મિક શ્રેષ્ઠ યાન જોડીને જલદી હાજર કરો,' યાવતુ-તે કૌટુંબિક પુરુષો યાવતુ હાજર કરે છે, ત્યાર બાદ તે મૃગાવતી દેવી તે જયંતી શ્રમણોપાસિકાની સાથે સ્નાન કરી, બલિકમપૂજા કરી, યાવતુશરીરને શણગારી ઘણી કુલ્ક દાસીઓ સાથે યાવત્ અંતઃપુરથી બહાર નીકળે છે, નીકળી જ્યાં બહારની ઉપસ્થાનશાલા છે, અને જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ વાહન તૈયાર ઉભું છે, ત્યાં આવી ચાવતું તે વાહન ઉપર ચઢી. ત્યાર બાદ તે મૃગાવતી દેવી પોતાના પરિવાર યુક્ત ઋષભદત્ત બ્રાહ્મણની પેઠે યાવતું શ્રેષ્ઠ વાહનથી નીચે ઉતરે છે. પછી જયંતી શ્રમણોપાસિકાની સાથે તે મૃગાવતી દેવી ઘણી કુન્જ દાસીઓના પરિવાર સહિત દેવાનંદાની પેઠે વાવ૬ વાંદી, નમી ઉદાયન રાજાને આગળ કરી ત્યાંજ રહીનેજ યાવત્ પર્ધપાસના કરે છે. ત્યારબાદ શ્રમણ ભગવંત મહાવીરે ઉદાયન રાજાને, મૃગાવતી દેવીને, જયંતી શ્રમણોપાસિકાને અને તે અત્યન્ત મોટી પરિષદને યાવત્ ધમોપદેશ કર્યો, યાવતુ પરિષદ પાછી ગઈ, ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ પાછા ગયા. [૩૬] ત્યાર બાદ તે જયંતી શ્રમણોપાસિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, અવધારી હષ્ટ અને તુષ્ટ થઈ, શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે બોલી કે- હે ભગવન્! જીવો શાથી ગુરુત્વ-ભારેપણું પામે ? હે જયંતી ! જીવો પ્રાણાતિપાતથી-જીવહિંસાથી યાવ૬ મિથ્યાદર્શનશલ્યથી, એ પ્રમાણે ખરેખર જીવો ભારેકર્મીપણું પ્રાપ્તકરે છે. એ પ્રમાણે જેમ પ્રથમ શતકમાં કહ્યું છે તેમ જાણવું, હે ભગવન્! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી છે ? હે જયંતી ! ભવ સિદ્ધિક જીવો સમભાવથી છે, પણ પરિણામથી નથી. હે ભગવન્! સર્વે ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે? હે જયંતી ! હા, થશે. હે ભગવન્! જો સર્વે ભવસિદ્ધિકો સિદ્ધ થશે તો આ લોક ભવસિદ્ધિક જીવો રહિત થશે? તે અર્થ યથાર્થ નથી, હે ભગવન્! એ પ્રમાણે તમે શા હેતુથી કહો છો ? હે જયંતી! જેમકે સવકાશની શ્રેણી હોય, તે અનાદિ, અનંત, બન્ને બાજુ પરિમિત અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક પરમાણુ યુદ્ગલમાત્રખંડો કાઢતાં કાઢતાં અનન્ત ઉત્સર્પિણી અને અનન્ત અવસર્પિણી સુધી કાઢીએ તોપણ તે શ્રેણિ ખાલી થાય નહીં તે પ્રમાણે. હે ભગવન્! સુતેલાપણું સારું કે જાગેલપણું સારું? હે જયંતી ! કેટલાક જીવોનું સૂતેલાપણું સારું, અને કેટલાક જીવોનું જાગેલાપણું સારું. હે ભગવન્! શા હેતુથી તમે એમ કહો છો ? હે જયંતી ! જે આ જીવો અધાર્મિક, અધર્મને અનુસરનારા જેને અધર્મ પ્રિય છે એવા, અધર્મ કહેનારા, અધર્મને જ જોનારા, અધર્મમાં આસક્ત, અધર્માચરણ કરનારા અને અધર્મથીજ આજીવિકાને કરતા વિહરે છે, એ જીવોનું સૂતેલાપણું સારું છે. જો એ જીવો સૂતેલા હોય તો બહુ પ્રાણોના, ભૂતોના, જીવોના તથા સત્ત્વોના દુઃખ માટે, શોક માટે, યાવતુ-પરિતાપ માટે થતા નથી. વળી પોતાને, બીજાને કે બન્નેને ઘણી અધાર્મિક સંયોજના વડે જોડનારા હોતા નથી, જે આ જીવો ધાર્મિક અને ધર્માનુસારી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ભગવાઈ - ૧૨ - રપ૩૬ છે, યાવતુ-ધર્મવડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું જાગેલાપણું સારું છે, જો એ જીવો જાગતા હોય તો તે ઘણા પ્રાણીઓના યાવતુ-સત્ત્વોના અદુઃખ માટે વાવતુ-અપ રિતાપ માટે વર્તે છે. વળી પોતાને, પરને અને બન્નેને ઘણી ધાર્મિક સંયોજના સાથે જોડ નારા થાય છે, તથા એ જીવો જાગતા હોય તો ધર્મજાગરિકાવડે પોતાને જાગૃત રાખે છે. હે ભગવન્! સબલપણું સારું કે દુર્બલપણું સારું? હે જયંતી ! કેટલાક જીવોનું સબલપણું સારું અને કેટલાક જીવોનું દુર્બલપણું સારું. હે જયંતી! જે આ જીવો અધાર્મિક છે, અને યાવત્ અધર્મવડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું દુર્બલપણું સારું, જો એ જીવો દુબલા હોય તો કોઈ જીવના દુઃખ માટે થતા નથી-ઇત્યાદિ અને “જાગતાની પેઠે સબલપણાની વક્તવ્યતા કહેવી, માટે એ જીવોનું બલવાનપણું સારું છે. હે ભગવન્! દક્ષપણું-ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું? હે જયંતી! કેટલાક જીવોનું દક્ષપણું સારું અને કેટલાક જીવોનું આળસુપણું સારું. હે જયંતી ! જે આ જીવો અધાર્મિક યાવત્ વિહરે છે, એ જીવોનું આળસુપણું સારું છે. ઈત્યાદિ બધું “સૂતેલાની પેઠે કહેવું, તથા “જાગેલાની પેઠે દક્ષ-ઉધમી જાણવા, યાવત્ જોડનારા થાય છે. વળી એ જીવો દક્ષ હોય તો આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ ‘કુલ, ગણ, સંઘ, અને સાધમિકના ઘણા વૈયાવચ્ચ સાથે આત્માને જોડનારા થાય છે. હે ભગવનું ! શ્રોત્રેન્દ્રિયને વશ થવાથી પીડિત થયેલો જીવ શું બાંધે ? હે જયંતી ! જેમ ક્રોધને વશ થયેલા જીવ સંબધે કહ્યું તેમ અહીં પણ જાણવું, યાવતું તે સંસારમાં ભમે છે. એ પ્રમાણે ચક્ષઈન્દ્રિયને વશ થયેલા અને યાવતુ સ્પર્શેન્દ્રિય વશ થયેલા જીવ સંબન્ધ પણ જાણવું, ત્યારબાદ તે જયંતી શ્રણોપાસિકા શ્રમણ ભગવંત મહાવીર પાસેથી એ વાત સાંભળી, દયમાં અવધારી, હર્ષવાળી અને સંતુષ્ટ થઈ-ઇત્યાદિ બધું દેવાનંદાની પેઠે જાણવું. થાવત્ તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને સર્વદુઃખથી મુક્ત થઈ. તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. | શતક: ૧૨-ઉદેસોઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (-ઉદ્દેશક૩:-) [૩૭] રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમે) વાવદ્ આ પ્રમાણે પૂછ્યું-હે ભગવન્! કેટલી પૃથિવીઓ કહી છે? હે ગૌતમ! સાત. પ્રથમ, દ્વિતીયા યાવતુ-સપ્તમી. હે ભગવન! પ્રથમ પ્રથિવી કયા નામવાળી અને કયા ગોત્રવાળી કહી છે ? હે ગૌતમ ! પ્રથમ પૃથિવીનું નામ ધમ્મા' છે અને ગોત્ર રત્નપ્રભા છે-એ પ્રમાણે “જીવાભિગમ સૂત્રમાં પ્રથમ નૈરયિક ઉદ્દેશક કહ્યો છે તે બધો યાવદુ-અલ્પ- બહત્વ સુધી કહેવો. શતક: ૧૨- ઉદેસાઃ ૩નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (- ઉદ્દેશક૪:-) [૩૮] રાજગૃહ નગરમાં યાવદ્ આ પ્રમાણે પૂછ્યું હે ભગવન્! બે પરમાણુઓ એકરૂપે એકઠા થાય, પછી તેનું શું થાય? હે ગૌતમ! તેનો ઢિપ્રદેશિક સ્કંધ થાય, અને જો તેનો ભેદ થાય તો તેના બે વિભાગ થાય-એક તરફ એક પરમાણુપુદ્ગલ રહે અને બીજી તરફ એક (બીજો) પરમાણુપુદ્ગલ રહે. હે ભગવનું ! ત્રણ પરમાણુપુદ્ગલો એકરૂપે Page #286 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉસો-૪ ૨૮૩ એકઠા થાય તેનું શું થાય? હે ગૌતમ! તેનો ત્રિપ્રદેશિક સ્કંધ થાય. જો તેનો ભેદ-વિયોગ થાય તો તેના બે કે ત્રણ વિભાગ થાય, જો બે વિભાગ થાય તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ, અને બીજી તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ રહે. તથા જો તેના ત્રણ વિભાગ થાય તો ત્રણ પરમાણુપુદ્ગલ રહે. હે ભગવન્! ચાર પરમાણપદુગલો એકરૂપે એકઠા થાય ? હે ગૌતમ ! ચતુષ્પદેશિક સ્કંધ થાય, અને જો તે સ્કંધનો ભેદ થાય તો તેના બે, ત્રણ ને ચાર ભાગ થાય. જો બે ભાગ થાય તો એક તરફ એક પરમાણુપુદ્ગલ અને એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ રહે. અથવા બે દ્વિપ્રદેશિક સ્કંધ રહે. જો ત્રણ ભાગ થાય તો એક તરફ બે છૂટા પરમાણુપુદ્ગલો અને એક તરફ એક દ્વિઅદેશિક સ્કંધ રહે. જો ચાર ભાગ થાય તો જૂદા ચાર પરમાણુપુગલ રહે. હે ભગવનું ! પાંચ પરમાણુઓ એકરૂપે એકઠા થાય ? હે ગૌતમ ! પંચપ્રદેશિક સ્કંધ થાય. જો તે ભેદાય તો તેના બે, ત્રણ, ચાર અને પાંચ વિભાગ થાય. જો તેના બે વિભાગ થાય તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ અને એક તરફ ચતુષ્કપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અને એક તરફ ત્રિપ્રદેશિક સ્કંધ થાય. યાવતું જો તેના પાંચ વિભાગ થાય તો જુદા પાંચ પરમાણુઓ થાય હે ભગવનું ! છ પરમાણુ પુદ્ગલો સંબધે હે ગૌતમ ! ષટ્રપ્રદેશિક સ્કંધ થાય. જો તેનો ભેદ થાય તો તેના બે, ત્રણ, ચાર પાંચ કે છ વિભાગ થાય. જો તેના બે ભાગ થાય તો એક તરફ એક પરમાણુપુદ્ગલ અને એક પંચપ્રદેશિક સ્કંધ થાય. યાવતું જો તેના છ ભાગ થાય તો જુદા જુદા છ પરમાણુ પગલો થાય. હે ભગવન્! સાત પરમાણુપુદ્ગલો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સપ્તપ્રદે શિક સ્કંધ થાય. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, પાવતુ સાત વિભાગ થાય છે. જો બે વિભાગ થાય તો એક તરફ એક પરમાણુપુગલ અને એક તરફ છપ્રદેશિક સ્કંધ થાય. અથવા એક તરફ દ્વિઅદેશિક સ્કંધ અને એક તરફ પંચપ્રદેશિક સ્કંધ થાય. યાવતુ જો તેના છ ભાગ થાય તો એક તરફ જુદા પાંચ પરમાણુપગલો અને એક તરફ એક દ્વિપ્રદે શિક સ્કંધ થાય. તથા જે તેના સાત ભાગ થાય તો જુદા જુદા સાત પરમાણુ યુગલો થાય. હે ભગવન્! આઠ પરમાણુપુદ્ગલો સંબન્ધ પ્રશ્ન. હે ગૌતમ! પ્રદેશનો એક સ્કંધ થાય. (જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત કે આઠ વિભાગ થાય.) થાવત્ તેના બે વિભાગ થયા તો એક તરફ એક પરમાણુપુદ્ગલ અને એક તરફ સાત પ્રદેશનો એક સ્કંધ થાય છે. અથવા એક તરફ બે પ્રદેશોનો એક સ્કંધ અને એક તરફ છ પ્રદેશનો એક સ્કંધ થાય છે. અથવા એક તરફ ત્રણ પ્રદેશનો એક સ્કંધ અને એક તરફ પાંચ પ્રદેશનો એક સ્કંધ થાય છે. અથવા ચાર ચાર પ્રદેશના બે સ્કંધ થાય છે. યાવતુ જો તેના છ વિભાગ થાય તો એક તરફ જુદા પાંચ પરમાણુપુદ્ગલો અને એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ચાર પરમાણુપુદ્ગલો અને એક તરફ બે ઢિપ્રદેશિક સ્કંધો થાય છે. જો તેના સાત વિભાગ થાય તો તો એક તરફ જુદા છ પરમાણુપુદ્ગલો અને એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. જો તેના આઠ વિભાગ થાય તો જુદાજુદા આઠ પરમાણુપુદ્ગલો થાય છે. હે ભગવન્! નવ પરમાણુગલો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! નવપ્રદેશનો એક સ્કંધ થાય છે, અને જો તેના વિભાગ કરવામાં આવે તો (બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ કે) યાવતુ નવ વિભાગ થાય છે. તેના જો બે વિભાગ થાય તો એક તરફ એક Page #287 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૧૨/-/૪/૫૩૮ પરમાણુપુદ્ગલ અને એક તરફ એક અષ્ટપ્રદેશિક સ્કંધ થાય છે. એ પ્રમાણે એક એકનો સંચાર કરવો; યાવત્-અથવા એક તરફ એક ચાર પ્રદેશનો સ્કંધ અને એક તરફ પાંચ પ્રદેશનો સ્કંધ થાય છે. યાવત્ પાંચ ભાગ થાય તો એક તરફ જુદા ચાર પરમાણુઓ અને એક તરફ એક પંચપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ ત્રણ પરમાણુઓ અને એક તરફ દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ ચતુષ્પદેશિક સ્કંધ થાય છે. અથવા એક ત્રણ પરમાણુપુદ્ગલો અને એક તરફ બે ત્રિપ્રદેશિક સ્કંધો થાય છે. અથવા એક તરફ બે ૫રમાણુપુગલો, એક તરફ બે દ્વિપ્રદેશિક સ્કંધો અને એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ એક પરમાણુપુદ્ગલ અને એક તરફ ચાર દ્વિપ્રદેશિક સ્કંધો થાય છે. યાવત્ આઠ ભાગ કરવામાં આવે તો એક તરફ સાત પરમાણુઓ અને એક તરફ દ્વિપ્રદે શિક એક સ્કંધ, હોય છે જો તેના નવ ભગ ક૨વામાં આવે તો જુદા નવ પરમાણુઓ હોય છે. હે ભગવન્ ! દસ ૫૨માણુઓ સંબન્ધુ પ્રશ્ન. (તેનો એક દસપ્રદેશિક સ્કંધ થાય છે. અને જો તેના વિભાગ કરવામાં આવે તો બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ વિભાગ થાય છે.) યાવત્ બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુ અને એક તરફ નવ પ્રદેશનો એક સ્કંધ થાય છે. અથવા એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અને એક તરફ અષ્ટપ્રદેશિક એક સ્કંધ હોય છે. એ પ્રમાણે એક એકનો સંચાર કરવો; યાવતુઅથવા બે પંચપ્રદેશિક સ્કંધો થાય છે. યાવત્ તેના છ વિભાગ કરવામાં આવે તો એક તરફ જૂદા પાંચ પરમાણુઓ અને એક તરફ એક પંચપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ ચા૨પરમાણુપુદ્ગલો, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ તથા એક તરફ એક ચતુષ્પ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ ચારપરમાણુપુદ્ગલો,અને એક તરફ બે ત્રિપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા એક તરફ ત્રણ પરમાણુપુદ્ગલો, એક તરફ બે દ્વિપ્રદેશિક સ્કન્ધો અને એક ત્રિપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ બે પરમાણુ પુદ્ગલો અને એક તરફ ચાર દ્વિપ્રદેશિક સ્કન્ધો હોય છે. યાવત્ અને જો તેના દશ વિભાગ ક૨વામાં આવે તો જુદા દશ પરમાણુઓ થાય છે. હે ભગવન્ ! સંખ્યાતા પરમાણુઓ એક સાથે મળે અને એક સાથે મળીને તેનું શું થાય ? હે ગૌતમ ! તેનો સંખ્યાતા પ્રદેશનો સ્કન્ધ થાય. જો તેનો ભેદ-વિભાગ થાય તો તેના બે, યાવત્ દસ કે સંખ્યાતા વિભાગ થાય. જો તેના બે ભગા કરવામાં આવે તો એક તરફ એક ૫૨માણુપુદ્ગલ અને એક તરફ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ થાય છે અથવા એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ થાય છે. એ પ્રમાણે યાવદ્ એક તરફ દશપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા બે સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. તેના ત્રણ વિભાગ કરવામાં આવે તો એક તરફ બે પરમાણુઓ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધહોયછે. અથવા એક તરફ એક પરમાણુ, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાત પ્રદેશિકસ્કન્ધ હોય છે. અથવા એક તરફ એક પરમાણુપુદ્ગલ, એક તરફ દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ એક પર માણુપુદ્ગલ, એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ એક પરમાણુપુદ્ગલ, અને એક તરફ બે સંખ્યાતપ્રદેશિક ૨૮૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉદ્દેસો-૪ ૨૮૫ સ્કન્ધો હોય છે. અથવા એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે સંખ્યાત પ્રદેશિક સ્કન્ધો હોય છે. એ પ્રમાણે યાવતુ-અથવા એક તરફ એક દશપ્રદેશિક સ્કન્ધ અને બે સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા ત્રણ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. યાવત્ એ પ્રમાણે એ ક્રમથી ચતુઃસંયોગ,પંચસંયોગ પણ કહેવો; યાવત્ નવ સંયોગ સુધી કહેવું. તેના દશ વિભાગ ક૨વામાં આવે તો એક તરફ નવ પરમાણુપુદ્ગલો, એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ આઠ પરમાણુપુદ્ગલો, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કંધ અને એક એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ આઠ ૫૨માણુપુદ્ગલો, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. એ ક્રમવડે એકની સંખ્યા વધારવી, યાવત્-અથવા એક દશપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ નવ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા દશ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના સંખ્યાત ભાગો કરવામાં આવે તો સંખ્યાતા પરમાણુપુદ્ગલો, થાય છે. હે ભગવન્ ! અસંખ્યાતા પરમાણુપુદ્ગલો એકઠા મળે, અને પછી તેનું શું થાય ? હે ગૌતમ ! તેનો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ થાય. જો તેના વિભાગ કરીએ તો બે, યાવત્ દસ, સંખ્યાતા કે અસંખ્યાતા વિભાગ થાય. જો બે વિભાગ કરવામાં આવે તો એક તરફ એક ૫૨માણુપુદ્ગલ અને એક તરફ અસંખ્યાતપ્રદેશિક સ્કંધ હોય છે. યાવદ્-અથવા એક ત૨ફ દશપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા બે અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. એ પ્રમાણે ત્રીક-ચતુષ્કસંયોગ, યાવદ્ દશકસંયોગ જાણવો. અને એક સર્વ સંખ્યાતપ્રદેશિકની પેઠે જાણવું, પરન્તુ એક ‘અસં ખ્યાત' શબ્દ અધિક કહેવો. યાવદ્-અથવા દશ અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો સંખ્યાત વિભાગ કરવામાં આવે તો એક તરફ સંખ્યાતા પરમાણુપુદ્ગલો અને એક તરફ અસંખ્યાતપ્રદેશાત્મક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ સંખ્યાતા દ્વિપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધ હોય છે. એ પ્રમાણે યાવદ્-અથવા એક તરફ સંખ્યાતા દશપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ સંખ્યાતા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અસંખ્યપ્રદેશાત્મક સ્કન્ધ હોય છે. અથવા સંખ્યાતા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના અસંખ્ય વિભાગ કરવામાં આવે તો અસંખ્ય પરમાણુપુદ્ગલો થાય છે. હે ભગવન્ ! અનન્ત પરમાણુપુદ્ગલો એકઠા થાય અને એકઠા થયા પછી તેનું શું થાય ? હે ગૌતમ તેનો અનન્તપ્રદેશાત્મક સ્કન્ધ થાય. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત વિભાગ થાય. બે વિભાગ ક૨વામાં આવે તો એક તરફ પરમાણુપુદ્ગલ અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. યાવદ્અથવા બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના ત્રણ વિભાગ કરવામાં આવે તો એક ત૨ફ બે પરમાણુપુદ્ગલો અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક ત૨ફ એક પરમાણુ, એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ એક અનન્ત પ્રદેશિક સ્કન્ધ હોય છે. યાવદ્ અથવા એક તરફ એક પરમાણુપુદ્ગલ, એક તરફ અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભગવઇ - ૧૨/૯/૪/૫૩૮ તરફ એક પરમાણુ, અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. એ પ્રમાણે યાવદ્-અથવા એક તરફ એક દશપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્ત પ્રદેશિક સ્કન્ધો હોય છે.અથવા એક તરફ એક અસંખ્યાતપ્રદેશિકસ્કન્ધ અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. એ પ્રમાણે ચતુષ્કસંયોગ, યાવદ્-સંખ્યાતસંયોગ કહેવો. એ બધા સંયોગો અસંખ્યાતની પેઠે અનન્તને પણ કહેવા; પરન્તુ એક ‘અનન્ત’ શબ્દ અધિક કહેવો; યાવદ્-અથવા એક તરફ સંખ્યાતા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ સંખ્યાતા અસંખ્યેય પ્રદેશિક સ્કન્ધો અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા સંખ્યા તા અનંત પ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના અસંખ્યાતા વિભાગ કરીએ તો એક તરફ અસંખ્યાત ૫૨માણુપદ્ગલોઅને એક તરફ એક અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ અસંખ્યાત દ્વિપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અનન્ત પ્રદેશિક સ્કંધ હોય છે, યાવદ્અથવા એક તરફ અસંખ્યાતા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અનન્ત પ્રદેશિકસ્કન્ધહોયછે.અથવા એક તરફ અસંખ્યાતા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા અસંખ્યાતા અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના અનન્ત વિભાગ કરવામાં આવે તો અનન્ત પરમાણુપુદ્ગલો થાય છે. [૫૩૯]હે ભગવન્!એ પરમાણુપુદ્ગલોનાસંયોગઅનેભેદનાસંબંધથી અનન્તા નત પુદ્ગલપરિવર્તો જાણવા યોગ્ય છે માટે કહ્યા છે ? હા, ગૌતમ ! તે માટે કહ્યા છે. હે ભગવન્ ! પુદ્ગલપરિવર્તો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! સાતપ્રકારના. ઔદા રિકપુદ્ગલપરિવર્ત, વૈક્રિયપુદ્ગલપરિવતતૈજસ પુદ્ગલપરિવર્ત, કાર્મણપુદ્ગલપર વર્ત,મનપુદ્ગલપરિવર્ત,વચનપુદ્ગલપરિવર્તઅનેઆનાપ્રાણપુદ્ગલપરિવર્ત. હૈ ભગવન્ ! નૈરયિકોને કેટલા પ્રકારના પુદ્ગલપરિવર્તો કહ્યા છે ? હે ગૌતમ ! સાત. ઔદારિક પુદ્ગલપરિવર્ત, વૈક્રિયપુદ્ગલપર- વર્ત, યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત. એ પ્રમાણે યાવ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ ! એક એક નૈયિકને કેટલા ઔદારિક પુદ્ ગલપરિવર્તો અતીત-થયા છે ? હે ગૌતમ ! અનન્ત થયા છે. કેટલા થનારા છે ? કોઇને થવાના હોય છે અને કોઇને નથી; જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ થવાના છે; અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના હોય છે હે ભગવન્ ! એક એક અસુરકુમારને કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તો થયા છે ? એ પ્રમાણેજાણવું, એ પ્રમાણે યાવદ્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્ ! એક એક નૈયિકને કેટલા વૈક્રિયપુદ્ગલપરિવર્તો થયા છે ? અનન્તા થયા છે. એ પ્રમાણે જેમ ઔદારિકપુદ્ગલપરિવર્ત સંબન્ધ કહ્યું તેમ વૈક્રિયપુદ્ગલપરાવર્ત સંબન્ધે પણ જાણવું યાવદ્ વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત સંબન્ધે પણ જાણવું. એ પ્રમાણે એક એકને આશ્રયી સાત દંડકો થાય છે. હે ભગવન્ ! નૈરિયકોને કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તો થયા છે ? હે ગૌતમ ! અનન્તા થયા છે. કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તો થવાના છે ? અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવદ્ વૈમાનિકો સુધી જાણવું. એ રીતે વૈક્રિયપુદ્ગલપરિવર્તો, યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવર્તો સંબન્ધે પણ યાવત્ વૈમાનિકો સુધી જાણવું Page #290 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉદેસી-૪ ૨૮૭ એમ (સાત પુદ્ગલપરિવર્ત સંબન્ધ) બહુવચનને આશ્રયી સાત દડકો (નૈરયકાદિ) ચોવિશ દંડકે કહેવા. હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવત અતીત થયા છે ? તેઓને એક પણ ઔદારિકપુદ્ગલપરિવર્ત થયો નથી. કેટલા ઔદારિક પુદ્ગલપરિવત થવાના છે? તેઓને એક પણ થવાનો નથી. હે ભગવન્! એક એક નૈરયિકને અસુરકુમારપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તી થયા છે ? ઉપર કહ્યા પ્રમાણે જાણવું, એ પ્રમાણે જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ યાવતું સ્તનતકુમારપણામાં પણ જાણવું. હે ભગવન્! એક એક નૈરયિકને પૃથિવીકાયપણામાં કેટલા ઔદા રિકપુદ્ગલપરિવર્તી થયા છે? અનન્તા થયા છે. કેટલા થવાના છે? કોઈને થવાના છે અને કોઇને થવાના નથી, જેને થવાના નથી, જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ થવા ના છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ. મનુષ્યપણામાં પણ જાણવું. તથા વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકપણામાં જેમ અસુ રકુમારપણામાં કહ્યું તેમ જાણવું. હે ભગવન્! એક એક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તે અતીત થયા છે ? જેમ નરયિકની અસુરકુમારની પણ વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે યાવદ્વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે યાવતુ-સ્વનિત કુમાર સુધી કહેવું એ પ્રમાણે પૃથિવીથી આરંભી યાવદુ વૈમાનિક સુધી બધાઓને એક ગમ-પાઠ કહેવો. હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયકિપણામાં કેટલા ક્રિયપુદ્ગલ પરિવર્તી થયા છે? અનન્તા થયા છે. કેટલા થવાના છે? હે ગૌતમ ! એકથી માંડીને યાવત્ અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ ખનિતકુમારપણામાં જાણવું. પૃથિવીકાયિકપ ણામાં પ્રશ્ન.-એક એક નૈરયિકને પૃથિવીકાયિકપણામાં વૈક્રિયપુદ્ગલપરિવત કેટલા થયા છે ? એક પણ નથી. કેટલા થવાના છે? એક પણ નથી. એ પ્રમાણે જે જીવોને વૈક્રિયશરીર છે તેઓને એકાદિ પુદ્ગલપરાવર્તી જાણવા, અને જેઓને વૈક્રિયશરીર નથી તેઓને પૃથિવીકાયિકપણામાં કહ્યું છે તેમ કહેવું, યાવદ્ વૈમાનિકને વૈમાનિકપણા માં કહેવું. તૈજસપુદ્ગલ પરિવર્ત અને કાશ્મણપુદ્ગલપરિવર્તે સર્વત્ર એકથી માંડીને અનન્તસુધી કહેવા. મનપુગલપરિવત બધા પંચેન્દ્રિયોમાં એકથી આરંભી (અનન્ત સુધી) કહેવા. તે મનપુગલપરિ- વર્તા) વિકસેન્દ્રિયોમાં નથી. વચનપુદ્ગલપરિવર્તી પણ એ પ્રમાણે જાણવા; પરન્તુ વિશેષ એ છે કે તે એકેન્દ્રિય જીવોમાં નથી. શ્વાસોચ્છુ વાસપુદ્ગલપરિવત બધા જીવોમાં એકથી માંડીને વધારે જાણવા યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. હે ભગવન્નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તી વ્યતીત થયા છે? એક પણ વ્યતીત થયેલ નથી. કેટલા થવાના છે? એક પણ થવાનો નથી. એ પ્રમાણે યાવતુ ખનિતકુમારપણામાં જાણવું. પૃથિવીકાયિકપણામાં પ્રશ્ન. અનન્તા વ્યતીત થયા છે. કેટલા થવાના છે ? અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ-મનુષ્યપ ણામાં જાણવું. તથા જેમ નૈરયિકપણામાં કહ્યું છે તેમ વાતવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમા નિકપણામાં કહેવું. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એ રીતે સાતે પુદ્ગલપરિવર્તે કહેવા; જ્યાં હોય છે ત્યાં અતીત-થયેલા અને પુરસ્કૃત-ભાવી પણ અનન્તા કહવા, અને જ્યાં નથી ત્યાં અતીત અને ભાવી બને પણ નથી-’ એમ કહેવું. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮૮ ભગવઈ - ૧૨/-/૪/પ૩૯ યાવદુ- વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા આનપ્રાણપુદ્ગલપરિવર્તે થયેલા છે ? અનન્તા થયેલા છે. કેટલા થવાના છે? અનન્તા થવાના છે. fપ૪૦]હે ભગવન્! “ઔદારિકપુદ્ગલપરિવર્ત ઔદારિકપુદ્ગલપરિવર્ત એમ શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ ! ઔદારિકશરીરમાં વર્તતા જીવે ઔદારિક- શરીરને યોગ્ય દ્રવ્યો દારિકશરીરપણે ગ્રહણ કરેલાં છે, સ્પલાં છે, કરેલાં છે, સ્થિર કરેલાં છે, સ્થાપન કરેલાં છે, અભિનિવિષ્ટ-સર્વથા લાગેલાં છે, સર્વથા પ્રાપ્ત થયેલાં છે, સર્વ અવયવવડે ગ્રહણ કરાયેલાં છે, પરિણામ પામેલાં છે, નિર્જરાયેલાં છે, જીવપ્રદેશથી નીકળેલાં છે, અને જીવપ્રદેશથી જૂદા થયેલાં છે, માટે તે હેતુથી. હે ગૌતમ ! એમ ઔદારિકાદિવર્તતા જીવે વૈક્રિયશરીરને યોગ્ય પગલો કહેવાં, બાકી બધું તેજ પ્રમાણે કહેવું. એ પ્રમાણે યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત સુધી જાણવું. વિશેષ એ છે કે, ત્યાં “આનપ્રાણ યોગ્ય સર્વ દ્રવ્યો આનપ્રાણપણે ગ્રહ્યાં છે' ઈત્યાદિ કહેવું, બાકી બધું પૂર્વની પેઠે જાણવું હે ભગવન્! ઔદારિકપુદ્ગલપરિવર્ત કેટલા કાળે નીપજે? હે ગૌતમ ! અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીવડે એ પ્રમાણે વૈક્રિયપુદ્ગલપરિવર્ત એ પ્રમાણે યાવતું આનપ્રાણપુદ્ગલ-પરિવર્ત પણ જાણવો. હે ભગવનું ! એ ઔદરિકપુલપરિવર્તના નિષ્પત્તિકાળમાં, યાવદ્આનપ્રાણપુદ્ગલપરિવર્તન નિષ્પત્તિ- કાળમાં કયો કાળ કોનાથી (અ) યાવતુ વિશેષાધિક છે ? સર્વથી થોડો કામણપુદ્ગલપરિવર્તનો તેનાથી અનન્તગુણ તૈજસપુદ્ગલ- પરિવર્તનો તેનાથી અનન્તગુણ ઔદારિકપુદ્ગલ પરિવર્તનો તેનાથી અનંતગુણ આનપ્રાણ પુદ્ગલોનો તેનાથી મનઃપુદ્ગલપરિવર્તનો અનન્તગુણ છે, તેનાથી વચનપુદ્ગલપરિવર્તનો નિષ્પત્તિકાળ અનન્તગુણ છે, અને તેનાથી વૈક્રિયપુદ્ગલપરિવર્તનો નિષ્પત્તિકાળ અનન્તગુણ છે. [પ૪૧] હે ભગવનું ! એ ઔદરિકપુદ્ગલપરિવર્ત, યાવઆનપ્રાણપુદ્ગલપરિવર્ત-એઓમાં પરસ્પર કયા પુગલપરિવર્ત કોનાથી થાવવિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા વૈક્રિયપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા વચનપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા મનપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા આન પ્રાણપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણ ઔદારિકપુદ્ગલપરિવર્તે છે, તેનાથી અનન્તગુણા તેજસપુદ્ગલપરિવર્તે છે, અને તેનાથી અનન્તગુણ કાર્મણપુદ્ગલ પરિવત છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે.” [શતકઃ ૧૨-ઉદેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ] | (ઉદ્દેશો-૫) [પ૪૨]રાજગૃહ નગરમાં (ગૌતમ)યાવઆ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ-એ બધા કેટલાં વર્ણવાળા, કેટલા ગંધવાળા, કેટલારસવાળા, કેટલાસ્પર્શવાળા કહ્યા છે? હૈ ગૌતમ! તે પાંચ વર્ણવાળા, બે ગંધવાળા, પાંચરસવાળા અને ચા સ્પર્શવાળા કહ્યા છે. હે ભગવન્! ક્રોધ, કોપ, રોષ, અક્ષમાં સંજવલન, કલહ, ચાંડિક્ય મંડન (દંડાદિથી યુદ્ધ કરવું) અને વિવાદ-એ બધા કેટલા વર્ણવાળા, યાવતુ-કેટલા સ્પર્શવાળા કહ્યા છે.? હે ગૌતમ! પાંચ વર્ણવાળા-ઈત્યા દિ જેમ ક્રોધ સંબધે કહ્યું તેમ અહિં જાણવું. હે ભગવન્! માયા, ઉપધિ, નિકૃતિ, વલય Page #292 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉદેસો-૫ ૨૮૯ વક્રતાજન્યસ્વભાવ, ગહન, નૂમ, કલ્ક, કુપા, જિહ્નતા, કિલ્પિષ, આદરળતા ગૂહનતા, વંચનતા, પ્રતિકુંચનતા, સાતિયોગ-એ બધા કેટલા વર્ણવાળા, યાવતુ- કેટલા સ્પર્શવાળા છે! હે ગૌતમ! એ બધાં પાંચ વર્ણવાળા-ત્યાદિ ક્રોધની પેઠે જાળવા. હે ભગવનું લોભ, ઈચ્છા, મૂછ,કાંક્ષા,ગૃદ્ધિ, તૃષ્ણા, અભિધ્યા, આશંસના, પ્રાર્થના, લાલપનાં, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા અને નંદિરાગ-એ બધા કેટલા વર્ણવાળા યાવતકેટલો સ્પર્શવાળા છે.? હે ગૌતમાં ક્રોધની પેઠે જાણવું. હે ભગવન! પ્રેમ-રાગ, દ્વેષ, કલહ, યાવત્ મિથ્ય- દર્શનશલ્ય- બધા કેટલા વર્ણવાળા, યાવતુ કેટલા સ્પર્શવાળા છે.? ક્રોધની પેઠે તે બધા ચાર સ્પર્શવાળા છે. [૫૪૩હે ભગવનુ ! પ્રાણાતિપાતવિરમણ, વાવ- પરિગ્રહવિરમણ. ક્રોધનો ત્યાગ, યાવત્ મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ-એ બધા કેટલાં વર્ણવાળા, યાવતુ કેટલા સ્પર્શ વાલા કહ્યા છે ? હે ગૌતમીવર્ણ વિનાના,ગંધવિનાના,રવિનાના અને સ્પર્શ વિનાના કહ્યા છે. હે ભગવન્! ઔત્પત્તિની વૈયિકી કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિએ કેટલા વર્ણવાળી,યાવતુ-કેટલા સ્પર્શવાળી કહી છે?પૂર્વવતુહેભગવન્!અવગ્રહઈહાઅવાય અને ધારણાએ બધા કેટલાં વર્ણવાળા, યાવતુ-કેટલાં સ્પર્શવાળા છે.? એ પ્રમાણે યાવદૂ-સ્પ શંરહિત કહ્યા છે. હે ભગવન્ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષ કારપરાક્રમ-એ કેટલા વર્ણવાળા, યાવતુ કેટલાં સ્પર્શવાળા કહ્યા છે? પૂર્વ પ્રમાણે વાવ તે પરહિત કહ્યા છે. હે ભગવન ! સાતમો અવકાશાંતરે-આકાશનો ખંડ કેટલાં વર્ણવાળો, યાવતું કેટલા સ્પર્શવાળો કહ્યો છે? એ પ્રમાણે યાવતુ-સ્પર્શરહિત છે. હે ભગવન્! સાતમી નરક પૃથ્વી નીચેનો તનુવાત કેટલા વર્ણવાળો, વાવ-કેટલા સ્પર્શવાળો કહ્યો છે? પ્રાણાતિ પાતની પેઠે જાણવું, પરંતુ વિશેષ એ છે કે અહીં સાતમો તનુવાત આઠ સ્પર્શવાળો કહ્યો છે. છઠ્ઠો તનુવાત તથા યાવદુ-છઠ્ઠી પૃથ્વી-એ બધાં આઠ સ્પર્શવાળાં છે. એ પ્રમાણે જેમ સાતમી પૃથ્વીની વક્તવ્યતા કહી, તેમ યાવતુ-પ્રથમ પૃથ્વી સુધી જાણવું. જંબુદ્વીપ નામે દ્વીપ, યાવતુ સ્વયંમરમણ સમુદ્ર, સૌધર્મ કલ્પ, યાવઈષતૃપ્રામ્ભારાપૃથિવી, નૈરયિકા વાસો તથા યાવદ્વૈમાનિકાવાસો-એ બધા આઠ સ્પર્શવાળા છે. હે ભગવનું ! નૈરયિકો કેટલા વર્ણવાળા, યાવતુ કેટલા સ્પર્શવાળા કહ્યા છે? હે ગૌતમ! વૈક્રિય અને તૈજસપુદ્ગલોની અપેક્ષાએ તેઓ પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા, આઠસ્પર્શવાળા છે, અને કામણ પુદ્ગલોની અપેક્ષાએ પાંચવર્ણવાળા, પાંચરસવાળા, બે ગંધવાળા, ચારસ્પર્શવાળા છે, તથા જીવની અપેક્ષાએ વર્ણરહિત, અને યાવત્ સ્પર્શરહિત કહ્યા છે. એ પ્રમાણે યાવતુ ઑનિકકુમારો સુધી જાણવું. હે ભગ વન્! પૃથિવીકાયિકો કેટલા વર્ણવાળા છે?-ઈત્યાદિ હે ગૌતમ ! ઔદારિક અને તૈજસ પુદ્ગલોની અપેક્ષાએ પાંચવર્ણવાળા, યાવતુ-આઠ સ્પર્શવાળા છે, કામણની અપેક્ષાએ જેમ નૈરયિકો કહ્યા તેમ કહેવા, અને જીવની અપેક્ષાએ પણ પૂર્વ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવતુ- ચઉરિન્દ્રિય જીવો સુધી જાણવું, પણ વિશેષ એ છે કે વાયુકાયિકો ઔદારિક, વૈક્રિય અને તેજસપુદ્ગલોની અપેક્ષાએ પાંચ વર્ણવાળા, યાવ-આઠ સ્પર્શ વાળા. કહ્યા છે, બાકી બધુ નૈરયિકોની પેઠે જાણવું. તથા વાયુકાયિકોની પેઠે પંચેન્દ્રિયતિય ચયોનિકો પણ જાણવા હેભગવન્!મનુષ્યો વર્ણવાળા કહ્યા છે? ઈત્યાદિ. ઔદારિક, વૈક્રિય. આહારક અને તૈજસપુદ્ગલોની અપેક્ષાએ પાંચ વર્ણવાળા, યાવતુ-આઠ સ્પર્શવાળા છે, [19] Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ભગવાઈ - ૧૨ -પ/પ૪૩ કામણપુદ્ગલ અને જીવની અપેક્ષાએ નૈરયિકોની પેઠે જાળવા. જેમ નૈરયિકો કહ્યા તેમ વાનભંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકો કહેવા. ધમસ્તિકાય અને યાવતુ-પુદ્ગલાસ્તિ કાયએ બધા વર્ણરહિત છે, વાવ, સ્પર્શરહિત છે, પણ વિશેષ એ છે કે, પગલાસ્તિ કાય પાંચવર્ણવાળો, પાંચ રસવાળો, બેગંધવાળો અને આઠસ્પર્શવાળો હોય છે. જ્ઞાન વરણીય, યાવતુ અંતરાય કર્મ-એ ચાર સ્પર્શવાળાં છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા વર્ણવાળી છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ પાંચવર્ણવાળી, યાવદુઆઠ સ્પર્શવાળી કહી છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ વણદિરહિત છે. એ પ્રમાણે યાવતુ-શુક્લલેશ્યા સુધી જાણવું. સમ્યગ્દષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ, સમ્યમિથ્યાદ્રષ્ટિ, ચક્ષુદ ર્શન વગેરે ચારદર્શન, આભિનિબોધનિક વગેરે પાંચ જ્ઞાન, યાવવિભંગાજ્ઞાન, આ હારસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા- એ બધાં વણદિરહિત છે. ઓદારિક શરીર, તૈજસ શરીરએ બધાં-આંઠ સ્પર્શવાળાં છે. કાર્પણ શરીર, મનોયોગ અને વચનયોગ ચારસ્પર્શવાળા છે. કાયયોગ આઠ સ્પર્શવાળો છે,સાકારોપયોગઅને અનાકારોપયોગ-એ બંન્ને વદિ રહિત છે હે ભગવન્! બધાં દ્રવ્યો કેટલાં વર્ણવાળાં છે?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સર્વ દ્રવ્યોમાંના કેટલાક પાંચ વર્ણવાળાં, યાવદ-આઠ સ્પર્શવાળાં છે, અને કેટલાંક પાંચ વર્ણ વાળા અને ચાર સ્પર્શવાળઆ છે. તથા સર્વ દ્રવ્યોમાંના કેટલાંક એક વર્ણવાળા, એક ગંધવાળા, એક રસવાળા અને બે સ્પર્શવાળાં છે, વળી સર્વ દ્રવ્યોમાંના કેટલાંક વર્ણર હિત, યાવદુ-સ્પર્શરહિત છે. એ પ્રમાણે સર્વ પ્રદેશો, સર્વ પર્યાયો અને અતીતકાલ પણ વર્ણરહિતયાવતુસ્પર્શરહિતકહ્યાછે.એપ્રમાણે ભવિષ્યકાળ અને સર્વકાળપણ જાણવો. પ૪૪]હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ કેટલા વર્ણવાળા, કેટલા ગંધવાળા, કેટલાં રસવાળા અને કેટલા સ્પર્શવાળા પરિણામવડે પરિણમે ? હે ગૌતમ ! તે પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા અને આઠ સ્પર્શવાળા પરિણામવડે પરિણમે. [૪૫]હે ભગવન્! જીવ કર્મવડે વિવિધરૂપે પરિણમે છે ? કર્મ સિવાય વિવિધરૂપે પરિણમતો નથી ? તથા જગત કર્મવડે વિવિધરૂપે પરિણમે છે? કર્મ વિના પરિણમતું નથી? હા, ગૌતમ! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે. શતકાર-ઉદ્દેશો: ૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા (ઉદ્દેશો-8) [પ૪૬]રાજગૃહ નગરમાં (ભગવાનું ગૌતમ) યાવદુઆ પ્રમાણે બોલ્યા-હે ભગવાન્ ! ઘણા માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે, યાવદૂ-એ પ્રમાણે પ્રરુપે છે કે “એ પ્રમાણે ખરેખર રાહુ ચંદ્રને ગ્રસે છે, એ રીતે કેમ હોય. હે ગૌતમ! એ મિથ્યા કહે છે. એ પ્રમાણે ખરેખર રાહુ મહર્ધિક,યાવદુ-મહાસુખવાળો, ઉત્તમ વસ્ત્રો, ઉત્તમ માલા, ઉત્તમ સુગંધ અને ઉત્તમ આભૂષણ ધારણ કરનાર દેવ છે, તે રાહુ દેવના નવ નામો કહ્યા છે, શૃંગાટક, જટિલક, ક્ષત્રક, ખર, દુર્દર, મકર, મત્સ્ય, કછપ અને કળસર્પ. તે રાહુદેવના વિમાનો પાંચ વર્ણવાળા કહ્યા છે, કાલા, નીલા લાલ, પીલા અને શુક્લ. તેમાં રાહુનું જે કોળું વિમાન છે તે મજિઠના વર્ણ જેવું છે. જે પીળું રાહુનું વિમાન છે તે હળદરના વર્ણ જેવું છે, અને જે ધોલું વિમાન છે તે રાખના ઢગલાના વર્ણ જેવું કહ્યું છે. જ્યારે આવતો કે જતો, વિકુવણા કરતો કે કામક્રીડા કરતો રાહુ પૂર્વમાં રહેલા ચંદ્રના પ્રકાશને આવરીને પશ્ચિમ .. .. .. Page #294 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉદેસો ૨૯૧ તરફ જાય ત્યારે ચન્દ્ર પૂર્વમાં દેખાય છે, અને રાહુ પશ્ચિમમાં દેખાય છે. જ્યારે આવતો કે જતો. વિદુર્વણા કરતો કે કામ-ક્રીડા કરતો રાહુ પશ્ચિમમાં ચંદ્રના પ્રકાશને આવરીને પૂર્વ તરફ જાય ત્યારે પશ્ચિમમાં ચંદ્ર પોતાને દેખાડે છે, અને પૂર્વમાં રાહુ પોતાને દેખાડે છે. એ પ્રમાણે જેમ પૂર્વ અને પશ્ચિમના બે આલાપક કહ્યા તેમ દક્ષિણ અને ઉત્તરના બે આલો પક ઉત્તર-પૂર્વઅને દક્ષિણ-પશ્ચિમના બે આલાપક દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમના બે આલાપક કહેવા.વળી જ્યારે આવતો કે જતો, વિકુવણા કરતો કે કામક્રીડા કરતો રાહુ ચંદ્રની જ્યોસ્નાનું આવરણ કરતો સ્થિતિ કરે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે, એ પ્રમાણે ખરેખર રાહુ ચંદ્રને ગ્રસે છે.’ એ પ્રમાણે જ્યારે રાહુ આવતો કે જતો, વિદુર્વણા કરતો કે કામક્રીડા કરતો ચંદ્રના પ્રકાશ આવરીને પાસે થઈને જાય ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે-“એ પ્રમાણે ખરેખર ચંદ્ર રાહુની કુક્ષિ ભેદી', એ પ્રમાણે રાહુ જ્યારે ચંદ્રની લેયાને ઢાંકીને પાછો વળે ત્યારે મનુષ્ય લોકમાં કહે છે કે, એ પ્રમાણે ખરેખર રાહુ એ ચંદ્રને વમ્યો.” વળી એ પ્રમાણે ચંદ્રના પ્રકાશને નીચેથી, ચારે દિશાથી અને ચારે વિદિ શાથી આવરીને-ઢાંકીને રહે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્ય કહે છે કે એ પ્રમાણે રાહુએ ચંદ્રને ગ્રસ્યો.' હે ભગવન્! રાહુ કેટલા પ્રકારના કહ્યા છે હે ગૌતમ! બે પ્રકારના. ધ્રુવરાહુ અને પર્વરાહુ. તેમાં જે ધ્રુવરાહુ છે તે કૃષ્ણપક્ષના પડવાથી માંડીને પોતાના પન્નરમા ભાગવડે ચન્દ્રલેશ્યા પન્નરમાં ભાગને ઢાંકતો રહે છે,એકમને દિવસે પ્રથમ દિવસે પ્રથમ ભાગને ઢાંકે છે, બીજના દિવસે બીજા ભાગને ઢાંકે છે, એ પ્રમાણે યાવદુ-અમાવાસ્યાને દિવસે ચંદ્રના પંદરમાં ભાગને ઢાંકે છે, અને કૃષ્ણપક્ષને છેલ્લે સમયે ચંદ્ર રક્ત-સર્વથા આચ્છાદિત થાય છે અને બાકીના સમયે ચંદ્ર રક્ત-અંશથી આચ્છઆદિત અને વિરા ક્ત-અંશથી અનાચ્છાદિત હોય છે. શુક્લપક્ષના પ્રતિપદાથી આરંભી તેજ ચંદ્રની લેગ્યા ના પંદરમાં ભાગને દેખાડતો રહે છે. પડવાને વિષે પહેલા ભાગને દેખાડે છે. યાવતુ પૂર્ણિમાને વિષે પંદરમાં ભાગને દેખાડે છે. શુક્લપક્ષના છેવટના સમયે ચન્દ્ર વિરક્તરાહુથી સર્વથા મુક્ત હોય છે, અને બાકીના સમયે ચન્દ્ર રક્ત અને વિરક્ત હોય છે. તેમાં જે પર્વરાહુ છે તે ઓછામાં ઓછાં છ માસ (ચંદ્રને કે સૂર્યને) ઢાંકે છે. અને વધારેમાં વધારે બેંતાલીસ માસે ચંદ્રને અને વધારેમાં વધારે અડતાલીસ વરસે સૂર્યને ઢાંકે છે. [૫૪૭હે ભગવન્! શી હેતુથી ચંદ્રને “શશી' શશી એ પ્રમાણે કહેવાય છે? ગૌતમ ! જ્યોતિષ્કના ઈદ્ર અને જ્યોતિષ્કના રાજા ચંદ્રમાં મૃગાંક વિમાનમાં મનોહર દેવો, મનોહર દેવીઓ, મનોહર આસન, શયન, સ્તંભ તથા સુંદર પાત્ર વગેરે ઉપકરણો છે, તથા ચંદ્ર પોતે સૌમ્ય, કાંત,સુભગ પ્રિયદર્શન અને સુરુપ છે, તે માટે [૫૪૮]હે ભગવન્! શા હેતુથી સૂર્યને આદિત્ય કહેવાય છે.? ગૌતમ ! સમયો, આવલિકાઓ, યાવતુ-ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓના આદિભૂત સૂર્ય છે. પિ૪૯હે ભગવન ! જ્યોતિષિકના ઈદ્ર અને જ્યોતિષિકના રાજા ચંદ્રને કેટલી પટ્ટરાણીઓ કહી છે? હે ગૌતમ ! જેમ દશક શતકમાં કહ્યું છે તેમ અહીં જાણવું. યાવતું મૈથુન નિમિત્ત દેવીઓ સાથે ભોગ ભોગવવા સમર્થ નથી' તથા સૂર્ય સંબંધે પણ તેજ પ્રમાણે જાણવું. હે ભગવન્! જ્યોતિષ્કના ઈંદ્ર અને રાજા, ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભોગોને ભોગવતા વિહરે છે ? જેમ પ્રથમ યુવાવસ્થાના પ્રારંભમાં બલવાનું કોઈ એક પુરુષે પ્રથમ ઉગતી યુવાવસ્થામાં બલવાળી ભાયી સાથે તાજોજ વિવાહ કર્યો, અને Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ભગવઈ - ૧૨/૦/૬૫૪૯ પછી તે ધન મેળવવા માટે સોળવ૨સ પરદેશ ગયો, અને તે ધનને મેળવી, કાર્ય સમાપ્ત કરી વિઘ્નરહિતપણે પાછો પોતાને ઘેર તુરત આવ્યો, સ્નાન કરી, બલિકર્મ-પૂજા કરી, કૌતુક અને મંગલરુપ પ્રાયશ્ચિત કરી તથા સર્વાલંકારથી વિભૂષિત થઈ મનોજ્ઞ, અને સ્થાલીમાં પાક કરવા વડે શુદ્ધ તથા અઢાર પ્રકારના વ્યંજન-શાકાદિથી યુક્ત ભોજન કર્યા બાદ મહાબલ ઉદ્દેશકમાં વાસગૃહનું વર્ણન કર્યું છે તેવા પ્રકારના-શયનોપચાર યુક્ત વાસગૃહમાં યાવત્-તેવા પ્રકારની ઉત્તમ શૃંગારના ગૃહરુપ સુંદર વેષવાળી, યાવત્-કલિત-કલાયુક્ત, અનુરક્ત, અત્યન્ત રાગયુક્ત, અને મનને અનુકૂલ એવી સ્ત્રી સાથે ઈષ્ટ શબ્દ, સ્પર્શ યાવત્-પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો વિહરે છે. હવે તે પુરુષ વેદોપશમનના સમયે કેવા પ્રકારના સુખને ભોગવે ? હે આયુમન્ શ્રમણ ! તે પુરુષ ઉદાર સુખને અનુભવે હે ગૌતમ ! તે પુરુષના કામભોગો કરતાં વાનપ્યંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોને અનન્તગુણ વિશિષ્ટતર હોયછે, અસુકુમારદેવોના કામભોગો કરતાં અનંતગુણ વિશિષ્ટ કામ ભોગો જ્યોતિષ્ક દેવરુપ ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓને હોય છે. જ્યોતિષિક દેવરુપ ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓના કામભોગો કરતાં અનંતગુળ વિશિષ્ટતર કામભોગો ચન્દ્ર તથા સૂર્યને હોય છે. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે’ એમ કહી ભગવત્ ગૌતમ યાવવિહરે છે. (શતકઃ ૧૨-ઉદ્દેસાઃ ૬ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ) ઉદ્દેશકઃ ૭ [૫૫]તે કાલે-તે સમયે યાવદ્-(ભગવાન્ ગૌતમ) આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવન્ ! લોક કેટલો મોટો કહ્યો છે ? હે ગૌતમ ! લોક અત્યન્ત મોટો કહ્યો છે; તે પૂર્વ દિશાએ અસંખ્ય કોટાકોટી યોજન છે, એ પ્રમાણે દક્ષિણ દિશાએ પશ્ચિમ દિશાએ અને ઉત્તર દિશાએ ઉર્ધ્વ ઉપર અને નીચે પણ અસંખ્ય કોટાકોટિ યોજન આયામ-લંબાઈ અને વિખુંભ-વિસ્તારથી છે. હે ભગવન્ ! આ એવડા લોકમાં એવો કોઈ પરમાણુ પુદ્ગલના જેટલો પણ પ્રદેશ છે કે, જયાં આ જીવ ઉત્પન્ન થયો ન હોય, અને મરણ પામ્યો પણ ન હોય ? હે ગૌતમ ! એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્!એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ કોઈ એક હજા૨ બકરીઓ નાંખે, અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે, તો હે ગૌતમ ! ચરવાનું સ્થળ-હોવાથી તે બકરીઓ જધન્યથી એક દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે, તો હે ગૌતમ ! તે વાડાનો એવો કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ હોય કે જે તે બકરીઓની લિંડિઓથી, મૂત્રથી, શ્લેષ્મથી, નાકનાં મળથી, વમનથી, પિત્તથી, શુક્રથી લોહિથી, ચામડાથી, રોમથી, શિંગડાથી, ખરીથી અને નખથી પૂર્વ સ્પર્શ ન કરાયેલો હોય ?(હે ભગવાન્ !) એ અર્થ યથાર્થ નથી. હે ગૌતમ ! કદાચ કોઈ એક પરમાણુપુદ્ગલ માત્ર પ્રદેશ હોય કે જે તે બકરીઓની લીંડીઓથી, યાવત્ નખોથી પૂર્વ સ્પર્શ ન કરાયેલો હોય. તો પણ આ એવડા મોટા લોકમાં શાશ્વત અપેક્ષી એવો કોઈ પરમાણુપુદ્ગલ માત્ર પ્રદેશ નથી કે જ્યાં આ જીવ ન જન્મ્યો હોય કે ન મર્યો હોય. હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું. [૫૫૧]હે ભગવન ! પૃથિવીઓ કેટલી કહી છે ? હે ગૌતમ ! સાત .અહીં પ્રથમ Page #296 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉસો-૭ ૨૯૭ શતકના પંચમ ઉદેશકમાં કહ્યા પ્રમાણે નરકાદિના આવાસો કહેવા, એ પ્રમાણે યાવતુઅનુત્તરવિમાન, યાવતુ-અપરાજિત અને સર્વાર્થસિદ્ધ સુધી જાણવું. હે ભગવન્! આ જીવ આ રત્નપ્રભાકૃથિવીમાં અને તેના ત્રીશલાખ નરકાવાસોમાંના એક એકનરકા. વાસમાં પૃથ્વીકાયિકપણે,યાવદુ-વનસ્પતિકાયિકપણે, નરકપણે,નૈરયિકપણે, પૂર્વે ઉત્પન્ન થયેલો છે?. પૂર્વે ક્યા પ્રમાણે ત્યાં અનેકવાર અથવા યાવતું થયેલો છે. હે ભગવાન્ ! સર્વ જીવો પણ આ રત્નપ્રભાકૃથિવીમાં અને તેના ત્રીસલાખ નારકાવાસમાંના યાવતુ અનંતવાર પૂર્વ થયેલા છે. હે ભગવન્! આ જીવ શર્કરામભાના પચીસલાખ નરકાવાસ માંના એક એક નરકાવાસમાં પૃથિવીકાયિકપણે યાવતું વનસ્પતિકાયિકપણે યાવતુપૂર્વે ઉત્પન્ન થયેલા છે? જેમ રત્નપ્રભાના બે આલાપક કહ્યા તેમ શર્કરપ્રભાના પણ કહેવા. એ પ્રમાણે યાવતુ-ધૂમ- પ્રભા સુધી આલાપક કહેવા. હે ભગવન્! આ જીવ તમાકૃથિવી માંના પાંચ ન્યૂન એક લાખ નિરયાવાસમાંના એક એક નરકાવાસમાં યાવતુ-વનસ્પતિ કાયિકપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! આ જીવ અધ સપ્તમ નરકમૃથિવીના પાંચ અનુત્તર અને અત્યંન્ત મોટા નરકાવાસોમાંના એક એક નરકાવાસમાં પૂર્વે ઉત્પન્ન થયો છે?બાકી બધું રત્નપ્રભાની પેઠે જાણવું. હે ભગવન્! આ જીવ અસુરકુમારોના ચોસઠલાખ અસુરકુમારાવાસોમાં પૃથિવીકાયિકપણે, યાવતુ વનસ્પતિકાયિકપણે. દેવપણે. દેવીપણે, આસન, શયન, અને પાત્ર વગેરે ઉપરકરણે પૂર્વે ઉત્પન્ન થયેલો છે ? હા, ગૌતમ ! યાવઅનંતવાર ઉત્પન્ન થયેલો છે. સર્વ જીવો એ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો’ સુધી જાણવું, પરંતુ તેઓના આવા સોની સંખ્યામાં ભેદ છે. હે ભગવનું ! આ જીવ અસંખ્યાતા લાખ પૃથિવીકાયિકાવાસમાંના એક એક પૃથિવીકાયિકાવાસમાં પૃથિવીકાયિકપણે યાવદુવનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયો છો ? હા, ગૌતમ ! યાવતુ-અનંતવાર ઉત્પન્ન થયેલો છે, એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકોમાં પણ જાણવું. હે ભગવન! આ જીવ અસંખ્યાતા લાખ બેઈદ્રિયાવાસમાનાં એક એક બેઈન્દ્રિયાવાસમાં પૃથિવીકાયિકપણે, યાવતુ-વનસ્પતિકાયિકપણે અને બેઈન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલો છે. ? હા, ગૌતમ ! ત્યાં વાવ- અનંતવાર ઉત્પન્ન થયેલો છે. સર્વ જીવો પણ એ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવ-મનુષ્યોમાં જાણવું. પરન્તુ વિશેષ એ છે કે, તે ઈન્દ્રિયોમાં થાવ વનસ્પતિકાયિક પણે, યાવતુ તેઈન્દ્રિયપણે, ચઉરિંદ્રિયોમાં ચઉરિંદ્રિયપણે, પંચેટિંયતિર્યંચયોનિકોમાં પંચેદ્રિયતિયંતયોનિકપણે, અને મનુષ્યોમાં મનુષ્યપણે ઉત્પત્તિ જાણવી. બાકી બધુ બેઈ દ્રિયોની પેઠે જાણવું. જેમ અસુરકુમારો સંબંધે કહ્યું તેમ વાનવંતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનમાં પણ જાણવું. હે ભગવન્! આ જીવ સનકુમાર કલ્પમાં તેના બાર લાખ વિમાનાવાસમાંના એક એક વૈમાનિકાવાસમાં પૃથિવીકાયપણે યાવતુ-પૂર્વે ઉત્પન્ન થયે લો છે ? બાકીનું બધું અસુરકુમારોની પેઠે યાવદૂઅનંતવાર ઉત્પન્ન થયેલો છે ત્યાં સુધી જાણવું. પણ ત્યાં દેવીપણે ઉત્પન્ન થયો નથી. એ પ્રમાણે સર્વ જીવો સંબધે પણ જાણવું. એ પ્રમાણે યાવતુ-આનત અને પ્રાણતમાં તથા આરણ-અર્ચ્યુતમાં પણ જાણવું. હે ભગવન્! આ જીવ ત્રણસોને અઢાર પ્રવેયક વિમાનાવાસમાંના એક એક આવાસમાં પૃથિવીકાયિકપણે, યાવત્ પૂર્વે ઉત્પન્ન થયેલો છે? (યાવતુ-અનંતવાર ઉત્પન્ન થયેલો છે.) Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ભગવાઇ-૧૨-૭પપ૧ હે ભગવન્! આ જીવ પાંચ ઉનુત્તર વિમાનોમાંના એક એક અનુત્તર વિમાનમાં પૃથિવી કાયિકપણે, તે પ્રમાણે યાવઅનંવાર ઉત્પન્ન થયેલો છે, પણ દેવપણે અને દેવીપણે ઉત્પન્ન થયો નથી. એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. હે ભગવન્! આ જીવ સર્વ જીવોના માતાપણે, પિતાપણે, ભાઈપણે, બહેનપણે, સ્ત્રીપણે, પુત્રપણે, પુત્રી અને પુત્રવધૂપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે? હા, ગૌતમ! અનેકવાર, અથવા અનંતવાર ઉત્પન્ન થયેલો છે. તે ભગવન્! સર્વ જીવો પણ આ જીવના માતાપણએ, યાવતુ-પૂર્વે ઉત્પન્ન થયેલા છે? હા ગૌતમ !અનંતવાર ઉત્પન્ન થયા છે. હે ભગવન્! આ જીવ સર્વ જીવોના શત્રુપણે, વૈરિપણે વધકપણે, પ્રત્યનીકપણે અને શત્રના મિત્રપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે. ? હા, ગૌતમ! યાવ-અનંતવાર ઉત્પન્ન થયો છે. હે ભગવન્! આ જીવ સર્વ જીવોના રાજતરીકે, યુવરાજતરીકે યાવતુ સાર્થવાહ તરીકે પૂર્વે ઉત્પન્ન થયેલો છે? હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે સર્વ જીવો સંબંધે પણ જાણવું. હે ભગવન્! આ જીવ સર્વ જીવોના દાસપણે પ્રેષ્ય-ચાકરપણે, મૃતકપણે, ભાગીદારપણે, ભોગપુરુષપણે, શિષ્યપણે, અને શત્રુપણ પૂર્વ ઉત્પન્ન થયેલો છે? હા ગૌતમ ! યાવતુ-અનંતવાર ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે સર્વ જીવો પણ યાવદ્ અનંવાર ઉત્પન્ન થાય છે. શતકઃ ૧૨-ઉદ્દેશો૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશકઃ૮) [પપ૨]તે કાલે, તે સમયે, (ભગવનું ગૌતમ) યાવઆ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! મહાઋદ્ધિવાળો યાવદ્રમહાસુખવાળો દેવ અવીને તુરતજ માત્ર બે શરીરનેજ ધારણ કરનારા નાગોમાં, ઉત્પન્ન થાય ? હા ગૌતમ ! થાય. હે ભગવન્! ત્યાં તે નાગનાં-જન્મમાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, દિવ્ય, પ્રધાન, સત્ય, સત્યા વપાતરુપ તે સંસારનો અન્ત કરે,અને પાસે રહેલા જેનું પ્રતિહાર કર્મ કર્યું છે એવો થાય? હા થાય. તે ત્યાંથી મરણ પામીને સિદ્ધ થાય, બુદ્ધ થાય, યાવસંસારનો અન્ત કરે? હા, સિદ્ધ થાય, વાવ-અન્ત કરે. હે ભગવન્! મહર્વિક દેવ-એ પ્રમાણે યાવદુ-બે શરીરવાળા મણિમાં ઉત્પન્ન થાય? નાગની પેઠે જાણવું. હે ભગવન્! મહર્વિક દેવ બે શરીરનેજ ધારણ કરનારા વૃક્ષોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ ! થાય-ઈત્યાદિ પૂર્વવતુ પરન્તુ એટલો વિશેષ છે કે “જે વૃક્ષમાં તે ઉત્પન્ન થાય તે વૃક્ષ વાવતુ-સમીપમાં રહેલાં દેવકૃત પ્રાતિહાર્યવાળું થાય, તથા છાણથી લીંપેલ અને ખડીથી ધોળેલ હોય, બાકી બધું પૂર્વવત્ યાવ તે સંસારનો અન્ત કરે.” [પપ૩)હે ભગવન્! વાનરવૃષભ- મોટો કુકડો, અને મોટો દેડકો-એ બધા શીલ રહિત, વતરહિત, ગુણરહિત, મર્યાદારહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ-રહિત મરણ સમયે કાલકરી આ રત્નપ્રભાપૃથિવીમાં ઉત્કૃષ્ટથી સાગરોપમની સ્થિતિવાળા નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય? શ્રમણ ભગવંત મહાવીર કહે છે કે હા થાય કારણ કે જે ઉપજતું હોય તે ઉત્પન્ન થયું' એમ કહેવાય. સિંહ, વાઘ વગેરે અવસર્પિણી ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ-પરાસર-ઈત્યાદિ યાવત્ પૂર્વ પ્રમાણે જાણવું. કાગડો, ગીધ, વીલક, દેડકો અને મોર-એ બધા શલરહિત-ઈત્યાદિ પ્રશ્ન. ઉત્તર પૂર્વવત્ હે ભગવન્! તે Page #298 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉદેસો-૯ ૨૫ એમજ છે, તે એમજ છે'- એમ કહી યાવવિહરે છે. શતક ૧૨- ઉદેસો ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૯) [પપ૪]હે ભગવન્! દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ પાંચ પ્રકારના. ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદિવ, દેવાધિદેવ અને ભાવવ. હે ભગવનું ! એ પ્રમાણે શા હેતુથી ભવ્યદ્રવ્યદેવ’ ‘ભવ્યદ્રવ્યદેવ- એમ કહો છો ? હે ગૌતમ ! જે પંચેન્દ્રિયતિપંચ યોનિક કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થવાને ભવ્યયોગ્ય છે, તે માટે તે “ભવ્યદ્રવ્યદેવ” કહેવાય છે. હે ભગવન્! એ પ્રમાણે, શા હેતુથી નરદેવ” “નરદેવ’-એમ કહો છો? હે ગૌતમ ! જે આ રાજાઓ ચાર દિશાના અન્તના સ્વામી ચક્રવર્તીઓ છે, જેને સમસ્ત રત્નોમાં પ્રધાન ચક્રરત્ન ઉત્પન્ન થયું છે એવા, નવા વિધિના સ્વામિઓ, સમૃદ્ધ ભંડારવાળા, એઓનો માર્ગ બત્રીસહજારરાજાઓ વડે અનુસરાયછે એવા, મહાસાગરરુપ ઉત્તમ મેખલાપર્યન્ત પૃથ્વીના પતિ અને મનુષ્યના ઈન્દ્ર છે માટે હે ભગવન્! શા હેતુથી “ધર્મદિવ’ ધર્મદિવ એમ કહો છો ? હે ગૌતમ ! જે આ અનગાર ભગવંતો, ઈસમિતિવાળા યાવ-ગુપ્ત બ્રહ્મચારી છે, માટે હે ભગવનું. એમ શા હેતુથી “દેવાધિદેવ’ કહેવાય છે? હે ગૌતમ ! જે આ અરિહંત-ભગવંતો ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા યાવદુસર્વદર્શી છે, તે હેતુથી હે ભગવન્શા હેતુથી ભાવદેવ' કહેવાય છે? હે ગૌતમ! જે આ ભવનપતિઓ, વાનયંતરો, જ્યોતિષ્કો અને વૈમાનિક દેવો દેવગતિ સંબન્ધી નામ અને ગોત્ર કર્મોને વેદ છે, તે માટે ભાવદેવ' કહેવાય છે. પિપપહે ભગવન્! ભવ્યદ્રવ્યદેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? શું નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય, તિર્યચોથી આવીને ઉત્પન્ન થાય, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય, કે દેવોથી આવીને ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ચારેથી આવીને ઉત્પન્ન થાય.અહીં વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે ભેદનવિશેષતા કહેવી, યાવતુ અનુત્તરૌપપાતિક સુધી કહેવું, પરંન્ત વિશેષ એ છે કે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાજીવો, અકર્મભૂમિના જીવો, અંતરદ્વીપ નાજીવો અને સવર્થસિદ્ધ વર્જીને યાવદ્અપરાજિત દેવોથી ઉત્પન્ન થાય છે. પણ સવર્થ સિદ્ધના દેવો ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! નરદેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓ નૈરયિકો અને દેવોથી આવીને ઉત્પન્ન થાય છે, પણ તિર્યંચ અને મનુષ્યોથી આવીને ઉત્પન્ન થતા નથી. જો તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભાના નૈરયિકોથી આવીને કે વાવ- અધઃ સમય પૃથ્વીના નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓ રત્નપ્રભાના નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય, પણ શર્કરાખભાથી યાવતુ-અધઃસપ્તમપૃથ્વીના નૈરયિકોથી આવીને ઉત્પન્ન ન થાય. જો તેઓ દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય કે વાનયંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે ચારેથી આવી ઉતપન થાય.એ પ્રમાણે સર્વ દેવો સંબધે વ્યુત્ક્રાંતિ પદમાં કહેલી વિશેષતાપૂર્વક યાવતુ સવર્થ સિદ્ધ સુધી ઉપપાત કહેવો. હે ભગવન! ધર્મદિવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? એ પ્રમાણે વધુ વ્યુત્ક્રાંતિ પદમાં કહેલાં ભેદ-વિશેષવડે યાવતુ-સવર્થસિદ્ધ સુધી સર્વ થકી ઉપપાદ કહેવો, પરન્તુ વિશેષ એ છે કે તમપ્રભા અને અધઃસપ્તમપૃથ્વીથી, Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ભગવઈ-૧ર-૯/પપપ તથાતેજ:કાય,વાયુ કાય,અસંખ્યવર્ષના આયુષ્યવાળાકર્મભૂમી,અકર્મભૂમિજો અને અંતરદ્વીપજમનુષ્કતથાતિયચોથીઆવી ધર્મદિવો ઉત્પન્ન ન થાય.હેભગવન્! દેવાધિ દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. તિર્યંચ અને મનુષ્યો થી આવી ઉત્પન્ન થતા નથી, પણ દેવો થકી આવીને ઉત્પન્ન થાય છે. જો નેર યિકોથી આવી ઉત્પન્ન થાય ઈત્યાદિ પ્રશ્ન. એ પ્રમાણે પ્રથમત્રણ પૃથિવીથી આવી ઉત્પન્ન થાય છે. બાકી ની પૃથિવીઓનો પ્રતિષેધ કરવો. જો તેઓ દેવોથી આવી ઉત્પન્ન થયો તો શુંભવનપતિ વગેરેથી આવી ઉત્પન્ન થાય? સર્વ વૈમાનિક દેવોથી, યાવતુ-સવથસિદ્ધથી આવી ઉત્પન્ન થાય. બાકીના દેવોનો નિષેધ કરવો. હે ભગવન્! ભાવદેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય?જેમ વ્યુત્ક્રાંતિપદમાં ભવનવાસિઓના ઉપપાત કહ્યો છે તેમ અહિં કહેવો. [પપ૬ હે ભગવન!ભવ્યદ્રવ્યદેવોની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે?હે ગૌતમ ! ઓછામાં ઓછી અન્તર્મુહર્ત અને વધારેમાં વધારે ત્રણ પલ્યોપમની. નરદેવો સંબધે પ્રશ્ન.જઘન્ય સ્થિતિ સાતસો વર્ષની અને ઉત્કૃષ્ટ ચોરાશી લાખ પૂર્વની. ધર્મદિવો સંબધે પ્રશ્ન. તેઓની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની, અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ. દેવાધિદેવ સંબધે પ્રશ્ન તેઓની જઘન્ય સ્થિતિ બહોંતર વર્ષની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચોરાસી લાખ પૂર્વની. ભાવ દેવોની સ્થિતિ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની . [પપ૭ હે ભગવન્! ભવ્યદ્રવ્યદેવો એક રુપ વિકુવવાને સમર્થ છે કે અનેકપી? હે ગૌતમ ! બંને રીતે સમર્થ છે.એક રુપને વિક્ર્વતો એક એકેદ્રિયરુપને યાવતુ-એક પંચેન્દ્રિયરુપને વિદુર્વે છે, અથવા અનેક રુપોને વિક્ર્વતો અનેક એકેટિંયરુપોને કે અનેક પંચેદ્રિયરુપોને વિદુર્વે છે, તે રુપો સંખ્યાતા કે અસંખ્યાતા, સંબદ્ધ કે અસંબદ્ધ, સમાન કે અસમાન વિફર્વે છે, વિકુવ્યા પછી પોતાનાં યથેષ્ટ કાર્યો કરે છે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદેવ સંબંધે પણ જાણવું. દેવાધિદેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ બને વિકવવા સમર્થ છે. પણ તે સંપ્રાપિવડે વૈક્રિયરુપ વિકુવ્ય નથી, વિદુર્વતા નથી અને વિકુવશે પણ નહિ. ભાવ:વસંબધે પ્રશ્ન.ભવ્યદ્રવ્યદેવો ની જેમ ભાવદવસંબધે પણ જાણવું. પપ૮]હે ભગવનું ! ભવ્યદ્રવ્યદેવો તુરતજ મરણ પામી ક્યાં જાય-ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તેઓ નૈરયિકોમાં, તિર્યંચોમાં કે મનુષ્યોમાં ઉત્પન્ન થતાં નથી, પણ દેવો માં ઉત્પન્ન થાય છે. ભગવન્! નરદેવો અત્તરરહિત-તુરતજ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય હે ગૌતમ! નૈરયિકોમાં ઉત્પન્ન થાય, પણ તિર્યંચ, મનુષ્ય કે દેવોમાં ઉત્પન્ન ન થાય, હે ભગવન્! ધર્મદિવો તુરતજ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય છે ગૌતમ ! તેઓ દેવોમાં ઉત્પન્ન થાય છે. અન્ય ત્રણ ગતિમાં નહીં. જો તેઓ (ધમદિવો) દેવોમાં ઉત્પન્ન થાય ઈત્યા દિ પ્રશ્ન. હે ગૌતમ ! ફક્ત વૈમાનીક દેવોમાં ઉત્પન્ન થાય છે. સર્વ વૈમાનિકોમાં, યાવતુસવથિસિદ્ધઅને કેટલાક સિદ્ધ થાય છે. યાવતું સર્વ દુઃખોનો નાશ કરે છે. હે ભગવનું ! દેવાધિદેવ અન્તરરહિત-તુરતજ મરણ પામી ક્યાં જાય- ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તેઓ સિદ્ધ થાય, યાવતુ-સર્વ દુઃખોનો અન્ત કરે. હે ભગવનું ! ભાવદેવો તરતજ મરણ પામી ક્યાં જાય?-એ પ્રશ્ન જેમ “વ્યુત્ક્રાંતિ પદમાં અસુરકુમારોની ઉદ્ધતના કહી છે તેમ અહિં ભાવદેવોની પણ ઉદ્ધતના કહેવી. હે ભગવનું ! ભવ્યદ્રવ્યવો “ભવ્યદ્રવ્યદેવરુપે” કાલથી ક્યાંસુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમાં Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ શતક-૧૨, ઉસો-૯ સુધી હોય. એ પ્રમાણે જેમ ભવસ્થિતિ કહી એમ સંસ્થિતિ પણ યાવદ્રભાવદેવ સુધી જાણવી.પરતુધર્મદિવજા એકસમયસુધી અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી હોય. હે ભગવનું ભવ્યદ્રવ્યદેવને પરસ્પર કેટલા કાળનુંઅંતર હોય?હે ગૌતમ! જઘ ન્ય અંતર્મુહૂર્ત અધિક દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યન્ત. હે ભગ વનુ!નરદેવને પરસ્પર કેટલું અત્તર હોય-એ પ્રશ્ન હે ગૌતમ ! જઘન્ય કાંઈક અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-કાંઈકન્યૂનઅર્ધપુદ્ગલપરિવર્તપર્યન્તઅન્તર હોય. [પપ૯]હે ભગવન્! ધર્મદિવને પરસ્પર કેટલું અન્તર હોય. જઘન્યથી પલ્યો પમપૃથક્વ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-કંઈક ન્યૂન અપાઈ પુદ્ગલપરિવર્ત. હે ભગવનું ! દેવાધિદેવને પરસ્પર કેટલું અન્તર હોય હે ગૌતમ ! તેને અંતર નથી. ભાવેદેવના પરસ્પર અન્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ- વનસ્પતિ કાલ. હે ભગવન્! ભવ્યદ્રવ્યદેવો, નરદેવો, યાવદ્ભાવવોમાંના કોણ કોનાથી યાવદુઅશ્રુતક, રૈવેયકતથાઅનુત્તરોપપાતિક-એઓમાંનાકોણ કોનાથી યાવદુ-વિશેષાધિક છે? હે ગૌતમ! સર્વથી થોડા અનુત્તરૌપપાતિક ભાવકેવો છે, તે કરતાં ઉપરનાં રૈવેયેક ભાવ દેવો સંખ્યાતગુણ છે, તે કરતાં મધ્યમ ગ્રેવેયેક ભાવ દેવો સંખ્યાતગુણ છે. તેથી અધસ્તન રૈવેયકભાવદેવ સંખ્યાતગુણ છે તે કરતાં અમ્રુત કલ્પના દેવો સંખ્યાતગુણ છે, યાવદુ-આનતકલ્પના દેવો સંખ્યાતગુણ છે. એ પ્રમાણે જેમ જીવાભિગમ” સુત્રમાં ત્રિવિધ જીવના અધિકારમાં દેવપુરુષોનું અલ્પબદુત્વ કહું છું તેમ અહીં પણ યાવદ્ર જ્યોતિષ્ક ભાવદેવો અસંખ્યયગુણ છે.' ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, તે ભગવન્! તે એમજ છે. | શતક ૧૨-ઉદેસાઃ૯ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદેસો-૧૦) પિ૬૦]હે ભગવન્! આત્મા કેટલા પ્રકારના હ્યા છે? હે ગૌતમ! આઠ પ્રકારના. - દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વયત્મા. હે ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય તેને શું કષાયાત્મા હોય અને કષાયાત્મા હોય તેને દ્રવ્યાત્મા હોય ? હે ગૌતમ જેને દ્રવ્યાત્મા હોય તેને કષાયાત્મા કદાચિત હોય કદાચિત ન હોય પણ જેને કષાયાત્મા હોય, તેને તો અવશ્ય દ્રવ્યાત્મા હોય. હે ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય તેને યોગાત્મા હોય? એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા અને કષાયાત્માનો સંબન્ધ કહ્યો તેમ દ્રવ્યાત્મા અને યોગાત્માનો સંબન્ધ કહેવો. હે ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય તેને ઉપયોગાત્મા હોય? એ પ્રમાણે સર્વત્ર પ્રશ્ન કરવો. હે ગૌતમ ! જેને દ્રવ્યાત્મા હોય તેને ઉપયોગાત્મા અવશ્ય હોય, અને જેને ઉપયોગાત્મા હોય તેને પણ દ્રવ્યાત્મા અવશ્ય હોય, જેને દ્રવ્યાત્મા હોય તેને જ્ઞાનાત્મા ભજનાએ વિકલ્પ હોય, અને જેને જ્ઞા નાત્મા હોય તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય. જેને દ્રવ્યાત્મા હોય તેને દર્શનાત્મા અવશ્ય હોય, જેને દર્શનાત્મા હોય તેને દ્રવ્યાત્મા પણ અવશ્ય હોય, જેને દ્રવ્યાત્મા હોય તેને ચારિત્રાત્મા ભજનાએનવિકલ્પ હોય, અને જેને ચારિત્રાત્મા હોય તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય. એ પ્રમાણે વીત્માની સાથે પણ સંબન્ધ કહેવો. હે ભગવન્! જેને કષાયાત્મા હોય તેને શુ યોગાત્મા હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ભગવઇ-૧૨-૧O/પ૬૦ ગૌતમ! જેને કષાયાત્મા હોય તેને યોગાત્મા અવશ્ય હોય, અને જેને યોગાત્મા હોય તને કદાચિતુ કષાયાત્મા હોય અને કદાચિતું ન પણ હોય. એ પ્રમાણે ઉપયોગાત્માની સાથે કષાયાત્માનો સંબન્ધ જણવો. તથા કષાયાત્મા અને જ્ઞાનાત્મા એ બંને પરસ્પર ભજ નાએનવિકલ્પે કહેવા. જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબધ કહ્યો તેમ કષા યાત્મા અને દર્શનાત્માનો સંબન્ધ કહેવો. તથા કષાયાત્મા અને ચારિત્રાત્મ-એ પરસ્પર ભજનાએ કહેવા. જેમ કષાયાત્મા અને યોગાત્મા કહ્યા, તેમ કષાયાત્મા અનેવીયત્મિા પણ કહેવા. એ પ્રમાણે જેમ કષાયાત્માની સાથે ઈતર આત્માની વક્તવ્યતા કહી, તેમ યોગાત્માની સાથે પણ ઉપરના આત્માઓની વક્તવ્યતા કહેવી. જેમ દ્રવ્યાત્માની વક્ત વ્યતા કહી તેમ ઉપયોગાત્માની પણ ઉપરના આત્માઓની સાથે વક્તવ્યતા કહેવી. જેને જ્ઞાનાત્મા હોય તેને દર્શનાત્મા અવશ્ય હોય, અને જેને વળી દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્મા ભજનાએ હોય. જેને જ્ઞાનાત્મા હોય તેને ચારિત્રાત્મા ભજનાએ હોય વળી જેને ચારિત્રાત્મા હોય તેને જ્ઞાનાત્મા અવશ્ય હોય. તથા જ્ઞાનાત્મા અને વીર્યાત્મા-એ બન્ને પરસ્પર ભજનાએ હોય. જેને દર્શનાત્મા હોય તેને ઉપરના ચારિત્રામાં, વીત્મા એ બંને ભજનાએ હોય, વળી જેને તે આત્મા હોય તેને દર્શનાત્મા અવશ્ય હોય. જેને ચારિત્રાત્મા હોય તેને અવશ્ય વીયત્મિા હોય, વળી જેને વીત્મા હોય તેને ચારિત્રાત્મા કદાચિત હોય અને કદાચિદ્ર ન હોય. હે ભગવન્! દ્રવ્યાત્મા, કષાયાત્મા, યાવત્વીય ત્મામાં કયા આત્મા કોનાથી યાવદુ-વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા ચારિત્રા ત્મા છે, તે કરતાં જ્ઞાનાત્મા અનંતગુણ છે, તેથી કષાયાત્મા અનંતગુણ, તે કરતાં યોગા ત્મા વિશેષાધિક છે, તે કરતાં ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા-એ ત્રણે વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. પિ૬૧]હે ભગવનું ! આત્મા જ્ઞાનસ્વરુપ છે, કે અજ્ઞાનરુપ છે ? હે ગૌતમ ! આત્મા કદાચિદ્ર જ્ઞાનરુપ છે, અને કદાચિત્ અજ્ઞાનરુપ પણ છે. પરંતુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરુપ છે. હે ભગવન! નૈરયિકોનો આત્મા જ્ઞાનરુપ છે, કે અજ્ઞાનરુપ છે? હે ગૌતમ! નૈરયિકોનો આત્મા કદાચિત્ જ્ઞાનરુપ છે અને કદાચિત અજ્ઞાનરુપ પણ છે. પરન્તુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરુપ છે. યાવતુ- સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથ્વીકાયિકોનો પ્રશ્ન હે ગૌતમ ! પૃથ્વી કીયિકોનો આત્મા અવશ્ય અજ્ઞાન રુપ છે અને તેઓનું અજ્ઞાન પણ અવશ્ય આત્મરુપ છે. યાવદુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિય, યાવદ્ર-વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવન્! આત્મા દર્શનપ છે કે તેથી દર્શન બીજું છે? હે ગૌતમ! આત્મા અવશ્ય દર્શનપ છે અને દર્શન પણ અવશ્ય આત્મા છે. હે ભગવનું નૈયરિકોનો આત્મા સંબંધ પ્રશ્ન. હે ગૌતમ! નૈરયિ કોનો આત્મા અવશ્ય દર્શનારુપ છે, અને તેઓનું દર્શન પણ અવશ્ય આત્મા છે. એ પ્રમાણે યાવદ્વૈમાનિકો સુધી નિરંતર (ચોવીસ) દંડક કહેવા. હે ભગવનું ! રત્નપ્રભાપૃથ્વી આત્મા–સસ્વરુપ છે કે અન્ય-અસત્વરુપ ? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ આત્મા-સદરુપ છે, કથંચિતુ નો આત્મા-પણ છે, અને સદરુપે અને અસદરુપે કથંચિત્ અવક્તવ્ય છે. એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથિવી પોતાના આદેશથી-સ્વરુપથી આત્મા-વિદ્યમાન છે, પરના આદેશથી વિવક્ષાથી નોઆત્મા-અવિદ્યમાન છે, અને ઉભયના આદેશથી આત્મા Page #302 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૨, ઉદેસો-૧૦ ૨૯૯ સદરુપે અને નોઆત્મા-અસદરુપે અવક્તવ્ય છે. હે ભગવનું શિર્કરપ્રભાપૃથ્વી આત્મા સદરુપ છે?'ઈત્યાદિ પ્રશ્ન. માફક રત્નપ્રભાપૃથ્વી જાણવું. એ પ્રમાણે વાવઅધ સપ્તમ પૃથ્વી સુધી જાણવું. હે ભગવનું ! સૌધર્મદિવલોક આત્મા-સદ્ અને નોઆત્મા-અસદ રુપે કથંચિત્ અવક્તવ્ય છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! પોતાના આદેશથી આત્મા-વિદ્યમાન છે, પરના આદેશથી નોઆત્મા-વિદ્યમાન છે, અને બન્નેના આદેશથી અવક્તવ્ય-આત્મ તથા નોઓત્મા રુપે અવાચ્ય, એ રીતે વાવઅશ્રુતકલ્પ પણ જાણવી. હે ભગવન્! રૈવેયક વિમાન આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય? એ બધું રત્નપ્રભા પૃથિવીની પેઠે જાણવું. અને તે પ્રમાણે અનુત્તર વિમાન તથા ઈષ~ામ્ભારા પૃથ્વી સુધી જાણવું. હે ભગવાન ! એક પરમાણુપુદ્ગલ આત્મા-વિદ્ય માન છે કે તેથી અન્ય? હે ગૌતમ ! જેમ સૌધર્મકલ્પ સંબધે કહ્યું તેમ એક પરમાણુ યુદ્ગલસંબજોપણ જાણવું.હે ભગવાન દ્વિપ્રદેશિક અંધઆત્મા-વિદ્યમાન છેકેતેથી અન્ય ? હે ગૌતમ કથંચિત્ આત્માવિદ્યમાન છે, કથંચિ-નોઆત્મા-અવિદ્યમાં છે, અને આત્મા તથા નો આત્મા તથા નો આત્મા રુપે કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિદ આત્મા છે, અને કથંચિત્ નોઆત્મા પણ છે, અને આત્મા તથા નો આત્મા-એ ઉભયરુપે અવક્તવ્ય છે. હે ભગવનું ! એ પ્રમાણે શા હેતુથી કહો છો કે-ઈત્યાદિ પૂર્વોક્ત યાવ-આત્મા અને નોઆત્મા-એ ઉભયરુપે અવક્તવ્ય છે? હે ગૌતમ ! (દ્વિપ્રદેશિક સ્કંધ) પોતાના આદેશથી આત્મા છે, પરના આદેશથી નો આત્મા છે, ઉભયના આદેશથી આત્મા અને નોઆત્મા-એ ઉભયરુપેઅવક્તવ્ય છે, એક દેશની અપેક્ષાએ સદૂભાવપયયની વિવા ક્ષાની અને એક દેશની અપેક્ષાએ અસદુભાવપયયની વિવક્ષાની દ્વિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન, તથા નોઆત્મા-અવિદ્યમાન છે, એક દેશના આદેશથી સંભાવપથયની અપેક્ષાએ અને એક દેશના આદેશથી સદૂભાવ અને અસદુભાવ એ બન્ને પર્યાયની અપેક્ષાએ દ્વિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન અને આત્મા તથા નોઆત્મા એ ઉભયરુપે અવક્તવ્ય છે. એક દેશના આદેશથી અસદૂભાવપયયિની અપેક્ષાએ અને એક દેશના આદેશથી સભાવ અને અસદુભાવ-એ બન્ને પયયની અપેક્ષાએ તે દ્વિપ્રદે શિક સ્કંધ નોઆત્મા-અવિદ્યમાન અને આત્મા તથા નોઆત્મારૂપે અવક્તવ્ય છે. હે ભગવન! ત્રિપ્રદેશિક સ્કંધ સંબંધ પ્રશ્ન હે ગૌતમ! ત્રિપ્રદેશિક સ્કંધ કથંચિત આત્માવિદ્યમાન છે, કથંચિત્ નો આત્મા-અવિદ્યમાન છે, આત્મા તથા નોઆત્મા-એ ઉભયરુપ કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા તથા કથંચિત્ નોઆત્મા છે, કથંચિત્ આત્મા અને નોઆત્માઓ છે, કથંચિત્ આત્માઓ અને નોઆત્મા છે, કથંચિત્ આત્મા તથા. નોઆત્મા-એ ઉભયરુપે અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા અને આત્માઓ તથા નોઆ. ત્માઓ-એ ઉભયરુપે અવક્તવ્ય છે.કથંચિત્ નો આત્મા અને આત્માઓ તથા નો આત્મા ઓ-એ બન્ને રુપે અવક્તવ્યો છે, કથંચિત્ નોઆત્માઓ અને આત્મા તથા નોઆત્મા-એ ઉભયરુપે અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા, નોઆત્મા અને આત્મા તથા નોઆત્મા-એ બન્ને રુપે અવક્તવ્ય છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! પોતાના આદેશથી આત્મા છે પરના-આદેશથી નો આત્મા છે, ઉભયના આદેશથી આત્મા અને નોઆત્મા-એ ઉભય રુપે અવક્તવ્ય છે, એક દેશના આદેશથી સદૂભાવપયયિની અપે ક્ષાએ અને એક દેશના આદેશથી અસદુભાવપર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશિક સ્કંધ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ભગવઇ-૧૨-૧૦/૫૬૧ આત્મા અને નોઆત્મારૂપ છે.એક દેશના આદેશથી સદૂભાવપર્યાયિની અપેક્ષાએ અને દેશના આદેશથી અસદુભાવપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિકઢંધ આત્મા તથા નોઆત્માઓ છે, દેશો ના આદેશથી સદૂભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદે શથી અસદૂભાવપયયિની અપેક્ષાએ ત્રિપ્રેદશિક સ્કંધ આત્માઓ અને નોઆત્મારૂપ છે, દેશના આદેશથી સદૂભાવપયયિની અપેક્ષાએ અને દેશથી ઉભય-સદૂભાવ તથા અસદુભાવ પર્યાયિની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિકઢંધ આત્મા અને આત્મા તથા નોઆ ત્મા તથા નોઆત્મા-એ ઉભયપે અવક્તવ્ય છે, દેશના આદેશથી સદૂભાવપયયિની અપેક્ષાએ અને દેશોના આદેશથી સદૂભાવપયયિની અપેક્ષાએ અને દેશના આદેશથી સભાવ તદુભ પયયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા અને આત્માઓ તથા નો આત્માઓ-એ ઉભયરુપે અવક્તવ્યો છે, દેશોનાઆદેશથી સદૂભાવપર્યાયિની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિકઢંધ આત્મા ઓ અને આત્મા તથા નો આત્મા એ ઉભયરુપે અવક્તવ્ય છે.- એ ત્રણ ભાંગાઓ જાણ વા. દેશના આદેશથી સદૂભાવ અસભાપર્યાયિની અપેક્ષાએ,અને દેશના આદેશથી તદુભયપર્યાયિની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા, નોઆત્મા અને આત્મા તથા નો-આત્મા ઉભયરુપે અવક્તવ્ય છે. હે ભગવન્! ચતુ:પ્રદેશિક સ્કન્ધ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય છે-ઈત્યાદિ પ્રશ્ન: હે ગૌતમ! ચતુ-પ્રદેશિક સ્કન્ધ કથંચિત્ આત્મા છે, કથંચિત્ નો આત્મા છે, આત્મા અને નોઓત્મા ઉભયરુપે કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા અને નોઆત્મા છે, કથંચિત્ આત્મા અને અવક્તવ્ય છે કથંચિત્ નો આત્મા અને અવક્તવ્ય છે, કથંચિદ્ર આત્મા અને નોઆત્મા તથા આત્મા-નોઆત્મરુપે અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા, નો આત્મા અને આત્માઓ તથા નોઆત્માઓરુપે અવવક્તવ્યો છે. કથંચિત આત્મા નો આત્માઓ તથા આત્મા અને નોઆત્મા-ઉભયરુપે અવક્તવ્ય છે. કથંચિત્ આત્માઓ, નોઆત્માઓરુપે અવક્ત વ્યો છે. કથંચિતઆત્મા નો આત્માઓ તથા આત્મા અને નોઆત્મા-ઉભયરુપે અવક્તવ્ય છે. કથંચિત્ આત્માઓ, નોઆત્માઓ તથા આત્મા અને અનાત્મરૂપે અવક્તવ્ય છે. હે ભગવાન્ ! શા હેતુથી એમ કહેવાય છે? હે ગૌતમ ! પોતાના આદેશથી-સ્વરુપની વિવક્ષાથી આત્મા છે, પરના આદેશથી-પરરુપની વિવ ક્ષાથી નો આત્મા છે, તદુભયના આદેશથી આત્મા અને નોઆત્માએ ઉભયરુપે અવ ક્તવ્ય છે, ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. ' હે ભગવન! પંચપ્રદેશિક સ્કંધ આત્મા છે, કે તેથી અન્ય પંચપ્રદેશિક સ્કંધ છે? હે ગૌતમ! પંચપ્રદેશિક સ્કંધ કથંચિત્ આત્મા છે, કથંચિતુ નો આત્મા છે અને આત્મા તથા નોઆત્મારૂપે કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા, નોઆત્મા અને આત્મા અને અનાત્મા-ઉભયરુપે કથંચિત્ અવક્તવ્ય છે. નોઆત્મા અને અવક્તવ્યવડે એ પ્રમાણે ચાર ભાંગા કરવા, ત્રિક સંયોગમાં એક આઠમો ભાંગો ઉતરતો નથી, એટલે સાત ભાંગાઓ થાય છે. હે ભગવાનું! શા હેતુથી ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! (પંચપ્રદેશિક સ્કંધ) પોતાના આદેશથી આત્મા છે, પરના આદેશથી નો આત્મા છે. તદુભયના-આદેશથી અવક્તવ્ય છે. ઇત્યાદિ પૂર્વવતુ ષટપ્રદેશિક સ્કન્ધને વિષે સર્વે ભાંગાઓ લાગુ પડે છે, વાવ-અનન્તપ્રદેશિક સ્કન્ધ સંબધે જાણવું, હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે Page #304 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૩, ઉદેસી-૧ ૩૦૧ એમજ છે એમ કહી ભગવાન ગૌતમ) યાવ વિહરે છે. શતક: ૧૨-ઉદેસાઃ ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | | શતકઃ ૧ર-ગુર્જરછાયાપૂર્ણ ] (શતકઃ૧૩) ઉદસો-૧ [પ૩નરકપૃથ્વી, દેવની પ્રરુપણા, અનન્તરાહર, પૃથ્વી, આહાર, ઉપપાત, ભાષા, કર્મની પ્રરુપણા,અનગાર, અને સમુદ્દઘાત. [પ૬૪]રાજગૃહમાં (ભગવાનું ગૌતમ) યાવતુ-એ પ્રમાણે બોલ્યા- હે ભગવાનું ! કેટલી નરક પૃથિવીઓ કહેલી છે? હે ગૌતમ! સાત. રત્નપ્રભા, યાવતું અધઃ સપ્તમનરક પૃથિવી. હે ભગવન્! આ રત્નપ્રભા નરકમૃથિવીને વિષે કેટલા લાખ નરકાવાસો કહેલો છે? બત્રીસ લાખ. હે ભગવનું ! તે નરકાવાસી સંખ્યાત યોજન વિસ્તારવાળા છે કે અસંખ્યાતા યોજન વિસ્તારવાળા છે? હે ગૌતમ! તે બંને છે. હે ભગવન્! આ રત્નપ્રભા. પૃથિવીના ત્રીશ લાખ નરકગાવાસોમાં સંખ્યાતાયોજન- વિસ્તાવાળા નરકાવાસોમાં એકસમયે કેટલાં નારક જીવો ઉત્પન્ન થાય, કેટલા કાપોતલેશ્યાવાળા, કેટલા કૃષ્ણપાક્ષિક જીવો, કેટલા શુક્લપાક્ષિક જીવો, કેટલા સંજ્ઞીજીવો, કેટલા અસંજ્ઞી જીવો, કેટલા ભવસિ દ્વિકજીવો, કેટલા આભિનિબોધિકજ્ઞાની, કેટલા શ્રુતજ્ઞાની, કેટલા અવધિજ્ઞાની, કેટલા. મતિઅજ્ઞાની, કટલા શ્રુતઅજ્ઞાની, કેટલા વિર્ભાગજ્ઞાની, કેટલા ચક્ષુદર્શની, કેટલા અચસુદર્શની, કેટલા અવધિદર્શની, કેટલા આહારસંજ્ઞાના, ઉપયોગવાળા જીવ, કેટલા ભય સંજ્ઞાના ઉપયોગવાળા, કેટલા મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા, કેટલા પરિગ્રહસંજ્ઞાના ઉપ યોગવાળા, કેટલા સ્ત્રીવેદી જીવ, કેટલા પુરુષવેદી, કેટલાંક નપુંસકવેદી, કેટલા ક્રોધકષાય વાળા, યાવતુ કેટલા લોભકષાયવાળા, કેટલા શ્રોત્રેન્દ્રિયના ઉપયોગવાળા , કેટલા સ્પર્શેન્દ્રિય ઉપયોગવાળા, કેટલા નોઈદ્રિય (મન) ના ઉપયોગવાળા, કેટલા મનયોગી, કેટલા વચનયોગી, કેટલા કાયયોગી, કેટલા સાકારોપયોગવાળા, અને કેટલા અનાકારો પયોગવાળા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશલાખ નરકાવાસો માંના સંખ્યાતા યોજનાના વિસ્તારવાળા નરકાવાસોને વિષે જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નારકો ઉત્પન્ન થાય છે, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કૃષ્ણપાક્ષિક જીવો ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે શુક્લપક્ષ સંબંધે પણ જાણવું, એ રીતે સંજ્ઞી ને અસંજ્ઞીને પણ કહેવું, એ પ્રમાણે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક જીવો પણ જાણવા. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞા ની એ સર્વ એ પ્રમાણેજ ઉત્પન્ન થાય છે. ચક્ષુદર્શનવાળા જીવો ઉત્પન્ન થતા નથી. જઘન્ય થી એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અચક્ષુદર્શનવાળાં પણ જાણવા. એ રીતે આહાર સંજ્ઞાના ઉપયોગવાળા અને યાવતુ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ એ પ્રમાણે ઉત્પન્ન થાય છે. સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા જીવો ઉત્પન્ન થતા નથી. જઘન્યથકી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નપુંસકવેદી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ક્રોધ કષાયી, અને યાવતુ લોભકષાયી જાણવા. શ્રોત્રેન્દ્રિય ઉપયોગવાળા યાવતુ સ્પર્શેન્દ્રિયના ઉપયોગવાળા પણ ઉત્પન્ન થતા નથી. જઘન્યથી એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ભગવઈ-૧૩/-/૧૫૬૪ થી સંખ્યાતા નોઈદ્રિયના ઉપોયગવાળા ઉત્પન્ન થાય છે. મનયોગી અને વચનયોગી ઉત્પન્ન થતા નથી. જઘન્યથી એક, બે અને ત્રણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાયયોગવાળા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સાકારોપયોગવાળા અને એ રીતે અનાકારોપયોગવાળા પણ ઉત્પન્ન થાય છે. હે ભગવનું ! આ રત્નપ્રભાકૃથિવીના ત્રીશલાખનારકાવાસોમાંના સંખ્યાતાયો જન વિસ્તારવાળા નરકાવાસોને વિષે એક સમયમાં કેટલા નારક જીવો ઉદ્વર્તી-મરણ પામે, કેટલા કાપોતલેશ્યાવાળા ઉદ્વવર્તે, યાવતુ-કેટલા અનાકારોપયોગ વાળા ઉદ્દવર્તે? હે ગૌતમ ! એક સમયે જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નારકો ઉદ્ધ વર્તે, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાપોતલેશ્યાવાળા ઉદ્વવર્તે, એ પ્રમાણે યાવતુ-સંજ્ઞી જીવો સુધી ઉદ્ધવર્તના જાણવી. અસંજ્ઞી જીવો ઉદ્ધવર્તતા નથી. ભવસિદ્ધિક જીવો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વવર્તે છે. એ પ્રમાણે-યાવતુ શ્રતઅજ્ઞાની સુધી જાણવું.વિભંગજ્ઞાની અને ચક્ષુદર્શની ઉદ્ધવર્તતા નથી. જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અચક્ષુદર્શની ઉદ્વવર્તે છે. એ પ્રમાણે યાવતુ સ્પર્શેનેન્દ્રિયના ઉપયોગવાળા પણ ઉદ્વર્તતા નથી. કાયયોગી જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્ધવર્તે છે. એ પ્રમાણે સાકારોપયોગવાળા અને અનાકા રોપયોગવાળા પણ જાણવા. હે ભગવન્! આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશ લાખ નરકાવા સમોમાં સંખ્યાતા યોજન વિસ્તારવાળા નરકાવાસોનેવિષે કેટલાનારકજીવો કહેલા છે? કેટલા કાપોત લેશ્યાવાળા, યાવતુ- કેટલા અનાકારોપયોગવાળા છે ? કેટલા અનન્તરોપ પન્ન અને કેટલા પરંપરોપન્ન થયેલા હોય છે. કેટલા અનંત રાવગાઢ, કેટલાં પરંપરાવ ગાઢ, કેટલા અનંતરાહાર, કેટલાં પરંપરાહાર છે? કેટલા અનંતરપર્યાપ્ત છે, અને કેટલા પરંપરપયક્તિા છે, કેટલા ચરમ છે. અને કેટલા અચરમ હોય છે? હે ગૌતમ! સંખ્યાતા. નારક જીવો કહેલા છે, સંખ્યાતા કાપોતલેશ્યાવાળા કહેલા છે, એ પ્રમાણે યાવતુ-સંખ્યા તા સંજ્ઞી જીવો કહેલા છે. અસંશી જીવો કદાચિતું હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય છે તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય છે. સંખ્યાતા ભવસિ દ્વિક જીવો કહેલા છે, એ પ્રમાણે યાવતુ સંખ્યાતા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા કહેલા છે, સ્ત્રીવેદી નથી અને પુરુષવેદી પણ નથી, નપુંસકવેદી સંખ્યાતા હોય છે. એ પ્રમાણે ક્રોધકષાયી પણ સંખ્યાતા હોય છે. માનકષાયી અસંજ્ઞીની પેઠે છે. એ પ્રમાણે યાવતુ લોભકષાયી જાણવા. સંખ્યાતા શ્રોત્રેન્દ્રિયના ઉપયોગવાળા કહ્યા છે, એ પ્રમાણે યાવતુ (સંખ્યાતા) અનાકા રોપયોગી જાણવા. અનંતરોપપન્ન નારકો કદાચિત હોય છે અને કદાચિતુ હોતા નથી. જો હોય તો તે અસંજ્ઞીની પેઠે જાણવા. સંખ્યાતા પરંપરોપપન્ન જાણવા. એ પ્રમાણે અનંતરાવગાઢ અનંતરાહારક, અનન્તરપયકિઅનેચરમ જાણવા. પરંપરાવગાઢ, યાવતુ અચરમ સુધી જેમ પરંપરોપપન્ન કહ્યા તેમ કહેવા. હે ભગવન્આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશ લાખ નરકાવાસોમાંના અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોને વિષે એક સમયે કેટલા નારકો ઉત્પન્ન થાય,યાવતુકેટલા અનાકારોપયોગવળા ઉત્પન્ન થાય ? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા નારકો ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે જેમ સંખ્યાતા વિસ્તારવાળા, નરકને વિષે એ ત્રણ આલાપક કહ્યા તેમ અસંખ્યાતયોજન વિસ્તારવાળા નરકાવાસોને Page #306 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૩, ઉદેસો-૧ ૩૦૩ વિષે કહેવા, પરન્ત અહિં “અસંખ્યાતા’ એવો પાઠ કહેવો, વેશ્યાને વિષે વિશેષતા છે, અને તે વેશ્યાઓ પ્રથમ શતકમાં કહ્યા પ્રમાણે જાણવી. પરન્તુ એટલો વિશેષ છે કે સંખ્યાતયોજન વિસ્તારવાળા અને અસંખ્યાતયોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા જ ચ્યવે છે, એમ કહેવું હે ભગવન્! શર્કરા પ્રભા નરક પૃથિવીને વિષે કેટલા નરકાવાસો હોય છે-તે સંબધે પ્રશ્ન હે ગૌતમ ! પચીશલાખનારકાવાસો હોય. હે ભગવાન તે નરકાવાસો શું સંખ્યાતાયોજન વિસ્તાર વાળા હોય કે અસંખ્યાતયોજન વિસ્તારવાળા હોય? એ પ્રમાણે જેમ રત્નપ્રભા સંબધે કહ્યું તેમ શર્કરપ્રભા સંબધે જાણવું. પરન્તુ (ઉત્પાદ્, ઉદ્ધતના અને સત્તા) એ ત્રણે આ લાપકને વિષે અસંજ્ઞી ન કહેવા. વાલુકાપ્રભા સંબજો પ્રશ્ન. હે ગૌતમ! પંદરલાખ નરકાવાસો કહ્યા છે, બાકી બધું શર્કરામભાની પેઠે જાણવું. પણ લેશ્યાને વિષે વિશેષતા છે અને તે પ્રથમ શતકમાં કહ્યા પ્રમાણે જાણવી. હે ભગવાન્ ! પંકપ્રભા નરકને વિષે પ્રશ્ન. હે ગૌતમ ! દશ લાખ નરકા વાસો કહ્યા છે. એ પ્રમાણે જેમ શર્કરપ્રભા સંબધે કહ્યું, તેમ અહિં પણ જાણવું. પરન્તુ અહિંથી અવધિજ્ઞાની અને અવધિની ઐવતા નથી બાકી બધું પૂર્વની પેઠે જાણવું. ધૂમપ્રભા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! ત્રણ લાખ નરકાવાસો કહ્યા છે, એ પ્રમાણે જેમ પંક પ્રભા સંબધે કહ્યું છે તેમ અહિં જાણવું. હે ભગવન્! તમા નરકમૃથિવીને વિષે પ્રશ્ન. હે ગૌતમ ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસો કહ્યા છે. બાકી બધું પંકપ્રભા પેઠે જાણવું. હે ભગવન્! અધ સપ્તમ નરક પૃથિવીને વિષે અનુત્તર અને અત્યંત મોટા એવા કેટલા મહાનરકાવાસો કહ્યા છે. ? હે ગૌતમ! પાંચ નારકાવાસો કહ્યા છે. યાવતુ અપ્રતિષ્ઠાન. હે ભગવન્! તે નરકાવાસો શું સંખ્યાતુ યોજનાના વિસ્તારવાળા છે કે અસંખ્યાતુ યોજ નના વિસ્તારવાળા છે? હે ગૌતમ ! વચ્ચેનો અપ્રતિષ્ઠાન નરકાવાસ સંખ્યાતયોજનનના વિસ્તારવાળો છે અને બીજા અસંખ્યાતયોજનના વિસ્તારવાળા છે. હે ભગવન્! અધઃ સપ્તમ નરકમૃથિવીના પાંચ અનુત્તર અને અત્યંત મોટા યાવતુ-મહાનરકાવાસોમાના સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસને વિષે એક સમયે કેટલા નારકો ઉત્પન્ન થાયઈત્યાદિ પ્રશ્ન. જેમ પંકપ્રભાને વિષે કહ્યું તેમ અહિં જાણવું. પરતું એટલો વિશેષ છે કે અહિં ત્રણ જ્ઞાનસહિત ઉત્પન્ન થતા નથી, તેમ ઐવતા પણ નથી. તો પણ એ પાંચ નરકા, વાસમાં એ પ્રમાણે-પ્રથમાદિ નરકમૃથિવીની જેમ ત્રણ જ્ઞાનવાળા હોય છે. એ પ્રમાણે અસંખ્યાતાયોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે પણ જાણવું, પરંતુ ત્યાં અસંખ્યાતા” એવો પાઠ કહેવો. [૫૫]ભગવનું ! આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશલાખનરકાવાસોમાંના સંખ્યાતા યોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે શું સમયગૃષ્ટિનારકો ઉત્પન્ન થાય, મિથ્યાવૃષ્ટિ નારકો ઉત્પન્ન થાય કે સમ્પમ્પિય્યાવૃષ્ટિ નારકો ઉત્પન્ન થાય? સમ્યષ્ટિ પણ નારકો ઉપજે, મિથ્યાવૃષ્ટિ પણ નારકો ઉપજે, પરન્તુ સમ્યગૃષ્ટિ નારકો ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! આ રત્નપ્રભાપૃથ્વીના ત્રીશ લાખ નરકાવાસીમાંના સંખ્યાતાયોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે શું સમયગૃષ્ટિ નારકી વે? ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! રત્નપ્રભાપૃથ્વીના ત્રીશ લાખ નરકાવાસોમાંના સંખ્યાતા યોજનાવિસ્તારવાળા નરકાવાસો શું સમ્યવૃષ્ટિ નારકો વડે અવિરહિત-સહિત છે, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ભગવદ- ૧૩-૧૫૫ મિથ્યાવૃષ્ટિ નારકો વડે અવિરહિત છે કે સમ્યુગ્મિધ્યાવૃષ્ટિ નારકો વડે અવિરહિત છે? હે ગૌતમ ! સમ્યગૃષ્ટિ નારકો વડે અવિરહિત છે, અને મિથ્યાદ્રષ્ટિ નારકો વડે અવિ રહિત છે, પરન્તુ સમ્યગ્દષ્ટિ નારકો વડે કચિતુ. અવિરહિત હોય છે અને કદાચિતુ વિર હિત હોય છે. એ પ્રમાણે અસંખ્યાતા યોજનવિસ્તારવાળા નરકોને વિષે પણ ત્રણ આલા. પક કહેવા એ પ્રમાણે શર્કરપ્રભાને વિષે અને યાવતુ-તમાકૃથિવી સુધી કહેવું. હે ભગ વનું ! અંધ સપ્તમ- પૃથ્વીના પાંચ અનુત્તર નરકાવાસોમાંના યાવતુ-સંખ્યાતા યોજના વિસ્તારવાળા નરકા- વાસને વિષે શું સમ્યગ્દષ્ટિ નારકો ઉત્પન્ન થાય? ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ નારકો ઉત્પન્ન થતા નથી. પણ મિથ્યાદ્રષ્ટિ નારકો ઉત્પન્ન થાય છે. સમ્યુગ્મિધ્યાવૃષ્ટિ નારકો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે ઉદ્વર્તના પણ કહેવી-જેમ રત્નપ્ર ભાને વિષે સત્તા સંબન્ધ નારકો મિથ્યાદ્રષ્ટિદિવડે અવિરહિત-સહિત કહ્યા છે તેમ અહિં કહેવું, એ પ્રમાણે અસંખ્યાતા યોજનવિસ્તાર- વાળા નરકાવાસોને વિષે પણ ત્રણ આલાપકો કહેવા. [પ૬૬]હે ભગવન્! ખરેખર કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો, યાવતુ-શુક્લ લેશ્યાવાળો થઈને કૃષ્ણલેશ્યાવાળા નારકોને વિષે ઉત્પન્ન થાય? હા, ગૌતમ ! થાય. હે ભગવનું ! શા હેતુથી આપ એમ કહો છો ? હે ગૌતમ! લેગ્યાના સ્થાનકો સંક્લેશને પામતાં પામતાં કૃષ્ણલેશ્યાપે પરિણમે છે, કૃષ્ણલેશ્યા રુપે પરિણામ થયા બાદ તે કૃષ્ણલેશ્યાવાળા નારકોને વિષે ઉત્પન્ન થાય છે, હે ભગવન્! શું ખરેખર કૃષ્ણલેશ્યા વાળો, યાવતુ-શુક્લલેશ્યાવાળો થઈને નીલલેશ્યાવાળા નારકોને વિષે ઉત્પન્ન થાય? હા ગૌતમ! થાય. હે ભગવનુ. શા હેતુથી યાવતુ-ઉત્પન્ન થાય? હે ગૌતમ! લેશ્યાના સ્થાનકો સંક્લેશને પામતાં અને વિશુદ્ધિ પામતાં, નીલલેશ્યરુપે પરિણમે છે, નીલલેશ્યરુપે પરિણામ થયા બાદ નીલલેશ્યાવાળા નારકોમાં તે ઉત્પન્ન થાય છે, હે ભગવનું ! ખરેખર કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો,અને યાવતું કાપોતલેશ્યાવાળાનારકોને વિષે ઉત્પન્ન થાય? જેમ નીલલેશ્યા સંબધે કહ્યું. શતક ૧૩-ઉદેસો-૧ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (ઉદેસો-૨) [૫૭]હે ભગવન્! કેટલા પ્રકારના દેવો કહેલા છે? હે ગૌતમ ! ચાર પ્રકારના. ભવનવાસી, વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. હે ભગવનું ! ભવનવાસી દેવો કેટલા પ્રકારના કહેલા છે ? હે ગૌતમ ! દશ પ્રકારના અસુરકમાર-ઈત્યાદિ ભેદો બીજા શતકના દેવોદ્દેશકનમા કહ્યા પ્રમાણેયાવતુ અપરાજિત અને સવર્થસિદ્ધ’ પર્યન્ત કહેવા. હે ભગવન્! અસુરકુમારના કેટલા લાખ આવાસો કહ્યા છે? હે ગૌતમ! ચોસઠ લાખ. હે ભગવન્! તે અસુરકુમારના આવાસો સંખ્યાતા યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાતા યોજનવિસ્તારવાળા છે? હે ગૌતમ !, બંને છે. હે ભગવનું. ચોસઠ લાખ અસુરકુમારના આવાસોમાં એક સમયે કેટલા અસુરકુમારો ઉપજે, યાવતુ-કેટલા તેજોલેશ્યાવાળા ઉત્પન્ન થાય, કેટલા કૃષ્ણપાક્ષિક જીવો ઉત્પન્ન થાય? એ પ્રમાણે જેમ રત્નપ્રભા સંબંધે પ્રશ્ન કર્યો હતો, તેમ અહિં પ્રશ્ન કરવો. અને તે પ્રકારે ઉત્તર પણ આપવો. પરંતુ એટલો વિશેષ છે કે અહીં બે વેદો સહિત ઉપજે, નપુંસકદવાળા ન ઉપજે, બાકી બધું પૂર્વ Page #308 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૩, ઉદેસો-૨ હo૫ પ્રમાણે જાણવું. ઉદવર્તના સંબંધે પણ તેજ પ્રમાણે જાણવું. પરતું એટલો વિશેષ છે કે અસંજ્ઞી ઉદ્વર્તે છે- ચ્યવે છે, અવધિજ્ઞાની અને અવધિદર્શની ત્યાંથી ઉદ્વર્તતા-નીકળતાં નથી. કારણ કે અસુરકમારાદિથી નીકળેલા તીર્થંકરાદિ ન થાય અને અવધિજ્ઞાન અને અવધિદર્શનસહિત તીર્થકરાદિ જ ઉદ્વર્તે. સત્તાને આશ્રયી પૂર્વ જે કહેલું છે તે પ્રમાણે સર્વે કહેલું. પરન્ત એટલો વિશેષ છે કે ત્યાં સંખ્યાતા સ્ત્રીવેદવાળા કહેલા છે. એ પ્રમાણે પુરુષવેદવાળા પણ કહેલા છે, નપુંસકવેદવાળા નથી. ક્રોધકષાયવાળા કાચિત હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય છે તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યા તા હોય છે, એ પ્રમાણે માન અને માયા સંબંધે પણ જાણવું. લોભકષાયવાળા સંખ્યાતા કહેલા છે. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. સંખ્યાતાસંબધે ચાર લેશ્યાઓ કહેવી. એ પ્રમાણે અસંખ્યાતા યોજનાવિસ્તારવાળા અસુરકુમારવાસોસંબંધે પણ જાણવું. પરન્તુ ત્રણેઆલાપકોને વિષેઅસંખ્યાતા’ પાઠ કહેવો, યાવતુ- “અસંખ્યાતા અચરમ કહ્યા છે. હે ભગવન્! કેટલા લાખ નાગકુમારના આવાસો કહેલા છે. ? પૂર્વ પ્રમાણે જાણવા. યાવત્સ્વ નિતકુમાર સુધી કહેવા, પરન્તુ એટલો વિશેષ છે કે જ્યાં જેટલા લાખ ભવનો હોય ત્યાં તેટલા લાખ ભવનો કહેવાં. વાનવ્યંતરદેવોનો પ્રશ્ન હે ગૌતમ ! વાનર્થે તરદેવોના અસંખ્યાતા લાખ આવાસો કહેલા છે. હે ભગવન! તે આ-વાસો શું સંખ્યાત યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાતયોજનવિસ્તારવાળા છે ? હે ગૌતમ ! સંખ્યાત યોજનવિસ્તારવાળા છે, પણ અસંખ્યાત યોજનવિસ્તારવાળા નથી. હે ભગવન્! તે આ વાસને વિષે એક સમયે કેટલા વાનવ્યંતરદેવો ઉપજ ? જેમ અસુરકુમારોના સંખ્યાતા યોજનવિસ્તાર- વાળા આવાસોને વિષે ત્રણ આલાપકો કહ્યા છે તે પ્રમાણે વાનયંતર સંબધે પણ કહેવા. હે ભગવન્! જ્યોતિષિક દેવોના કેટલા વિમાનાવાસો કહ્યા છે? હે ગૌતમ! અસંખ્યાતા લાખ વિમાનાવાસો કહેલાં છે. હે ભગવન્! તે વિમાનવાસો શું સંખ્યાત યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાત યોજનવિસ્તારવાળા છે? એ પ્રમાણે જેમ વાન વ્યંતર દેવો સંબંધે કહ્યું છે, તે પ્રમાણે જ્યોતિષ્ઠોને પણ ત્રણ આલાપકો કહેવા પરન્તુ એટલો વિશેષ છે કે અહિં માત્ર તેજલેશ્યા કહેવી. ઉત્પાદન વિષે અને સત્તાને વિષે અસંજ્ઞી જીવો ઉપજતાં તેમ ઉદ્વર્તતા નથી, બાકી બધું પૂર્વવતુ. '. હે ભગવનું ! સૌધર્મ દેવલોકને વિષે કેટલા લાખ વિમાનવાસો કહેલા છે ? હે ગૌતમ! ૩૨ લાખ વિમાનવાસો કહેલા છે. હે ભગવન્! તે વિમાનવાસો શું સંખ્યાતા. યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાતયોજનવિસ્તારવાળા છે ? હે ગૌતમ તે બંને છે. હે ભગવનું ! સૌધર્મ દેવલોકને વિષે બત્રીસ લાખ વિમાનવાસોમાંના સંખ્યાતાયોજન વિસ્તારવાળા વિમાનોને વિષે એક સમયે કેટલા સૌધર્મદિવો ઉત્પન્ન થાય કેટલા તેજો લેશ્યા વાળા ઉત્પન્ન થાય ? જેમ જ્યોતિર્ષિકોને ત્રણ આલાપકો કહ્યાં તેમ અહિ પણ ત્રણ આલાપકો કહેવાં, પરંતુ ત્રણે આલાપકોમાં “સંખ્યાતા' એવો પાઠ કહેવો. અવધિજ્ઞાની અને અવધિદર્શની અવે’ એમ કહેવું, બાકી બધું પૂર્વવતું. અસંખ્યાતાયોજન વિસ્તાર વાળા વિમાનવાસોમાં એ પ્રમાણે ત્રણ આલાપકો કહેવા, પરન્તુ એટલો વિશેષ છે કે ત્યાં “અસંખ્યાતા' એવો પાઠ કહેવો. અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા અવે છે. બાકી બધું પૂર્વવત એ પ્રમાણે જેમ સૌધર્મ દેવલોકની વક્તવ્યતા કહી, તેમ ઈશાન દેવલોકને વિષે એ પ્રમાણે છ આલાપકો કહેવા. સનકુમારને વિષે પણ એમજ જાણવું. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ભગવઇ - ૧૩/-/૨/૫૬૭ પરન્તુ એટલો વિશેષ છે કે અહિં સ્ત્રીવેદવાળા ઉત્પન્ન થતાં નથી, તેમ સત્તામાં પણ હોતા નથી. ત્રણે આલાપકોને વિષે અસંશી ન કહેવા. બાકીનું બધું પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવત્-સહસ્રાર દેવલોક સુધી જાણતું.પરન્તુ વિમાનો અને લેશ્યાઓમાં વિશેષ છે. હે ભગવન્ !આનત અને પ્રાણત દેવલોકને વિષે કેટલા શત વિમાનાવાસો કહેલા છે ? હે ગૌતમ ! ચારસો. હે ભગવન્ ! તે વિમાનાવાસો શું સંખ્યાતા યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાતાયોજન વિસ્તારવાળા વિમાનાવાસોને વિષે ત્રણ આલાપકો સહસ્ત્રાર દેવલોકની પેઠે કહેવા. અસંખ્યાત યોજનવિસ્તારવાળા વિમાનોને વિષે ઉત્પાદ અને ચ્યવન સંબન્ધ એ પ્રમાણે ‘સંખ્યાત’જ કહેવાં,સત્તામાં અસંખ્યાતા કહેવા,૫૨ન્તુ એટલો વિશેષ છે કે નોઈન્દ્રિય-મનના ઉપયોગવાળા,અન્તરોપપન્નક, અનન્તરાવગાઢ, અનંત રાહારક અને અનંત૨પર્યાપ્તા-એ પાંચ પદને વિષે જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ થી સંખ્યાતા ઉપજે, અને સત્તામાં અસંખ્યાતા હોય એમ કહેવું. જેમ આનત અને પ્રાણ તને વિષે કહ્યું, તેમ આરણ અને અચ્યુતને વિષે પણ એ પ્રમાણે જાણવું. પરંતુ વિમાનોની સંખ્યામાં વિશેષતા છે. એ પ્રમાણે ત્રૈવેયક સંબંધે પણ જાણવું. હે ભગવન્ ! કેટલાં અનુત્તર વિમાનો કહ્યા છે ? હે ગૌતમ ! પાંચ હે ભગવન્ ! તે અનુત્તર વિમાનો સંખ્યાતા યોજનવિસ્તારવાળાં છે કે અસંખ્યાતા યોજનવિસ્તારવાળાં છે ? હે ગૌતમ ! બંને છે. હે ભગવન્ ! પાંચ અનુત્તર વિમાનોમાંના સંખ્યાતા યોજન વિસ્તારવાળા વિમાનને વિષે એક સમયે કેટલાં અનુત્તરોપપાતિક દેવો ઉત્પન્ન થાય, કેટલાં શુક્લલેશ્યાવાળા ઉત્પન્ન થાય, ઈત્યાદિ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! પાંચ અનુત્ત રિવ માનોમાં સંખ્યાતા યોજન વિસ્તારવાળા સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનને વિષે જઘન્યથી એક, બે કે ત્રણ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અનુત્ત- રૌપપાતિક દેવો ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જેમ સંખ્યાતા વિસ્તારવાળા ત્રૈવેયક વિમાનો સંબન્ધે કહ્યું તે પ્રમાણે અહિં કહેવું, ૫૨ન્તુ એટલો વિશેષ કે કૃષ્ણપાક્ષિકો, અભવ્યો અને ત્રણ અજ્ઞાનને વિષે વર્તતા જીવો અહિં ઉપજતા નથી, આવતા નથી અને સત્તામાં પણ હોતા નથી અચરમનોઅનુત્તર દેવનો ભવ નથી, તેનો પણ પ્રતિષેધ કરવો, યાવત્ત્યાં ‘સંખ્યાતા ચરમ’ કહેલો છે. બાકી બધું પૂર્વ પેઠે જાણવું. અસંખ્યાતા યોજન વિસ્તારવાળાં અનુત્તર વિમાનોને વિષે પણ પૂર્વોક્ત (કૃષ્ણપાક્ષિકાદિક) ન કહેવાં, પણ ત્યાં અચરમ ઉપજે છે. બાકી જેમ ત્રૈવેયકને વિષે કહ્યું તેમ અસંખ્યાતા યોજન વિસ્તારવાળાં અનુત્તર વિમાનોને વિષે યાવત્-‘અસંખ્યાતા અચરમ કહ્યા છે’ત્યાં સુધી જાણવું. હે ભગવન્ ! ચોસઠલાખ અસુર હૈ કુમારના આવાસોમાં સંખ્યાતાયોજન વિસ્તારવાળા અસુકુમારના આવાસોને વિષે શું સમ્યગ્દષ્ટિ અસુરકુમારો ઉત્પન્ન થાય, મિથ્યાવૃષ્ટિ અસુરકુમારો ઉત્પન્ન થાય ? એ પ્રમાણે જેમ રત્નપ્રભા સંબન્ધુ ત્રણ આલાપકો કહ્યા તેમ અહીં પણ કહેવા. એ પ્રમાણે અસંખ્યાતા યોજન વિસ્તારવાળા અસુરકુમારોના આવાસોને વિષે પણ સમ્યસૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને મિશ્રવૃષ્ટિ સંબન્ધુ એ ત્રણ આલાપકો કહેવા. એ પ્રમાણે યાવત્ પ્રૈવે યક વિમાનને વિષે અને અનુત્તર વિમાનને વિષે પણ જાણવું, પરન્તુ એટલો વિશેષ છે કે અનુત્તરવિમાનસંબન્ધેત્રણ આલાપકને વિષે મિથ્યાવૃષ્ટિ અને મિશ્રવૃષ્ટિ ન કહેવા. બાકી બધું પૂર્વ પેઠે જાણવું. હે ભગવન્ ! ખરેખર કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, યાવતુ-શુક્લલેશ્યાવાળા થઈને કૃષ્ણલેશ્યાવાળા દેવોમાં ઉત્પન્ન થાય ? હા, ગૌતમ. જેમ Page #310 -------------------------------------------------------------------------- ________________ હળ શતક-૧૩, ઉદેસો-૨ નારકો સંબધે પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે જાણવું. નીલલેશ્યાવાળાને પણ એટલો વિશેષ છે કે વેશ્યાના સ્થાનકો વિશુદ્ધ થતાં થતાં શુક્લલેશ્યાપે પરિણમે છે, શુક્લલેશ્યાપે પરિણમન થયા પછી શુક્લલેશ્યાવાળા દેવોમાં તે ઉત્પન્ન થાય છે, તે કારણથી હે ગૌતમ! યાવત્ હે ભગવનું !તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે.” શતક ૧૩-ઉદેસારની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૩) [પ૬૮]હે ભગવન્! નારકો અનન્તરાહારી હોય? અને ત્યાર પછી નિર્વતના ત્યાર પછી લોમાહારાદિદ્વારા પુદ્ગલો ગ્રહણ કરે, ત્યાર પછી ઈન્દ્રિયાદિપે પુદ્ગલોનો પરિણામ કરે, ત્યાર બાદ પરિચારણા-શબ્દાદિ વિષયોનો ઉપભોગ-કરે, અને ત્યાર પછી અનેક પ્રકારના રુપો વિદુર્વે? (હા, ગૌતમ! તે એમજ છે' | શતકાલય ઉદેસી ૩નીમુનિદીપરત્નસાગરે ગાયાપૂર્ણ ] (ઉદેસો-૪) [૫૯]હે ભગવન્! કેટલી નરક પૃથિવીઓ કહી છે? હે ગૌતમ! સાત. રત્નપ્રભા યાવતુ-અધ સપ્તમ પૃથિવી. હે ભગવન્! અધસપ્તમ નરકમૃથિવીમાં પાંચ અનુત્તર અને અત્યન્ત મોટા નરકાવાસો યાવતુ- ‘અપ્રતિષ્ઠાન’ સુધી કહેલા છે, તે નરકાવાસો છઠ્ઠી તમપ્રભાપૃથિવીના નરકાવાસોથી અત્યન્ત મોટા, અતિવિસ્તારવાળા, ધણા અવકાશ વાળા, ધણાજન રહિત અને શૂન્ય છે, પરન્તુ તે મહાપ્રવેશવાળા નથી, તે નરકાવાસો ઘણાં વિશાલ છે, પરન્તુ તેઓ (છઠ્ઠી નરક પૃથિવીની અપેક્ષાએ) અકલ્પકર્મવાળ, અલ્પક્રિયાવાળા, અલ્પઆશ્રયવાળા અને અલ્પવેદનાવાળા નથી. તે નારકો અત્યન્ત અલ્પ ?દ્ધિવાળા અને અત્યન્ત અલ્પતિવાળા છે, પરન્તુ તે મહા ઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા નથી. છઠ્ઠી તમા નરકમૃથિવીમાં પાંચ ન્યૂન એક લાખ નરકાવાસો કહેલા છે. તે નરકાવાસો સાતમી નરકમૃથિવીના નરકાવાસો કરતાં તેવા અત્યંન્ત મોટા અને મહાવિસ્તારવાળા નથી, પરંતુ તે મહાપ્રવેશવાળા અને નારકોડે અત્યન્ત સંકીર્ણ છે. તે નરકાવાસોમાં નારકો સાતમી નરકમૃથિવીના નારકો કરતાં અલ્પકર્મવાળા અને અલ્પક્રિયાવાળા છે, પરન્તુ તેવા અત્યન્ત મહાકર્મવાળા અને મહાકિયાવાળા નથી. તેઓ સપ્તમનરક-પૃથિવીના નારકોથી મહાઋદ્ધિવાળા અને મહાદ્યુતિવાળા છે. પરતું તેથી અલ્પ ઋદ્વિવાળા અને અલ્પવ્રુતિવાળા નથી. છઠ્ઠી તમા નરકમૃથિવીના નરકાવાસો પાંચમી ધૂમપ્રભાનરકમૃથિવીના નરકાવસોથી અત્યન્ત મોટા છે. ઈત્યાદિ ચાર બોલ કહેવા. પરન્તુ તેની પેઠે તે મહાપ્રવેશવાળા નથી, તે નરકાવાસોમાં નારકીઓ પાંચમી ધૂમપ્રભા પૃથિવીના નારકો કરતાં મહાકર્મવાળા છે, પરન્તુ તેવા અલ્પકર્મવાળા નથી, આદિ. પાંચમી ધૂમપ્રભા નરકમૃથિવીના ત્રણ લાખ નરકાવાસો કહેલા છે-ઈત્યાદિ જેમ છઠ્ઠી તમાકૃથિવી સંબંધે કહ્યું, તેમ સાતે નરકમૃથિવીઓ સંબધે પરસ્પર યાવતું રત્ન પ્રભા-સુધી કહવું. પિ૭૦ હે ભગવન! રત્નપ્રભા પૃથિવીના નારકો કેવા પ્રકારના પૃથિવીના સ્પર્શને અનુભવતા વિહરે છે ? હે ગૌતમ ! અનિષ્ટ, યાવતુ-મનને પ્રતિકૂળ ઈત્યાદિ યાવતુ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ભગવઇ - ૧૩/-૪/૫૭૦ અધઃસપ્તમ પૃથિવીના નારકો સંબંધે જાણવું, એ રીતે (અનિષ્ટ અને પ્રતિકૂળ) પાણીના સ્પર્શને યાવત્-વનસ્પતિના સ્પર્શન(અનુભવતા વિહરે છે.) [૫૭૧]ભગવન્ રત્નપ્રભાપૃથિવીબીજીશર્કરાપ્રભાપૃથિવીનીઅપેક્ષાએ જાડાઈ માં સર્વ કરતાં મોટી છે. અને ચારે દિશાએ લંબાઈ પહોળાઈમાં સર્વથી નાની છે ? હે ગૌતમ ! ઈત્યાદિ જીવાભિગમના નૈરયિક ઉદ્દેશક મુજબ જાણવું. [૫૭૨]હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથિવીના નરકાવાસોની આસપાસ જે પૃથિ વીકાયિક યાવત્-વનસ્પતિકાયિક જીવો છે તે મહાકર્મવાળા અને મહાવેદનાવાળા છે ? હા ગૌતમ ! ઈત્યાદિ-પૂર્વવત્. [૫૭૩]હે ભગવન્ ! લોકના આયામ-લંબાઈનો મધ્ય ભાગ ક્યાં કહેલો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના આકાશના ખંડનો અસંખ્યાતમો ભાગ ઉલ્લંઘન કર્યા પછી અહીં લોકના આયામનો મધ્યભાગ કહેલો છે. હે ભગવન્ ! ક્યાં અધોલોકના આયામ-લંબાઈનો મધ્યભાગ કહ્યોછે ? હે ગૌતમ ! ચોથી પંકપ્રભા પૃથિવીના આકાશ ના ખંડનો કંઈક અધિક અરધો ભાગ ઉલ્લંધન કર્યા પછી અહિં અધોલોકાના આયામ નો મધ્ય ભાગ કહેલો છે. હે ભગવાન્ ! ક્યાં ઉર્ધ્વલોકની લંબાઈનો મધ્યભાગ કહેલો છે? હે ગૌતમ ! સનત્કુમાર અને માહેન્દ્ર દેવલોકના ઉપર અને બ્રહ્મદેવલોકની નીચે રિષ્ટ નામે ત્રીજા પ્રત૨ને વિષે અહિં ઉર્ધ્વલોકના આયામનો મધ્ય ભાગ કહેલો છે.હે ભગવન્ ! તિર્થંગ્ લોકના આયામનો મધ્યભાગ ક્યાં કહેલો છે ? હે ગૌતમ ! જંબુદ્રીપમાં મેરુપ ર્વતમાં બરોબર મધ્યભાગને વિષે આ રત્નપ્રભા પૃથિવીના ઉપર અને નીચેના ક્ષુદ્રએવા બે પ્રતરો છે, તેને વિષે તિર્થંગલોકના મધ્યભાગરુપ આઠ પ્રદેશનો રુચક કહેલો છે, જ્યાંથી આ દશ દિશાઓ નીકળે છે, તે આ પ્રમાણે પૂર્વીદેશા, પૂર્વદક્ષિણા, ઈત્યાદિ જેમ દશમ શતકનાં કહ્યુ છે તે પ્રમાણે જાણવું. [૫૭૪]હે ભગવન્ ! એન્ટ્રી(પૂર્વ) દિશાની આદિમાં શું છે ? તે ક્યાંથી નીકળે છે? તેની આદિમાં કેટલાં પ્રદેશો છે ? કેટલા પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે ? તે કેટલા પ્રદેશની છે ? તેનો અન્ત ક્યાં છે અને તે કેવા આકારે કહેલી છે ? હે ગૌતમ ! એન્ટ્રી દિશામાં રુચક છે, તે રુચક થકી નીકળે છે, તેની આદિમાં બે પ્રદેશો છે, બે પ્રદેશની ઉત્ત રોઉત્તર વૃદ્ધિ થાય છે, લોકને આશ્રયી. તે અસંખ્યાતપ્રદેશવાળી છે, અલોકને આશ્રયી અનન્તપ્રદેશાત્મક છે, લોકને આશ્રયી આદિ અને અન્તસહિત છે, અને અલોકને આ શ્રયી સાદિ અને અનન્ત છે,ઃ લોકને આશ્રયી-મૃદંગને આકારે છે, અને અલોકને આશ્રયી ગાડાની ઉધને આકારે કહેલી છે. હે ભગવન્ ! આગ્નેયી દિશાની આદિમાં શું છે ? ઇત્યાદિ પ્રશ્નો હે ગૌતમ ! આગ્નેયી દિશાની આદિમાં રુચક છે, તે રુચક થકી નીકળે છે, તેની આદિમાં એક પ્રદેશ છે, તે એક પ્રદેશના વિસ્તારવાળી છે, તે ઉત્તરોઉત્તર વૃદ્ધિરહિત છે, અને લોકને આશ્રયી અસંખ્યપ્રદેશાત્મક છે, અલોકને આશ્રયી અનન્ત પ્રદેશાત્મક છે, લોકને આશ્રયી આદિ અને અન્ન સહિત છે અને અલોકને આશ્રયી સાદિ અને અનન્ત છે. અને તે તૂટી ગએલી મોતીના માલામાં આકારે કહેલી છે. યામ્યા (દક્ષિણ) દિશા(પૂર્વ) દિશાની પેઠે જાણવી. નૈ ૠતી આગ્નેયી દિશાની પેઠે જાણવીઈત્યાદિ જેમ એન્દ્રી દિશા કહી, તેમ ચારે દિશાએ અને આગ્નેયી દિશા કહી તેમ ચારે વિદિશાઓ જાણવી. હે ભગવન્ ! વિમલા(ઉ) દિશામાં આદિમાં શું છે ? ઈત્યાદિ હે Page #312 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શતક-૧૩, ઉદસો-૪ ગૌતમ! વિમલા દિશાની, આદિમાં રુચક છે, તે જ્યક થકી નીકળે છે, તેની આદિમાં ચાર પ્રદેશ છે, તે બે પ્રદેશના વિસ્તારવાળી છે, ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત તે દિશા લોકને આશ્રયી અસંખ્યાતપ્રદેશાત્મક છે. બાકી બધું આગ્નેયી દિશાને વિષે કહ્યું છે તેમ જાણવું. પરન્તુ એટલો વિશેષ છેકેતેશ્યકનેઆકારેકહેલી છે.એપ્રમાણે તમા(અધો)દિશા પણ જાણવી. [પ૭૫]હે ભગવન્! આ લોક કેવા કહેવાય છે? હે ગૌતમ ! આ લોક પંચાસ્તિ કાયરુપ કહેવાય છે.ધમસ્તિકાય,અધમીતિકાય. યાવતુ પુલાસ્તિકાય. ધમસ્તિ કાય વડે જીવોની શી પ્રવૃત્તિ થાય. હે ગોતમ ! ધમસ્તિકાય વડે જીવોનું આગમન, ગમન, ભાષા,ઉન્મેષ મનોયોગ,વચનયોગઅનેકાયયોગપ્રવર્તે છે, તે સિવાય બીજા તેવા પ્રકારના ગમનશીલ ભાવો છે, તે સર્વ ધમસ્તિકાયથી પ્રવર્તે છે, અધમસ્તિકાય વડે જીવ ની શી પ્રવૃત્તિ થાય? હે ગૌતમ ! અધમસ્તિકાય વડે જીવોનું ઉભા રહેવું, બેસવું, સુવું અને મનને સ્થિર કરવું વગેરે પ્રવર્તે છે, તે સિવાય બીજા સ્થિર ભાવો છે તે સર્વે અધ મસ્તિકાય થકી પ્રવર્તે છે, હે ભગવન્! આકાશાસ્તિકાયવડે જીવોની અને અજીવોની શી પ્રવૃત્તિ થાય? હે ગૌતમ!આકાશાસ્તિકાય જીવ અને અજીવ દ્રવ્યોનો આશ્રયરુપ છે. [પ૭૬]એક(પરમાણું-)થી કે બે(પરમાણું) થી પૂર્ણ એક આકાશપ્રદેશની અંદર સો પરમાણુંઓ પણ સમાય,અને સો ક્રોડ(પરમાણુઓ) વડે પૂર્ણ એક આકાશ પ્રદેશમાં હજાર ક્રોડ(પરમાણું) પણ સમાય.” કેમકે અવગાહનાલક્ષણ આકાશાતિ કાય છે. fપ૭૭ હે ભગવન્! જીવાસ્તિકાયવડે જીવોનું શું પ્રવર્તે ? હે ગૌતમ ! અનન્ત, આભિનિબોધિકના પયયો, અને અનન્ત શ્રુતજ્ઞાનના પયયોના-ઈત્યાદિ જેમ બીજા શતકના અસ્તિકાય ઉદ્દેશકમાં કહ્યું છે તેમ અહિં કહેવું, યાવતુ તે ઉપયોગને પ્રાપ્ત થાય છે, કેમકે ઉપયોગલક્ષણ જીવ છે.હે ભગવન! પુદ્ગલાસ્તિકાય વડે શું પ્રવર્તે?હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાયવડે જીવોને ઔદારિક, વેક્રિય આહારક, તૈજસ, કામણ, શ્રોત્રેન્દ્રિય. ઘોણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય,મનોયો, વચનયોગ, કાયયોગ અને શ્વાસોચ્છવા સનું ગ્રહણ પ્રવર્તે છે, કેમકે ગ્રહણલક્ષણ પુદ્ગલાસ્તિકાય છે. હે ભગવનું ! ધમસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલો હોય? હે ગૌતમ ! જઘન્યપદે ત્રણ પ્રદેશોવડે, અને ઉત્કૃષ્ટપદે છ પ્રદેશોવડે. કેટલા અધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલા હોય? હે ગૌતમ! જઘન્યપદે ચાર અને ઉત્કૃષ્ટ પદે સાત પ્રદેશોવડે. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલો હોય? હે ગૌતમ ! આકાશા- તિકાયના સાત પ્રદેશોવડે. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો વડે આશયલો હોય ? હે ગૌતમ! જીવાસ્તિકાયના અનન્તપ્રદેશોવડે. કેટલા પુદ્ગલાતિ કાયના પ્રદેશોવડે સ્પશયેિલો હોય? હે ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના અનન્તપ્રદેશોવડે. કેટલા અદ્ધારમયોવડે સ્પેશયલો હોય? કદાચિત્ કાલના સમયોવડે સ્પેશીયલો હોય અને કદાચિત સ્પશથિલો ન હોય. જો સ્પર્શ કરાયેલો હોય તો અવશ્ય અનન્તસમયોવડે. હે ભગવનું ! અધમસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પેશીયલો હોય ? હે ગૌતમ ! જઘન્યપદે, ચાર, અને ઉત્કૃષ્ટપદે સાત. કેટલા અધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોય ? હે ગૌતમ ! જઘન્યપદે ત્રણ અને ઉત્કૃષ્ટપદે છે.બાકી ધમસ્તિ કાયના પ્રદેશની પેઠે કહેવું. હે ભગવન! આકાશાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોય ? હે ગૌતમ કદાચિત સ્પર્શ કરાયેલો Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ભગવદ-૧૩-૪૫૭૮ હોય અને કાચિસ્પર્શ કરાયેલો ન હોય.. જે સ્પર્શ કરાયેલો હોય તો જઘન્યપદે એક, બે, ત્રણ કે ચાર વડે અને ઉત્કૃષ્ટપદે સાત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોય એ પ્રમાણે અધમસ્તિકાયનપ્રદેશોની સાથે પણસ્પર્શ જાણવો. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો. વડે સ્પર્શ કરાયેલ હોય?હે ગૌતમછિ પ્રદેશોવડે. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય?. કદાચિત સ્પર્શ કરાયેલો હોય અને કદાચિત સ્પર્શ ન કરાયેલો પણ હોય.જોસ્પર્શકરાયેવો હોયતો અવશ્ય અનન્ત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોયએ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોવડેઅનેઅદ્ધા-કાલનાસમયોવડેપણસ્પર્શના જાણવી. પિ૭૯હે ભગવન્! જીવાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલો હોય જઘન્યપદે ચાર અને ઉત્કૃષ્ટપદે સાત પ્રદેશોવડે.એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોવડે પણ સ્પર્શ કરાયેલ હોય. કેટલા આકાશાસ્તિકાયના પ્રદે, શોવડે સ્પર્શ કરાયેલ હોય? સાત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? બાકી બધું ધમસ્તિકાયના પેઠે જાણવું. હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમતિ- કાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય? જેમ જીવાસ્તિકાયના એક પ્રદેશ સંબધે કહ્યું તેમ અહિં જાણવું. હે ભગવન્! પગલા તિકાયના બે પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલા હોય. હે ગૌતમ જઘન્યપદે છ પ્રદેશોવડે, અને ઉત્કૃષ્ટપદે બાર પ્રદેશોવડે. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોવડે પણ સ્પર્શના જાણવી. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય. બાર પ્રદેશોવડે. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. હે ભગવન્! ત્રણ પુત્ર લાસ્તિકાયના પ્રદેશો કેટલા ધમસ્તિકાયા પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? જઘન્યપદે આઠ, અને ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોવડે. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોવડે પણ સ્પર્શ કરાયેલા હોય. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલા હોય? સત્તર પ્રદે શોવડે. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. એ પ્રમાણ આ પાઠ વડે યાવતુ-દશ પ્રદેશો સુધી કહેવું. પરન્તુ વિશેષએ છે કે જઘન્યપદે બેનો અને ઉત્કૃષ્ટપદે પાંચનો પ્રક્ષેપ કરવો. ચાર પગલાસ્તિકાયના પ્રદેશો જઘન્યપદે દશ અને ઉત્કૃષ્ટપદે બાવીશ પ્રદેશો વડે સ્પર્શ કરાયેલા હોય. પુદ્ગલાસ્તિકાયના પાંચ પ્રદેશો જઘન્યપદે બાર અને ઉત્કૃષ્ટ પદે બાવીશ પ્રદેશોવડે સ્પર્શ કરાયેલા હોય પગલાકાસ્તિકાયના છ પ્રદેશો જઘન્યપદે ચૌદ અને ઉત્કૃષ્ટપદે બત્રીશ પ્રદેશોવડે. સાત પ્રદેશો જઘન્યપદે સોળ અને ઉત્કૃષ્ટપદે સાડત્રીસ પ્રદેશોવડે. આઠ પ્રદેશો જઘન્યપદે અઢાર અને ઉત્કૃષ્ટપદે બેંતાલીશ પ્રદેશો વડે, નવ પ્રદેશો જઘન્યપદે વીશ અને ઉત્કૃષ્ટપદે સુડતાલીશ પ્રદેશોવડે. દશ પ્રદેશો જઘન્યપદે બાવીશ અને ઉત્કૃષ્ટપદે બાવન પ્રદેશો વડે સ્પશયેિલા હોય. આકાશક્તિ કાયનું સર્વત્ર ઉત્કૃષ્ટ કહેવું. હે ભગવન્! સંખ્યાતા પુદ્ગલિકાસ્તિકાયના પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલા હોય ? જઘન્યપદે તેજ સંખ્યાતા પ્રદેશને બમણાં કરી બે રુપ અધિકકરીએ,અનેઉત્કૃષ્ટપદસંખ્યાત પ્રદેશનેપાંચ ગુણા કરીબેરુપઅધિક કરીએ. તેટલા. કેટલાંઅધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયિ? એ પ્રમાણે જ જાણવું. કેટલા આકા ાસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલા હોય ? તેજ સંખ્યાતાને પાંચ ગુણા કરી બે રુપ અધિક કરીએ (તેટલા) કેટલા પુદ્ગલિકાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? Page #314 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૩, ઉસો-૪ ૩૧૧ અનન્તપ્રદેશોવડે. કેટલા અદ્ધાસમોવડે સ્પર્શ કરાયેલ હોય ? કદાચ સ્પર્શ કરાયેલ હોય, અને કદાચ સ્પર્શ ન કરાયેલ હોય, યાવતુ અનન્ત સમયોવડે સ્પર્શ કરાયેલ હોય. હે ભગવન્! પુદ્ગલિકાસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાય? જઘન્યપદે તેજ અસંખ્યાતાને બમણા કરીએ અને બે રુપ અધિક કરીએ તેટલાઅને ઉત્કૃષ્ટપદે તેજ અસંખ્યાતાને પાંચ ગુણા કરીએ, અને બે અધિક કરીએ એટલા પ્રદેશોવડે સ્પર્શ કરાય. બાકી બધું જ જેમ સંખ્યાતા સંબધે કહ્યું તેમ અહિં જાણવું. હે ભગવન્પુદ્ગલિકાસ્તિકાયના અનન્ત પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાય? એ પ્રમાણે જેમ અસંખ્યાતા પ્રદેશ સંબધે કહ્યું તેમ અનન્તા પ્રદેશ માટે જાણવું. હે ભગવન્! અદ્ધા-કાલનો એક સમય કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? સાત પ્રદેશોવડે. કેટલા અધમસ્તિકાયના પ્રદેશોવડે? કેટલા આકાશા સ્તિકાયના પ્રદેશોવડે? કેટલા જીવાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય? અનન્તા. પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય. કેટલા પુદ્ગલિકાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? અનન્ત પ્રદેશોવડ. કેટલા અદ્ધાસમોવડે સ્પર્શ કરાયેલ હોય ? કદાચ સ્પર્શ કરાયેલ હોય અને કદાચ સ્પર્શ કરાયેલ ન હોય. જો સ્પર્શ કરાયેલ હોય તો અવશ્ય અનંત સમયોવડે સ્પર્શ કરાયેલ હોય. હે ભગવન ! અધમસ્તિકાય કેટલા ધમતિ કાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? અસંખ્યાતા પ્રદેશોવડે.કેટલા અધમસ્તિકાય ના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય? એક પણ પ્રદેશવડે સ્પર્શ કરાયેલ ન હોય. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. એ પ્રમાણે એ પાઠ વડે સર્વે પણ સ્વસ્થાનકે એક પણ પ્રદેશવડે સ્પર્શ કરાયેલ નથી, પરસ્થાનકે આદિના ત્રણ સ્થાનકે-ધમસ્તિકાય, અધમાં સ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણ સ્થળે અસંખ્યાતા પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય એમ કહેવું. અને પછીના ત્રણ સ્થળે “અનંત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય' એમ થાવત્ અદ્ધા સમય સુધી કહેવું. યાવત્ કેટલા અદ્ધા સમયોવડે સ્પર્શ કરાયેલ હોય? એક પણ સમયવડે સ્પર્શ કરાયેલ ન હોય. [૫૮]હે ભગવનું ! જ્યાં ધમસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ-રહેલો હોય બીજા કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય છે? એક પણ પ્રદેશ અવગાઢ નથી. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ-રહેલા હોય હોય ? એક અધમસ્તિ- કાયનો પ્રદેશ. કેટલા આકાશસ્તિકાયના પ્રદેશ અવગાઢ હોય ? એક પ્રદેશ. કેટલા જીવાસ્તિકા થના પ્રદેશો અવગાઢ હોય? અનન્ત પ્રદેશો.કેટલા પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? અનન્તા પ્રદેશો. કેટલા અદ્ધાસમયો અવગાઢ હોય? અદ્ધાસમયો કદાચ અવ ગાઢ હોય અને કદાચ અવગાઢ ન હોય, જે અવગાઢ હોય તો અનન્ત અદ્ધાસમયો અવ ગાઢ હોય. હે ભગવન્! જ્યાં અધમસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય ? એક પ્રદેશ અવગાઢ હોય. કેટલા અધમસ્તિ કાયના પ્રદેશે અવગાઢ હોય? એક પણ નથી. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. હે ભગવન્! જ્યાં આકાશાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમતિ કાયના પ્રદેશો અવગાઢ હોય ? કદાચ અવગાઢ હોય, અને કદાચ ન હોય. જો અવગાઢ હોય તો એક પ્રદેશ અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશો પણ જાણવા. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ભગવઈ - ૧૩-૪૫૮૦ કેટલાઆકાશાસિકાયનપ્રદેશોઅવગાઢહોય?એકપણ નહોય.કેટલાવાસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? કદાચ અવગાઢ હોય અને કદાચ ન અવગાઢ હોય. જો અવગાઢ હોય તો અનન્ત પ્રદેશો અવગાઢ હોય.એ પ્રમાણે યાવતુ-અદ્ધા સમય સુધી જાણવું. હે ભગવનું જ્યાં જીવાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? ત્યાં એક પ્રદેશ અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશો પણ જાણવા. આકાશાસ્તિકાયના પ્રદેશો પણ એ રીતે જાણવા. જીવાસ્તિકાયના કેટલા પ્રદેશો અવગાઢ હોય ? અનન્તા પ્રદેશો અવગાઢ હોય. બાકી બધું ધમતિકાયની પેઠે જાણવું. હે ભગવનું ! જ્યાં પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયના કેટલા પ્રદેશો અવગાઢ હોય ? એ પ્રમાણે જેમ જીવાસ્તિકાયના પ્રદેશ સંબધે કહ્યું તેમ બધું કહેવું. હે ભગવન્! જ્યાં પગલાસ્તિકાયના બે પ્રદેશો અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયના કેટલા પ્રવેશ અવગાઢ હોય ? કદાચ એક પ્રદેશ અવગાઢ હોય, અને કદાચ બે પ્રદેશો અવગાઢ હોય. એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સંબંધે પણ જાણવું. બાકી બધું જેમ ધમસ્તિકાયના પ્રદેશની વક્તવ્યતામાં કહ્યું છે તેમ પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશની વક્તવ્યતાને વિષે પણ કહેવું. હે ભગવન્! જ્યાં પુદ્ગલા. સ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાઢ છે ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય? કદાચ એક, કદાચ બે અને કદાચ ત્રણ પ્રદેશો અવગાઢ હોય. એ પ્રમાણે અધમતિ કાયિ અનેઆકાશાસ્તિકાયના સંબધે કહેવું. બાકી જીવાસ્તિકાય. પુદ્ગલાસ્તિ- કાય અને અદ્ધાસમયને આશ્રયી જેમ બે પુદ્ગલપ્રદેશસંબધે કહ્યું તેમ ત્રણ પુદ્ગલપ્રદેશ સંબધે પણ કહેવું.એ પ્રમાણે આદિના ત્રણ અસ્તિકાયને વિષે એક એક પ્રદેશ વિધા રવો, બાકીનાને વિષે જેમ બે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશસંબધે કહ્યું તે યાવતુ-દશ પ્રદેશ સંબધે પણ કહેવું. એટલે જ્યાં પુદ્ગલાસ્તિકાયના દશ પ્રદેશો અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયનો કદાચિત્ એક પ્રદેશ,યાવતુ-કદાચિત્ દશ પ્રદેશો અવગાઢ હોય. જ્યાં સંખ્યાતા પગલાસ્તિકાયના પ્રદેશો અવગાઢ હોય ત્યાં ધમસ્તિકાયનો કદાચિત એક પ્રદેશ, કદાચિત બે પ્રદેશ, યાવતુ-કદાચિત્ દશ પ્રદેશો, યાવતુ સંખ્યાતા પ્રદેશો અવ ગાઢ હોય. અસંખ્યાતા પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો જ્યાં અવગાઢ-રહેલા હોય ત્યાં ધમસ્તિકાયનો એક પ્રદેશ, યાવતુ-કદાચિત સંખ્યાતા પ્રદેશો, અને કદાચિત્ અસંખ્યા તા પ્રદેશો અવગાઢ હોય. જેમ અસંખ્યાતા પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો માટે કહ્યું તેમ અનન્ત પ્રદેશો માટે પણ જાણવું. હે ભગવન ! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પ્રદેશ. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પ્રદેશ. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પ્રદેશ રહેલો હોય. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો રહેલા હોય ? અનન્ત પ્રદેશો રહેલા હોય. એ પ્રમાણે યાવતું અદ્ધા સમય સુધી જાણવું. હે ભગવન્! જ્યાં એક ધમસ્તિકાય અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? ત્યાં ધમસ્તિકાયનો એક પણ પ્રદેશ રહેલો ન હોય. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય ? અસંખ્યાતા. કેટલા આકાશપતિ કાયના પ્રદેશો રહેલા હોય? અસંખ્યાતા. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો હોય ? અનન્તા હોય. એ પ્રમાણે યાવતુ અદ્ધા સમય સુધી જાણવું. હે ભગવન્! જ્યાં એક અધમસ્તિ Page #316 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૩, ઉદેસો-જ ૩૧૩ કાય અવગાઢ હોય ત્યાં કેટલા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? અસંખ્યાતા. કેટલા અધમસ્તિકાયના પ્રદેશો રહેલા હોય? એક પણ પ્રદેશ ન હોય. બાકી ધમસ્તિકાયની પેઠે જાણવું. સર્વ ધમસ્તિકાયાદિ દ્રવ્યને “સ્વસ્થાનકે એક પણ પ્રદેશ નથી’ એ પ્રમાણે કહેવું અને પરસ્થાન કે આદિના ત્રણ દ્રવ્યને અસંખ્યાતા” કહેવા, અને પાછળ ત્રણદ્રવ્યને અનન્તા યાવતુ અદ્ધાસમય સુધી કહેવા યાવતુ કેટલા અદ્ધાસમય અવગાઢ હોય ? એક પણ નથી. હે ભગવન! જ્યાં એક પ્રથિવીકાયિકજીવ અવગાઢ હોય ત્યાં બીજા કેટલા પ્રથિ વીકાયિકજીવો રહેલા હોય? અસંખ્યાતા કેટલા અખાયિકજીવો અવગાઢ હોય? અસં ખ્યાતા. કેટલા તેઉકાયિક જીવો રહેલા હોય ? અસંખ્યાતા. કેટલા વાયુકાયિકાજીવો રહેલા હોય? અસંખ્યાતા. કેટલા વનસ્પતિકાયિકો રહેલા હોય? અનન્તા. હે ભગવનું ! જ્યાં એક અપ્લાયિક રહેલો હોય ત્યાં કેટલા પૃથિવીકાયિકજીવો રહેલા હોય ? અસ ખ્યાતા.કેટલા અપ્લાયિકો રહેલા હોય ? અસંખ્યાતા પૃથિવીકાયિકની જેમ સર્વની સઘળી વક્તવ્યતા યાવતુ- વનસ્પતિકાય સુધી કહેવી. [૫૮૧)હે ભગવનું ! આ ધમસ્તિકાય, અધમસ્તિકાય,આકાશાતિ- કાયને વિશે કોઈપુરુષ બેસવાને ઉભો રહેવાને, નીચેબેસવાને અને આળોટવાને શક્તિમાનું હોય? હે ગૌતમ! આ અર્થ યથાર્થ નથી, પરંતુ તે સ્થાને તો અનન્તા જીવો અવગાઢ- છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો? હે ગૌતમ ! જેમ કોઈ કૂટાગારશાળા હોય, તેને અંદર ને બહાર લીપી હોય ચારે તરફથી ઢાંકેલી હોય, અને તેનાં બારણાં પણ બન્ધ કર્યા હોય-ઈત્યાદિ રાજપ્રશ્રીયસૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું. યાવતું તે કૂટાગાર શાળાના દ્વારના કમાડને બંધ કરી, તેની મધ્યભાગમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર દીવાઓ સળગાવે. ખરેખર તે દવાઓનું તેજ પરસ્પર મળીને પરસ્પર સ્પર્શ કરીને, યાવતુ એક બીજા સાથે એકરુપે થઈને રહે? હા, ભગવન્! રહે, હે ગૌતમ! કોઈ પણ પુરુષને તે દિવાઓ તેજમાં બેસવાને યાવતુ- શક્તિમાન થાય? હે ભગવન્! એ અર્થ યોગ્ય નથી, પણ અનન્તા જીવો ત્યાં અવગાઢ-રહેલા હોય છે, તે માટે હે ગૌતમ ! એમ કહેવાય છે કે યાવતુ-અનન્તા જીવો ત્યાં અવગાઢ હોય છે' પિ૮૨]હે ભગવન્! લોકનો બરાબર સમ-ભાગ ક્યાં કહેલો છે? સર્વથી સંક્ષિપ્ત ભાગ ક્યાં કહેલો છે? હે ગૌતમ. આ રત્નપ્રભાપૃથિવીના ઉપર અને નીચેના ક્ષક પ્રતરને વિશે હે ભગવન્! ક્યાં વિગ્રહવિગ્રહિક- ભાગ છે? હે ગૌતમ! જ્યાં વિગ્રહકડક-છે ત્યાં લોકપશરીર વક્રતાયુક્ત છે. [૫૮૩] ભગવન્! લોકનું સંસ્થાન કેવા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! સુપ્રતિષ્ઠકઆકારે જેમ સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વાવતુ-સંસારનો અન્ત. કરે છે ત્યાં સુધી. હે ભગવન્! આ અધોલોક, તિર્યગલોક, અને ઉર્ધ્વલોમાં ક્યો લોક કોનાથી યાવત-વિશેષાધિક છે ? સર્વથી થોડો તિર્યશ્લોક છે, તેથી અસંખ્યાતગુણ ઉલોક છે અને તેથી વિશેષાધિક અધોલોક છે. હે ભગવન! તે એમજ છે, શતકઃ ૧૩-ઉદેસોઃ૪ની મુનિદીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ ? ( ઉસો-૫) [૫૮૪]હે ભગવન્! નૈરયિકો શું સચિતાહારી છે, અચિત્તાહારી છે કે મિશ્રાહારી Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ભગવઈ-૧૩-૫૮૪ છે? હે ગૌતમ ! તેઓ સચિત્ત કે નહીં, પરંતુ અચિતાહારી છે. અસુરકુમારો એ પ્રમાણે જાણવા.અહીં,પ્રજ્ઞાપનાનાવદ-૨૮ઉદ્દે સો-૧કહેવો પ્રથમ નૈયરિક ઉદ્દેશકસમગ્રકહેવો. | શતક પઉસાપની મુનિદીપરત્નસાગરે કરેલ,ગુજરછાયાપૂર્ણ (ઉદ્દેશો-ક) [૫૮૫રાજગૃહનગરમાં ભગવાન્ ગૌતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે- હે ભગવન્! નારકો સાંતર- ઉપજે, કે નિરન્તર હે ગૌતમાં અસુરકુમારો પણ એ પ્રમાણે જેમ ગાંગેય ઉદ્દેશકમાં કહ્યું છે તેમ ઉત્પાદ અને ઉદવર્તના સંબંધે બે દેડકો યાવતુ-વૈમાનિકો બંને રીતે. ચ્યવે છે ત્યાં સુધી કહેવા. [૫૮]હે ભગવન્! અસુરકુમારના ઈન્દ્ર અને રાજા ચમરનો ચરમચંચા નામે આવાસ ક્યાં કહ્યો છે? હે ગૌતમી જંબૂઢીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણ તિર્યંગુ અસંખ્યાતાદ્વીપસમુદ્રો ઉલ્લંધીને બીજા શતકના આઠમાં સભા ઉદ્દેશકમાં જે વક્ત વ્યતા કહી છે તે સમગ્ર અહિં કહેવી, પરંતુ તેમાં આ વિશેષ છે કે તિગિચ્છકકૂટ નામે ઉત્પાત પર્વત, ચમરચચાનામે રાજધાની, ચમચંચ નામે આવાસપર્વત,ઈત્યાદિ બધું તે પ્રમાણે કહ, યાવતુ-૩૧૬૨૨૭ યોજન સાડા તેર અંગુલ-એટલી ચમરચંચા ની પરિધિ છે. તે ચમરચંચા રાજધાનીથી દક્ષિણ-પશ્ચિમ દિશાએ પપ૩૫ પ0000 યોજન અરુણોદક સમુદ્રમાં તિચ્છ ગયા બાદ અહિં અસુરકુમારના ઈંદ્ર અને રાજાચ મર નો ચમરચંચા નામે આવાસ કહ્યો, છે. તે લંબાઈ અને પહોળાઈમાં ચોરાશી હજાર યોજન છે. તેની પરિધિ ૨૫૩૨ યોજનથી કંઈક વિશેષાધિક છે. તે આવાસ એક પ્રકારની ચોતરફ વિંટાએલો છે. તે પ્રાકાર ઉંચો દોઢસો યોજન છે. એ પ્રમાણ ચમરચચા રાજધાનીની બધી વક્તવ્યતા યાવતું “ચાર પ્રાસાદ પંકિતઓ છે ત્યાં સુધી કહેવી, પરન્ત પાંચ સભા ન કહેવી. હે ભગવન્! અસુરેન્દ્ર અસુર કુમારના રાજા ચમર ચરમચચ, નામે આવાસમાં રહે છે? એ અર્થ યથાર્થ નથી. હે ગૌતમ ! જેમકે આ મનુષ્યલોકમાં ઉપકારક પીઠબદ્ધ ધરો, ઉદ્યાનમાં રહેલા લોકને નગરપ્રવેશગૃહો નગરનિર્ગમ- ધરો અને વારિધારાયુક્ત ઘરો હોય, ત્યાં ઘણાં પુરુષો અને સ્ત્રીઓ બેસે સુવે ઈત્યાદિ રાજ પ્રશ્રીય સુત્રમાં કહ્યા પ્રમાણે આવતુ ! કલ્યાણરુપ ફલ અને વૃત્તિવિશેષને અનુભવતાં રહે છે ત્યાં સુધી કહેવું, પણ ત્યાં રહેઠાણ કરતાં નથી, એ પ્રમાણે હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરકુમારના રાજ ચમરનો ચમરચંચ નામે આવાસ કેવલ કીડા અને રતિ નિમિત્ત છે, અને બીજે સ્થળે તે પોતાનો વાસ કરે છે, હે ભગવન! તે એ પ્રમાણે છે, હે ભગવન! તે એ પ્રમાણે છે.' [૫૮૭]ત્યારબાદ શ્રમણભગવંતમહાવીર કોઈ દિવસે રાજગૃહ નગરથકી અને ગુણસિલક ચેત્યથકી યાવદ્ વિહાર કરે છે. તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યારબાદ શ્રમણભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે અનુક્રમે ગમન કરતાં, યાવતુ વિહાર કરતાં જ્યાં ચંપા નગરી છે. અને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે, ત્યાં આવીને વાવ વિહરે છે. તે કાલે તે સમયે સિંધૂ સૌવીર દેશને વિષે વીતભયનગર હતું. તે વીતભયનગરની બહાર ઉત્તરપૂર્વ દિશાએ મૃગવન ઉદ્યાન હતું. તે સર્વ ઋતુના પુષ્પાદિકથી સમૃદ્ધ હતું. ઈત્યાદિ તે વીતભય નગરને વિષે ઉદાયનરાજા Page #318 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૩, ઉદેસો-દ ૩૧૫ હતો. તે મહાહિમાવાન જેવો ઈત્યાદિ વર્ણન જાણવું. તે ઉદાયન રાજાને પ્રભાવતી દેવી (રાણી) હતી, તે સુકુમાલહાથપગવાળી ઈત્યાદિ વર્ણન જાણવું. તે ઉદાયન રાજાને પ્રભા વતીદેવીથી થયેલો અભીચિકુમાર પુત્ર હતો. તે સુકુમાલ-ઈત્યાદિ વર્ણન શિવભદ્રની પેઠે જાણવું. યાવત્ તે રાજ્યની ચિંતા કરતો વિહરે છે. તે ઉદાયનરાજાને પોતાનો ભાણેજ કેશીકુમાર હતો. તે સુકુમાલહાથપગવાળો અને યાવતુ-સુરુપ હતો. તે ઉદાયન રાજા સિંધૂસૌવીર પ્રમુખ સોળ દેશ, વીતભપ્રમુખ ૩૬૩ નગર અને આકારનું તથા જેને છત્ર ચામરઅનેવાલવ્યંજનઆપેલાએવામહાસેનાપ્રમુખદશમુકુટબદ્ધરાજાઓ,અને એવા ઘણા રાજા, યુવરાજ, તલવર યાવતુ-સાર્થવાહ પ્રમુખનું અધિપતિપણું કરતો, રાજ્યનું પાલન કરતો, જીવાજીવ તત્વને જાણતો, શ્રમણોનો ઉપાસક થઈને યાવતુ-વિહરે છે. ત્યારબાદ તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે જ્યાં પોષધશાળા છે ત્યાં આવે છે, અને શંખશ્રમણોપાસકની પેઠે યાવતુ-વિહરે છે. ત્યારબાદ તે ઉદાયન રાજાને મધ્ય રાત્રીને સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો આ સંકલ્પ યાવત્ત-ઉત્પન્ન થયો-“તે ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મંડબ, દ્રોળમુખ, પટ્ટન, આશ્રમ, સંબાધ અને સન્નિવેશ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે, તે રાજા, શેઠ, તલવર યાવદ્ર-સાર્થવાહ પ્રમુખ ધન્ય છે, જેઓ શ્રમણ ભગવંત મહાવીને વંદન-નમસ્કાર કરે છે અને યાવતુપર્યાપાસના કરે છે. જો શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમે વિચરતા એક ગામથી બીજે ગામ જતા યાવદુ- અહિં સમોસરે , અને આ વીતભય નગરની બહાર મૃગવન નામે ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી. સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા યાવવિચરે તો હું વંદન કરું, ધાવતુ-તેમની પર્યાપાસના કરું. ત્યારબાદ શ્રમણ ભગવંત. મહાવીર ઉદ્યયન રાજાના આવા પ્રકારના સંકલ્પને જાણીને ચંપા નગરીથી અને પૂર્ણભદ્ર ચૈત્ય થકી નીકળે છે, નીકળીને ” અનુક્રમે ગમન કરતાં, એક ગામથી બીજે ગામ યાવતુવિહરતા, જ્યાં સિંધુસૌવીર દેશ છે, જ્યાં વીતમય નગર છે, અને જ્યાં મૃગવન નામે ઉદ્યાન છે ત્યાં આવે છે, તે સમયે વીતભય નગરમાં શૃંગાટક- ઈત્યાદિમાગમાં યાવપરિષદ્ પર્યપાસના કરે છે. ત્યારપછી ભગવાન્ મહાવીર આવ્યાની આ વાતથી વિદિત થયેલા તે ઉદાયન રાજાએ હર્ષિત અને સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું કે "હે દેવાનુપ્રિયો! તમે શીધ્ર વીતભય નગરને અંદર અને બાહર સાફ કરાવો”- ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કૂણિક સંબધે કહ્યું છે તેમ અહિં પણ કહેવું. યાવ-તે પપાસના કરે છે તથા પ્રભાવતી પ્રમુખ દેવીઓ પણ તેજ પ્રમાણે યાવત્ પર્ધપાસના કરે છે. ત્યારબાદ (ભગવંતે) ધર્મ કથા કહીં. પછી તે ઉદાયન રાજા શ્રમણ હર્ષિત અને સંતુષ્ટ થઈ ઉઠી ઉભો થાય છે, શ્રમણભગવંતમહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી યાવતુ-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો- હે ભગવન્!એ એ પ્રમાણે જ છે, હે ભગવન્! તે તે પ્રકારે છે યાવતુ-જે પ્રકારે આ તમે કહો છો પરન્તુ એટલો વિશેષ છે કે, હે દેવાનુ પ્રિય અભીચિકુમારને રાજ્યને વિશે સ્થાપન કરું, અને ત્યારબાદ હું દેવાનું પ્રિય એવા આપની પાસે મુંડ થઈને યાવત્ પ્રવજ્યાનો સ્વીકાર કરું. યહે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારબાદ શ્રમણભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે, વંદન અને નમસ્કાર કરીને તે અભિષેક યોગ્ય (પટ્ટ) હસ્તી પર ચઢી શ્રમણ ભગ વંત મહાવીરની પાસેથી અને મૃગવન નામના ઉદ્યાન થી નીકળીને જ્યાં વિતભય નામે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ભગવાઈ-૬૫૮૭ નાગર છે તે તરફ જવાનો તેણે વિચાર કર્યો. ત્યાર પછી તે ઉદાયન રાજાને આવા પ્રકારનો આ સંકલ્પ યાવતુ-ઉત્પન્ન થયો કે એ પ્રમાણે ખરેખર અભીચિકુમાર મારે એક પુત્ર છે અને તે મને ઈષ્ટ અને પ્રિય છે, થાવતુ તેનું નામ શ્રમણ પણ દુર્લભ છે, તો પછી તેનું દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવું? તે માટે જે હું અભીચિકુમાર રાજ્યને વિશે સ્થાપીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડ થઈ યાવતુ-પ્રવ્રજ્યા ગ્રહણ કરું. તો અભીચિકુમાર રાજ્ય, રાષ્ટ્ર, યાવતુ-જનપદમાં અને મનુષ્ય સંબંધી કામભોગોમાં મૂર્ષિત, વૃદ્ધ, પ્રથિત અને તલ્લીન થઈ અનાદિ અનંત અને દીર્ધમાગવાળા ચારગતિ રુપ સંસાર અટવીને વિશે પરિભ્રમણ કરશે, તે માટે અભીચિકુમારને રાજ્યને વિષે સ્થાપન કરી પાવતુ પ્રવ્રજ્યા લેવી એ શ્રેયરુપ નથી, પરંતુ મારે મારા ભાણેજ કેશીકુમાર રાજ્યને વિષે સ્થાપન કરીને પ્રવજ્યા લેવી શ્રેયરુપ છે'એમ વિચાર કરે છે. એમ વિચારીને જ્યાં વીતભય નગર છે, ત્યાં આવી જ્યાં પોતાનું ઘર છે, અને જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે ત્યાં આવે છે, અભિષેકને યોગ્ય પટ્ટ હસ્તીને ઊભો રાખીને નીચે ઉતરે છે, જ્યાં સિંહાસન છે, ત્યાં આવીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશાસન્મુખ બેસે છે, કૌટુંબિક પુરુષોને એ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શીધ્ર વીતભય નગરને બહાર અને અંદરથી સાફ કરાવો”-ઈત્યાદિ ત્યારપછી તે ઉદાયન રાજાએ બીજીવાર કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો શીધ્ર કેશીકુમારનો મહા અર્થવાળો વિપૂલ રાજ્યાભિષેક કરો.' એ પ્રમાણે જેમ શિવભદ્રકમારનો રાજ્યાભિષેક કહ્યો છે તેમ અહિં “દીધયુિપી થાઓ ત્યાં સુધી કહેવો. હવે તે યાવતુ ઈજનથી પરિવૃત થઈ સિંધૂસૌવીર પ્રમુખ સોળ દેશો, વીતભય પ્રમુખ ત્રણસો ત્રેસઠ નગરો અને ખાણોનું તથા મહાસેના પ્રમુખ દશ રાજાઓ, અન્ય બીજા ઘણાં રાજા અને યુવરાજ વગેરેનું સ્વામિપણું યાવતુ-કરતો, પાલન કરતો વિહર’ એમ કહી‘જય જય શબ્દ બોલે છે. ત્યારે તે કેશીકુમાર રાજા થયો. યાવતે વિહરે છે. ત્યારબાદ ઉદાયન રાજ કેશી રાજા પાસે (દીક્ષા લેવાની રજા માગે છે, ત્યાર પછી તે કેશરાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે. ઈત્યાદિ જેમ જમાલિ સંબંધે કહ્યું તેમ યાવનિષ્ઠમણાભિષેક-દીક્ષાભિષેક કરે છે. ત્યારપછી અનેક ગણનાયક વગેરેના પરિવાર યુક્ત તે કેશી રાજા ઉદાયન રાજાને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વદિશા સન્મુખ બેસાડીને એકસો આઠ સોનાના કળશો વડે અભિષેક કરે છે- ઈત્યાદિ જેમ જમાલિ સંબંધે કહ્યું છે તેમ કહેવું, યાવતુ તે કેશી રાજાએ એ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયાં કુત્રિકાપણથી (હું એક રજોહરણ અને એક પાત્ર) મંગાવવા ઈચ્છું છું.-ઈત્યાદિ જેમા જમાલિ સંબંધે કહ્યું તેમ અહિં જાણવું. પરન્તુ એટલો વિશેષ છે કે જેને પ્રિયનો વિયોગ દુસહ છે એવી પદ્માવતી અગ્રકેશોને ગ્રહણ કરે છે. ત્યાર બાદ કેશી રાજા બીજીવાર પણ ઉત્તર દિશા તરફ સિંહાસન ગોઠવાવીને ઉદાયન રાજાનો શ્વેત અને પીત કળશો વડે અભિષેક કરે છે. બાકી બધું જમાલિની પેઠે જાણવું. યાવતુ- તે ઉદાયન રાજા શિબિકા થકી. ઉતરીને જ્યાં શ્રમણભગવંત મહાવીર છે, ત્યાં આવીને ત્રણવાર વંદન- નમસ્કાર કરી ઉત્તર-પૂર્વ દિશા- તરફ જઈને પોતે જ આભરણ, માલા અને અલંકારને મૂકે છેઈત્યાદિ પૂર્વ પ્રમાણે કહેવું. યાવતુ-પદ્માવતી તેને ગ્રહણ કરે છે. અને ભાવતુ હે સ્વામિનું! સંયમને વિષે પ્રયત્ન કરજો, યાવતુ-પ્રમાદ ન કરશો-એમ કહી કેશી રાજા અને પદ્માવતી Page #320 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૩, ઉદ્દેસો–5 ૩૧૭ શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરીને એ તો પોતાને સ્થાનકે ગયા પછી ઉદાયન રાજા પોતાની મેળે પંચ મિષ્ટિક લોચ કરે છેબાકીનું વૃત્તાંત ૠષભદત્તની પેઠે જાણવું, યાવ-તે સર્વ દુઃખથી રહિત થાય છે. [૫૮૮]ત્યાર પછી અન્ય કોઈ દિવસે અભીચિકુમારને મધ્યરાત્રિને સમયે કુટુંબજાગરણ કરતાં આવા પ્રકારનો આ વિચાર ઉત્પન્ન થયો‘એ પ્રમાણે ખરેખર હું ઉંદાયન રાજાનો પુત્ર અને પ્રભાદેવની કુક્ષિથી ઉત્પન્ન થયો છું, અને તે ઉદાયન રાજાએ મને છોડી પોતાના ભાણેજ કેશિકુમારને રાજ્ય ઉપર બેસાડી શ્રમણ ભગવંત મહાવી૨ની પાસે યાવત્-પ્રવ્રજ્યા લીધી'-આવા પ્રકારના આ મોટા અપ્રીતિરુપ માનસિક આંતર દુઃખથી પીડિત થયેલો તે અભીચિકુમાર પોતાના અંતઃપુરના પરિવારસહિત પોતાની સામગ્રી લઈને નીકળે છે, એક ગામથી બીજે ગામ જતાં જ્યાં ચંપાનગરી છે, અને જ્યાં કૂણિક રાજા છે ત્યાં આવીકૃણિકનો આશ્રય કરી વિહરે છે. અને ત્યાં પણ તને વિપુલ ભોગની સામગ્રી પ્રાપ્ત થઈ છે. પછી તે અભીચિકુમાર શ્રાવક પણ થયો. અને જીવાજીવ તત્વનો જ્ઞાતા થઈ યાવવિહરે છે, તો પણ તે અભીચિકુમાર ઉદાયન રાજર્ષિને વિષે વૈરના અનુબન્ધથી યુક્ત હતો. તે કાલે તે સમયે આ રત્નપ્રભા પૃથિવીના નરકાવાસોની પાસે ચોસઠ લાખ અસુરકુમારના આવાસો કહ્યા છે, હવે તે અભીચિકુમાર ધણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયને પાળી અર્ધમાસિક સંલેખનાથી ત્રીશભક્તો અનશનપણે વ્યતીત કરી, તે પાપ સ્થાનકની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય મરણસમયે કાળધર્મ પામી આ અસુરકુમારવાસોમાંના આતાવરુપ અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની એક પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્ ! તે અભીચિદેવ આયુઃક્ષય તથા ભવક્ષય થયા પછી મરણ પામી ક્યાં જશે-ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધ થશે, યાવત્-સર્વ દુઃખોનો અંત કરશે. ‘હે ભગવન્ ! તે એમજ છે, એમ કહી ભગવત્ ગૌતમ યાવત્ વિહરે છે. શતકઃ ૧૩-ઉદ્દેશઃ ૬ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેસો-૭ [૫૮૯]રાજગૃહનગરમાં ગૌતમ યાવત્ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્ ! ભાષા એ આત્મા-રુપ છે કે તેથી અન્ય છે? હે ગૌતમ! ભાષા એ આત્મા નથી, પણ તેથી અન્ય છે. હે ભગવન્ ! ભાષા રુપી-છે કે અરુપી- હે ગૌતમ! ભાષા રુપી છે, હે ભગવન્ ! ભાષા સચિત-છે કે અચિત- છે? હે ગૌતમ! સચિતનથી, પણ અચિતછે. હે ભગવન્ ! ભાષા જીવરુપ-છે કે અજીવસ્વરુપ ? _ હે ગૌતમ! ભાષા અજીવરુપ છે. હે ભગવન્ ! જીવોને ભાષા હોય કે અજીવોને ? હે ગૌતમ ! જીવોને ભાષા હોય છે, પણ અજીવોને ભાષા નથી હોતી. હે ભગવન્ ! શું (બોલાયા) પૂર્વે ભાષા કહેવાય, બોલાતી હોય ત્યારે ભાષા કહેવાય, કે બોલાયા પછી ભાષા કહેવાય? હે ગૌતમ! બોલાતી હોયત્યારે ભાષા કહેવાય. બાકીન કહેવાય. હે ભગવન્ ! શું બોલાયા પહેલાં ભાષા ભેદાય, કે બોલાયા પછી ભાષા ભેદાય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી પણ બોલાતી હોય ત્યારે ભાષા ભેદાય. હે ભગવન્ ! ભાષા કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ! ચારપ્રકારની -સત્ય, મૃષા- સત્યમૃષા- અને અસત્યામૃષા Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ભગવઈ -૧૩-૭૫૮૯ [૫૯]મન એ આત્મ છે, કે તેથી અન્ય મન છે? હે ગૌતમ! મન એ આત્મા નથી, પણ મને અન્ય છે- ઈત્યાદિ જેમ ભાષા સંબધે કહ્યું. તેમ મનસંબધે પણ જાણવું, [૫૧]હે ભગવન્! કાય-શરીર આત્મા છે કે તેથી અન્ય-હે ગૌતમાં તે બંને છે. - હે ભગવન્! કાય પી છે કે અરુપી છે? હે ગૌતમ! કાય રુપી પણ છે અને કાય અરુપી પણ છે. એ પ્રમાણે પૂર્વવતુ એક એક પ્રશ્ન કરવો. હે ગૌતમાં કાય સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે, કાય જીવસૃપ પણ છે અને અજીવપ પણ છે, તથા કાય જીવોને હોય છે, તેમ અજીવોને પણ હોય છે. હે ભગવન્! પૂર્વે કાય હોય ?-ઈત્યાદિ પ્રશ્ન હે ગૌતમ! કાય-શરીર પૂર્વ પણ હોય.-પુદ્ગલોના ગ્રહણ સમયે પણ કામ હોય, અને - પુગલ ગ્રહણ સમય વીત્યા પછી પણ કાય હોય. હે ભગવન્! કાય પૂર્વ ભેદાય ?ઈત્યાદિ પ્રશ્ન હે ગૌતમ! પૂર્વે પણ કાય ભેદાય યાવતુ, પછી પણ ભેદાય. હે ભગવન્! કાય કેટલા પ્રકારે કહેલ છે ? હે ગૌતમ! સાત પ્રકારે ઔદ્યરિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય વૈક્રિયમિશ્ર, આહારક આહારકમિશ્ર અને કામણ. પિ૯૨]હે ભગવન્! મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનુંઆવચિમરણ, અવધિમરણ, આત્યંતિકમરણ, બાલમરણ, પંડિતમરણ. આવીચિક મરણ કેટલા પ્રકારે ? હે ગૌતમ પાંચપ્રકારે. દ્રવ્યાવાચિકમરણ, ક્ષેત્રાવીચિકમરણ, કાલા. વિચિકમરણ, ભાવાવચિકમરણ, અને ભવાવીચિકમરણ. દ્રવ્યાવી ચિકમરણ કેટલા પ્રકારે. હે ગૌતમ ચાર પ્રકારે. નૈરયિક દ્રવ્યાવચિકમરણ, તિર્યંચયોનિકદ્રવ્યા વીચિક મરણ, મનુષ્યદ્રવ્યાવીચિકમરણ, દેવદ્રવ્યાવચકમરણ.એમ શા હેતથી નૈરયિ કદ્રવ્યાવી ચિકમરણ કહો છો ? હે ગૌતમ ! નારકજીવપણે વર્તતા નારકોએ જે દ્રવ્યોને નૈરયિક આયુષપણે રહ્યાં છે, બાંધેલાં છે, પુષ્ટ કર્યાછેિ, કરેલાં છે, પ્રસ્થાપિત કર્યા છે, નિવિષ્ટપ્રવેશેલાં છે, અભિનિવિષ્ટ-અત્યંતગાઢ પ્રવેશેલાં છે, અને ઉદયાભિમુખ થયેલાં છે તે દ્રવ્યોને આવિચિક છોડે છે તે હેતુથી દ્રવ્યાવીચિકમરણ નૈરયિકદ્રવ્યાવચિકમરણ કહેવાય છે. એ પ્રમાણે યાવતુ-દેવદ્રવ્યાવીચિકમરણ જાણવું. હે ભગવન્! ક્ષેત્રાવ ચિક મરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! ચાર પ્રકારે.નૈરયિકક્ષેત્રાવીચિકમરણ, વાવતુદેવ ક્ષેત્રાવી ચિકમરણ. હે ભગવન! તે એ પ્રમાણએ શા હેતુથી નારકક્ષેત્રા વાચિકમરણ કહેવાય છે? હે ગૌતમ ! નારકક્ષેત્રમાં વર્તતા નારક જીવોએ જે દ્રવ્યોને પોતે નારકા, ષપણે ગ્રહણ કરેલાં છે. દ્રવ્યાવાચિકમરણ સંબંધે કહેલું છે તે અહિં કહેવું, તે માટે નૈરયિ કક્ષે ત્રાવીચિકમરણ કહેવાય છે.અને એ પ્રમાણે યાવતુ-ભાવારીચિકમરણ પણ જાણવું. હે ભગવન્! અવધિમરણ કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ! પાચં પ્રકારે-દ્રવ્યા વધિમરણ, ક્ષેત્રાવધિમરણ યાવતુ ભાવાવધિમરણ. હે ભગવનું ! દ્રવ્યાવધિમરણ. કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! ચાર પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે-નૈરયિકદ્રવ્યાવધિ મરણ, યાવતુ-દેવદ્રવ્યાવધિમરણ. હે ભગવનું ! નૈરયિકદ્રવ્યાવધિમરણ શા માટે કહેવાય છે? હે ગૌતમ! નારકપણે વર્તતા જીવો જે દ્રવ્યોને સાંપ્રત કાલે મૂકે છે, અને વળી તે નારકો થઈને તેજ દ્રવ્યોને ભવિષ્યકાળે ફરીથી પણ છોડશે, તે માટે હે ગૌતમી નૈરયિક દ્રવ્યાવધિમરણ કહેવાય છે. એ પ્રમાણે દેવદ્રવ્યાવધિમરણ પણ જાણવું. તથા એ પાઠ વડે ક્ષેત્રાવધિમરણ, યાવતું ભવાવધિમરણ જાણવું. હે ભગવનું ! આત્યંતિકમરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારે.દ્રવ્યાત્યંતિકમરણ, યાવતું ભવાંતિકમરણ Page #322 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૩, ઉદ્દેસો-૭ ૩૧૯ દ્રવ્યાંતિક મરણચાર પ્રકારે- નારક દ્રવ્યાતિકમરણ યાવત્-દેવદ્રવ્યાત્યંતિ કમરણ. હે ભગવન્ ! શા હેતુથી નૈરયિકદ્રવ્યાત્યંતિકમરણ' કહેવાય છે ? હે ગૌતમ! નારકપણે વર્તતા જે ના૨ક જીવો જે દ્રવ્યોને સાંપ્રત કાળે છોડે છે, તે નૈયિકો તે દ્રવ્યોને ભવિષ્યકાળે ફરી વાર નહિ છોડે, હે ગૌતમ! તે હેતુથી.એ પ્રમાણે યાવત્ દેવદ્રવ્યાન્તિકમરણ પણ જાણવું, તથા એ પ્રમાણે ક્ષેત્રાત્યન્તિકમરણ, યાવત્-ભાવાત્યંતિકમરણ જાણવું. હે ભગ વન્ ! બાલમરણ કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ! બાર પ્રકારે વલવમરણ, ઈત્યાદિ સ્કન્દકના અધિકારમાં કહ્યાં પ્રમાણે યાવત્- ગૃધ્રસૃષ્ટમરણ . હે ભગવન્ ! પંડિતમરણ કેટલા પ્રકારે કહ્યું છે ? હૈ ગૌતમ ! બે પ્રકારે- પાદપો ગમન ભક્તપ્રત્યાખ્યાન હે ભગવન્ ! પાદપોપગમન મરણ કેટલા પ્રકારે. બે પ્રકારનું નિિિરમ અનિિિરમ યાવત્-આ બંને પ્રકારનું પાદપોપગમન મરણ અવશ્ય અપ્રતિ કર્મ હોય છે. હે ભગવન્ ! ભક્તપ્રત્યાખ્યાનરુપ મરણ કેટલા પ્રકારે કહ્યું છે ? એ પ્રમાણે પૂર્વે કહ્યા પ્રમાણે વિશેષ એ છે કે આ બન્નેપ્રકારનું ભક્તપ્રત્યાખ્યાનરુપમરણ અવશ્ય સંપ્રતિકર્મ-શરીરસંસ્કારસહિત હોય છે. ‘હે ભગવન્!તે એમજ છે,- એમ કહી વિહરે છે. શતકઃ ૧૩-ઉદ્દેસોઃ ૭ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃ ૮ [૫૯૩]હે ભગવન્ ! કર્મની કેટલી પ્રકૃતિઓ કહી છે ? હે ગૌતમ! કર્મની આઠ પ્રકૃતિઓ કહી છે, અહીં પ્રજ્ઞાપના સુત્રનો બંધસ્થિતિ નામે સંપૂર્ણ ઉદ્દેશક કહેવો. શતકઃ ૧૩-ઉદ્દેસા-૮ ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશક-૯ [૫૯૪]રાજગૃહમાં (ભગવાન્ ગૌતમ) યાવત્-આ પ્રમાણે બોલ્યા કે હે ભગવાન! જેમ કોઈ એક પુરુષ દોરડાથી બાંધેલી ઘટિકાને લઈને ગમન કરે, એ પ્રમાણે ભાવિતા ત્યા સાધુ દોરડાથી બાંધેલી ઘટિકાનું કાર્ય હસ્તગત કરી પોતે ઉંચે આકાશમાં ઉડે ? હા ગૌતમ! ઉડે. હે ભગવન્ ! ભાવિતાત્મા અનગાર દોરડાથીબાંધેલી ટિકાને હાથમાં ધારણ કરવારુપ કેટલાં રુપો વિકુર્વવાને સમર્થ હોય ? હે ગૌતમ! ‘જેમ કોઈ એક યુવાન પુરુષ યુવતિ સ્ત્રીને હાથ વડે આલિંગે’-ઈત્યાદિ એ પ્રકારે શતક-૩, ઉદ્દેસા-પ-કહ્યા પ્રમાણે યાવતુ- સંપ્રાપ્તિ કરવાવડે તેવાં રુપ વિકુર્યા નથી, વિકુર્વતા નથી અને વિકુર્વશે પણ નહિં. જેમ કોઈ એક પુરષ હિરણ્યની પેટીને લઈને ગમન કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ હિરણ્યની પેટીને હસ્તગત કરી પોતે ગગનમાં ઉડે ? બાકી બધું પૂર્વવત્ જાણવું. એ પ્રકારે સુવર્ણની પેટી, રત્નની પેટી, વજ્રની પેટી, વસ્ત્રની પેટી અને ધરેણાંની પેટીને લઈનેએ પ્રમાણે વાંસનીસાદડી,ઘાસનીસાદડી,ચર્મકટ, ચામડાથી ભરેલ ખાટલી વગેરે,અને ઉનનાકાંબળા, તથા લોઢાનાભારને, તાંબાના ભારને, કલઈનાભારને, સીસા નાભા૨ને, હિરણ્યનાભારને, સુવર્ણનાભારને અને વજ્રનાભા૨ને લઈને પણ ગમન કરે. હે ભગવન્ ! જેમ કોઈ એક વડવાગુલી હોય અને તે પોતાના બન્ને પગ ઉંચા લટકાવી, ઉંચા પગ અને માથું નીચ રાખીને રહે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ વાગુલીના કૃત્યને પ્રાપ્ત થયેલો આકાશમાં ઉંચે ઉડે ? હા, ઉડે. એજ પ્રમાણએ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ભગવાઈ -૧૩-૯૫૯૪ યજ્ઞોપવીતની વક્તવ્યતા પણ કહેવી. હે ભગવન્! જેમ કોઈ એક જળો હોય અને તે પોતાના શરીરને પાણીમાં પ્રેરી પ્રેરીને ગમન કરે, એ પ્રમાણએ ભાવિતાત્મા અનાર તેવું રુપ વિદુર્વી આકાશમાં ગમન કરે? બાકી બધું વાગુલીનો પેઠે જાણવું. હે ભગવન્! જેમ કોઈ એક બીજબીજક પક્ષી હોય, અને તે પોતાના બન્ને પગને ઘોડાની પેઠે સાથે ઉપા ડતું ગમન કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર ઉડે? બધું પૂર્વની પેઠે જાણવું. જેમ કોઈ એક બિલાડક નામે પક્ષી હોય, અનેતે એક વૃક્ષની બીજા વૃક્ષે જતું, બીજા વૃક્ષથી ત્રીજા વૃક્ષે જતુ ગતિ કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર કરે? હા ગમન કરે. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. જેમ કોઈ એક જીવંજીવક નામે પક્ષી હોય, અને તે પણ પોતાના બન્ને પગ ને ઘોડાની પેઠે સાથે ઉપાડતું ગતિ કરે, એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ આકાશ માં ઉડે? બાકી બધું પૂર્વપેઠે જાણવું. જેમ કોઈ એક હંસ હોય અને તે આ કાંઠેથી બીજે કાંઠે રમતો રમતો ગતિ કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ ગગનમાં ઉડે? જાણવું. જેમ કોઈ એક સમુદ્રવાસ હોય, અને તે એક તરંગથી બીજા તરંગ જતો ગતિ કરે, એ પ્રમાણે (ભાવિતાત્મા સાધુ પોતે એવા આકારે ગગનમાં ગતિ કરે ?) તે પ્રમાણે જાણવું. જેમ કોઈ એક પુરુષ ચક્રને લઈને ગતિ કરે, એજ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પોતે આકાશમાં ઉડે ? બધું પૂર્વે કહેલી દોરડાથી બાંધેલ ધાટિકાની પેઠે જાણવું. એજ પ્રમાણે છત્ર તથા ચામરને લઈને ગમન કરે. જેમ કોઈ એક પુરુષ રત્નને લઈને ગમન કરે, એ પ્રમાણે વજ, વૈર્ય, યાવતુરિઝ એ પ્રમાણે ઉત્પલને હસ્તગત કરી, પાને હસ્તગત કરી, એ પ્રમાણે યાવતુ-કોઈ એક પુરુષ સહસ્રપત્રને લઈને ગતિ કરે, તેમ ભાવિતાત્મા અનુગાર પોતે એવા આકારે આકાશમાં ગતિ કરે ? એ પ્રમાણે જાણવું. હે ભગવન! જેમ કોઈ એક પુરુષ -કમળની ડાંડલીને તોડી તોડીને ગતિ કરે, તે પ્રમાણે અનગાર પણ પોતે બિસકૃત્યને પ્રાપ્ત કરી- ગગનમાં ગમન કરે? પૂર્વવત જાણવું. જેમ કોઈ એક કમલનો છોડ પાણીમાં કાયને ડુબાડી રહે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પોતે એવા આકારે ગગનમાં ઉડ? બાકી બધું વાગુલીને પેઠે જાણવું. જેમ કોઈ એક વનખંડ હોય, અને તે કાળો, કાળા પ્રકાશવાળો, યાવતું મેઘના સમૂહરુપ, પ્રસન્નતા દેનાર હોય, એ જ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ પોતે વનખંડના કૃત્યને પ્રાપ્ત કરી ગગનમાં ઉડે? બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. જેમ કોઈ એક પુષ્કરિણી-વાવ હોય, અને તે ચોખંડી, સમાન કાંઠાવાળી, જેને અનુક્રમે સુશોભિત વપ્ર-વંડી છે એવી, પોપટ વગેરે પક્ષીઓના મોટા શબ્દવાળી, તેઓના મધુર સ્વરવાળી અને પ્રસન્નતા આપનાર હોય, એ પ્રમાણે ભાવિતા ત્મા અનગાર પણ પુષ્કરિણીના કૃત્યને પ્રાપ્ત કરી આકાશમાં ઉડે? હા ઉડે. હે ભગવન! ભાવિતાત્મા અનગાર પુષ્કરિણીના કૃત્યને પ્રાપ્ત કેટલાં રુપો વિદુર્વવાને સમર્થ થાય ? બાકી પૂર્વ પ્રમાણે જાણવું, પણ તે સંપ્રાપ્તિથી યાવતુ-વિફર્વશે નહિ. પૂર્વોક્ત પો) માયાવાળો વિફર્વે કે માયારહિત (અનગાર) વિકર્વે ? હે ગૌતમાં માયાવાળો વિદુર્વે, પણ માયારહિત સાધુ ન વિદુર્વે માયાવાળો સાધુ વિદુર્વવાળારુપ પ્રમાદ સ્થાનકની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે-ઈત્યાદિ તૃતીય શતકના ચોથા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે' શતક ૧૩-ઉદેસા-૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #324 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૩, ઉદ્દેસો-૧૦ ઉદ્દેશકઃ ૧૦ [૫૫]હે ભગવન્ ! છાત્રસ્થિક સમુદઘાતો કેટલા કહ્યા છે ? હે ગૌતમ !વેદનાસમુદ્રઘાત ઈત્યાદિ પ્રજ્ઞાપનાસૂત્રના સમુદઘાત પદમાં કહ્યા પ્રમાણે યાવત્ -આહા૨સમુદ્દાત સુધી જાણવા. ‘હે ભગવન્ ! તે એમજ છે, એમજ છે.’ શતકઃ ૧૩ ઉદ્દેસાઃઃ ૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ શતકઃ ૧૩- ગુર્જરછાયાપૂર્ણ શતક:૧૪ -:ઉદ્દેસોઃ ૧ઃ [૫૯૬]ચરમ, ઉન્માદ, શરીર, પુદ્ગલ, અગ્નિ, કિમાહાર, સંશ્લિષ્ટ, અંતર, અનગાર અને કેવલી એ દશ ઉદેસા આ શતકમાં છે. ૩૨૧ [૫૭]રાજગૃહ નગરમાં (ભગવાન્ ગૌતમ યાવદ્ આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્ ! અનગાર(જેણે ચરમ-દેવાવાસનું ઉલ્લંઘન કર્યુ છે, અને હજી પરમ દેવાવાસને પ્રાપ્ત થયો નથી, આ અવસરે તે કાળ કરે- તો તેની ક્યાં ગતિ થાય અને ક્યાં ઉત્પાદ થાય ? હે ગૌતમ ! ચરમ દેવાવાસ અને પરમ દેવાવાસની પાસે તે લેશ્યાવાળાં દેવાવાસપે છે ત્યાં તેની ગતિ અને ત્યાં તેનો ઉત્પાદ કહેલો છે. તે સાધુ ત્યાં જઈને ન પોતાની પૂર્વ લેશ્યાને વિરાધે- છોડે તો તે કર્મલેશ્યા-ભાવલેશ્યાથી પડે છે, અને તો તે ત્યાં જઈને વિરાધે તો તેજ લેશ્યાના આશ્રય થકી વિહરે છે. 21 [૫૮]ભગવન્ ! ભાવિતાત્માઅનગાર ચરમ- અસુરકુમારાવાસને ઓળંગી ગયો છે અને પરમ અસુરકુમારાવાસને પ્રાપ્ત થયો નથી, તે જો આ અવસરે મરણ પામે તો તે ક્યાં ઉપજે ? એ પ્રમાણે જાણવું. એ રીતે યાવત્-સ્તનિતકુમારાવાસ, જ્યોતિષિ કાવાસ અને વૈમાનિકાવાસપર્યન્ત-વિહરે છે' ત્યાં સુધી જાણવું. હે ભગવન્!નૈયિકોની કેવા પ્રકારની શીધ્ર ગતિ કહી છે, અને તેઓના કેવા પ્રકારની શીધ્ર ગતિનો વિષય (સમય) કહ્યો છે ? હે ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ તરુણ, બલિષ્ઠ, યુગવાળો અને યાવત્ નિપુણ શિલ્પશાસ્ત્રનો શાતા હોય, તે પોતાના સંકુચિત હાથને પસારે અને પસા રેલા હાથને સંકુચિત કરે, પસારેલી મુઠિને સંકુચિત કરે, અને સંકોચેલી મુઠીને પસારેઉઘાડેલી આંખને મીંચી દે અને મીંચેલી આંખને ઉઘાડે, હે ગૌતમ! (નારકોની) આવા પ્રકારની-શીધ્રગતિ અથવા શીધ્રગતિનો વિષય હોય ? આ અર્થ સમર્થ-યથાર્થ નથી. ના૨કો એકસમયની ?જુગતિવડે અને બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિવડે ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેવા પ્રકારે શીધ્રગતિનો વિષય કહ્યો છે. એ પ્રમાણે યાવદ્વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ વિશેષ એ છે કે, એકેન્દ્રિયોને (ઉત્કૃષ્ટ;) ચાર સમયની વિગ્રહગતિ કહેવી. બાકી. બધું પૂર્વ પ્રમાણે જાણવું. [૫૯]શું નૈરયિકો અનન્તરોપપત્ર છે, પરંપરોપપત્ર છે, અનંન્તપરંપરાનુપપન્ન છે ? હે ગૌતમ! તે ત્રણ છે. હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કહો છે ? હે ગૌતમ! જે નૈરયિકો પ્રથમ સમયે ઉત્પન્ન થયા છે તેઓ ‘અનન્તરોપપત્ર’ કહેવાય છે, જે નૈરયિકોની ઉત્પત્તિમાં પ્રથમ સમય સિવાય દ્વિતીયાદિ સમયો વ્યતીત થાય છે, તેઓ પરંપરોપપન્ન’ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ભગવઇ-૧૪-૧/૫૯૯ કહેવાય છે અને જે નૈરયિકો વિગ્રહગતિને પ્રાપ્ત થાય છે તે અનન્તરપરંપરાનુપન્ન' કહે વાય છે, એ પ્રમાણે નિરન્તર યાવતુ-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! અનન્તરોપપત્ર નૈરયિકો શું નૈરયિકનું આયુષ બાંધે, દેવનું આયુષ બાંધે? હે ગૌતમાં તેઓ નૈરયિકનું આયુષ ન બાંધે, યાવદ્રદેવનું આયુષ પણ ન બાંધે. પરંપરીપત્ર નૈરયિકો શું નૈરયિકનું આયુષ બાંધે, યાવદૂદેવનું આયુષ બાંધે ? હે ગૌતમાં તેઓ નૈરયિકનું આયુષ બાંધતા નથી તિર્યંચનું આયુષ બાંધે છે, મનુષ્યનું આયુષ પણ બાંધે છે, દેવનું બાંધતા નથી. હે ભગવનું . અનન્તરપરંપરાનું પાત્ર નૈરયિકોનું આયુષ બાંધે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ નૈરયિકનું ભાવતુ-દેવાયુષ પણ ન બાંધે. એ પ્રમાણે યાવદુ વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ એટલો વિશેષ છે કે પરંપરોપન્ન પંચેન્દ્રિયતિર્યંચયોનિકો અને મનુષ્યો ચારે પ્રકારના આયુષ બાંધે છે. હે ભગવન્! શું નૈરયિકો અનન્તરનિર્ગત અને અત્તર-પરમ્પ રાનિર્ગત છે? હે ગૌતમ! હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? જેઓ પ્રથમ સમયે નીકળેલા છે તે અનન્તરનિર્ગત, જેઓ દ્વિતીયાદિ સમયથી નિકળેલા છે તેઓ પરંપર નિર્ગત, અને જેઓ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા છે તેઓ અનન્તરપરંપરાનિર્ગત છે.એ પ્રમાણે માવદુ-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! અનન્તરનિર્ગત નારકો શું નરકાયુષ યાવદ્-દેવાયુષ બાંધે, હે ગૌતમી તેઓ નારરકાયુષ યાવતુ-દેવાયુષ ન બાંધે. હે ભગવન્! પરંપરનિર્ગત નારકો શું નારકાયુષ બાંધે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ ચારે બાંધે હે ભગવન્! અનન્તરપરંપરનિર્ગત નારકો શું નારકાયુષ બાંધે? ઈત્યા દિ પ્રશ્ન. હે ગૌતમાં એએકે ન બાંધે. એ પ્રમાણે સમગ્ર યાવદ્વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો શું અનન્તરખેદોપપન્ન છે, પરંપરાખેદોપાત્ર છે કે અનન્તરપરંપર ખેદાનુપાત્ર છે? હે ગીતમાં એ નૈરયિકો ત્રણ પ્રકારના છે. એ પ્રમાણે એ અભિલાપથી પૂર્વ પ્રમાણે ચાર દેડકો કહેવા"હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે', એમ કહી (ભગવાન ગૌતમ) યાવદ્રવિહરે છે. શતક ૧૪-ઉદેસઃ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૨) [09] હે ભગવન્! કેટલા પ્રકારનો ઉન્માદ કહ્યો છે? હે ગૌતમાં બે પ્રકારનો. યક્ષના આવેશપ, અને મોહનીયકર્મના ઉદયથી થયેલો. તેમાં જે યક્ષવેશપ ઉન્માદ છે તે સુખપૂર્વક વેદી શકાય અને સુખપૂર્વક મૂકી શકાય તેવો છે, અને તેમાં જે મોહનીયકર્મના ઉદયથી થયેલો ઉન્માદ છે તે દુખપૂર્વક વેચવા લાયક અને દુઃખપૂર્વક મૂકી શકાય તેવો છે. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો ઉન્માદ કહ્યો છે? હે ગૌતમાં બે પ્રકારનો પૂર્વવતુ હે ભગવન્! આપ એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! દેવ તે નૈરયિકના ઉપર અશુભ પુદ્ગલોનો પ્રક્ષેપ કરે અને તે અશુભ પુદ્ગલોના પ્રક્ષેપથી તે નારક યક્ષાવેશપ ઉન્માદને પ્રાપ્ત થાય અને મોહનીય કર્મના ઉદયથી મોહનીયજન્ય ઉન્માદને પામે, માટે હે ભગવન અસુરકુમારોને કેટલા પ્રકારનો ઉન્માદ કહ્યો છે ? હે ગૌતમી નૈરયિકની પેઠે પાવતુ બે પ્રકારનો.પરન્તુ વિશેષ એ છે કે તેનાથી મહર્તિક-દેવ તેના ઉપર અશુભ મુદ્દ ગલોનો પ્રક્ષેપ કરે, તે થી તે યક્ષાવેશરુપ ઉન્માદને પ્રાપ્ત થાય. અથવા મોહનીયકર્મના ઉદયથી મોહનીયજન્ય ઉન્માદને પ્રાપ્ત થાય. બાકી બધું પૂર્વ પ્રમાણે પ્રમાણે યાવતુ Page #326 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૪, ઉદ્દેસો-૨ ૩૨૩ સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકથી આરંભી યાવત્ મનુષ્યોને નૈરિયકની પેઠે જાણવું.જેમ અસુરકુમારોનેકહ્યું તેમવાનવ્યંતર,જ્યોતિષિકઅનેવૈમાનિક-વિશે જાણવું. [૬૦૧]હે ભગવન્ ! શું એમ છે કે કાલે વરસનાર પર્જન્ય(મેઘ) વૃષ્ટિકાય ને વર સાવે ? હા, ગૌતમ! વૃષ્ટિ કરે. હે ભગવાન્ ! જ્યારે દેવેન્દ્રશક્ર વૃષ્ટિ કરવાની ઈચ્છાવાળો હોય ત્યારે તે વૃષ્ટિ કેવી રીતે કરે ? હે ગૌતમ! શક્ર અભ્યન્તરપરિષદના દેવોને બોલાવે છે અને દેવો મધ્યમપરિષદના દેવોને બોલાવે છે, તે દેવો બહારની પરિષદના દેવોને બોલાવે છે, તે દેવો બહારબહારના દેવોને બોલાવે છે, અને તે દેવો આભિયોગિક દેવોને બોલાવે છે, દેવો વૃષ્ટિકાયિક દેવોને બોલાવે છે, પછી તે બોલાવેલ વૃષ્ટિકાયિક દેવો વૃષ્ટિ કરે છે ? એ પ્રમાણે અસુરકુમારદેવો વૃષ્ટિ કરેછે. એ પ્રમાણે નાગકુમાર યાવત્-સ્તનિત કુમારોસુધીજાણવું.વાનવ્યંતરજ્યોતિષિકઅનેવૈમાનિકસબન્ધપણએ પ્રમાણે જાણવું. [૬૦૨]હે ભગવન્ ! દેવેન્દ્ર અને દેવના રાજા ઈશાન જ્યારે તમસ્કાયને કરવાને ઈચ્છે ત્યારે તે તેને કેવી રીતે કરે ? હે ગૌતમ! ત્યારે દેવેન્દ્ર અને દેવના રાજા ઈશાન અભ્યન્ત પરિષદના દેવોને બોલાવે છે, દેવોયાવત્-બોલાવેલા તે આભિયોગિક દેવો તમસ્કાયિક દેવોને બોલાવે છે, અને ત્યાર પછી બોલાવેલ તે તમસ્કાયિક દેવો તમસ્કાય કરે છે, હે ગૌતમ! એ પ્રમાણે દેવેન્દ્ર અનેદેવના રાજા ઈશાન તમસ્કાય કરે છે.હે ભગવન્! શું એમ છે કે અસુકુમાર દેવો પણ તમસ્કાયને કરે ? હે ગૌતમ! ા, કરે છે હે ભગવન્ ! અસુરકુમાર દેવો શા હેતુથી તમસ્કાય કરે છે ? હે ગૌતમ! ક્રીડા કે તિનિમિત્તે, શત્રુને મોહપમાડવા નિમિત્તે, છુપાવેલા દ્રવ્યને સાચવવા નિમિત્તે અથવા પોતાના શરીરને ઢાંકી દેવા નિમિત્તે એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. ‘હે ભગવન્ ! તે એમજ છે’એમ કહી યાવદ્ (ભગવાન્ ગૌતમ) વિહરે છે. શતકઃ૧૪-ઉદ્દેસાઃ૨ નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃ ૩ [૬૦૩]હે ભગવન્ ! મહાકાય-મોટા પરિવારવાળો અને મોટા શરીરવાળો દેવ ભાવિતાત્મા અનગારની વચ્ચે થઈને જાય ? હે ગૌતમ! કેટલા એક દેવ જાય, અને કેટલા એક દેવ ન જાય. હે ભગવન્ ! આપ એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! દેવો બે પ્રકારના કહ્યા છે,-માયીમિથ્યા દૃષ્ટિઉપપન્ન અને અમાયીસમ્યગ્દષ્ટિઉપપત્ર, તેમાં જે માયી મિથ્યાવૃષ્ટિઉપપન્ન દેવો છે તે ભાવિતાત્મા અનગારને જુએ છે અને જોઈને વાંદતો નથી, નમતો નથી, સત્કાર કરતો નથી, સન્માન કરતો નથી, અને કલ્યાણરુપ અને મંગલભૂત દૈવચૈત્યની પેઠે યાવતુ-તેની પર્યાપાસના કરતો નથી, તેથી તે દેવ ભાવિતાત્મા અન ગા૨ની વચ્ચે થઈને જાય. તેમાં જે અમાયીસમ્યગ્દષ્ટિઉપપન્ન દેવો છે, તે ભાવિતાત્મા અનગા૨ને જુએ છે, જોઈને વાંદે છે, નમે છે, યાવત્-તેની પર્યાપાસના કરે છે, તેથી તે ભાવિતાત્મા અનગારની વચ્ચે થઈને ન જાય હે ભગવન્ ! ઘણાં પરિવારવાળા અને મહાશરીરવાળા અસુરકુમારો ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિ કો સુધી કહેવો. હે ભગવન્ ! નારકોમાં સત્કાર, સન્માન કૃતિકર્મ,અંજલિકરણ આસના ભિગ્રહ,આસનાનુપ્રદાન, ઈત્યાદિ વિનય છે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ [૬૪]હે ભગવન્ ! અસુરકુમા૨ોમાં સત્કાર, સન્માન વગેરે વિનય છે ? હે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ભગવઈ -૧૪-૩/૬૦૪ ગૌતમાં હા છે. એ પ્રમાણે યાવત્-સ્વનિતકુમારી સુધી જાણવું. જેમ નૈરયિકોને કહ્યું તેમ પૃથિવીકાયિકથી આરંભી યાવતુ-ચતુરિન્દ્રિય જીવો સંબધે પણ જાણવું. હે ભગવનું ! પંચેનિયતિર્યંચયોનિકોમાં સત્કાર, ઈંત્યાદિ વિનય હોય છે ? હે ગૌતમાં હા. હોય છે. પરન્તુ આસનાભિગ્રહ- આસનાનપ્રદાન-ઈત્યાદિ વિનય હોતો નથી. મનુષ્યો અને યાવદુ વૈમાનિકોને જેમ અસુરકુમારને કહ્યું તેમ કહેવું. [૬૦૫]હે ભગવન્! અલ્પ દ્ધિવાળો દેવ મહા ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈ જાય? હેગૌતમી એ અર્થ સમર્થ નથી. સમાન ઋદ્ધિવાળો દેવ સમાન દ્વિવાળા દેવની વચ્ચે થઈને જાય? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. પણ જો તે પ્રમત્ત હોય તો તેની વચ્ચે થઈને જાય. શું શસ્ત્રથી પ્રહાર કરીને જવા સમર્થ થાય કે પ્રહાર કર્યા સિવાય હે ગૌતમ! શસ્ત્રપ્રહાર કરીને જવા સમર્થ થાય, પણ પ્રહાર કર્યા સિવાય જવા સમર્થ ન થાય. હે ભગવન્! શું તે પ્રથમ શસ્ત્રપ્રહાર કરે અને પછી જાય કે પહેલાં જાય ને પછી શસ્ત્રપ્રહાર કરે ? ઈત્યાદિ આ પ્રકારના અભિલાપથી દશમ શતકના આત્મદ્ધિક, ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સમગ્રપણે ચાર દેડકો કહેવા, [૬૦]હે ભગવનું ! રત્નપ્રભાપૃથિવીના નારકો કેવા પ્રકારના પગલપરિ ણામને અનુભવતા વિહરેછે ? તેઓ અનિષ્ટ, યાવતુ-મનને નહિ ગમતાં પુદ્ગલપરિ ણામને અનુભવતા વિહરે છે. એ પ્રમાણે યાવતુ-સાતમી નરકમૃથિવીના નારકો સુધી જાણવું. એ રીતે યાવતુર્વેદનાપરિણામને પણ અનુભવે છે-ઈત્યાદિ જેમ જીવાભિગમ સૂત્રના બીજા નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અહિં કહેવું. યાવતુ- હે ભગવનું ! સાતમી નરપૃથિવીના નૈરયિકો કેવા પ્રકારના પરિગ્રહસંજ્ઞા પરિણામને અનુભવ છે? હે ગૌતમાં તેઓ અનિષ્ટ, યાવતુ-મનને નહિ ગમતા પરિગ્રહસંજ્ઞા પરિણામનો અનુભવ કરતા વિહરે છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. | શતક ૧૪-ઉદ્દેસ ૩નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૪) [૬૦૭]હે ભગવન્! આ પુદ્ગલ અનન્ત-અને શાશ્વત અતીતકાલને વિષે એક સમય સુધી રુક્ષસ્પર્શવાળો, એક સમય સુધી અરુક્ષ સ્નિગ્ધસ્પર્શવાળો, તથા એક સમય સુધી રુક્ષ અને સ્નિગ્ધ-બંને પ્રકારના સ્પર્શવાળો હતો ? અને પૂર્વ કરણ-અને વિશ્રાકરણથી અનેક વર્ણવાળા અને અનેક રુપવાળા પરિણામરુપે પરિણત થયો હતો? હવે તે અનેક વણદિપરિણામ ક્ષીણ થાય ત્યાર પછી તે પુદ્ગલ એકવર્ણવાળો અને એકરુપવાળો હતો? હા ગૌતમ! આ પુદ્ગલ અતીતકાલને વિષે-ઈત્યાદિ યાવતુ-એક પવાળો હતો ત્યાં સુધી સમગ્ર પાઠ કહેવો. [૬૦]હે ભગવન્. આ પુદ્ગલ શાશ્વત વર્તમાન કાળને વિષે પ્રશ્ન પૂર્વપ્રમાણે ઉત્તર જાણવો, એ પ્રમાણે અનાગતકાલ સંબધે પણ જાણવું. હે ભગવન્. અનન્ત- અને શાશ્વત અતીતકાલને વિષે પુદ્ગલસ્કન્ધ વિશે પ્રશ્ન. એ પ્રમાણે જેમ પુદ્ગલસંબધે કહ્યું તેમ સ્કન્ધસંબધે પણ જાણવું. હે ભગવન્! આ જીવ અનન્ત-અપરિમિત અને શાશ્વત અતીતકાલને વિષે એક સમય દુઃખી, એક સમય અદુઃખી-સુખી, તથા એક સમય દુઃખી કે સુખી હતો? અને પૂર્વ કરણથી-અનેક પ્રકારના સુખિપણું અને દુઃખિપણું Page #328 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૪, ઉદ્દેસો-૪ ૩૨૫ ઈત્યાદિ ભાવવાળા, અને અનેકરુપવાળા પરિણામરુપે પરિણત થયો હતો ? ત્યારપછી વેદવા લાયક જ્ઞાનાવરણાદિ કર્મની નિર્જરા થયા બાદ જીવ એકભાવવાળો અને એકરુપ વાળો હતો ? હા, ગૌતમ! આ જીવ યાવત્-એક રુપવાળો હતો. એ પ્રમાણે શાશ્વત એવા વર્તમાનસમયસંબન્ધુ તથા અનન્ત અને શાશ્વત ભવિષ્યકાલ સંબન્ધે પણ જાણવું [૬૯]હે ભગવન્ ! ૫૨માણુપુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત છે ? હે ગૌતમ! તે કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત્ છે. હે ભગવન્ ! આપ એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! દ્રવ્યાર્થરુપે તે પરમાણુપુદ્ગલ શાશ્વત છે, અન વરર્ણપર્યાયવડે યાવતુસ્પર્શપર્યાયવડે અશાશ્વત છે, માટે તે હેતુથી હે ગૌતમ! એમ કહ્યું છે [૧૦]હે ભગવન્ ! શું પરમાણુપુદ્રલ ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી, પણ અચરમ છે, ક્ષેત્રાદેશથી કાલાદેશથી ભાવાદેશથી કથંચિત્ ચરમ અને કથંચિત્ અચરમ છે. [૧૧]હે ભગવન્ ! પરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો. જીવપરિણામ અને અજીવપરિણામ. એ પ્રમાણે અહીં (પ્રજ્ઞાપનાનું) પરિણામપદ સંપૂર્ણ કહેવું. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે’ શતકઃ૧૪-ઉદ્દેસોઃઃ૪ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેસો-પ [૧૨]હે ભગવન્ ! નારક અગ્નિકાયના મધ્યભાગમાં થઈને જાય ? હે ગૌતમ ! કોઈ એક ના૨ક જાય અને કોઈ એક નારક ન જાય. નૈયિકો બે પ્રકારના છે. વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા, અને અવિગ્રહગતિસમાપત્ર- તેમાં જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલ નારક છે તે અગ્નિકાયના મધ્યમાં થઈને જાય. તે ત્યાં બળે ? આ અર્થ યથાર્થ નથી, કેમકે તેને અગ્નિ રુપ શસ્ત્ર અસર કરતું નથી. તેમાં જે અવિગ્રહગતિને પ્રાપ્ત થયેલ ના૨ક છે તે અગ્નિ કાયની મધ્યમાં થઈને જાય. હે ભગવન્ ! અસુરકુમારો અગ્નિકાયની વચ્ચે થઈને જાય ?હે ગૌતમ!-ઈત્યાદિ બધું ના૨કની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્-સ્તનિતકુમા૨ો સુધી જાણવું. એકેન્દ્રિયો સંબન્ધ નૈરયિકની પેઠે જાણવું. હે ભગવન્ ! બેઈન્દ્રિય જીવો અગ્નિકાયની મધ્યમાં થઈને જાય ? જેમ અસુર કુમારો સંબન્ધે કહ્યું તેમ બેઈન્દ્રિય સંબન્ધુ કહેવું. પરન્તુ વિશેષ એ છે કે ‘જે બેઈન્દ્રિય અગ્નિ વચ્ચે થઈને જાય, તે ત્યાં બળે ? હા, તે ત્યાં બળે’-એમ કહેવું. યાવત્-ચઉરિન્દ્રિય સુધી જાણવું. હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચ્યોનિક જીવ અગ્નિની વચ્ચે થઈને જાય ?યાવત્ તેમાં જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલાં પંચેન્દ્રિયતિર્યંચયોનિકો છે તે નૈયિકોની પેઠે જાણવા, યાવત્-તેને શસ્ત્ર અસર કરતું નથી.' જે પંચેન્દ્રિયતિર્યંચો અવિગ્રહગતિને પ્રાપ્ત થયેલા છે તે બે પ્રકારના કહ્યા છે, - ઋદ્ધિપ્રાપ્તઅને ઋદ્ધિને અપ્રાપ્ત તેમાં જે પંચેન્દ્રિય તિર્યંચો ઋદ્ધિને પ્રાપ્ત થયેલા છે, તેમાંથી કોઈ એક અગ્નિની વચ્ચે થઈને જાય અને કોઈ એક અગ્નિની વચ્ચે થઈને ન જાય છે. જે અગ્નિ વચ્ચે થઈને જાય છે તે ત્યાં બળે ? એ અર્થ સમર્થ-યથાર્થ નથી, કેમકે તેને શસ્ત્ર અસર કરતું નથી. તેમાં જે પંચેન્દ્રિયતિર્યંચો ઋદ્ધિને પ્રાપ્ત થયેલા નથી તેમાંથી કોઈ એક અગ્નિ વચ્ચે થઈને જાય અને કોઈ એક ન જાય. જે જાય તે બળે ? હા, બળે,એ પ્રમાણે મનુષ્ય સંબન્ધે પણ જાણવું. જેમ અસુરકુમારો સંબન્ધે Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ભગવઈ-૧૪-૫/૧૩ કહ્યું, તેમ વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક સંબધે પણ કહેવું. [૧૩નારકો દશ સ્થાનોને અનુભવતા વિહરે છે, અનિષ્ટ શબ્દ, અનિષ્ટરુપ. અનિષ્ટગંધ, અનિરસ, અનિસ્પ, અનિષ્ટગતિ. અનિષ્ટસ્થિતિ, અનિષ્ટ લાવણ્ય અનિષ્ટ યશકીર્તિ અને અનિષ્ટ ઉત્થાન, કર્મ, બળ, વીર્ય તથા પુરુષકારકપરાક્રમ. અસુરકુમારો દશ સ્થાનોને અનુભવતા વિહરે છે. ઈન્ટશબ્દ, ઈષ્ટરુપ, યાવતુ- ઈષ્ટ ઉત્થાન, કર્મબલ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ-એ પ્રમાણે યાવતુ સ્તનતકુમારો સુધી જાણવું. પૃથિવિકાયિકો છ સ્થાનોને અનુભવતા વિહરે છે,ઈન્ટરનિટસ્પર્શ ઈનિષ્ટ ગતિ. યાવત- “ઈનિષ્ટ પુરુષકાર-પરાક્રમ-એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવું. બેઈન્દ્રિય જીવો સાત સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈશનિષ્ટ રસ-ઈત્યાદિ સમગ્ર એકેન્દ્રિયોની પેઠે અહિં કહેવું. તેઈન્દ્રિય જીવો આઠ સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈનિષ્ટ ગન્ધ-ઈત્યાદિ બધું બેઈન્દ્રિયોની પેઠે કહેવું. ચઉરિન્દ્રિય જીવો નવ સ્થાનોને અનુભવતા વિહરે છે, ઈનિષ્ટ રુપ ઈત્યાદિ બધું તેઈન્દ્રિય જીવોની પેઠે જાણવું. પંચેન્દ્રિયતિર્યંચયોનિકો દશ સ્થાનકોને અનુભવતા વિહરેછે, - ઈનિષ્ટશબ્દઈત્યાદિ યાવત-પારક્રમ.એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. અસુરકુમાર ની જેમ વાનર્થે તર જ્યોતિષિક વૈમાનિક સંબન્ધ કહેવું. હે ભગવન્! મોટી દ્ધિવાળો યાવતુ-મોટા સુખવાળો દેવ બહારના-પુદ્ગલોને ગ્રહણ કર્યા સિવાય તિછ પર્વતને તે તિછ (પ્રાકારની) ભીંતને ઉલ્લંધવા સમર્થ થાય? હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! મોટી દ્ધિવાળો વાવતુ-મોટા સુખવાળો દેવ બહાર ના પુદ્ગલોને ગ્રહણ કરી તિછ ઉલ્લંઘવા સમર્થ છે? હા ગૌતમ! સમર્થ છે. “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છેશતક ૧૪-ઉદેસારપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક) [૧૫]રાજગૃહમાં (ભગવનું ગૌતમ) આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! નારકો શો આહાર કરે, અને તે શો પરિણામ થાય તેની યોનિ કેવી હોય, અને તેની સ્થિતિ-નું કારણ શું છે? હે ગૌતમી નારકો પુદ્ગલનો આહાર કરે, અને તેનો પગલરુપે પરિણામ થાય. પુદ્ગલો એજ તેની યોનિ- છે, પુદ્ગલો એ તેની નરકમાં સ્થિતિનું કારણ છે. તથા તે નારકપણાનું નિમિત્તભૂત કર્મવાળા છે, કર્મપુદ્ગલથી તેઓની સ્થિતિ છે, અને કર્મને લીધે અન્ય પયયને પ્રાપ્ત થાય યાવ-વૈમાનિકો. [૬૧]હે ભગવન્! નારકો વીચિદ્રવ્યોનો આહાર કરે છે કે અવીચિ દ્રવ્યોનો ? હે ગૌતમ જેનારકો એક પ્રદેશ પણ ન્યૂન દ્રવ્યોનો આહાર કરે છે તેઓ વીચિ દ્રવ્યોનો અહાર કરે છે અને જે નૈરયિકો પરિપૂર્ણ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓ અવચિ દ્રવ્યોનો આહાર કરે છે, એ પ્રમાણે યાવદ-વિમાનિકો આહાર કરે છે ત્યાં સુધી જાણવું. [૬૧૭હે ભગવન્! દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા શક્ર જ્યારે ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવવાને ઈચ્છે ત્યારે તે તેને તે વખતે કેવી રીતે ભોગવે? હે ગૌતમ! ત્યારે તે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા શક એક મોટું ચક્રના જેવું સ્થાન વિદુર્વે છે, તેની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજનાની અને તેની પરિધિ ત્રણ લાખ યાવતું અધીંગુંલ Page #330 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૪, ઉદ્દેસો-૬ ૩૭ છે. તે ચક્રના આકારવાળા સ્થાનની ઉપર બરોબર સમ અને રમણીય ભૂમિભાગ કહેલો છે. યાવત્-‘મનોજ્ઞ સ્પર્શ હોય છે.' ત્યાં સુધી જાણવું. તે ચક્રાકારવાળા તે સ્થાનની બો બર મધ્યભાગે એક મોટો પ્રાસાદાવતંસક- વિપુર્વે છે. તે ઉંચાઈમાં પાંચસો યોજન અને તેનો વિષ્ફભ- અઢીસો યોજનનો છે. તે પ્રાસાદ અત્યંત્ત ઉંચો ઈત્યાદિ પ્રાસાદવર્ણન જાણવું. યાવત્-તે પ્રતિરુપ-સુંદર અને દર્શનીય છે. તથા તે પ્રાસાદાવતંકસકનો-ઉ૫૨નો ભાગ પદ્મ અને લતાઓના ચિત્રામણથી વિચિત્ર અને યાવદ્ દર્શનીય છે.વળી તે પ્રાસા દાવતંસકનોઅંદરનો ભાગ બરાબર સમઅને રમણીય છે,યાવતુ-ત્યાં મણિઓનો સ્પર્શ હોય છે’- વળી ત્યાં આઠ યોજન ઉંચી એક મણિપીઠિકા છે, અને તે વૈમાનિકોની મણિપીઠિકા જેવી જાણવી. તે મણિપીઠીકાની ઉપર એક મોટી દેવશય્યા વિકુર્વે છે, તે દેવશય્યાનું વર્ણન યાવત્ પ્રતિરુપ’ છે ત્યાં સુધી કહેવું. ત્યાં શક્ર પોતપોતાના પરિવાર યુક્તઆઠ પટ્ટરાણીઓ સાથેગન્ધવનીક અને નાટ્યાનીક સાથે મોટેથી-વગાડેલા નાટ્ય, ગીત અને વાજિંત્રના શબ્દવડે યાવ-ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવતો વિહરે છે. હે ભગવન્ ! દેવેન્દ્ર અને દેવનો રાજા ઈશાન દિવ્ય ભોગોને ભોગવવા ઈચ્છે ત્યારે તે કેવી રીતે ભોગવે ? જેમ શક્ર સંબન્ધે કહ્યું તેમ ઈશાન સંબન્ધે પણ સમગ્ર કહેવું. એ પ્રમાણે સનત્કુમારને વિષે પણ જાણવું, પરન્તુ વિશેષ એ છે કે એ પ્રાસાદાવતંસક ઉંચાઈમાં છસો યોજન અને પહોળાઈમાં ત્રણસો યોજન છે. તથા તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન સપરિવાર-ઈત્યાદિ કહેવું. તેમાં સનત્કુમાર બહીંતર હજાર સામાનિક દેવો સાથે, યાવત્-બે લાખ અઠ્યાશી હજાર આત્મરક્ષક દેવો સાથે, અને સનત્કુમાર કલ્પમાં રહેનારા ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ સાથે પરિવૃત્ત થઈ યાવ-વિહરે છે. એ પ્રમાણે જેમ સનત્કુમાર સંબન્ધે કહ્યું, તેમ યાવત્ પ્રાણત તથા અચ્યુત દેવલોક સુધી જાણતું. પરન્તુ વિશેષ એ છે કે, જેનો જેટલો પરિવાર હોય તેનો તેટલો અહિં કહેવો. પોત પોતાના કલ્પના વિમાનોની ઉંચાઈના જેટલી પ્રાસાદની ઉંચાઈ જાણવી. અન ઉંચાઈના અડધા ભાગ જેટલો તેનો વિસ્તાર જાણવો, યાવત્-અચ્યુત દેવલોકનો પ્રાસાદાવતંસક નવસો યોજન ઉંચો છે, અને સાડા ચારસો યોજન પહોળો છે. તેમાં હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ અચ્યુત દશ હજાર સામાનિક દેવો સાથે યાવદ્વિહરે છે. બાકી બધું પૂર્વપ્રમાણે જાણવું. ‘હે ભગવન્ ! તે એમજ છે, એમજ છે’ શતકઃ ૧૪-ઉદ્દેસોઃ ૬ની મુનિ દીપરત્ન સાગર કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃ૭ [૬૧૮]રાજગૃહમાં યાવત્-પિરષદ્ વાંદીને પાછી ગઈ. “હે ગૌતમ! તું મારી સાથે ઘણાં કાળ સુધી સ્નેહથી બંધાયેલ છે, ઘણા લાંબા કાળથી મારી પ્રશંસા કરી છે, તારો મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે, તે ઘણાં લાંબા કાળથી મારી સેવા કરી છે, તું ઘણાં લાંબા કાળથી મને અનુસર્યો છે, હે ગૌતમ! તું ઘણાં લાંબા સંબન્ધુ છે,વધારે શું ? પણ મરણ પછી શરીરનો નાશ થવા બાદ અહીંથી આપણે બન્ને સરખા, એકાર્થસિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળાં) વિશેષતા અને ભેદરહિત થઈશું. [૧૯]હે ભગવન્ ! જેમ આપણે બન્ને આ અર્થને જાણીએછીએ અને જોઈએ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ભગવઇ - ૧૪/-/૭/૬૧૯ છીએ, તેમ અનુત્તરૌપપાતિક દેવો પણ એ વાતને જાણે છે કે જુએ છે ? હા, ગૌતમ! તેમજ છે. હે ભગવન્ ! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? ગૌતમ! અનુત્તરૌપપાતિક દેવોએ મનોદ્રવ્યની અનંત વર્ગણાઓ મેળવી છે, પ્રાપ્ત કરી છે, અને વ્યાપ્ત કરી છે, માટે હે ગૌતમ! એમ કહેવાય છે કે તેઓ જાણે છે અને જુએ છે. [૬૨૦]હે ભગવન્ ! કેટલા પ્રકારે તુલ્ય છે? હે ગૌતમ ! તુલ્ય છ પ્રકારે. દ્રવ્યતુલ્ય, ક્ષેત્રતુલ્ય, કાલતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય અને સંસ્થાનતુલ્ય. હે ભગવન્ ! દ્રવ્યતુલ્ય એ ‘દ્રવ્યતુલ્ય’ એમ કહેવાય ? હે ગૌતમ! એક પરમાણુપુદ્ગલ બીજા પરમાણુપુદ્ગલની સાથે દ્રવ્યથી તુલ્ય છે, પણ પરમાણુંપુદ્રલ પરમાણુપુદ્રલ સિવાયના બીજા પદાર્થ સાથે દ્રવ્યથી તુલ્ય નથી, એ પ્રમાણે સ્ક્રિપ્રદેશિક સ્કન્ધ (બીજા) દ્વિપ્રદેશિક સ્કન્ધની સાથે દ્રવ્યથી તુલ્ય છે, પણ દ્વિપ્રદેશિક સ્કન્ધ દ્વિપ્રદેશિક સ્કન્ધ સિવાયના બીજા પદાર્થ સાથે દ્રવ્યથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત્-તુલ્યઅસં ખ્યાતપ્રદેશિક સ્કન્ધ તથા તુલ્યઅનન્ત પ્રદેશિક સ્કન્ધ સંબન્ધે પણ જાણવું. માટે હે ગૌતમ! તે કારણથી દ્રવ્યતુલ્ય એ ‘દ્રવ્યતુલ્ય’ કહેવાય છે. હે ભગવન્ ! ક્ષેત્રતુલ્ય એ ‘ક્ષેત્ર તુલ્ય’ શા કારણથી કહેવાય છે? હે ગૌતમ આકાશના એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય પ્રદેશમાં રહેલ પુદ્ગલદ્રવ્યની સાથે ક્ષેત્રથી તુલ્ય કહેવાય છે, પણ એક પ્રદેશમાં રહેલ પુદ્ગલદ્રવ્ય સિવાયના દ્રવ્ય સાથે ક્ષેત્રથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત્ તુલ્યઅસંખ્યાતપ્રદેશાવગાઢ સ્કન્ધ સંબન્ધે પણ જાણવું. માટે તે હેતુથી એ ‘ક્ષેત્રતુલ્ય’ કહેવાય છે. હે ભગવન્ ! કાલતુલ્ય એ ‘કાલતુલ્ય’ શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળું પુદ્રલગવ્ય એક સમયની સ્થિતિવાળા પુદ્ગલની સાથે કાલની તુલ્ય છે. એક સમયની સ્થિતિવાલું પુદ્ગલદ્રવ્ય એક સમયની સ્થિતિ સિવાયના પુદ્ગલ દ્રવ્યની સાથે કાલથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત્-જાણવું. તુલ્યઅસંખ્યાત સમયની પુદ્ગલદ્રવ્ય સંબન્ધે પણ જાણવું. તે હેતુથી એ પ્રમાણે કાલતુલ્ય એ ‘કાલતુલ્ય’ કહેવાય છે. હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે- ભવતુલ્ય એ ‘ભવ તુલ્ય’ છે ? હે ગૌતમ! ના૨ક જીવ નારકની સાથે ભવરુપે તુલ્ય છે, નારક ના૨ક સિવાયના બીજા જીવ સાથે ભવરુપે તુલ્ય નથી. તે પ્રમાણે તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવસંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે-ભાવતુલ્ય એ ‘ભાવતુલ્ય’ છે ? હે ગૌતમ! હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે-ભાવતુલ્ય એ ‘ભાવતુલ્ય’ છે હે ગૌતમ! એકગુણ કાળાવર્ણવાળું પુદ્ગલદ્રવ્ય એકગુણ કાળાવર્ણવાળું પુદ્ગલદ્રવ્યની સાથે ભાવથી તુલ્ય છે, પરન્તુ એકગુણ કાળાવર્ણવાળું પુદ્ગલદ્રવ્ય એકગુણકાળાવર્ણ સિવાયના બીજા પુદ્ગલદ્રવ્ય સાથે ભાવતુલ્ય નથી. એ પ્રમાણે યાવદ્ તુલ્યઅસંખ્યાત ગુણકાળા અને તુલ્યઅનંતગુણકાળા પુદ્ગલદ્રવ્ય પણ એ પ્રમાણે જાણવું. જેમ કાળાવર્ણ વાળું પુદ્ગલદ્રવ્ય સંબન્ધે કહ્યું, તેમ નીલ (લીલા) રાતા, પીળા અને શુક્લ પુદ્ગલદ્રવ્ય સંબન્ધે પણ જાણવું. એ પ્રમાણે સુગંધી, દુર્ગંધી, કટુક યાવદ્ મધુર દ્રવ્ય સંબન્ધુ તથા કર્કશ યાવદ્-રુક્ષ પુદ્ગલદ્રવ્ય સંબન્ધ જાણવું. ઔદિયક ભાવ ઔદિયક ભાવની સાથે ભાવથી તુલ્ય છે. ઔદયિક ભાવ સિવાયના બીજા ભાવ સાથે ભાવથી તુલ્ય નથી. એ પ્રમાણે ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, તથા પારિણામિક ભાવસંબન્ધ જાણવું. સાંનિપાતિક ભાવ સાંનિપાતિક ભાવની સાથે ભાવથી તુલ્ય છે. તે હેતુથી હે ગૌતમ! Page #332 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૪, ઉસો-૭ ૩૨૯ એમ કહેવાય છે કે ભાવતુલ્ય એ ભાવતુલ્ય છે. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે-સંસ્થાનતુલ્ય એ “સંસ્થાનતુલ્ય છે ? હે ગૌતમ! પરિમંડલ સંસ્થાન પરિમંડલ સંસ્થાનની સાથે સંસ્થાનવડે તુલ્ય છે, પરિમંડલસંસ્થાન તે સિવાયના બીજા સંસ્થાનની સાથે સંસ્થાનવડ તુલ્ય નથી. તે પ્રમાણે વૃત્ત, સંસ્થાન, સ્ત્ર સંસ્થાન, ચતુરસ્ત્ર- અને, આયત-લાંબું સંસ્થાન પણ જાણવું. તથા સમચતુરસ્ત્ર સંસ્થાન સમચતરસ્ત્ર સંસ્થાનની સાથે સંસ્થાનની તુલ્ય છે, પણ સમચતુરસ્ત્ર સિવાયના બીજાં સંસ્થાનની સાથે સંસ્થા નથી તુલ્ય નથી. એ પ્રમાણે ન્યગ્રોધપરિમંડલ, અને યાવતુ-હૂંડ સંસ્થાન સુધી જાણવું. તે હેતુથી યાવતુ-સંસ્થાનતુલ્ય એ સંસ્થાનતુલ્ય' કહેવાય છે. [૬૨૧]હે ભગવનું. ભક્તપ્રત્યાખ્યાન કરનાર અનગાર મૂછિત, યાવ-અત્યન્ત આસક્ત થઈને આહાર કરે, અને પછી સ્વભાવથી કાલ-મારણાંતિક સમુદ્રઘાત કરે, ત્યારે પછી અમૂર્ણિત- અમૃદ્ધ- યાવતુ-અનાસક્ત થઈ આહાર કરે? હા, ગૌતમ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અનગાર-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે આહાર કરે. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે હે ગૌતમ! તે પ્રથમ મૂછિત છે પછી સ્વભાવ થી અમૂર્ષિત થાય છે તે હેતુથી ભક્તપ્રત્યાખ્યાન કરનાર અનગાર પૂર્વ પ્રમાણએ યાવતુ “આહાર કરે છે.' [૨૨]હે ભગવનું શું લવસત્તમ દેવો એ લવસત્તમ દેવો છે ? હા ગૌતમ ! હે ભગવન્! લવસત્તમ દેવો એ “લવસત્તમ દેવો’ એમ શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ જેમ કોઈ જુવાન પુરુષ યાવતુ-નિપુણ શિલ્પનો જ્ઞાતા હોય, અને તે પાકેલ, લવણાને યોગ્ય થયેલા, પીળાં થયેલા અને પીળીનાળવાળા શાલિ, વ્રીહિ, ગહું જવ ને જવજવ ને એકઠા કરી, મુટ્રિવડે ગ્રહણ કરી ‘આ કાપ્યા' એ પ્રમાણે શીધ્રતાપૂર્વક નવીન પાણી ચડાવેલ તીક્ષ્ણ દાતરવાડાવડે સાત લવ જેટલા સમયમાં કાપી નાખે, જો તે દેવોનું એટલું આયુષ્ય વધારે હોત તો તે દેવો તેજ ભવમાં સિદ્ધ થાત, યાવત્ સર્વ દુઃખોનો અત્ત કરત. માટે તે હેતુથી એ દેવો લવસત્તમ’ કહેવાય છે. [૬૨હે ભગવન્! અનુત્તરોપપતિક દેવો છે? હા ગૌતમ! છે. હે ભગવન્! શા હેતુથી તેઓ ‘અનુત્તરીપપાતિક' એમ કહેવાય છે ? હે ગૌતમ! અનુત્તરીયપાતિકદેવની પાસે અનુત્તર શબ્દો, યાવતુ-અનુત્તર સ્પશો હોય છે, માટે. હે ભગવન્! કેટલું કર્મ બાકી રહેવાથી અનુત્તરૌપપાતિકદેવપણે ઉત્પન્ન થાય? હે ગૌતમ! શ્રમણ નિર્ગસ્થ છટ્ટ ભકત વડે જેટલા કર્મની નિર્જરા કરે તેટલું કર્મ બાકી રહેવાથી. અનુત્તરૌપપાતિકદેવપણે ઉત્પન્ન થાય છે. “હે ભગવન્!તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે| શતક ૧૪-ઉદ્દેશો ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (ઉદ્દેશકઃ ૮) [૨૪]હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી અને શર્કરા પ્રભા પૃથિવીનું અબાધા વડે- કેટલું અત્તર કહેલું છે ? હે ગૌતમ! અસંખ્યલાખ યોજના હે ભગવન્! શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથિવીનું કેટલું અબાઘાવડે અંતર કહ્યું છે? હે ગૌતમ! પૂર્વવત્ જાણવું એ પ્રમાણે યાવતુ-તમા-અને અધઃસપ્તમ-પૃથિવી સુધી જાણવું. હે ભગવન્! સાતમી નરક પૃથિવી અને અલોક કેટલું અબાધાવડે અંતર કહ્યું છે ? હે ગૌતમ! અસંખ્ય લાખ યોજન. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી અને જ્યોતિષિકનું કેટલું અબાધાવડે અંતર Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ભગવઇ - ૧૪૨-૨૮/૬૨૪ કહ્યું છે- હે ગૌતમ! સાતસો ને નેવું યોજન. હે ભગવન્ ! જ્યોતિષિક અને સૌધર્મઈશાનકલ્પનું કેટલું અન્નર કહ્યું છે ? હે ગૌતમ! અસંખ્યાતા યોજન હે ભગવન્ ! સૌધર્મઈશાન અને સનત્કુમાર-માહેન્દ્રનું કેટલું અંતર કહ્યું છે ? પૂર્વપ્રમાણે જાણવું. હે ભગવન્ ! સનકુમાર-માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પનું કેટલું અત્તર હોય છે ? પૂર્વ પ્રમાણે જાણવું. બ્રહ્મલોક અને લાંતકકલ્પ વચ્ચે કેટલું અંતર છે ? પૂર્વવત જાણવું. લાંતક અને મહાશુક્ર કલ્પનું કેટલું અંતર હોય છે ? પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે મહાશુક્ર કલ્પ અને સહસ્રારનું અન્તર જાણવું. તથા સહસ્રાર અને આનત-પ્રાણતકલ્પોનું, આનત-પ્રાણતકલ્પ અને આરણ-આચ્યુતકલ્પનું, આરણ-અચ્યુતકલ્પ અને ગ્રેવેયકનું અને ત્રૈવેયક અને અનુત્તરવિમાનનું અત્તર પૂર્વવત્ જાણવું. હે ભગવન્ ! અનુત્તરવ માન અને ઈષત્પ્રાક્ભારા પૃથિવીનું કેટલું અત્તર હોય છે ? હે ગૌતમ! બાર યોજનનું. હે ભગવન્ ઈષત્પ્રાક્ભારા પૃથિવી અને અલોકનું કેટલું અબાધા વડે અંતર કહ્યું છે ? હૈ ગૌતમ ! કંઈક ન્યૂન એક યોજન. [૬૨૫] ભગવન્ ! ગરમીથી પીડિત થયેલો, તૃષાથી હણાયેલો અને દાવાનળની જાળથી બળેલો આ શાલવૃક્ષ કાલમાસે-મરણસમયે કાલ કરી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! આજ રાજગૃહ નગરમાં શાલવૃક્ષપણે ફરીથી ઉત્પન્ન થશે, અને તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સમ્માનિત અને દિવ્ય-પ્રધાનભૂત થશે. તથા સત્યરુપ-સત્યાવપાત-જેનું પ્રતિહારિપણું સાંનિધ્ય કર્યું છે એવો, તથા જેની પીઠચોતરો લીધેલો અને ધોળેલો છે એવો તે થશે. હે ભગવન્ ! ત્યાંથી મરણ પામી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, તથા યાવત્-સર્વ દુઃખોનો અન્ત કરશે. હે ભગવન્ ! સૂર્યની ગરમીથી હણાયેલ, તૃષાથી પીડિત થયેલ તથા દાવાનળની જાળથી બળેલી આ શાલયષ્ટિકાશાલવૃક્ષની નાની શાખાઓ કાલ માસે -મરણ સમયે કાલ કરી ક્યા જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! આ જ જંબૂ દ્વીપના ભારતવર્ષમાં વિન્ધ્યાચલની તળેટીમાં માહેશ્વરી’નગરીમાં તે શાલ્મલી વૃક્ષરુપે ઉત્પન્ન થશે, અને તે ત્યાં અર્ચિત, વંદિત અને પૂજિત થશે, તથા યાવત્-તેનો ચોતરો લીંપેલો, ધોળેલો અને પૂજિત થશે. હે ભગવન્ ! તે ત્યાંથી મરણ પામી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? ઈત્યાદિ બધું શાલવૃક્ષની પેઠે જાણવું, [૨૬]હે ભગવન્ ! ગરમીથીહણાયેલી, તૃષાથીપીડાયેલ અને દવાગ્નિથી બળી ગયેલ આ ઉંબરવૃક્ષની શાખા મરણસમયે કાલ કરી ક્યાં જશે, કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! તે આજ જંબુદ્વીપના ભારતવર્ષમાં પાટલિપુત્ર નામના નગમાં પાટલિવૃક્ષપણે ઉત્પન્ન થશે અને ત્યાં તે અચિંત, વંદિત અને યાવત્-પૂજનીય થશે. તે ત્યાંથી મરણ પામી ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? એ બધું પૂર્વની પેઠે જાણવું, તે કાલે, તે સમયે અંબડ પદ્વ્રિાજ કના સાતમો શિષ્યો ગ્રીષ્મકાળના સમયને વિષે વિહાર કરતા-ઈત્યાદિ બધું ઉવવાઈ માં ક્યા પ્રમાણે અહિં કહેવું. યાવત્-તેઓ આરાધક થયા’ [૬૨૭]હે ભગવન્ ! ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે કે, અંબડ પરિ વ્રાજક કાંપિલ્યપુર નગરમાં સો ઘેર જમે છે' ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું યાવત્ દૃઢપ્રતિજ્ઞાની પેઠે યાવત્-‘સર્વ દુઃખોનો અન્ત ક૨શે.’ [૨૮]હે ભગવન્ ! શું એમ છે કે અવ્યાબાધ દેવો એ ‘અવ્યાબાધ દેવો’ (કહેવાય Page #334 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૪, ઉદેસો-૮ ૩૩૧ છે? હા ગૌતમ! એમ છે. હે ભગવાન! શા હેતુથી એમ કહેવાય છે? એક એક અવ્યા. બાધ દેવ એક એક પુરુષની એક એક પાંપણ ઉપર દિવ્ય દેવધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ અને દિવ્ય નાટ્યવિધિને બતાવી શક્વા સમર્થ છે, પરંતુ તે પુરુષને સ્વલ્પ દુઃખ થવા દેતો નથી, તેમ તેના અવયવનો છેદ પણ કરતો નથી. એવી સૂક્ષ્મતાપૂર્વક બતાવી શકે છે, તે હેતુથી કહેવાય છે. એ “અવ્યાબાધ’ [૬૨]હે ભગવન્! દેવના ઈન્દ્ર અને દેવના રાજા શક (કોઈ) પુરુષના માથાને હાથવડે કાપી નાખી કમંડલુમાં નાખવા સમર્થ છે? હા, સમર્થ છે. તે તે વખતે કમંડલમાં કેવી રીતે નાંખે? તે શક્ર માથાને છેદીને, ભેદી ભેદીને, કૂટી ફૂટીને અને ચૂર્ણ કરી કરીને કમંડલુમાં નાંખે, અને ત્યાર પછી તુરતજ મેળવે- એટલું સૂક્ષ્મ કરી કમંડલમાં નાંખે, તેના અવયવોનો છેદ કરે તો પણ તે પુરુષને જરા પણ પીડા ઉત્પન્ન ન થાય. [૩૦]હે ભગવનુશું એમ છે કે તે જુભક દેવો તે કુંભક(સ્વચ્છન્દચારી)દેવો છે? હા, ગૌતમ! એમ છે. હે ભગવન્! ક્યા હેતુથી હે ગૌતમ! હંમેશા પ્રમોદવાળા, અત્યન્ત કીડાશીલ, કંદર્પને વિષે રતિવાળા અને મૈથુન સેવવાના સ્વભાવવાળા હોય છે, જે તે દેવોને ગુસ્સે થયેલો જુએ છે, તે પુરુષો ઘણો અપયશ પામે છે, તથા જેઓ તે દેવોને તુષ્ટ થયેલા જુએ છે તેઓ ઘણો યશ પામે છે, માટે હે ભગવન્. જૈભક દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમાં દશ પ્રકારના. અન્નકૂંભક, પાનકૂંભક, વસ્ત્રજંભક, ગૃહજુંભક, ભય નર્જુભક, પુષ્પાજંભક, વિદ્યાર્જુભક, અને અવ્યક્ત ભક. તેઓ ચિત્ર, વિચિત્ર, યમક અને સમક પર્વતોમાં તથા કાંચનપર્વતોમાં વસે છે. હે ભગવન્! જંભક દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ! એક પલ્યોપમની. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે -એમ કહી ભગવાનું ગૌતમ યાવત્ વિહરે છે. શતક ૧૪-ઉદ્દેસા ૮ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] ( ઉદસા-૯) [૩૧]હે ભગવન્! ભાવિતાત્મા અનગાર જે પોતાની કર્મ લેશ્યને જાણતો નથી, અને જોતો નથી. તે સરુપી-સશરીરી અને કર્મ-લેશ્યાહિત જીવને જાણે અને જુએ? હા, ગૌતમ તેમજ છે. હે ભગવન્! રુપી- સકલેશ્ય-પુદ્ગલસ્કન્ધો પ્રકાશિત થાય છે. ? હા, ગૌતમી તેવા પુદ્ગલસ્કન્ધો પ્રકાશિત થાય છે. હે ભગવન્! રુપવાળા અને કર્મને યોગ્ય અથવા કર્મસંબન્ધી લેશ્યાના જે પુદ્ગલો પ્રકાશિત થાય છે, યાવત્ પ્રભાસિત થાય છે તે કેટલા છે? હે ગૌતમ! ચંદ્ર અને સૂર્યના વિમાનોથી જે આ બહાર નીકળેલી લેશ્યાઓ છે તેઓ અવભાસિત થાય છે, પ્રભાસિત થાય છે, એ પ્રમાણે હે ગૌતમી એ બધા રુપયુક્ત, કર્મને યોગ્ય વેશ્યાવાળા પુદ્ગલો પ્રકાશિત થાય છે. [૩૨]હે ભગવન્! શું નૈરયિકોનું આત-સુખકારક પુદ્ગલો હોય છે કે અનાત્તદુઃખકારક પગલો હોય છે ? હે ગૌતમાં તેઓને આત્ત પુદ્ગલો નથી પણ અનાત્ત પુદ્ગલો હોય છે. હે ભગવન્! શું અસુરકુમારને આત્ત-સુખકારક પુદ્ગલો હોય છે કે અનાત્ત પુગલો હોય છે ? હે ગૌતમ! તેઓને આત્ત પુદ્ગલો હોય છે, પણ અનાત્ત પુદ્ગલો હોતા નથી. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમાર સુધી જાણવું. હે ભગવન્! શું પૃથિવીકાયિકોનો પ્રશ્ન હે ગૌતમ! તેઓને આત્ત પુદ્ગલો પણ હોય છે, અને અનાત્ત Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ભગવઈ - ૧૪ - ૯૩૨ પુદ્ગલો પણ હોય છે. એ પ્રમાણે યાવતુ-મનુષ્યો સુધી જાણવું. વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમારોની પેઠે જાણવું. હે ભગવન્! શું નારકોને હે ગૌતમાં તેઓને ઈષ્ટ પુગલો હોતા નથી, પણ અનિષ્ટ પુદ્ગલો હોય છે. જેમ આત્ત પુદ્ગલો સંબધે કહ્યું, તેમ ઈષ્ટ, કાંત પ્રિય અને મનોજ્ઞ પુગલો સંબધે પણ કહેવું. વળી એ પ્રમાણે અહિં પાંચ દંડક કહેવા. [૩]હે ભગવન્. મહદ્ધિક યાવતુ-મોટા સુખવાળો દેવ હજાર રુપોને વિક્ર્વને હજાર ભાષા બોલાવા સમર્થ છે? હા, ગૌતમ તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! તે એક ભાષા છે કે હજાર છે? હે ગૌતમ! તે એક ભાષા છે પણ હજાર ભાષા નથી. [૩૪]તે કાલે, તે સમયે ભગવંત ગૌતમે તુરંતનો ઉગેલો અને જાસુદના પુષ્પના પુંજ જેવો રાતો બાલસૂર્ય જોયો, તે સૂર્યને જોઈને શ્રદ્ધાવાળા, અને યાવત્ જેને પ્રશ્ર કુતૂહલ ઉત્પન્ન થયું છે એવા ભગવંત ગૌતમ સ્વામી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યા, અને યાવતુ નમીને યાવતુ-આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! સૂર્ય એ શું છે અને તે ભગવન્! સુર્યનો અર્થ શો છે? હે ગૌતમ! સૂર્ય એ શુભ પદાર્થ છે, અને સૂર્યનો અર્થ પણ શુભ છે. હે ભગવન્! સૂર્ય એ શું છે કે એની સૂર્યની પ્રભા એ શું છે? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે છાયા-પ્રતિબિંબ અને વેશ્યા-પ્રકાશના સમૂહ સંબધે પણ જાણવું. | [૩પભગવદ્ ! જે આ શ્રમણ નિગ્રંથો આર્યપણે વિહરે છે, તેઓ કોની તેજો લેશ્યાને-સુખને અતિક્રમે છે ? હે ગૌતમ! એક માસના પર્યાયવાળો શ્રમણ નિર્ગથ વાન વ્યંતર દેવોની તેને વેશ્યાને-સુખને અતિક્રમે છે, બે માસના પર્યાયવાળો શ્રમણનિગ્રંથ અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોની તેજોલેશ્યાને-એ પ્રમાણે ત્રણમાસના પર્યાય વાળો શ્રમણનિગ્રન્થ અસુરકુમાર દેવોની તેજોવેશ્યાને, ચારમાસના પયયવાળો શ્રમણ નિર્ઝન્થ ગ્રહગણ, નક્ષત્ર અને તારારુપ જ્યોતિષિક દેવોની તેજલેશ્યાને પાંચચમાસના પર્યાયવાળો શ્રમણનિગ્રંથ સૌધર્મ અને ઈશાનવાસી દેવોની,સાતમાસના પર્યાયવાળો શ્રમણનિરૈન્ય સનકુમારઅને મહેન્દ્ર દેવોની,આઠ માસના પર્યાયવાળો શ્રમણ નિર્ઝન્થ બ્રહ્મલોક અને લાંતક દેવોની, નવમાસના પયયવાળો શ્રમણનિર્ગસ્થ મહાશુક અને સહસ્ત્રારદેવોની દશમાસના પર્યાયવાળો શ્રમણ નિર્ચન્થ આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવોની, અગીયારમાસના પયયવાળો શ્રમણ નિર્ઝન્થ ગ્રેવેયક દેવોની અને બાર માસના પર્યાયવાળો શ્રમણ નિર્ઝનથ અનુત્તરોપપાતિક દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે. ત્યારબાદ શુદ્ધ અને શુદ્ધતર પરિણામવાળો થઈને પછી સિદ્ધ થાય છે, થાવત્-સર્વ દુઃખોનો અન્ત કરે છે. “હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે'-એમ કહી વાવ વિહરે છે. શતક ૧૪-ઉદ્સો ૯ નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૧૦) [૩૬]હે ભગવન્! કેવલજ્ઞાની જાણે અને જુએ? હા, જાણે અને જુએ. જેમ કેવલજ્ઞાની છદ્મસ્થને જાણે અને જુએ તેમ સિદ્ધ પણ જીવને જાણે અને જુએ? હા, ગૌતમજાણે અને જુએ. હે ભગવન્! કેવલજ્ઞાની આધોવધિક-જાણે અને જુએ ? હા, ગૌતમ! જાણે અને જુએ. એમ પરમા વધિજ્ઞાનીને પણ જાણે અને જુએ. એ પ્રમાણે Page #336 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૪, ઉદ્દેસો-૧૦ ૩૩૩ કેવલજ્ઞાની અને સિદ્ધને પણ જાણે, યાવત્- જેમ ‘હે ભગવન્ ! કેવજ્ઞાની સિદ્ધને જાણે અને જુએ તેમ સિદ્ધ પણ સિદ્ધને જાણે અને જુએ ? હા, જાણે અને જુએ. હે ભગવન્ ! કેવલજ્ઞાની બોલે અથવા પ્રશ્નો ઉત્તર કહે ? હા, ગૌતમ! કેવલી બોલે અથવા પ્રશ્નનો ઉત્તર કહે. હે ભગવન્ ! તે પ્રમાણે સિદ્ધ પણ બોલે અથવા પ્રશ્નનો ઉત્તર આપે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ-યુક્ત નથી, અર્થાત્ સિદ્ધ બોલે નહિ. હે ભગવન્ ! ક્યા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ! કેવલજ્ઞાની ઉત્થાન- કર્મ ગમનાદિ ક્રિયા, બલ, વીર્ય અને પુરુષકાર-પરાક્રમ સહિત હોય છે પણ સિદ્ધો ઉત્થાનરહિત, યાવત્-પુરુષકાર-પરાક્રમ રહિત હોય છે, માટે. હે ભગવન્ ! કેવલજ્ઞાની પોતાની આંખ ઉઘાડે અને મીંચે ? હા, ગૌતમ! આંખ ઉઘાડે અને મીંચે, એજ પ્રમાણે શરીરને સંકુચિત કરે અને પ્રસારે, ઊભા રહે, બેસે અને આડે પડખે થાય, તથા શય્યા (વસતિ) અને નૈષધિકી કરે. હે ભગવન્ ! કેવલી રત્નપ્રભા પૃથિવીને આ ‘રત્નપ્રભા પૃથિવી’ એ પ્રમાણે જાણે અને દેખે ? હા ગૌતમ! જાણે અને દેખે. હે ભગવન્ ! તે પ્રમાણે સિદ્ધ પણ રત્નપ્રભા પૃથિવીને ‘રત્નપ્રભા’-એમ જાણેને દેખે ? હા ગૌતમ! ભગવન્ ! કેવલજ્ઞાની શર્કરાપ્રભા પૃથિવીને ‘શર્કરાપ્રભાપૃથિવી' એ પ્રમાણે જાણે અને દેખે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવત્-સાતમી નરકપૃથિવી સુધી જાણવું. હે ભગવન્ ! કેવલી સૌધર્મકલ્પને ‘સૌધર્મ કલ્પ' એમ જાણે અને દેખે ? હા, ગૌતમ! જાણે અને દેખે. એ પ્રમાણે ઈશાન અને યાવત્ અચ્યુતકલ્પ સુધી જાણવું. હે ભગવન્ ! કેવલજ્ઞાની ત્રૈવેયકવિમાનને ‘ત્રૈવેયકવિમાન’ એ પ્રમાણે જાણે અને દેખે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવત્-અનુત્તરવિમાન સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! કેવલજ્ઞાની ઈષત્પ્રાક્ભારા પૃથિવીને ‘ઈષત્પ્રાક્ભારા પૃથિવી' એ પ્રમાણે જાણે અને દેખે ? એ પ્રમાણે જાણવું. હે ભગવન્ ! કેવલજ્ઞાની પરમાણુંપુદ્ગલને ‘પરમાણુપુગલ' એ પ્રમાણે જાણે અને દેખે ? હા, ગૌતમ! એ પ્રમાણે દ્વિપ્રદેશિક સ્કન્ધ, અને યાવત્-જેમ હે ભગવન્ ! કેવલજ્ઞાની અનન્તપ્રદેશિક સ્કન્ધને ‘અનન્તપ્રદેશિક સ્કન્ધ' એમ જાણે અને દેખે તેમ સિદ્ધ પણ અનન્તપ્રદેશિક સ્કન્ધને યાવત્-જુએ ? હા, જાણે અને જુએ. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે’. શતકઃ૧૪-ઉદ્દેસોઃ ૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ શતકઃ ૧૪-ગુર્જરછાયાપૂર્ણ શતઃ૧૫ ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર. તે કાલે અને તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે શ્રાવાસ્તી નગરીની ઉત્તર-પૂર્વ દિશાએ કોષ્ઠકચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં આજીવિક મતની ઉપાસિકા હાલાહલ નામે કુંભારણ રહેતી હતી. તે ઋદ્ધિવાળી યાવત્-કોઈથી પરાભવ ન પામે તેવી હતી. તેણે આજીવિકના સિદ્ધાંતનો અર્થ ગ્રહણ કર્યો હતો, અર્થ પૂછ્યો હતો અને અર્થનો નિશ્ચય કર્યો હતો. તેના અસ્થિની મજ્જા પ્રેમ અને અનુરાગવડે રંગાએલી હતી. હે આયુષ્મન્ ! આજીવિકાના સિદ્ધાંતરુપ અર્થ તેજ ખરો અર્થ છે અને તેજ પરમાર્થ છે, બાકી સર્વ અનર્થ’- એ પ્રમાણે તે આજીવિકાના સિદ્ધાંતવડે આત્માને ભાવિત કરતી વિહરતી હતી. તે કાલે અને તે સમયે ચોવીશવર્ષના દીક્ષાપર્યાયવાળો મંલિપુત્ર ગોશાલક હાલાહલા નામે કુંભારણના કુંભકારાપણમાં Page #337 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૧૫/-૨-૨૬૩૭ આજીવિકસંઘવડે પરિવૃતથઈ આજીવિકસિદ્ધાંતવડે આત્માને ભાવિત કરતો વિહરે છે. તે વખતે તે મંખલિપુત્ર ગોશાલકની પાસે અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો પૂર્વશ્રુતમાં કહેલા આઠ પ્રકારના નિમિત્ત, (નવમાં) ગીતમાર્ગ અને દશમાં નૃત્યમાર્ગન પોતપોતાની મતિના દર્શનવડે (પૂર્વશ્રુતમાંથી) ઉદ્વરી મંલિ પુત્ર સર્વ ભૂતો, સર્વ જીવો અને સર્વ સત્વોને આ છ બાબતના અનતિક્રમણીય ઉત્તર આપે છે, લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ. ત્યારપછી તે મંખલિપુત્ર ગોશાલક અષ્ટાંગ મહાનિ મિત્તના કોઈક એવા ઉપદેશમાત્રવટે શ્રાવસ્તીનગરીમાં અજિન છતાં ‘હું જિન છું” એમ પ્રલાપ કરતો. અર્હત્ નહિ છતાં ‘હું અર્હત્ છું’એમ મિથ્યા બકવાદ કરતો, કેવલી નહિ છતાં ‘હું કેવલી છું’ એમ નિરર્થક બોલતો, સર્વજ્ઞ નહિ છતાં હું સર્વજ્ઞ છું’ એમ મિથ્યા કથન કરતો અને અજિન છતાં જિન શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે. ૩૩૪ [૩૮]ત્યાર બાદ શ્રાવસ્તીનગરીમાં શૃંગાટકના આકારવાળા ત્રિક યાવત્ રાજમાર્ગોને વિષે ઘણાં માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે, યાવત્-એમ પ્રરુપે છે કે હું દેવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર મંખલિપુત્ર ગોશાલક જિન થઈને પોતાને જિન કહેતો, યાવજિન શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે, તો એ પ્રમાણે કેમ માની શકાય’? તે કાલે તે સમયે મહાવીર સ્વામી સમોસ, યાવત્-પર્ષદા (પા) પછી ગઈ તે કાલે-તે સમયે શ્રમણભગવંતમહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી · ગૌતમગોત્રીય ઈન્દ્રભૂતિ નામે અનગાર યાવત્-છટ્ઠ છઠ્ઠને પારણે ઈત્યાદિ બીજા શતકના નિર્પ્રન્થ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણએ યાવત્-ગોચરી માટે ફરતાં ઘણાં માણસોનો શબ્દ સાંભળે છે, ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે કે, ‘હે દેવાનુપ્રિય! ખરેખર મંખલિપુત્ર ગોશાલક જિન થઈને પોતાને જિન કહેતો, યાવજિન શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે, તો એ પ્રમાણે કેમ માની શકાય ? ત્યારબાદ ભગવાન ગૌતમ યાવત્-ભાતપાણી દેખાડી યાવત્-પ{પાસના કરતા આ પ્રમાણે બોલ્યા-એ પ્રમાણે ખરેખર હે ભગવન્ ! ઈત્યાદિ પૂર્વોક્ત કહેવું, યાવત્-તે ગોશાલક જિન શબ્દનો પ્રકાશ કરતો વિહરે છે, તો હે ભગવન્ ! એ પ્રમાણે કેમ હોય ? માટે હે ભગવન્ મંખલપુત્ર ગોશાલકના જન્મથી આરંભીને અન્ત સુધીનો આપનાથી કહેવાયેલો વૃત્તાન્ત સાંભળવા ઈચ્છું છું” ‘હે ગૌતમ! જે ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે, તે મિથ્યા છે.‘એ પ્રમાણે ખરેખર આ મંખલિપુત્રગોશાલકનો મંખલિનામે મંખજાતિનો પિતા હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તે સુકુમાલ હાથપગ વાળી, યાવતુ-પ્રતિરુપ-સુંદર હતી. ત્યાર બાદ તે ભદ્રા નામે સ્ત્રી અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ. તે કાલે અને તે સમયે સરવળ નામે ગામ હતું. તે ઋદ્ધિવાળું, ઉપદ્રવરહિત, યાવત્-દેવલોક સમાન પ્રકાશવાળું અને મનને પ્રસન્નતા આપનાર હતું. તે સરવળ નામે ગામને વિષે ગોબહુલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ધનિક, યાવત્-કોઈથી પરાભવ ન પામે તેવો અને ઋગ્વેદ-ઈત્યાદિ યાવત્ બ્રાહ્મણના શાસ્ત્રોને વિષે નિપુણ હતો. તે ગોબહુલ બ્રાહ્મણને એક ગોશાલા હતી. તે વખતે તે મંલિ નામે મંખભિક્ષાચાર અન્ય કોઈ દિવસે ગર્ભિણી એવી ભદ્રા નામે સ્ત્રી સાથે ચિત્રનું પાટીયું હાથમાં લઈ ભિક્ષાચ૨ પણાવડે આત્માને ભાવિત કરતો અનુક્રમે વિચરતો એક ગામથી બીજે ગામ જતો જ્યાં શરવળ નામે સન્નિવેશ-ગ્રામ છે અને જ્યાં ગોબહુલ નામે બ્રાહ્મણની ગોશાલા છે ત્યાં આવ્યો, ત્યાં આવીને ગોબહુલ નામે બ્રાહ્મણની ગોશાલાના એકભાગનું પોતાનું રાચ Page #338 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૫, ૩૩૫ રચીલું મૂક્યું, મૂકીને શરવળ નામે ગામમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળના ઘર સમુદાય માં ભિક્ષા માટે ફરતો રહેવા માટે ચોતરફ સ્થાનની ગવેષણ કરવા લાગ્યો, કોઈ પણ સ્થળે રહેવાનું સ્થાન નહિ મળતાં તેણે ગોબહુ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં વર્ષા ઋતુ માટે આવાસ કર્યો. તે વખતે તે ભદ્રાનામે સ્ત્રીએ પૂરા નવમાસ અને સાડા સાત દિવસ વીત્યા પછી સુકમાલહાથપગવાળા અને યાવતુ-સુન્દર એવા પુત્રને જન્મ આપ્યો. ત્યાર બાદ તે બાળકની માતપિતાએ અગિયારમો દિવસ વીત્યા પછી વાવબારમે દિવસે આ આવા પ્રકારનું ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન ‘ગોશાલક' એવું નામ પાડ્યું. ત્યાર બાદ તે બાળક બાલ્યાવસ્થાનો ત્યાગ કરી વિજ્ઞાનવડે પરિણત મતિવાળો થઈ યૌવનને પ્રાપ્ત થયો અને પોતે જ સ્વતંત્ર ચિત્રપટ હાથમાં લઈ મંખપસાવડે આત્માને ભાવિત કરતો વિહરવા લાગ્યો. [૩]તે કાલે અને તે સમયે હે ગૌતમ! મેં ત્રીશ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને માતાપિતા દેવગત થયા પછી એ પ્રમાણે- ભાવનાઅધ્યયનને વિશે કહ્યા પ્રમાણે “માતા પિતા જીવતા દીક્ષા નહિ લઉં' આવો અભિગ્રહ પૂર્ણ થયો જાણી સુવર્ણનો ત્યાગ કરી, બળનો ત્યાગ કરી-ઈત્યાદિ યાવતુ-એક દેવદુષ્ય વસ્ત્રને ગ્રહણ કરી મંડ-દીક્ષિત થઈને ગૃહસ્થાવાસનો ત્યાગ કરી પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો. તે વખતે બીજા વર્ષે માસ માસ ક્ષમણ કરતાં કરતાં અનુક્રમે વિહાર કરતાં, એક ગામથી બીજે ગામ જતાં જ્ય રાગૃહ નગર છે, જ્યાં નાલંદાનો બાહ્ય ભાગ છે અને જ્યાં તંતુવાય- વણકરની શાળા છે ત્યાં આવ્યો,આવીને યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી તંતવાયની શાળાના એક ભાગમાં વષ ઋતુમાં રહ્યો. ત્યાર બાદ હે ગૌતમ! હું પ્રથમમાસક્ષમણનો સ્વીકાર કરી વિહરવા લાગ્યો.તે સમયેjખલિપુત્રગોશાલકચિત્રપટ હાથમાં ગ્રહણ કરીમુખપણા વડે આત્માને ભાવિત કરતો અનુક્રમે વિચરતો, યાવતુ- જ્યાં રાજગૃહ નગર છે, જ્યાં નાલંદાનો બાહ્ય ભાગ છે અને જ્યાં વણકરની શાળા છે ત્યાં આવ્યો, ત્યાં આવીને રાજગૃહનગરમાં ઉંચ નીચ અને મધ્યમ કુળમાં આહારને માટે જતો, યાવતુ-બીજે ક્યાંય પણ વસતિ નહિ મળતાં તે તંતુવાયની શાળાના એક ભાગમાં જ્યાં હું રહેતો હતો ત્યાં વર્ષા ઋતુમાં રહેવા માટે આવ્યો. ત્યારબાદ હે ગૌતમ! હું પ્રથમ માસક્ષમણ પારણાને દિવસે તંતુવાય નીશાળા થકી બહાર નીકળી નાલંદાના બહારના ભાગના મધ્ય ભાગમાં થઈ જયાં રાજ ગૃહ નગર છે ત્યાં આવ્યો. રાજગૃહ નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં યાવતુઆહાર માટે ફરતા મેં વિજયગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે તે વિજયનામે ગાથાપતિ મને આવતાં જોયો, મને આવતા જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થઈ તે તુરત આસનથી ઉઠ્યો, ઉઠીને જલદી સિંહાસનથી ઉતરી પાદુકાનો ત્યાગ કરી એક સાડી વાળ ઉત્તરાસંગ કરી, અંજલિવડે હાથ જોડી સાત આઠ પગલાં મારી સામો આવ્યો,મને ત્રણપ્રદક્ષિણા કરી, વંદન અને નમસ્કાર કર્યા, “મને પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલોભીશ’-એમ વિચારી તે સંતુષ્ટ થયો, પ્રતિલા ભતાં પણ સંતુષ્ટ થયો, પ્રતિલાવ્યા બાદ પણ સંતુષ્ટ થયો, અને ત્યાર પછી તે વિજય ગાથાપતિએ દ્રવ્યની શુદ્ધિથી, દાયકની શુદ્ધિથી અને પાત્રની શુદ્ધિથી તથા ત્રિવિધ-મન, વચન, કાયાની શુદ્ધિથી અને ત્રિકરણ શુદ્ધિથી દાનવડે મને પ્રતિલાભવાથી દેવનું આયુષ બાંધ્યું, સંસાર અલ્પ ક્યો અને તેના ઘરમાં આ પાંચ દિવ્યો પ્રગટ થયાં, તે આ પ્રમાણે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ભગવદ- ૧૫/-I-Hદ૩૯ વસુંધરાનીવૃષ્ટિ, પાંચવર્ણના પુષ્પોનીવૃષ્ટિ, ધ્વજારુપ વસ્ત્રનીવૃષ્ટિ, દેવભિનું વાગવું અને આકાશને વિષે “આશ્ચર્યકારી દાન, આશ્ચર્યકારી દાન-એવી ઉદ્દધોષણા. ત્યાર બાદ રાજગૃહ નગરમાં શૃંગાટક-ત્રિકમાર્ગ, યાવતુ-રાજમાર્ગમાં ઘણાં માણસો પરસ્પર એમ કહે છે, યાવતુ-એવી પ્રરુપણા કરે છે કે હે દેવાનુપ્રિયા વિજયગાથાપતિ, ધન્ય છે, કૃતાર્થ છે, પુણ્યશાળી છે, કતલક્ષણ છે, ઉભય લોક સાર્થક છે અને વિજયગાથ પાપતિનું થી આ પાંચ દિવ્યો પ્રગટ થયા, મનુષ્ય સંબન્ધી જન્મ અને જીવિતનું ફલ પ્રશંસનીય છે. ત્યારબાદ તે મંખલિપુત્ર ગોશાલક ઘણા માણસો પાસેથી આ વાત સાંભળી, અવધારી જેને સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયા છે એવો તે વિજયગૃહપતિના ઘેર આવ્યો. આવીને તેણે વિજયગૃહપતિના અને સંતુષ્ટ થઈને તે ગોશાલક જ્યાં હું હતો ત્યાં આવ્યો, ત્યાં આવી અને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કરી તેણે આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તમે મારા ધર્માચાર્ય છો અને હું તમારો ધર્મશિષ્ય છું.' તે વખતે હે ગૌતમ! મેં મખલિપુત્ર ગોશાલકની આ વાતનો આદર ન કર્યો, તેમ સ્વીકાર ન કર્યો, પરંતુ હું મૌન રહ્યો ત્યાર બાદ ગૌતમ! હું રાજગૃહ નગર થકી નીકળી નાલંદાના બહારના મધ્યભાગમાં થઈ જ્યાં તંતુવાયની શાળા છે ત્યાં આવ્યો. ત્યાં આવી બીજા માસક્ષમણનો સ્વીકાર કરી વિહરવા લાગ્યો. ત્યાર પછી પારણાને વિષે તંતવાયની. શાળાથી નીકળી નાલંદાના બહારના મધ્યભાગમાં થઈ જ્યાં રાજગૃહ નગર છે ત્યાં યાવદુભિક્ષા માટે જતાં આનંદગૃહપતિના ઘેર પ્રવેશ કર્યો. ત્યારબાદ તે આનંદગૃહ પતિ મને આવતો જોઈ-ઈત્યાદિ બધો વૃત્તાંત વિજયગૃહપતિની પેઠે જાણવો, પરન્તુ, એટલો વિશેષ છે કે મને અનેક પ્રકારની ભોજન વિધિથી પ્રતિભાભીશ'- એમ વિચારી તે આનંદગૃહપતિ સંતુષ્ટ થયો-ઈત્યાદિ, યાવતુ હું ત્રીજા માસક્ષમણનો સ્વીકાર કરી વિહરવા લાગ્યો. ત્યાર બાદ હે ગૌતમ! મેં ત્રીજા માસક્ષમણના પારણાને વિષે તત્વાય ની શાળાથી બહાર નીકળી યાવતુ-ભિક્ષાએ જતાં સુનન્દગૃહપતિના ઘેર પ્રવેશ કર્યો. ત્યારબાદ તેસુનન્દગૃહપતિએ-ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત વિજયગૃપતિની પેઠે જાણવો. પરન્તુ એટલો વિશેષ છે કે તેણે મને સર્વકામના ગુણયુક્ત ભોજનવડે પ્રતિલાવ્યો. ત્યાર પછી હું ચોથા માસક્ષમણનો સ્વીકાર કરી વિહરવા લાગ્યો. હવે તે નાલંદાના બાહરના ભાગથી થોડે દૂર એક કોલ્લાકસન્નિવેશ હતો. તે કોલ્લાક સન્નિવેશને વિષે બહુલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે ધનિક, યાવતું કોઈથી પરાભવ ન પામે તેવો હતો, તે ઋગ્વદઈત્યાદ બ્રાહ્મણોના શાસ્ત્ર તથા રીત-રીવાજમાં કુશળ હતો. ત્યારબાદ તે બહલ નામે બ્રાહ્મણે કાર્તિક ચાતુર્માસની પ્રતિપદાને વિષે પુષ્કળ મધુ-ખાંડ અને ઘી-સંયુક્ત પર માત્ર-ક્ષીરવડે બ્રાહ્મણોને જમાડ્યા. તે વખતે હે ગૌતમ! હું ચોથા માસક્ષમણના પારણા ને વિષે તંતુવાયની શાળાથી નીકળી નાલંદાના બહારના મધ્ય ભાગમાં થઈને કોલ્લાક નામેસન્નિવેશ હતોત્યાં આવ્યો,ત્યાં આવી ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં યાવતુ-ભિક્ષા ચર્ચાએ જતાં મેં બહુલ બ્રાહ્મણના ઘેર પ્રવેશ કર્યો. ત્યાર પછી તે બહુલ બ્રાહ્મણે મને આવાતાં જોયો-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે કહેવું. યાવતુ-મને મધુ અને વૃત સંયુક્ત પરમાત્ર વડે પ્રતિલાભીશ” એમ ધારી તે સંતુષ્ટ થયો-બાકી બધું વિજયગૃહપતિની પેઠે જાણવું, ત્યારબાદ મંખલિપુત્રગોશાલકે મને ત—વાયની શાળામાં નહિ જેવાથી રાજ ગૃહ નગરની બહાર ને અંદર ચોતરફ મારી ગવેષણા તપાસ કરી, પરંતુ મારી ક્યાંય Page #340 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૫, ૩૩૭ પણ શ્રુતિ, ક્ષતિ-શબ્દ કે પ્રવૃત્તિ નહિ મળવાથી જ્યાં તખ્તવયની શાળા હતી ત્યાં તે ગયો, ત્યાં જઈને તેણે શાટિકા-પાટિકા- કુંડીઓ, ઉપાનહ-અને ચિત્રપટને બ્રાહ્મણોને આપીને દાઢી અને મુંછનું મુંડન કરાવ્યું. ત્યારબાદ તત્તવાયની શાળા થકી નીકળી નાલંદાના બાહેરની મધ્ય ભાગમાં થઈ જ્યાં કોલ્લાકસન્નિવેશ છે ત્યાં આવ્યો. ત્યારપછી બહારના ભાગમાં ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે, યાવતુ-પ્રરુપે છે કે હે દેવાનુપ્રિયો! બહુલ નામે બ્રાહ્મણ ધન્ય છે -ઈત્યાદિ પૂર્વ કહ્યા પ્રમાણે કહેવું, તે વખતે ઘણાં માણસો પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને મંખલિપુત્ર ગોશાલકને આવા પ્રકારનો આ વિચાર યાવતુ-ઉત્પન્ન થયો-“મારા ધમરચાય અને ધર્મોપદેશક શ્રમણ ભગવનું મહાવીરને જેવી ઋદ્ધિ, ધૃતિ તેજ, યશ, બળ, વીર્ય અને પુરુષકારપરાક્રમ લબ્ધ છે. પ્રાપ્ત થયેલ છે, સન્મુખ થયેલ છે, તેવા પ્રકારની ઋદ્ધિ, યુતિ તેજ, યાવતુ-પુરુષ કાર-પરાક્રમ અન્ય કોઈ તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને લબ્ધ, પ્રાપ્ત કે સન્મુખ થયેલ નથી, તે માટે અવશ્ય અહિં મારા ધમચિય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીર હશે’-એમ વિચારી ને કોલ્લાક સન્નિવેશની બહાર અને અંદર ચોતરફ મારી માગણા અને ગવેષણા કરવા લાગ્યો. ચોતરફ મારી ગવેષણા કરતાં કોલ્લાક સત્રિવેષના બહારના ભાગમાં મનોજ્ઞ ભૂમિને વિષે તે મને મળ્યો. ત્યારબાદ તે મખલિ પુત્ર ગોશાલક પ્રસન્ન અને સંતુષ્ટ થઈ મને ત્રણવાર પ્રદક્ષિણા કરી યાવતુ નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યો- હે ભગવન્!તમે મારા ધમચાર્ય છો, અને હું તમારો શિષ્ય છું. ત્યારે હે ગૌતમ! મેં મખલિપુત્ર ગોશાલકની એ વાતને સ્વીકારી. ત્યારબાદ હે ગૌતમ! હું પંખ લિપુત્રગોશાલકની સાથે પ્રણીતભૂમીને વિષે છ સુધી લાભ,અલાભ,સુખ,દુઃખ, સત્કાર અને અસત્કારનો અનુભવ કરતો અને તેની અનિત્યતા વિચાર કરતો વિહરવા લાગ્યો. ત્યારબાદ હે ગૌતમ! અન્ય કોઈ દિવસે શરદ કાળના સમયમાં જ્યારે વૃષ્ટિ થતી ન હોતી ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકની સાથે સિદ્ધાર્થ ગ્રામનગરથી કૂર્મગ્રામ તરફ જવા માટે પ્રયાણ કર્યું, સિદ્ધાર્થ ગ્રામનગરની વચ્ચે અહિં એક મોટો તલનો છોડ પત્ર વાળો, પુષ્પવાળો,હરિતપણાથી અત્યંત શોભતો અને શોભાવડે અત્યંત અધિક અધિક દિપતો હતો. હવે તે ગોશાલકે તે તલના છોડને જોયો. જોઈને મને વંદન અને નમસ્કાર કરી કહ્યું કે “હે ભગવન્! આ તલનો છોડ નીપજશે કે નહિ નીપજે? આ સાત તલના પુષ્પના જીવો મરી મરીને ક્યાં જશે અને ક્યાં ઉપજશે? હે ગૌતમ! ત્યારે મેં આ પ્રમાણે કહ્યું- હે ગોશાલક! આ તલનો છોડ નીપજશે,આ સાત તલના પુષ્યના જીવો મરી મરીને આજ તલના છોડની એક તલફળીને વિષે સાત તલપે ઉપજશે.' ત્યારે મારી આ વાતની મખલિપુત્ર ગોશાલકે શ્રદ્ધા, પ્રતીતિ તેમ રુચિ ન કરી “મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાઓ-એમ સમજી મારી પાસેથી ધીમે ધીમે ગયો, અને તે તલના છોડને માટી સહિતના મૂળથી ઉખેડી નાંખ્યો, ઉખેડીને તેને એકાન્ત મૂક્યો. હે ગૌતમ! તત્કાલ જ આકાશમાં દિવ્ય વાદળે થયું, અને તે દિવ્ય વાદળ ક્ષણવારમાં જ ગર્જના કરવા લાગ્યું, એકદમ વીજળી ચમકવા લાગી, અને તુરતજ અત્યંત પાણી અને અત્યંત કાદવ ન થાય તેવી થોડા પાણીનાં બિંદુવાળી, રજ અને ધૂળને શાંત કરનાર એવી દિવ્યઉદ્દકની વૃષ્ટિ થઈ. જેથી કરી ને તલનો છોડ સ્થિર થયો, વિશેષ સ્થિર થયો, ઉગ્યો અને બદ્ધમૂળ થઈ ત્યાં જ પ્રતિષ્ઠિત થયો. તે સાત તલ પુષ્પના જીવો મરણ પામી પામીને તેજ તલના છોડની Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ભગવઈ-૧૫-1-૩૯ તલફળીમાં સાત ઉત્પન્ન થયા. [૬૪૦]ત્યારબાદ હે ગૌતમાં હું ગોશાલકની સાથે જ્યાં કૂર્મગ્રામ નગરે આવ્યો. તે વખતે તે કૂર્મગ્રામનગરની બહાર વેશ્યાયન નામે બાલતપસ્વી નિરંત છઠ્ઠ છઠ્ઠના તપ કરવાવડે પોતાના બન્ને હાથ ઉંચા રાખી રાખીને સૂર્યના સન્મુખા ઉભો રહી આતાપના ભૂમિને વિષે આતાપના લેતો વિહરતો હતો. સૂર્યના તેજવડે તપેલી યૂકાઓ ચોતરફથી નીકળતી હતી, અને તે સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વની દયાને માટે પડી ગયેલી તે ચૂકાઓને પાછી ત્યાં ને ત્યાં મૂકતો હતો. હવે તે સંખલિપુત્રગોશાલકે વેશ્યાયન બાલત પસ્વીને જોયો, જોઈને મારી પાસેથી તે ધીમે ધીમે પાછો ગયો. પાછો જઈને વેશ્યાય નબાલતપસ્વીને એ પ્રમાણે કહ્યું. “શું તમે મુનિ છો કે મુનિક-ચસકેલ છો, કે યૂકાના શય્યાતર છો' ? જ્યારે સંખલિપુત્ર ગોશાલકે બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે જ્હયું ત્યારે તે વેશ્યાયન નામે બાલ તપસ્વી એકદમ કુપિત થયો અને વાવત-ક્રોધે ધમ ધમાયમાન થઈને આતાપનાભૂમિથી નીચે ઉતર્યો. નીચે આવીને તેજસસમુદૂઘાત કરી સાત આઠ પગલા પાછો ખસી સંખલિ પુત્ર ગોશાલકના વધને માટે તેણે શરીરમાંથી તેજલેશ્યા કાઢી. ત્યારબાદ હે ગૌતમાં મખલિપુત્ર ગોશાલકના ઉપર અનુકંપાથી વેશ્યા વનબાલતપસ્વીની તેજો વેશ્યાનું પ્રતિસંહરણ કરવા માટે આ પ્રસંગે મેં શીત તેજલેશ્યા બહાર કાઢી, અને ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રતિઘાત કર્યો. ત્યાર પછી તે વેશ્યાયન બાલત પસ્વીએ મારી શીતતેજલેશ્યાથી પોતાની ઉષ્ણતેજલેશ્યાને પ્રતિઘાત થયેલો જાણીને અને મંખલિપુત્ર ગોશાલકના શરીરને કંઈ પણ થોડી કે વધારે પીડા અથવા અવયવોનો છેદ નહિ કરાયેલો જોઈને પોતાની ઉષ્ણ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી, તે આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! મેં જાણ્યું ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલકે મને એ પ્રમાણે કહ્યું કે હે ભગવન્! આ ભૂકાના શય્યાતર બાલતપસ્વીએ આપને “હે ભગવન્! મેં જાણ્યું, હે ભગ વનું! મેં જાણ્યું' એમ શું કહ્યું? ત્યારે હે ગૌતમ! ગોશાલકને મેં સમગ્ર વૃતાંતુ કહ્યો. કહ્યું કે- ત્યારબાદ મંખલિપુત્ર ગોશાલકને મેં એ પ્રમાણે કહ્યું- હે ગોશાલકો જે નખસહિત વાળેલી અડદના બાકળાની મુઠીવડે અને એક વિકટાશય-એક ચુકુલ પાણી વડે નિરત્તર છઠ્ઠ છઠ્ઠનો તપ કરી ઉંચા હાથ રાખી રાખીને વાવતુ-વિહરે તો તેને છ માસને અન્ત (અપ્રયોગકાળ) સંક્ષિપ્ત અને પ્રયોગકાળે) વિસ્તીર્ણ એવી તોલેશ્યો પ્રાપ્ત થાય.' ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલકે મારા આ કથનનો વિનયવડે સારી રીતે સ્વીકાર કર્યો. [૪૨]ત્યારબાદ હે ગૌતમ! અન્ય કોઈ દિવસે મંખલિપુત્ર ગોશાલકની સાથે કૂર્મગ્રામનગરથી સિદ્ધાર્થગ્રામનગર તરફ જવા માટે મેં પ્રયાણ કર્યું. જ્યારે અમે જયાં તે તલનો છોડ હતો તે પ્રદેશ તરફ તુરત આવ્યા ત્યારે મખલિપુત્ર ગોશાલક મને એ પ્રમાણે કહ્યું, 'હે ભગવનું ! તમે તમને તે વખતે એ પ્રમાણે કહ્યું હતું, યાવતુએમ પ્રધ્યું હતું કે હે ગોશાલક! આ તલનો છોડ નીપજશે, ઈત્યાદિ તે મિથ્યા-અસત્ય થયું. “હે ગોશાલકી તે વખતે એ પ્રમાણે કહેતાં, યાવતુ-પ્રરુપણા કરતા મારા એ કથનની તુ શ્રદ્ધા કરતો ન હોતો, પ્રતીતિ કરતો ન હોતો, રુચિ કરતો નહોતો, યાવતુ તેને માટી સહિત ઉખાડીને એકાંત. મૂક્યો. હે ગોશાલકા તે વખતે તક્ષણમાં આકાશમાં દિવ્ય વાદળ પ્રગટ થયું, યાવતુ તે તલના છોડની એક તકલીફમાં સાત તલરુપે ઉત્પન્ન થયા છે. તે માટે હે ગોશાલક! તે તલનો છોડ નિષ્પન્ન થયો છે, એ પ્રમાણે ગોશાલકે એ પ્રમાણે કહેતાં યાવતુ-પ્રરુપષણા Page #342 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૫, ૩૩૯ કરતાં મારા આ કથનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન કરી, જ્યાં તે તલનો છોડ હતો ત્યાં જઈને તેણે તે ગણતાં આવા પ્રકારનો આ સંકલ્પ યાવતુ-ઉત્પન્ન થયો કે “એ પ્રમાણે ખરેખર સર્વ જીવો પણ મરીને તેજ શરીરમાં ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! મખલિપુત્ર ગોશાલકનો આ પરિવર્તવાદ છે. અને તે ગૌતમ! મારી પાસેથી (તેજલેશ્યાનો ઉપદેશ) ગ્રહણ કરીને મંખલિપુત્ર ગોશાલકનું આ અપક્રમણ છે. [૬૪૩)ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક નખસહિત અને અડદના બાકુળાની મુઠીવડે અને એક ચુલુક પાણી વડે નિરન્તર છઠ્ઠ છઠ્ઠનો તપ કરી ઉંચા હાથ રાખી રાખીને વિચરે છે. છ માસને અત્તે સંક્ષિપ્ત અને વિપુલ તેજોવેશ્યા ઉત્પન્ન થઈ. [૬૪]ત્યાર પછી તે મંખલિપુત્ર ગોશાલકને અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો આવી મળ્યા.-શાન-ઈત્યાદિ સર્વ પૂર્વોક્ત યાવતુ-જિન નહિ છતાં જિન શબ્દને પ્રકાશિત કરતો તે વિહરે છે ત્યાં સુધી કહેવું' માટે હે ગૌતમ! મંખલિપુત્ર ગોશાલક ખરી રીતે જિન નથી, પરન્તુ જિનનો પ્રલાપ કરતો, યાવતુ-જિન શબ્દનો પ્રકાશ કરતો વિહરે છે. ત્યાર બાદ અત્યન્ત મોટી પર્ષદા શિવરાજર્ષિના ચરિત્રને વિષે કહ્યું છે તેમ વાંદીને પાછી ગઈ ત્યાર પછી શ્રાવસ્તીનગરીમાં શૃંગાટક-ત્રિક માર્ગ, યાવતુ-રાજમાર્ગમાં ઘણાં માણસો પરસ્પર યાવતુ-પ્રાણા કરે છે કે હે દેવાનુપ્રિયો! મંખલિપુત્ર ગોપાલક જિન થઈ જિનનો પ્રલાપ કરતો યાવતુ વિહરે છે, તે મિથ્યા-અસત્ય છે. શ્રમણ ભગવાનું મહાવીર જિન છે, અને જિન પ્રલાપી, યાવતુ-જિન શબ્દનો પ્રકાશ કરતા વિહરે છે. ત્યારબાદ તે મખલિપુત્ર ગોશા લક ઘણા માણસો પાસેથી આ કથન સાંભળી, વિચારી, અત્યન્ત ગુસ્સે થયો, યાવતુ-અતિશય ક્રોધે બળતો તે આતાપનાભૂમિથી નીચે ઉતર્યો, આતાપના. ભૂમિથી નીચે ઉતરી શ્રાવાસ્તીનગરીના મધ્યભાગમાં થઈને જ્યાં હાલાહલા કુંભારણા નો કુંભકા રાપણ-છે ત્યાં આવ્યો,આજી વિકા સંઘવડે સહિત અત્યન્ત અમર્ષને ધારણ કરતો એ પ્રમાણે વિહરવા લાગ્યો. [૬૪૫તે કાલે અને તે સમયે શ્રમણ ભગવન્ મહાવીરના શિષ્ય આનન્દ સાથે સ્થવિર પ્રકૃતિના ભદ્ર અને વાવ-વિનીત હતા. તે છઠ્ઠ છઠ્ઠ નિરન્તર તપકર્મ કરવાવડે અને સંયમવડે આત્માવડે ભાવિત કરતા વિહરતા હતા. હવે તે આનંદ સ્થવિરે પારણાને દિવસે પ્રથમ પૌરુષીને વિષે ઈત્યાદિ ગૌતમ સ્વામીની પેઠે રજા ભાગી, અને યાવતુગોચરીએ જતા હાલાહલા કુંભારણનાહાટથી થોડે દૂર ગયા. તે વખતે મંખલિપુત્ર ગોશાલકે હાલાહલા કુંભારણના હાટથી થોડે દૂર જતાં આનન્દ સ્થવિરને જોયા, જોઈને કહ્યું કે હે આનન્દા અહિં આવ, અને એક મારું દ્રષ્ટાંત સાંભલ, જ્યારે સંખલિપુત્ર ગો શાલકે એ પ્રમાણે કહ્યું એટલે તે આનન્દ સ્થવિર ત્યાં આવ્યાં.” હે આનન્દી એ પ્રમાણે ખરેખર આજથી ઘણા કાલ પહેલાં અનેક પ્રકારના ઘનના અર્થી, ધનના લોભી, ધનની ગવેષણા કરનારા, ધનના કાંક્ષી અને ધનની તૃષ્ણાવાળા કેટલા એક વણિકો ધન મેળ વવા માટે અનેક પ્રકારના પુષ્કળ-સુંદર ભાંડ-લઈને તથા ગાડી અને ગાડાઓના સમૂહ વડે પુષ્કળ અનાજ અને પાણીપ પાથેય ગ્રહણ કરીને એક મોટી ગામરહિત, પાણીના પ્રવાહરહિત, સાદિકના આગમન રહિત અને લાંબા માર્ગવાળી અટવીમાં પ્રવેશ કર્યો,' ત્યાર પછી તે વણિકોનું પૂર્વે લીધેલું પાણી અનુક્રમે પીતાં પીતાં ખૂટ્યું. ત્યારે તૃષાથી પીડાતા તે વણિકોએ પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહયું- આપણે પાણીની Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ભગવઇ-૧પ/-I- I૪૫ ચોતરફ ગવેષણા કરવી શ્રેયસ્કર છે- એમ વિચાર કરી પાણીની ચોતરફ તપાસ કરી. તેઓને એકમોટું વનખંડ પ્રાપ્ત થયું. જે વનખંડ શ્યામ અને શ્યામ કાન્તિવાળું યાવતુંમહામેઘના સમૂહ જેવું, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને ભાવતુ-સુન્દર હતું. તે વનખંડના બરોબર મધ્ય ભાગમાં તેઓએ એક મોટો વલ્મિક-રાફડો જોયો. તે વલ્મિકને સિંહની કેશવાળી જેવા અવયવોવાળ ઉંચા તાર તે તીછ-વિસ્તીર્ણ, નીચે અર્ધ સપના જેવાં, અર્ધ સર્પની આકૃતિવાળાં, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને વાવતુ-સુન્દર હતાં. તે વલ્મિકને જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તે વલ્મિકને ચાર ઉંચા ભાવતુ-પ્રતિરુપ-સુન્દર શિખરો છે, તે માટે હે દેવાનુપ્રિયો! આ વલ્મિકનું પહેલું શિખર ફોડવું એ શ્રેયસ્કર છે, કે જેથી આપણે પુષ્કળ ઉત્તમ પાણી પ્રાપ્ત કરીએ. ત્યાર પછી તે વલ્મિકના પ્રથમ શિખરને ફોડ્યું. તેથી તેઓને ત્યાં સ્વચ્છ, હિતકારક, ઉત્તમ, હલકું અને સ્ફટિકના વર્ણ જેવું, પુષ્કળ અને ઉત્તમ પાણી પ્રાપ્ત થયું. ત્યાર પછી પ્રસન્ન અને સંતુષ્ટ થયેલા તે વણિકોએ પાણી પીધું, અને (બળદ વગેરે) વાહનોને પાણી પાયું, પાત્રો ભય, બીજી વાર તેઓએ પરસ્પર આ પ્રમાણે કહ્યું, “હે દેવાનુપ્રિયો! હવે આપણે આ વલ્મિકના બીજા શિખરને ભેદવું શ્રેયસ્કર યોગ્ય છે, કે જેથી આપણે અહિ ઉદાર અને ઉત્તમ સુવર્ણ પ્રાપ્ત કરીએ ત્યાર બાદ બીજા શિખરને પણ ફોડ્યું. તેથી તેમાં સ્વચ્છ, ઉત્તમ, તાપને સહન કરનાર મહાઅર્થવાળું-મહાપ્રયોજનવાળું અને મહામૂલ્યવાળું પુષ્કળ ઉત્તમ સુવર્ણ પ્રાપ્ત કર્યું. સુવર્ણને પ્રાપ્ત કરવાથી પ્રસન્ન અને સંતુષ્ટ થયેલા તે વણિકોએ પાત્રો ભય, પાત્રો ભરીને વાહનો ભય ત્રીજી વાર તેઓ પરસ્પર એ પ્રમાણે બોલ્યા- હે દેવાનુપ્રિયો! આપણે હવે આ વલ્પિકનું ત્રીજું શિખર પણ ફોડવું શ્રેયસ્કર છે, કે જેથી અહિં ઉદાર એવું મણિરત્ન પ્રાપ્ત કરીએ,' ત્યાર પછી ત્રીજું શિખર પણ ભેળું. તેથી તેઓએ ત્યાં વિમલ નિર્મલ, અત્યન્ત ગોળ, નિષ્કલ-ત્રાસાદિદોષિરહિત, મહાઅર્થમહાપ્રયોજનવાળું, મહામૂલ્ય વાળું અને ઉદાર એવું મણિરત્ન પ્રાપ્ત કર્યું. મણિરત્ન પ્રાપ્ત કરવાથી હૃષ્ટ અને સંતુષ્ટ થયેલા તે વણિકોએ પાત્રો ભર્યા, પાત્રો ભરીને વાહનો ભય, ચોથીવાર પણ એક બીજાને કહ્યું કે હે દેવાનું પ્રયો! એ પ્રમાણે આપણે હવે આ વલ્મિકના ચોથા શિખરને પણ ભેદવું યોગ્ય છે, કે જેથી આપણે ઉત્તમ યાવતું વજરત્ન પ્રાપ્ત કરીએ.” ત્યારપછી તે વણિકોના હિતની ઈચ્છાવાળો, સુખની ઈચ્છાવાળો, પથ્યની ઈચ્છાવાળો, અનુકમ્પાવાળો, નિશ્રે યસ-કલ્યાણની ઈચ્છાવાળો, તેમજ હિત, સુખ અને નિશ્રેયસની ઈચ્છાવાળો એક વણિક હતો. તેણે તે વણિકોને એ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! આપણે આ ચોથું શિખર ભેદવું યોગ્ય નથી, કારણ કે ચોથું શિખર કદાચ આપણને ઉપદ્રવ કરનાર થાય ત્યારે તે વણિકોએ તેના કથનમાં શ્રદ્ધા ન કરી, યાવતુ-રુચિ ન કરી, તે વલ્મિકના ચોથા શિખરને પણ ભોધું. તેથી તેઓ ત્યા ઉગ્રવિષવાળો, પ્રચંડવિષવાળો, ધોરવિષવાળો, મહાવિષ વાળો, અતિકાયવાળો, મોટા શરીરવાલો અને મષી તથા મૂષાના સમાન કાળાવણ વાલો, વૃષ્ટિના વિષ અને રોષવડે પૂર્ણ, મણીના ઢગલાના જેવી કાન્તિવાળો, લાલ આંખ વાળો, જેને ચપલ અને સાથે ચાલતી બે જીભો છે એવો, પૃથિવીતલમાં વેણિસમાન, ઉત્કટ સ્પષ્ટ વક્ર જટિલ-કેશવાળીયુક્ત અને વિસ્તીર્ણ જ્ઞાનો આટોપ કરવામાં દક્ષ, આકર-ખાણને વિષે અગ્નિથી તપાવેલા લોઢાના જેવો ધમધમાયમાન શબ્દ જેનો એવો, નહિ જાણી શકાય તેવો ઉગ્ર અને તીવ્ર રોષવાળો, શ્વાનના મુખપેઠે ત્વરિત અને ચપલ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ શતક-૧૫, શબ્દ કરતો એવો દ્રષ્ટિવિષ સર્પ સ્પર્યો. ત્યારબાદ તે વણિકોએ તે દ્રષ્ટિવિષ સર્પનો સ્પર્શ કર્યો એટલે અત્યન્ત ગુસ્સે થયેલા, અને યાવતુ-ક્રોધથી બળતા તેમ ધીમે ધીમે ઉઠી સરસવાટ કરતા વલ્મિકના શિખર ઉપર ચઢીને સૂર્યને જોઈને તે વણિકોને અનિમિષ દ્રષ્ટિવડે ચોતરફ જોયા. તે વણિકોને પાત્ર વિગેરે ઉપકરણ સહિત એક પ્રહારવડે કૂટા ઘાત-પેઠે જલ્દી ભસ્મરાશિપ કર્યો. તે વણિકોમાં જે વણિક તે વણિકોના હિતની ઈચ્છા વાલો, યાવતુ-હિત, સુખ અને નિઃશ્રેયસ-કલ્યાણની ઈચ્છાવાળો હતો તેના ઉપર દયાથી તે દેવે પાત્ર વગેરે ઉપકરણ સહિત તેને પોતાના નગરે મૂક્યો.” એ પ્રમાણે હે આનન્દી તારા પણ ધમચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રે ઉદાર પર્યાય-અવસ્થા પ્રાપ્ત કર્યો છે, અને તેની દેવો, મનુષ્યો અને અસુરોસહિત આ જીવલોકમાં શ્રમણ ભગવનું મહા વીર, શ્રમણ ભગવાન મહાવીર'- એવી ઉદાર કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લોક-યશ વ્યાપ્ત થયા છે, વ્યાકુલ થયા છે, અને સવાયા છે. તે જો મને તે આજ કંઈ પણ કહેશે તો મારા તપના તેજવડે એક ઘાએ કૂટાઘાત-પેઠે જેમ સર્વે વણિકોને બાળ્યા તેમ બાળીને ભસ્મ કરીશ. હે આનન્દી જેમ તે વણિકોનું હિત ઈચ્છનાર યાવતુ-નિઃશ્રેયસ-કલ્યાણ ઈચ્છનાર તે વણિકને દેવતાએ અનુકંપાથી પાત્રો વગેરે ઉપકરણ સહિત પોતાને નગરે મુક્યો તેમ હું તારું સંરક્ષણ અને સંગોપન કરીશ, તે માટે હે આનન્દ! તું જા, અને તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કહે. ત્યારબાદ મંખલિપુત્ર ગોશાલાએ તે આનન્દ સ્થવિરને આ પ્રમાણે કહ્યું એટલે તે ભય પામ્યા. અને જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર હતા, ત્યાં આવ્યા. ત્રણવાર પ્રદક્ષિણા કરી વંદન અને નમસમકાર કરી આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! ખરેખર એ પ્રમાણે સર્વ વૃતાંત કહ્યો. [૬૪]હે ભગવન્! મંખલિપુત્ર ગોશાલક પોતાના તપના તેજવડે એક ઘાએ કૂટાઘાતની પેઠે ભસ્મરાશિ કરવાને-સમર્થ છે, હે ભગવન્. મખલિપુત્ર ગોશાલક નો યાવતુ તેમ કરવાનો વિષય છે, હે આનન્દી મંખલિપુત્ર ગોશાલક તપના તેજવડે યાવતુકરવાને-સમર્થ છે, તેમ કરવાનો યાવત્ વિષય છે, પરન્તુ અરિહંત ભગવંતને બાળી ભસ્મ કરવા સમર્થ નથી, તો પણ તેમને પરિતાપ-દુખ ઉત્પન્ન કરવા સમર્થ છે. મંખલિ પુત્ર ગોશાલકનું જેટલું તપનું તેજ છે, તેથી અનગાર ભગવંતનું અનન્તગુણ વિશિષ્ટ તપતેજ છે, તેના કરતા અનન્ત ગુણ વિશિષ્ટ તપોબલ સ્થવિર ભગવંતોનું છે કેમકે વિર ભગવંતો ક્ષમા કરવામાં સમર્થ હોય છે. હે આનન્દી સ્થવિર ભગવંતોનું જેટલું તપોબલ હોય છે, તેથી અનન્તગુણ વિશિષ્ટ તપોબલ અરિહંત ભગવંતોનું હોય છે, કારણ કે અરિહંત ભગવંતો ક્ષમા કરવામાં સમર્થ હોય છે [૬૪૭ હે આનંદી તે માટે તું જા, અને ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને આ વાત કહે કે- હે આય! તમે કોઈ મખલિપુત્ર ગોશાલકની સાથે ધર્મસંબન્ધી પ્રતિચોદના ન કરશો, ધર્મસંબધી પ્રતિસારણા ન કરાવશો, અને ધર્મસંન્ધી પ્રત્યુપચાર વડે તેનો તિરસ્કાર ન કરશો. મંખલિપુત્રગોશાલકે શ્રમણનિન્યો સાથે મિથ્યાત્વ-પ્લેચ્છપણું અથવા અના “પણું વિશેષતઃ આદર્યું છે ત્યાર પછી શ્રમણ ભગવાનું મહાવીરે એ પ્રમાણે કહ્યું એટલે તે આનન્દ સ્થવિર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી અને નમી ગૌતમાદિ શ્રમણ નિર્ઝન્થોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે આય ! તમે કોઈ મખલિપુત્ર ગોશાલકને ધર્મસંબન્ધી તેના મતને પ્રતિકૂલ વચન ન કહેશો, યાવતુ-તેણે નિગ્રન્થોની સાથે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ભગવઇ-૧૫/-I-I૬૪૭ વિશેષતઃ અનાર્યપણું આદર્યું છે. [૪૮]જેટલામાં આનન્દ સ્થવિર ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને આ વાત કહે છે તેટલામાં હાલાહલા કુંભારણનાહાટથી નીકળી આજીવિકસંઘસહિત ઘણા અમર્ષને ધારણ કરતો મંખલિપુત્રગોશાલક શીધ્ર અને ત્વરિત ગતિએ યાવતુ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યો.શ્રમણભગવંતમહાવીરને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્માન કા૫ ગોત્રીય! મને એ પ્રમાણે સારું કહો છો, હે આયુષ્યમાનું કાશ્યપ! તમે મને એમ ઠીક કહો છો કે “પંખલિપુત્ર ગોશાલક મારો ધર્મસંબન્ધી શિષ્ય છે' જે મખલિપુત્ર ગોશાલક તમારો ધર્મ સંબન્ધી શિષ્ય હતો તે શુક્લ-પવિત્ર અને શુક્લભિતાજિવાળો-પવિત્ર પરિણામવાળો થઈને મરણ સમયે કાળ કરી કોઈપણ દેવલોકને વિષે દેવપણે ઉત્પન્ન થયો છે, હું કૌડિન્યાયનગોત્રીય ઉદાયી નામે છું, અને મેં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરી સંખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને આ સાતમો પ્રવૃત્તિપરિહારશરીરાન્ત પ્રવેશ કર્યો છે. વળી તે આયુષ્મનું કાશ્યપ! જે કોઈ અમારા સિદ્ધાન્તને અનુ સારે મોક્ષે ગયેલા છે, જાય છે અને જશે તે સર્વે ૮૪૦૮૬૦૩ કર્મના ભેદોનો અનુક્રમે ક્ષય કર્યા પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મૂકાયછે, નિવણ પામે છે, અને સર્વ દુઃખનો અન્ત કર્યો છે, કરે છે ને કરશે. જેમાં ગંગા મહાનદી જ્યાંથી નીકળે છે અને જ્યાં સમાપ્ત થાય છે. તે ગંગાનો અદ્ધા-માર્ગ આયામ વડે પાંચસો યોજન છે, વિખંભ અર્ધ યોજન છે, અને ઉંડાઈમાં પાંચસો ધનુષ છે-એ રીતે ગંગાપ્રમાણે સાત ગંગાઓ મળીને એક મહાગંગા થાય છે, સાત મહાગંગાઓ મળી એક સાદીન ગંગા થાય છે, સાત સાદીન ગંગાઓ મળીને એક મૃત્યુદંગા થાય છે, સાત મૃત્યુંગંગા મળીને એક લોહિતગંગા થાય છે, સાત લોહિતગંગાઓ મળીને એક અવંતી ગંગા થાય છે, સાત અવન્તી ગંગાઓ મળીને એક પરમાવતી ગંગા થાય છે. એ પ્રમાણે પૂવપર મલીને ૧૧૭૬૪૯ ગંગા નદીઓ થાય છેએમ કહ્યું છે. તે ગંગાનદીની વાલુકાકણનો બે પ્રકારે ઉદ્ધાર કહ્યો છે, સૂક્ષ્મબૌદિક લેવરરુપ અને બાદરબૌદિક્લેવરરુપ. તેમાં સૂક્ષ્મ બોંદિક્લેવરરુપ ઉદ્ધાર છે તે સ્થાપી રાખવા યોગ્ય છે.(તેમાં જે બાદરબોંદિફ્લેવરરુપ ઉદ્ધાર છે તેમાંથી સો સો વર્ષે એક એક વાલુકાના કણનો અપહાર કરીએ અને જેટલા કાળે ગંગાના સમુદાયરુપ તે કોઠો ક્ષીણ થાય, નીરજ થાય, નિર્લેપ થાય અને નિષ્ઠિત થાય ત્યારે સરપ્રમાણ કાલ કહેવાય છે. એવા પ્રકારના ત્રણ લાખ સપ્રમાણ કાળવડે એક મહાકલ્પ થાય છે. ચોશી લાખ મહાકલ્પ એક મહામાનસ થાય છે અનન્ત સંપૂથ અનન્તજીવના સમુદાયરુપ નિકાયથી જીવ ચ્યવી સંપૂથ-દેવભવને વિષે ઉપરના માનસ-સરપ્રમાણ આયુષવડે ઉત્પન્ન થાય છે, અને તે ત્યાં દિવ્ય અને ભોગ્ય એવા ભોગોને ભોગવતો વિહરે છે. હવે દેવલોકથી આયુષનો, ભવનો અને સ્થિતિનો ક્ષયથી તુરતજ ઍવીસને પ્રથમ સંજ્ઞી ગર્ભજ પંચે ન્દ્રિય મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તે ત્યાંથી ચ્યવીને તુરતજ મધ્યમ માનસસરપ્રમાણ આયુષવડે સંપૂથ-દેવનિકા વિષે ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગવવા યોગ્ય ભોગોને ભોગવી યાવતુ-વિહરી તે દેવલોકથી આયુષના ક્ષયથી પાવતુ ઍવીને બીજા સંજ્ઞીગર્ભ મનુષ્યને વિષે જન્મે છે. ત્યાર પછી ત્યાંથી નીકળી તુરત હેઠેના માનસ પ્રમાણ આયુષ વડે સંપૂથ-દેવનિકાયને વિષે ઉપજે છે. ત્યા દિવ્ય ભોગોને ભોગવી ત્યાંથી ચ્યવી ત્રીજા સંગીગર્ભ મનુષ્યને વિષે જન્મ છે. ત્યાંથી ચ્યવી ચોથા સંજ્ઞીગર્ભ Page #346 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૫, ૨૪૩ મનુષ્યને વિશે ઉપજે છે. ત્યાંથી આવીને તુરત મધ્યમ માનસોત્તર આયુષવડે સંપૂથદેવનિકાયમાં ઉપજે છે. ત્યા દિવ્ય ભોગો ભોગવી યાવ-ત્યાંથી ચ્યવી પાંચમાં સંક્ષી ગર્ભ-ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવીને તુરત હેઠેના માનસોત્તર આયુષ સહિત સંપૂથ-દેવનિકાયમાં ઉપજે છે. ત્યાં દિવ્ય ભોગો ભોગવી યાવત્-ચ્યવી છટ્ઠા સંશી ગર્ભજ મનુષ્યોમાં ઉપજે છે. ત્યાંથી નીકળી તુરત બ્રહ્મલોક નામે કલ્પ-દેવલોક કહ્યો છે, તે પૂર્વ તથા પશ્ચિમ લાંબો છે, અને ઉત્તર તથા દક્ષિણ વિસ્તારવાળો છે, જેમ પ્રજ્ઞાપન સૂત્રના સ્થાનપદને વિષે કહ્યું છે એમ અહિં જાણવું, યાવત્-તેમાં પાંચ અવતંસક વિમાનો કહ્યા છે, અશોકાવસંતક, યાવત્ પ્રતિરુપ સુન્દર છે, તે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દશ સાગરોપમ સુધી દિવ્ય ભોગો ભોગવીને યાવત્ત્યાંથી ચ્યવીને સાતમા સંશીગર્ભ-ગર્ભજ મનુષ્યમાં ઉપજે છે. ત્યાં નવ માસ બરોબર પૂર્ણ થયા પછી અને સાડાસાત દિવસ વ્યતીત થયા બાદ સુકુમાર, ભદ્ર,મૃદુ અને દર્ભના કુંડલની પેઠે સંકુચિત કેશવાળો, કર્ણના આભૂષણવડે જેના ગાલને સ્પર્શ થયો છે એવો, દેવ કુમારસમાન કાન્તિવાળો બાળક જન્મ્યો, હે કાશ્યપ. તે હું છું. ત્યાર પછી કુમારાવસ્થામાં પ્રવ્રજ્યાવડે, કુમારાવસ્થામાં બ્રહ્મચર્ય વડે અવિશ્વકર્ણ બુદ્ધિવાળા એવા મને પ્રવજ્યાં ગ્રહણ કરવાની બુદ્ધિ થઈ અને સાત પ્રવૃત્ત પરિહાર-શરીરાન્તને વિષે સંચાર કર્યો, તે આ પ્રમાણેએળેયક, મલ્લારામ, મંડિક, રોહ, ભારદ્વાજ, ગૌતમપુત્ર અર્જુન અને મંખલિપુત્ર ગોશા લકના શરીમાં પ્રવેશ કર્યો. તેમાં જે પ્રથમ પ્રવૃત્તપરિહાર-રાજગૃહનગરની બહાર મંડિકુક્ષિ ચૈત્યને વિષે કુંડિયાયન ગોત્રીય ઉદાયનના શરીરનો ત્યાગ કરી એણેકયના શરીરમાં પ્રવેશ કર્યો. બાવીશ વર્ષ સુધી પ્રથમ શરીરાન્તરમાં પરાવર્તન કર્યું. બીજા શરીરાન્તરપ્રવેશમાં ઉર્દૂપુર નગરની બહાર ચન્દ્રાવતરણ ચૈત્યને વિષે એણેયકના શરી રનો ત્યાગ કરી મલ્લા રામના શરીરમાં પ્રવેશ કર્યો, એકવીશ વરસ સુધી બીજા શરીરાન્તર માં પરાવર્તન કર્યું. ત્રીજા શરીરાન્તરપ્રવેશમાં ચંપાનગરીની બહાર અંગ મંદિરનામે ચૈત્યને વિષે મલ્લારામના શરીરનો ત્યાગ કરી મંડિકના શરીરમાં પ્રવેશ કર્યો, અને વીસ વર્ષ સુધી ત્રીજું શરીરાન્તર પરાવર્તન કર્યું. તેમાં જે ચોથું શરીરાન્તર પરાવર્તન છે તે વારાણસી નગરીથી બહાર કામમહાવન ચૈત્ય વિષે મંડિકના શરીરનો ત્યાગ કરી રોહકના શરીરમાં પ્રવેશ કર્યો, ત્યાં ઓગણીશ વર્ષ સુધી ચોથું શરીરાન્તર પરાવર્તન કર્યું. તેમાં જે પાંચમું શરીરાન્તર પરાવર્તન છે તે આભિકા નગરીની બહાર પ્રાપ્તકાલ ચૈત્યને વિષે રોહના શરીરનો ત્યાગ કરી ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો.અઢાર વર્ષ સુધી પાંચમું શરીરાન્તર પરાવર્તન કર્યું. તેમાં જે છઠ્ઠું શરીરાન્તર પરાવર્તન છે તે વૈશાલી નગરીની બહાર કુંડિયાયનચૈત્યને વિષે ભારદ્વાજ શરીરનો ત્યાગ કરી ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો, ત્યાં સત્તર વર્ષ સુધી છઠ્ઠું શરી રાન્તર પરાવર્તન કર્યું. તેમાં જે સાતમું શરીાન્તર પરાવર્તન છે તે આજ શ્રાવસ્તી નગરીને વિષે હાલાહલા કુંભારણના હાટને વિષે ગૌતમપુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરી મંખલપુત્ર ગોશાલકનું શરીર સમર્થ, સ્થિર, ધ્રુવ, ધારણ કરવા યોગ્ય, શીતને, ઉષ્ણતાને, ક્ષુધાને, વિવિધ ડાંસ મચ્છર વગેરે પરિષહ અને ઉપસર્ગને સહન કરવા૨, તથા સ્થિરસંઘયળવાળું છે'-એમ સમજી તેમાં મે પ્રવેશે કર્યો, અને તેમાં સોળ વ૨સસુધી આ સાતમું શરીરાન્તરપરાવર્તન કર્યું છે. એ પ્રમાણે હે આયુષ્મન્ કાશ્યપ . મેં એકસો Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ભગવદ- ૧પ-|-| ૪૮ તેત્રીશ વર્ષમાં સાત શરીરરાન્તર પરાવર્તન કર્યા છે એમ મેં કહ્યું છે. તે માટે હે આયુખનું. કાશ્યપ! તમે મને એ પ્રમાણે સારું કહો છો એ પ્રમાણે ઠીક કહો છો “મંખલિપુત્ર ગોશાલક મારો ધમન્તિવાસી છે. [૪૯]શ્રમણ ભગવાનું મહાવીરે કહ્યું,-હે ગોશાલકા જેમ કોઈ ચોર હોય અને તે ગ્રામવાસી જનોથી પરાભવ પામતો કોઈ ગત, ગુફા, દુર્ગ, નિમ્ર, પર્વત કે વિષમપ્રદેશને નહિ પ્રાપ્ત કરતો એક મોટા ઉનના લોભથી, શણના લોભથી, કપાસના લોભથી અને તૃણના અગ્ર ભાગથી પોતાને ઢાંકીને રહે, અને તે નહિ ઢંકાયા છતાં હું ઢંકાયેલ છું એમ પોતાને માને, અપ્રચ્છન્ન છતાં પોતાને પ્રચ્છન્ન માને, નહિ સંતાવા છતાં પોતાને સંતાયેલ માને, અપલાપિત છતાં પોતાને ગુપ્ત માને, એ પ્રમાણે હે ગોશાલકી તું પણ અન્ય નહિ છતાં હું અન્ય છું-એમ પોતાને દેખાડે છે. તે માટે હે ગોશાલક! એમ નહિ કર, હે ગોશાલકા એમ કરવાને તું યોગ્ય નથી. [૬પ૦]શ્રમણ ભગવાનું મહાવીરે એ પ્રમાણે કહ્યું એટલે તે મખલિપુત્ર ગોશાલક એકદમ ગુસ્સે થયો અને શ્રમણ ભગવાન મહાવીરને અનેક પ્રકારના અનુચિત વચનો વડે આક્રોશ કરવા લાગ્યો, ઉદ્વેષણા વડે તિરસ્કાર કરવા લાગ્યો, નિર્ભિત્રેના વડે નિભિત્સિચ કરવા લાગ્યો, નિશછોટના વડે હલકા પાડવા પ્રયત્ન કરવા લાગ્યો, અને તેમ કરી તે ગોશાલક આ પ્રમાણે બોલ્યો-“કદાચિતુ હું એમ માનું છું કે તું નષ્ટ થયો છે, વિનષ્ટ થયો છે, ભ્રષ્ટ થયો છે, અને કદાચિતુ નષ્ટ, વિનષ્ટ અને ભ્રષ્ટ થયો છે, કદાચિતું તું આજે હઈશ નહિ, તને મારાથી સુખ થવાનું નથી.” ૫૧]તે કાલે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીર અન્તવાસી-શિષ્ય પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલા સવનુભૂતિ નામ અનુસાર ભદ્ર પ્રકૃતિના અને યાવતુ વિનીત હતા. તે પોતાના ધર્માચાર્યના અનુરાગથી આ ગોશાલકની વાતની અશ્રદ્ધા કરતાં ઉક્યા, મંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું- હે ગોશાલકા જે તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પાસે એક પણ આયનિદૉષ અને ધાર્મિક સુવચન સાંભળે છે તે પણ તેને વંદન અને નમસ્કાર કરે છે, યાવતુ-તે કલ્યાણકર અને મંગલકર દેવના ચૈત્યની પેઠે તેની પપાસના કરે છે, પણ તારે માટે શું કહેવું?ભગવંતે તને શિષ્યરુપે સ્વીકાર કર્યો. તને મુંડ્યો, તને વ્રતસમાચાર શીખવ્યો, તને શિક્ષિત ક્યો અને તને બહુશ્રુત કર્યો, તો પણ તે ભગવંતની સાથે અનાર્યપણું આદર્યું છે, તે માટે હે ગોશાલકો એમ નહીં કર, તું એમ કરવાને યોગ્ય નથી. આ તેજ તારી પ્રકૃતિ છે, અન્ય નથી.” એ પ્રમાણે સવનુભૂતિ અનગારે કહ્યું એટલે તે ગોશાલક ગુસ્સે થયો, અને સર્વાનુભૂતિ અનગારને પોતાના તપથી તેજથી એક પ્રહારે કહી કૂટાઘાત પેઠે બાળી ભસ્મ કર્યા. બીજી પણ શ્રમણ ભગવંત મહાવીરને અનેક પ્રકારની આક્રોશના વડે આક્રોશ કર્યો, યાવત્ “મારાથી તમને સુખ થવાનું નથી.” તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાનું મહાવીરના અન્તવાસી કોશલદે શમાં ઉત્પન્ન થયેલા સુનક્ષત્ર નામે અનગાર ભદ્રપ્રકૃતિના અને યાવતુવિનીત હતા. તે ધર્માચાર્યના અનુરાગથી-ઈત્યાદિ જેમ સવનુભૂતિ સંબંધે કહ્યું તેમ અહિં કહેવું, એટલે તે ગોશાલક અત્યંત ગુસ્સે થયો, અને સુનક્ષત્ર અનગારને તેણે તપના તેજથી બાળ્યા. મંખલિપુત્ર ગોશાલકવડે તપના તેજથી બળેલા સુનક્ષત્ર અનગારે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી વન્દન અને નમસ્કાર કર્યા. વન્દન અને નમસ્કાર Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ શતક-૧૫, કરી સ્વયમેવ પાંચ મહાવ્રતનો ઉચ્ચાર કરી સાધુઓ અને સાધ્વીઓને ખમાવ્યા, ખમા વીને આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ તે અનુક્રમે કાળધર્મ પામ્યાં. ત્યારબાદ મંખલિપુત્ર ગોશાલકસુનક્ષત્ર અનગારનેતપનાતેજથી બાળીને બીજી વાર શ્રમણભગવંત મહાવીરને અનેક પ્રકારના અનુચિત વચનોથી આક્રોશ કરવા લાગ્યો-ઈત્યાદિ પૂર્વોક્ત સર્વ કહેવું,ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે હે ગોશાલક ! જે તેવા પ્રકારના શ્રમણ અને બ્રાહ્મણનું તે તેની યાવતુ- પર્યાપાસના કરે છે, તો તે ગોશાલકા તારે માટે તો શું કહેવું!! મેં તને પ્રવ્રજ્યા આપી, યાવતુ-મેં તને બહુશ્રુત કર્યો અને તે મારી સાથે મિથ્યાત્વ-અનાર્યપણું આદર્યું છે. માટે એમ નહિ કર, યાવતુ- તે આ તારી જ પ્રકૃતિ છે, અન્ય નથી' તે મંખલિપુત્ર ગોશાલક અત્યંત ગુસ્સે થયો, અને તેજસ સમુદુર્ઘાત કરી, સાત આઠ પગલા પાછો ખસી તેણે શ્રમણ ભગવંત મહાવીરનો વધ કરવામાટે શરીરમાંથી તેજલેશ્યા બહાર કાઠી જેમ કોઈ વાતોત્કાલિકા કે વંટોળીઓ હોય તે પર્વત, ભીંત, સ્તંભ કે સૂપવડે આવરણ કરાયેલો કે નિવારણ કરાયેલો હોય તો પણ તેને વિષે સમર્થ થતો નથી, વિશેષ સમર્થ થતો નથી, એ પ્રમાણે ગોશાલકની તપો. જન્ય તેજલેશ્યા શ્રમણ ભગવંત મહાવીરનો વધ કરવા માટે શરીરમાંથી બહાર કાઢ્યા છતાં તેને વિષે સમર્થ થતી નથી, વિશેષ સમર્થ થતી નથી, પણ ગમનાગમન કરે છે. પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરી ઉંચે આકાશમાં ઉછળે છે, અને ત્યાંથી સ્તુલિત થઈને પાછી ફરતી ગોશાલકના શરીરને બાળતી શરીરની અંદર પ્રવિષ્ટ થાય છે. ત્યાર બાદ પોતાની તેજલેશ્યાવડે પરાભવને પ્રાપ્ત થયેલા મખલિપુત્ર ગોશાલકને એ પ્રમાણે કહ્યું કે હે ગોશાલક! હું તારી તપોજન્ય તેજોવેશ્યાથી પરાભવ પામી છ માસને અત્તે યાવતુકાળ કરીશ નહિં, પણ બીજા સોળ વરસ સુધી જિન-તીર્થકરપણે ગન્ધહસ્તીની પેઠે વિચારીશ, પરન્તુ હે ગોશાલકા તું પોતેજ તારા તેજથી પરાભવ પામી સાત રાત્રિને અન્ત પિતજ્વરતી પીડિત શરીરવાળો થઈ છદ્મસ્થાવસ્થામાં કાળ કરીશ.’ ત્યારપછી શ્રાવ સ્તી નગરીમાં ત્રિકોણ માર્ગમાં યાવતુ-રાજમાર્ગમાં ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે, યાવતુ આ પ્રમાણે પ્રરુપે છે. એ પ્રમાણે ખરેખર શ્રાવસ્તી નગરીની બહાર કોઇક ચૈત્યને વિષે બે જિનો પરસ્પર કહે છે, તેમાં એક આ પ્રમાણે કહે છે કે 'તુ પ્રથમ કાળ કરીશ અને બીજા એમ કહે છે કે તું પ્રથમ કાળ કરીશ.’ તેમાં કોણ સમ્યગ્વાદી છે, અને કોણ મિથ્યાવાદી છે? તેમાં જે જે પ્રધાન માણસો છે તે બોલે છે કે શ્રમણ ભગવાનું મહાવીર સમ્યગુવાદી છે, અને મંખલિપુત્ર ગોશાલક મિથ્યાવાદી છે.” શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે “હે આયો! જેમ કોઈ તૃણનો રાશિ, કાષ્ઠનો રાશિ, પાંદડાનોરાશિ, ત્વચા-છાણનારાશિ, તુષ-ફોતરાનોરાશિ, ભુસાનોરાશિ,અને કચરાનો રાશિ અગ્નિ થી દગ્ધ થયેલો, અગ્નિથી યુક્ત અને અગ્નિથી પરિણમેલો હોય તો તે જેનું તેજ હણાયું. છે, જેનું તેજ ગયેલું છે, જેનું તેજ નષ્ટ થયું છે, જેનું તેજ ભ્રષ્ટ થયું છે, જેનું તેજ લુપ્ત થયેલું છે અને જેનું તેજ વિનષ્ટ થયેલું છે એવો યાવતુ-થાય, એ પ્રમાણે મખલિપુત્ર ગોશાલક મારો વધ કરવા માટે શરીરમાંથી તેજો વેશ્યા બહાર કાઢીને જેનું તેજ હણાયું છે એવો યાવતુવિનષ્ટતેજવાળો થયો છે, માટે તમારી ઈચ્છાથી તમે મખલિપુત્ર ગોશાલકની સાથે ધાર્મિક પ્રતિચોદના કરો, ધાર્મિક પ્રતિસારણા-કરાવો, ધાર્મિક પ્રતિસારણા કરો, તેમજ અર્થ-પ્રયોજન, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ-ઉત્તર અને કારણ વડે પૂછેલા પ્રશ્નનો ઉત્તર ન આપી Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ભગવઇ - ૧૫/-I- I૫૧ શકે તેમ નિરુત્તર કરો.” જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે એ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણ નિર્ચન્હો શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, વંદન-નમસ્કાર કરી જ્યાં ગોશાલક મંખલિપુત્ર છે ત્યાં આવી ધર્મસંબધી પ્રતિચોદના કરે છે. યાવતુ-તેને નિત્તર કરે છે. યાવતુ તેને નિરુત્તર કર્યો એટલે મખલિપુત્ર ગોશાલક અત્યન્ત ગુસ્સે થયો અને યાવતુ-ક્રોધથી અત્યંત પ્રજ્વલિત થયો, પરંતુ શ્રમણનિર્ઝન્થોના શરીરને કંઈપણ પીડા કે ઉપદ્રવ કરવાને તથા તેના કોઈ અવયવનો છેદ કરવાને સમર્થ ન થયો. ત્યાર પછી આજીવિક સ્થવિરો શ્રમણનિગ્રન્થો વડે ધર્મસંબન્ધી તેના મતથી પ્રતિકૂલ પણે કહેવાયેલા, યાવતુનિરુત્તર કરાયેલા, અત્યન્ત ગુસ્સે કરાયેલા, વાવ-ક્રોધથી બળતા, શ્રમણ અને નિર્ગ ન્યના શરીરને કંઈપણ પીડા-ઉપદ્રવ કે અવયવોનો છેદ નહિ કરતા એવા મંખલિ- પુત્ર ગોશાલકને જોઈને તેની પાસેથી પોતે નીકળ્યા, અને ત્યાંથી નીકળી જ્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વાંદી અને નમીને શ્રમણભગવાન મહા વીરનો આશ્રય કરી વિહરવા લાગ્યા, અને કેટલા પણ આજીવિકા સ્થવિરો મખલિપુત્ર ગોશાલકનો આશ્રય કરી વિહરવા લાગ્યાં. ત્યારબાદ ગોશાલક જેને માટે શીધ આવ્યો હતો તે કાર્યને નહિ સાધતો, દિશાઓ તરફ લાંબી દ્રષ્ટિથી જોતો દીર્ધ અને ઉષ્ણ. નિસાસા નાખતો, દાઢિના વાળને ખેંચતો, ડોકની પાછળના ભાગને ખજવાળતો, પુતપ્રદે શને પ્રસ્ફોટિક કરતો, હસ્તને હલાવતો અને બન્ને પગ વડે ભૂમિને કૂટતો, હા હા ! અરે! હું હણાયો, છું' એમ વિચારી અને જ્યાં હાલાહલાનામે કુભારણનું હાટ છે ત્યાં આવ્યો. ત્યાં આવીને હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં જેના હાથમાં આમ્રફળ રહેલું છે એવો, મદ્યપાન કરતો,વારંવાર ગાતો, વારંવાર નાચતો, વારંવાર હાલાહલાકુંભારણને અંજલિ કરતોઅને માટીનાભાજનમાં રહેલા શીતલાટીના પાણી વડે ગાત્રને સીંચતો વિહરે છે. [૫૨] હે આર્યો! મખલિપુત્ર ગોશાલકે મારો વધ કરવા માટે શરીરથકી તેજો લેશ્યા કાઢી હતી અંગ, બંગ, મગધ, મલય, માલવ, ઈચ્છ, વત્સ, કૌત્સ, પાટ, લાટ, વજ, મૌલી,કાશી,કોશલ,અબાધ અને સંભક્તર-એ સોળ દેશનો ઘાત કરવા માટે,વધ કરવા માટે, ઉચ્છેદન કરવા માટે, ભસ્મ કરવા માટે સમર્થ હતી. વળી હે આય! મખલિપુત્ર ગો શાલક હાલાહલા કુંભારણના કુંભકારાપણમાં આમ્રફળ હાથમાં ગ્રહણ કરી મદ્ય પાન કરતો, વારંવાર યાવતુ-અંજલિકર્મ કરતો વિહરે છે તે અવદ્ય-દોષને પ્રચ્છાદન-ઢાંકવા માટે આ આઠ ચરમ-છેલ્લી વસ્તુ કહે છે. તે આ પ્રમાણે- ચરમપાન, ચરમગાન, ચરમ નાટ્ય, ચરમઅંજલિકર્મ, ચરમપુષ્કલ સંવર્તમહામેઘ, ચરમસેચનક ગધહસ્તી, ચરમ મહાશિલાકંટક સંગ્રામ અને હું આ અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો આ ચરમ • તીર્થંકરપણે સિદ્ધ થઈશ, અને યાવતુ‘સર્વ દુઃખોનો અન્ત કરીશ'. વળી હે આય! મંખ લિપુત્ર ગોશાલક માટીના પાત્રમાં રહેલા માટીમિશ્રિત શીત પાણીવડે શરીરને સીંચતો વિચરે છે તે અવદ્યને પણ ઢાંકવાને માટે આ ચાર પ્રકારના પાનક-પીણાં અને ચાર નહિ પીવા યોગ્ય અપાનક જાણવે છે. પાણી કેટલા પ્રકારે કહ્યું છે? ચાર પ્રકારે. પૃષ્ઠથી પડેલું, હાથથી મસળેલું, સૂર્યના તાપથી તપેલું, અને શિલાથકી પડેલું એ પ્રમાણે પાણી કહ્યું. અપાનક કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે. સ્થાલનું પાણી, વૃક્ષાદિની છાલનું પાણી, શીંગોનું પાણી અને શુદ્ધ પાણી સ્થાપાણી કેવા પ્રકારે કહ્યું છે? જે ઉદકથી Page #350 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૫, ૩૪૭ ભીંજાયેલો સ્થાળ, પાણીથી ભીનો વારક કરવડો, પાણીથી ભીનો મોટો ઘટ, પાણીથી ભીનો નાનો ઘટ, તેનો હાથથી સ્પર્શ કરે પણ પાણી ન પીએ તે સ્થાલ પાણી, ત્વચાપાણી કેવા પ્રકારનું છે? જે આંબો, અંબાડગ-ઇત્યાદિ પ્રયોગ પદમાં કહ્યા પ્રમાણએ યાવતુબોર, તિંદુરુક સુધી જાણવા, તે તરુણ-અપક્વ અને કાચા હોય, તેને મુખમાં નાંખી થોડું ચાવે, વિશેષ ચાવે, પણ પાણી ન પીએ તે ત્વચાપાણી. શીંગોનું પાણી કેવા પ્રકારનું છે? જે વટાણાની શીંગ, મગની શીંગ, અડદની શીંગ કે શિંબલીની શીંગ વગેરે તરુણ અને કાચી હોય તેને મુખમાં થોડું ચાવે કે વિશેષ ચાવે, પણ તેનું પાણી ન પીએ તે શીંગોને પાણી કહેવાય. શુદ્ધ પાણી કેવા પ્રકારનું છે ? જે છ માસ સુધી શુદ્ધ ખાદિમ આહારને ખાય, તેમાં બે માસ સુધી પૃથિવીરુપ સંસ્તારકને વિષે રહે, બે માસ સુધી લાકડાના સસ્તારકને વિષે રહે, અને બે માસ સુધી દર્ભના સંસ્મારકને વિષે રહે, તેને બરોબર પૂર્ણ થયેલા છ માસની છેલ્લી રાત્રીએ મહદ્ધિક અને વાવતુ-મહાસુખવાળા બે દેવો તેની પાસે પ્રગટ થાય, પૂર્ણભદ્ર અને માણિભદ્ર, ત્યાર પછી તે દેવો શીતલ અને આર્ટ હસ્ત વડે શરીરના અવયવોને સ્પર્શ કરે, જે તે દેવોને અનુમોદ, એટલે તેના આ કાર્યને સારું જાણે તે આશીવિષપણે કર્મ કરે, જે તે દેવોને ન અનુમોદે, તેના પોતાના શરીરમાં અગ્નિકાય ઉત્પન્ન થાય, અને તે પોતાના તેજ વડે શરીરને બાળે, અને ત્યાર પછી તે સિદ્ધ થાય, યાવતુ-સર્વદુઃખનો અન્ત કરે, તે શુદ્ધ પાનક કહેવાય. તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલનામે આજીવીકમતનો ઉપાસક-શ્રાવક રહેતો હતો. તે ધનિક, યાવતુ કોઈથી પરાભવ ન પામે તેઓ અને હાલાહલા કુંભારણની પેઠે યાવતુ- વિહરતો હતો. ત્યારપછી તે અચંપુલઆજીવિકોપાસકને અન્ય કોઈ દિવસે કુટુંબ જાગરણ કરતા મધ્યરાત્રિના સમયે આવા પ્રકારનો આ સંકલ્પ યાવતુ-ઉત્પન્ન થયો કે “કેવા આકારે હલ્લા કહેલી છે” ? ત્યાર પછી તે અચંપુલ આજીવિકોપાસકને બીજી વાર આવા પ્રકારનો આ સંકલ્પ ઉત્પન્ન થયો કે"એ પ્રમાણે ખરેખર મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક ઉત્પન્ન થયેલા જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, યાવતુસર્વજ્ઞ અને સર્વદર્શી છે, તેઓ આજ શ્રાવસ્તીનગરીમાં હાલાહલા કુંભારણના-હાટમાં આજીવિકસંઘસહિત વિહરે છે. તે માટે મારે આવતી કાલે યાવતુ-સૂયોંદય થયે પંખલિ પુત્ર ગૌશાલકને વંદન કરી, પર્યાપાસનાકરી આવા પ્રકારનો આ પ્રશ્ન પૂછુવો શ્રેયરુપ છે” એમ વિચારી કાલે વાવતુ-સૂર્યોદય થયે સ્નાન કરી, બલિકર્મ કરી, અલ્પ અને મહામૂલ્ય આભરણ વડે શરીરને અલંકૃત કરી, પોતાના ઘર થકી બહાર નીકળી, પગે ચાલી, શ્રાવતી નગરીના મધ્યભાગમાં થઈ, જ્યાં કુંભકારાપણ છે. ત્યાં આવી જેના હાથમાં આમ્રફલ રહેલું છે એવા શરીરના અવયવને સંચિતું મખલિપુત્ર ગોશાલકને જુએ છે, જોઈને તે લજ્જિત, વિલખો અને ત્રીડિત થઈ ધીમે ધીમે પાછો જાય છે. ત્યાર પછી તે આજીવિક સ્થવિરોએ લક્તિ યાવતુ-પાછા જતા આજીવિકોપાસક અલંપુલને જોઈ કહ્યું, હે અપંગુલી અહિં આવી. ખરેખર તને મધ્યરાત્રિના સમયે વાવતુ-કેવા. આકારવાળી હલ્લા કહેલી છે ? (એવો સંકલ્પ થયો હતો ?) ઈત્યાદિ પૂર્વોક્ત સર્વ કહેવું, પાવતુ આ વાત સત્ય છે ? હા સત્ય છે. હે અયંપુલ ! વળી તારા ધર્માચાર્ય અને ધમોઉપદેશક મંખલપુત્ર ગોશાલક હાલાહલા કુંભારણના કુંભારણના કુંભકારા- પણામાં આમ્રફલ હાથમાં લઈ યાવતુ-અંજલિ કરતાં વિહરે છે, તેમાં પણ તે ભગવાનું આઠ ચર Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ “ભગવાઈ- ૧૫/-FI પર મની પ્રરુપણા કરે છે. તે આ પ્રમાણએ- ચરમપાનક, યાવતુ-સર્વ દુઃખનો અન્ત કરશે. વળી હે અચંપુલી તારા ધમાચાર્ય અને ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક શીતલ માટી પાણી વડે યાવતુ-શરીરને છાંટતા યાવતુ-વિહરે છે, તેમાં પણ તે ભગવાનું ચાર પાનક અને ચાર અપાનક પ્રપે છે. પાનક કેવા પ્રકારે છે? યાવતુ-ત્યાર પછી તે સિદ્ધ થાય છે, યાવતુ“સર્વ દુઃખોનો અત્ત કરે છે. તે માટે હે અયંપુલ! તું જા, અને આ તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક સંખલિપુત્ર ગોશાલકને આવા પ્રકારનો આ પ્રશ્ન પૂછશે.” ત્યાર બાદ તે અચંપલ આજીવિક સ્થવિરોએ એ પ્રમાણે કહ્યું એટલે હષ્ટ અને સંતુષ્ટ થઈ ઉઠ્યો, ઉઠીને ત્યાં મખલિપુત્ર ગોશાલક હતો ત્યાં જવા તેણે વિચાર કર્યો. ત્યારે તે આજીવિક સ્થવિરોએ મંખલિપુત્ર ગોશાલકને આમ્રફલ એક સ્થળે મૂકાવવા માટે સંકેત કર્યો. ત્યાર પછી તે આજીવિકોપાસક અચંપુલ જ્યા મંખલિપુત્ર ગોશાલક હતો ત્યાં આવી પંખલિપુત્ર ગોશાલકને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવતુ-પપાસના કરે છે. “અયંપુલ. ખરેખર તને મધ્યરાત્રિના સમયે યાવતુ તને સંકલ્પ થયો હતો, અને જ્યાં હું છું ત્યાં મારી પાસે તું શીધ્ર આવ્યો, ખરેખર આ વાત સત્ય છે ? હા સત્ય છે તે માટે ખરેખર આ આમ્રની ગોટલી નથી, પરંતુ તે આમ્રફળની છાલ છે.ત્યારબાદ મંખલિપુત્ર ગોશાલકે આવા પ્રકારનો આ પ્રશ્નનો ઉત્તર આપ્યો એટલે પ્રસન્ન-સંતુષ્ટ અને જેનું ચિત્ત આકર્ષિત થયું છે એવો આજીવિકોપાસક અલંપુલ સંખલિપુત્ર ગોશાલકને વંદનનમસ્કાર કરી પ્રશ્નો પૂછે છે, પ્રશ્નો પૂછીને અર્થ ગ્રહણ કરે છે, અર્થ ગ્રહણ કરી ઉઠી યાવતુતે પાછો જાય છે. ત્યારબાદ મંખલિપુત્ર પોતાનું મરણ (નજીક) જાણીને આજીવિ વિ રોને બોલાવ્યા, અને બોલાવી તેણે એ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! જ્યારે મને કાલધર્મ પ્રાપ્ત થયેલો જાણો ત્યારે સુગંધી ગન્ધોદક વડે ગ્નાન કરાવજો, છેડાવાળા અને સુકુમાળ, ગન્ધકાષાય વસ્ત્રવડે શરીરને સાફ કરો, સરસ ગોશીષચન્દનવડે શરીરને વિલેપના કરો, વિલેપન કરી મહામૂલ્ય હંસના ચિલવાળા પટશાટકને પહેરાવજો, સવલિંકારથી વિભૂષિત કરજો, હજાર પુરુષોથી ઉપાડવા લાયક શીબિકામાં બેસાડજો, શ્રાવસ્તી નગરીમાં શૃંગાટકના આકારવાળા યાવતુ-રાજમાર્ગમાં મોટા મોટા શબ્દથી ઉદધોષણા કરતા આ પ્રમાણે કહેજો-“એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિયો! મખલિપુત્ર ગોશાલક જિનજિનપ્રલાપી,યાવતુ-જિનશબ્દને પ્રકાશ કરતા વિહરીને આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર થઈને સિદ્ધ થયા, યાવતુ-સર્વદુઃખરહિત થયા-આ પ્રમાણે ત્રિદ્ધિ અને સત્કારના સમુદાયથી મારા શરીરને બહાર કાઢજો.” ત્યારે તે આજીવિક સ્થવિરોએ મખલિપુત્ર ગોશાલકની એ વાતનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. [૬પ૩]હવે તે મંખલિપુત્રગોશાલકને સાત રાત્રી પરિણમતાં-સમ્યક્ત પ્રાપ્ત થયું, અને તેને આવા પ્રકારનો અધ્યવસાય- ઉત્પન્ન થયો-“હું ખરેખર જિન નથી, તો પણ જિનપ્રલાપી, યાવતુ જિન શબ્દને પ્રકાશતો વિહર્યો છું. હું શ્રમણનો ઘાત કરનાર, શ્રમણને મારનાર, શ્રમણનો પ્રત્યેનીક, આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર, અવર્ણવાદકારક અને અપકીર્તિ કરનાર મંખલિપુત્ર ગોશાલક છું. તથા ઘણી અસદુ ભાવનાવડે અને મિથ્યાત્વાભિનિવેશ વડે પોતાને, પરને અને બન્નેને બુઝાહિતકરતો, વ્યુત્પાદિત મારા પોતાની તેજલેશ્યા વડે પરાભવ પામી સાત રાત્રીના અત્તે પિત્તજ્વરથી વ્યાપ્ત શરીરવાળો થઈ દાહની ઉત્પત્તિથી છઘસ્થાવસ્થામાં જ કાલ કરીશ. Page #352 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૫, ૩૪૯ શ્રમણ ભગવાન મહાવીર જિન છે અને જિનપ્રલાપી યાવતુ-જિનશબ્દને પ્રકાશિત કરતા વિહરે છે.” એમ વિચારી આજીવિક સ્થવિરોને બોલાવે છે, બોલાવીને અનેક પ્રકારના સોગન આપે છે, આ પ્રમાણે બોલ્યા-“હું ખરેખર જિન નથી, પણ જિનપ્રલાપી યાવતુજિનશબ્દને પ્રકાશ કરતો વિહર્યો છું. હું શ્રમણનો ઘાત કરનાર ગોશાલ છું, યાવતુછહ્મસ્થાવસ્થામાં કાળ કરીશ. શ્રમણ ભગવાન મહાવીર જિન, જિન પ્રલાપી, વાવતજિનશબ્દનો પ્રકાશ કરતા વિહરે છે, તે માટે હે દેવાનુપ્રિયો! તમે મને કાળધર્મ પામેલો. જાણીને મારા ડાબા પગને દોરડાવતી બાંધી ત્રણવાર મુખમાં ધૂકો,યાવતુ-રાજમાર્ગને વિષે ઘસડતા અત્યન્ત મોટે શબ્દ ઉદ્દઘોષણા કરતા કરતા એમ કહેજો કે હે ગોશાલક જિન નથી, યાવતુ-છપ્રસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યો છે. શ્રમણ ભગવાનું જિન અને જિનપ્રલાપી થઈ યાવતુ-વહરે છે, એમ કહીને તે (ગોશાલક) કાળધર્મ પામ્યો. [૫૪]ત્યારપછી આજીવિક સ્થવિરોએ મંખલિપુત્ર ગોશાલકને કાળધર્મ પામેલા જાણીને હાલાહલા કુંભારણના કુંભકારાપણના દ્વાર બન્ધ કર્યા.શ્રાવસ્તી નગરીને આળેખીને ગોશાલકના શરીને ડાબે પગે દોરડા વડે બાંધીને ત્રણવાર મુખમાં ઘૂંકીને શ્રાવસ્તી નગરીના શૃંગાટકના આકારવાળા, યાવતુ-રાજમાર્ગને વિષે ઘસડતા. ધીમા ધીમા શબ્દથી ઉદ્દઘોષણા કરતા કરતા આ પ્રમાણે બોલ્યા- યાવતુ પદ્મસ્થા વસ્થામાં જ કાળધર્મ પામ્યો છે. શ્રમણ ભગવાનું મહાવીર જિન, અને જિન પ્રલાપી થઈને યાવતુવહરે છે.” એ પ્રમાણે તેઓ શપથથી છૂટા થાય છે, અને બીજી વાર તેની પૂજા અને સત્કારને સ્થિર કરવામાટે મંખલિપુત્ર ગોશાલકના ડાબા પગથી દોરડું છોડી નાંખે છે, ગોશાલકના શરીરને સુગન્ધી ગન્ધોદક વડે ગ્નાન કરાવે છે-ઈત્યાદિ પૂર્વોક્ત કહેવું, યાવતુ-અત્યન્ત મોટી ઋદ્ધિ અને સત્કારના સમુદાયથી મખલિપુત્ર ગોશાલકના શરીરને બહાર કાઢે છે. [૬૫]ત્યારપછી શ્રમણભગવાનુમહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવસ્તી નગ રીથી અને કોષ્ઠક ચૈત્યથી નીકળી બહારના દેશોમાં વિહરે છે. તે કાલે તે સમયે મેંઢિક ગ્રામ નામે નગર હતું. તે મેંઢિકગ્રામનગરની બહાર ઉત્તર-પૂર્વ દિશાને વિષે અહિ સાળ કોષ્ઠક ચૈત્ય હતું. યાવતુ-પૃથિવીશિલાપટ્ટ હતો. તે સાળકોષ્ઠ ચૈત્યની થોડા દૂર અહિં મોટું એક માલુકા વૃક્ષનું વન હતું. તે શ્યામ, શ્યામકાન્તિવાળું, યાવતુ-મહામેઘના સમૂહ ના જેવું હતું. વળી તે પત્રવાળું, પુષ્પવાળું, ફળવાળું, હરિતવર્ણવડ અત્યન્ત દેદીપ્યમાન અને શ્રી-શોભાવડે અત્યન્ત સુશોભિત હતું. તે મૅઢિકગ્રામનગરમાં રેવતીનામે ગૃહ પત્ની રહેતી હતી. તેય દ્વિવાળી અને કોઈથી પરાભવ ન પામે તેવી હતી. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ત્યાં આવ્યા, યાવતુ-પર્ષદા વાંદને પાછી ગઈ. તે વખતે શ્રમણ ભગવંત મહાવીરના શરીરને વિષે મહાનુ પીડાકારી,-અત્યન્ત દાહ કરનાર, યાવતુ-દુખે સહન કરવા યોગ્ય, યાવતુ-જેણે પિત્તજ્વર વડે શરીર વ્યાપ્ત કર્યું છે એવો અને જેમાં દાહ ઉત્પન્ન થાય છે એવો રોગ પેદા થયો, અને તેથી લોહીવાળા ઝાડા થવા લાગ્યા. ચાર વર્ણના મનુષ્યો કહે છે કે-“એ પ્રમાણે ખરેખર શ્રમણ ભગવાનું મહાવીર મખલિપુત્ર ગોશાલકના તપના તેજવડે પરાભવ પામી છે માસને અત્તે પિત્તજ્વરયુક્ત શરીરવાળા થઈને દાહની ઉત્પત્તિની છદ્મસ્થાવસ્થામાં કાળ કરશે.” તે કાળે તે સમયે શ્રમણ ભગવાનું મહાવીરના અન્તવાસી- સિંહાનગાર પ્રકૃતિ વડે ભદ્ર, Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ભગવદ૧૫ ૧૫ યાવતુ-વિનીત હતા. તે માલુકાવનથી થોડે દૂર નિરન્તર છઠ્ઠનો તપ કરવાવડે બાહુ ઉંચા પ્રમાણે ખરેખર મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરને વિષે અત્યન્ત પ્રહ કરનાર, મહાનુ પીડાકારી રોગ પેદા થયો છે-ઈત્યાદિ યાવત-તે છવા સ્થાવસ્થામાં કાળધર્મ પામશે, અન્યતીર્થકો કહેશે કે તે છદ્મસ્થાવસ્થામાં કાળધર્મ પામ્યા”- આવા પ્રકારના આ મોટા માનસિક દુઃખવડે પીડિત થયેલ તે સિંહઅનગાર) આતાપના ભૂમિથી નીચે ઉતરી જ્યાં માલુકાવન છે ત્યાં આવીને તેણે મોટા શબ્દથી કુહુકહુ (ઠુઠવો મૂકી)એ રીતે અત્યન્ત રુદન કર્યું. શ્રમણ ભગવાનું મહાવીરે કહ્યું- હે આય! એ પ્રમાણે ખરેખર મારા અન્તવાસી સિંહાનગાર પ્રકૃતિવડે ભદ્ર છે-ઈત્યાદિ પૂર્વોક્ત કહેવું, યાવતુ-તેણે અત્યન્ત રુદન કર્યું, તે માટે હે આયોી જાઓ, અને તમે તેને બોલાવો.” એટલે તે શ્રમણ નિર્ચન્હો જ્યાં સિંહ અનગાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણે કહ્યું “હે સિંહ! ધર્માચાર્ય તમને બોલાવે છે.” ત્યારે તે સિંહ અનગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે, ત્રણવાર પ્રદક્ષિણા કરે છે, યાવતુ-પર્યાપાસના કરે છે. શ્રમણ ભગંવત મહાવીરે કહ્યું- હે સિંહા ખરેખર ધ્યાનાન્તરીકામાં વર્તતા અને આવા પ્રકારનો આ સંકલ્પ થયો હતો, યાવતુ-તેં અત્યન્ત રુદન કર્યું હતું? હે સિંહા ખરેખર આ. વાત સત્ય છે? હા, સત્ય છે. તે સિંહ હું નકકી સંખલિપુત્ર ગોશાલકના તપના તેજથી પરાભવ પામી છમાસને અત્તે યાવતું કાળ કરીશ નહિ, હું બીજા સોળ વરસ જિનપણે ગન્ધહસ્તિના પેઠે વિચરીશ. તે માટે તું મેંઢિકગ્રામ નગરમાં રેવતી ગૃહપત્નીના ઘેર જા, ત્યાં રેવતી ગૃહપત્નીએ મારે માટે બે કોહળાના ફળો સંસ્કાર કરી તૈયાર કર્યા છે, તેનું મારે પ્રયોજન નથી, પરંતુ બીજો ગઈકાલે કરેલો-માર્જરનામે વાયુને શાન્ત કરનાર બીજોરા પાક છે, તેને લાવ, ત્યાર પછી તે સિંહ અનગાર પ્રસન્ન અને સંતુષ્ટ, યાવતુ પ્રફૂલ્લિતત્વદયવાળા થઈ શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરી ત્વરા, ચપળતા ને ઉતાવળરહિતપણે મુખવત્રિકાનું પ્રતિલેખન કરી ગૌતમ સ્વામીની પેઠે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે. ત્યાં આવી શ્રમણ ભગવંત મહાવીરને વિંદન અને નમસ્કાર કરી યાવતુ-જ્યાં મેંઢિકગ્રામ નામે નગર છે ત્યાં આવે છે, રેવતી ગૃહપત્નીનું ઘર છે, ત્યાં આવી તેણે રેવતી ગૃહપત્નીના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે તે રેવતી ગૃહપત્નીએ સિંહ અનગારને આવતા જોયા, જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થઈ જલ્દી આસનથી ઉભી થઈ, સિંહ અનગારની સામે સાત આઠ પગલાં સામી ગઈ, ત્રણવાર પ્રદક્ષિણા કરી વંદન અને નમસ્કાર કરી એ પ્રમાણે કહ્યું“હે દેવાનુપ્રિયા આગમનનું પ્રયોજન કહો.” ત્યારે તે સિંહ અનગારે રેવતી ગૃહપત્નીને એમ કહ્યું-"બીજોરાપાક છે તેને આપો, તેનું પ્રયોજન છે.” ત્યારે તે રેવતી ગૃહપત્નીએ સિંહ અનગારને એ પ્રમાણે કહ્યું- હે સિંહ કોણ આ જ્ઞાની કે તપસ્વી છે કે જેણે તને આ રહસ્ય અર્થ તુરત કહ્યો, અને જેથી તું જાણે છે ?' એ પ્રમાણે સ્કન્દકના અધિકારમાં કહ્યા પ્રમાણે અહિં કહેવું. યાવતુજેથી (ભગવંતના કથનથી) હું જાણું છું, ત્યારે તે રેવતી ગૃહપત્ની સિંહ અનગારની એ વાત સાંભળી દયમાં અવધારી હૃષ્ટ અને સંતુષ્ટ થઈ જ્યાં ભક્તગૃહ-રસોડું છે ત્યાં આવીને પાત્ર નીચે મૂકે છે, સિંહ અનગારના પાત્રને વિષે તે સર્વ (બીજોરા પાક) આપે છે. તે સમયે તે રેવતી ગૃહપત્નીએ દ્રશ્યશુદ્ધ એવા યાવતુ-તે દાનવડે સિંહ અનગારને પ્રતિલાભિત કરવાથી દેવાયુષ બાંધ્યું, યાવત્નવિજયની પેઠે રેવતીએ જન્મ અને Page #354 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૫, ૩૫૧ જીવિતવ્યનું ફળ પ્રાપ્ત કર્યું,’-એવી ઉદ્દઘોષણા થઈ. હવે તે સિંહઅનગાર ભગવંત પાસે આવીને તે સર્વ સારી રીતે મૂકે છે ત્યારે તે ભગવંત મહાવીર મૂર્છા-રહિત, યાવતુ તૃષ્ણારહિતપણે સર્પ જેમ બિલમાં પેસે તેમ પોતે તે આહારને શરીરરુપ કોષ્ઠમાં નાંખે છે. પછી શ્રમણ ભગવંત મહાવીરનો તે મહાન્ પીડાકારી રોગ તુરત જ શાન્ત થયો. તે હૃષ્ટ,રોગરહિત અને બલવાનશરીરવાળા થયા. શ્રમણો તુષ્ટ થયા, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, દેવો, દેવીઓ, અને દેવ, મનુષ્ય અને અસુરો સહિત સમગ્ર વિશ્વ સંતુષ્ટ થયું કે 'શ્રમણ ભગવાન્ મહાવીર હૃષ્ટ-રોગરહિત થયા.’ [૫૬]ભગવાન ગૌતમે ‘ભગવન્! એમ કહી શ્રમણ ભગવાન્ મહાવી૨ને વંદન અને નમસ્કાર કરી એ પ્રમાણે કહ્યું-એ પ્રમાણે ખરેખર દેવાનુપ્રિય એવા આપના અન્તવાસી પૂર્વદેશમાં ઉત્પન્ન થયેલા સર્વાનુભૂતિ નામે અનગાર પ્રકૃતિના ભદ્ર હતા, યાવ-વિનીત હતા, હે ભગવન્ ! જ્યારે તેને મંખલિપુત્ર ગોશાલકે તપના તેજથી ભસ્મ રાશિરુપ કર્યા ત્યારે તે મરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા ? “એ પ્રમાણે ખરેખર હે ગૌતમ! તે સહસ્રાર કલ્પમાં દેવરુપે ઉત્પન્ન થયા. ત્યાં તેની અઢાર સાગરોપમની સ્થિતિ છે. તેની તે દેવલોકથી આયુષનો ક્ષય થવાથી અને સ્થિતિ ક્ષય થતા યાવત્-મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવત્-સર્વ દુઃખોનો અન્ત ક૨શે. એ પ્રમાણે ખરેખર દેવાનુપ્રિય એવા આપના શિષ્ય કોશલ દેશમાં ઉત્પન્ન થયેલા સુક્ષત્ર નામે અનગાર વિષયક પ્રશ્ન હે ગૌતમ! એ પ્રમાણે ખરેખર મારો શિષ્ય સુનક્ષત્ર અનગાર અચ્યુત દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની બાવીશ સાગરોપમની સ્થિતિ છે. બાકી બધું સર્વાનુભૂતિ સંબન્ધે કહ્યું છે તેમ અહિં જાણવું, યાવત્-સર્વ દુઃખોનો અન્ન ક૨શે. [૫૭]એ પ્રમાણે ખરેખર આપનો અન્નેવાસી કુશિષ્યમંખલિપુત્ર ગોશાલક મરણ સમયે કાળ કરીને ક્યાં ગયો, ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ! તે મરણસમયે કાળ કરીને યાવત્-અચ્યુત કલ્પને વિષે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની બાવીશ સાગરોપમની સ્થિતિ છે. તે આયુષના ક્ષય થવાથી યાવત્-ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! આ જંબૂદ્રીપ નામે દ્વીપમાં ભરત ક્ષેત્રને વિષે વિન્ધ્યાચલ પર્વતની તળેટીમાં પુંડનામે દેશને વિષે શતદ્વારનામે નગરમાં સંમુતિ નામે રાજાને ભદ્રા નામે ભાર્યાની કુક્ષિને વિષે પુત્રરુપે ઉત્પન્ન થશે. તે ત્યાં નવ મારા બરોબર પૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ વીત્યા પછી યાવત્-સુન્દર બાળકને જન્મ આપશે. જે રાત્રિને વિષે તે બાળકનો જન્મ થશે, તે રાત્રિને વિષે શતદ્વાર નામે નગરમાં અંદર અને બહાર અનેક ભારપ્રમાણ અને અનેક કુંભપ્રમાણ વૃષ્ટિરુપ પદ્મની વૃષ્ટિ અને રત્નની વૃષ્ટિ થશે. તે વખતે તે બાળકના માત-પિતા અગીયારમો દિવસ વીત્યા પછી બારમે દિવસે આવા પ્રકારનું ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન ‘મહાપદ્મ’ એવું નામ પડશે. ત્યાર પછી તે મહાપદ્મ બાળકને માતાપિતા કઈંક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને સારા તિથિ, કરણ, દિવસ નક્ષત્ર અને મુહૂર્તને વિષે અત્યન્ત મોટા રાજ્યાભિષેકવર્ડ અભિષેક કરશે. હવે તે રાજા થશે, તે મહાહિમવાન્ આદિ પર્વતની જેમ બળવાળો થશેઈત્યાદિ વર્ણન જાણવું, હવે અન્ય કોઈ દિવસે તે મહાપદ્મ રાજાનું મહર્ધિક યાવત્ મહાસુખવાળા બે દેવો સેનાકર્મ ક૨શે.-પૂર્ણભદ્ર અને માણિભદ્ર. તે વખતે તે મહાપદ્મ રાજાનું ‘દેવસન’ એવું બીજું નામ થશે. ત્યારબાદ તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ભગવાઈ -૧૫-I-પ૭ શ્વેત, નિર્મલ શંખના તળીયાસમાન અને ચાર દત્તવાળું હસ્તિરત્ન ઉત્પન્ન થશે, ત્યારે તે દેવસેન રાજા શ્રેત, નિર્મલ શંખના તળસમાન અને ચાર દત્તવાળા હસ્તિરત્ન ઉપર ચઢીને શદ્વાર નગરના મધ્યભાગમાં થઈને વાંરવાર જશે અને નીકળશે. તેને આધારે તે દેવસેન રાજાનું વિમલવાહન’ એવું ત્રીજું નામ પડશે. ત્યારબાદ તે વિમલવાહન રાજા અન્ય કોઈ દિવસે શ્રમણ નિર્ચન્થોની સાથે મિથ્યાત્વ-અનાર્યપણું આચરશે, કેટલાક શ્રમણ નિર્ચન્થોનો આક્રોશ કરશે, કેટલાએકની હાંસી કરશે, કેટલાકને જુદા પાડશે, કેટલાકની નિર્ભિર્જના કરશે, કેટલાકને બાંધશે. કેટલાકને રોકશે, કેટલાકના અવયવોને છેદ કરશે, કેટલાકને મારશે. ઉપદ્રવ કરશે, કેટલાકના વસ્ત્ર, પાત્ર કાંબલ અને પાદપૃચ્છન છેદશે, ભેદશે, અપહરણ કરશે. ભાત-પાણીનો વિચ્છેદ કરશે, નગરથી બહાર કાઢશે અને કેટલાએકને દેશથી બહાર કાઢશે. તે સમયે શતદ્વાર નગરને વિષે ઘણા માંડલિક રાજાઓ અને યુવરાજાઓ યાવતુ પરસ્પર કહેશે કે હે દેવાનુપ્રિયો! એ આપણને શ્રેયરુપ નથી, આ વિમલવાહન રાજાને શ્રેયરુપ નથી, તેમજ આ રાજ્યને, આ રાષ્ટ્રને, બલને, વાહનને, પુરને, અન્તપુરને કે દેશને શ્રેયરુપ નથી કે જે વિમલવાહન રાજાએ શ્રમણ નિર્ચન્થોની સાથે મિથ્યા-અનાર્ય પણું સ્વીકાર્યું છે. તે માટે આપણે વિમલવાહન રાજાને આ વાત જણાવવી યોગ્ય છે.'એમ વિચારી જ્યાં વિમલવાહન રાજા છે ત્યાં આવે છે, ત્યાં આવીને કરતલ પરિગ્રહીત કરીને હાથ જોડીને વિમલવાહન રાજાને જય અને વિજયથી વધાવે છે. વધાવીને એમ કહેશે કે હે દેવાનુ પ્રિય! આપ શ્રમણ નિર્ચન્થોની સાથે મિથ્યા-અનાર્યપણાને આચરતા કેટલાએકનો આક્રોશ કરો છો, યાવતુ-કેટલાએકને દેશથી બહાર કાઢો છો, તે આપને શ્રેયરુપ નથી, એ અમને પણ શ્રેયસ્પ નથી. તેમજ આ રાજ્યને, યાવતુ-દેશને શ્રેયરુપ નથી માટે આ કાર્યથી અટકો. - જ્યારે એ ઘણાં માંડલિક રાજાઓ, યુવરાજાઓ યાવતુ-સાર્થવાહકપ્રમુખ આ બાબત વિનતિ કરશે ત્યારે તે વિમલવાહન રાજા ધર્મ નથી, તપ નથી' એવી બુદ્ધિથી મિથ્યા વિનંય વડે આ વાત કબૂલ કરશે. હવે તે શતદ્વાર નગરની ઉત્તર-પૂર્વ દિશાએ અહિં સુભૂમિભાગ નામે ઉદ્યાન હશે. તે સર્વ ઋતુના પુષ્પાદિકયુક્ત-ઈત્યાદિ વર્ણન જાણવું. તે કાલે તે સમયે વિમલનામે તીર્થંકરના પ્રપૌત્ર- શિષ્ય પરંપરામાં થયેલા સુમ ગલ અનગાર હશે. તે જાતિસંપન્ન-ઈત્યાદિ ધર્મઘોષ અનગારના વર્ણન પ્રમાણે વર્ણન કરવું, યાવતુ-સંક્ષિપ્ત અને વિપુલ તોલેશ્યાવાળા, ત્રણ જ્ઞાન વડે સહિત તે સુમંગલ નામે અનગાર સુભૂમિભાગ નામે ઉદ્યાનથી થોડે દૂર નિરન્તર છઠ્ઠનો તપ કરવાવડે યાવતુ આતાપના લેતા વિહરશે. હવે તે વિમલવાહન રાજા અન્ય કોઈ દિવસે રથચય કરવા નિકળશે ત્યારે સુમંલ અનગારને જોશે. યાવતુ- ક્રોધિતી અત્યન્ત બળતો એવો તે રાજા રથના અગ્રભાગ વડે સુમંગલ અનગારને અભિઘાત કરી પાડી નાંખશે. ત્યારે તે સુમંગલ અનગાર ધીમે ધીમે ઉઠશે, ઉઠીને બીજીવાર ઉંચા હાથ કરીને આતાપના લેતા વિહરશે, ત્યારે તે વિમલવાહનરાજા સુમંગલઅનગારને બીજીવાર પાડી નાંખશે. ત્યારે તે સુમંગલાનગાર ધીમે ધીમે ઉઠશે, ઉઠીને અવધિજ્ઞાન પ્રયુજશે. વિમલવાહનરાજાને અતીતકાળે અવધિજ્ઞાન વડે જોશે, જોઈને વિમલવાહન રાજાને એમ કહેશે “તું ખરેખર વિમલવાહન રાજા નથી, પણ આ ભવથી ત્રીજા ભવમાં મંખલિપુત્ર ગોશાલકનામે હતો, Page #356 -------------------------------------------------------------------------- ________________ રાતક-૧૫, ૩૫૩ અને શ્રમણનો ઘાત કરનાર તું છદ્મસ્થાવસ્થામાં કાળધર્મ પામ્યો હતો. જો કે તે વખતે, સવનુભૂતિ અનગારે સમર્થ છતાં પણ તારો અપરાધ સમ્યક પ્રકારે સહન કર્યો, તેની ક્ષમા કરી, તિતિક્ષા કરી અને તેને અધ્યાસિત કર્યો. સુનક્ષત્ર અનગારે પણ યાવતુઅધ્યાસિત-સહન કર્યો, શ્રમણ ભગવાન્ મહાવીરે સમર્થ છતાં પણ યાવતુ-સહન કર્યો, પરન્તુ ખરેખર હું તે પ્રમાણે સમ્યક સહન નહિ કરું, હું ઘોડા, રથ અને સારથિસહિત તને મારા તપના તેજથી એકઘાએ કૂટાઘાત- કરીશ.” જ્યારે તે સુમંગલ અનગારે એ પ્રમાણે કહ્યું ત્યારે અત્યન્ત ગુસ્સે થયેલો અને યાવતુ અત્યન્ત ક્રોધથી બળતો તે વિમલવાહનરાજા સુમંગલ અનગારને ત્રીજી વાર પાડી નાંખશે. ત્યારે અત્યન્ત ગુસ્સે થયેલા અને યાવતુ-ક્રોધથી બળતા એવા તે સુમંગલ અનગાર આતાપના ભૂમિથી ઉતરી તૈજસ સમુદ્દાત કરીને, સાત આઠ પગલાં પાછા જઈ ઘોડા, રથ અને સારથિસહિત વિમલવાહન રાજાને ભસ્મરાશિપ કરશે. હે ભગ વાનું ! સુમંગલાનગાર ઘોડાસહિત, યાવતુવિમલ- વાહન રાજાને ભસ્મરાશિ રુપ કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! ઘણા પ્રકારના છઠ્ઠ, અટ્ટમ, દશમ દ્વાદશ ભક્ત યાવતુ-વિચિત્ર તપકર્મવડે આત્માને ભાવિત કરતા ઘણાં વરસ સુધી શ્રમણ. પણાના પયિને પાળશે, પાળીને માસિક સંલેખના વડે સાઠભક્ત અનશનપણે વીતા. વીને આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ સવથિસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં સુમંગલ દેવની પણ જઘન્ય અને ઉત્કૃષ્ટરહિત એવી તેત્રીશ સાગરોપમની સ્થિતિ હશે. તે સુમંગલ દેવ તે દેવલોકથી યાવતુ-ભવના ક્ષય થવાથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવતુ સર્વ દુઃખોનો અન્ત કરશે. [૫૮]હે ભગવન્! જ્યારે સુમંગલ અનગાર ઘોડાસહિત વિમલવાહન રાજને થાવતુ-ભસ્મરાશિપ કરશે ત્યાર બાદ તે ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમાં અધસપ્તમ પૃથિવીમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકને વિષે નારકપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને તુરત મત્સ્યોને વિષે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી દાહની. પીડા વડે મરણ સમયે કાળ કરીને બીજીવાર પણ અધઃસપ્તમ નરકમૃથિવીમા ઉત્કૃષ્ટસ્થિ તિવાળા નરકાવાસને વિષે નારકપણે ઉત્પન્ન થશે. ત્યાંથી અન્તરરહિતપણે ચ્યવી બીજીવાર પણ મસ્ત્રોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરીને છઠ્ઠી તમા નામે નરકમૃથિવીમાં ઉત્કૃષ્ટ કાળી સ્થિતિવાળા નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી તુરતજ સ્ત્રીને વિષે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રદ્વારા વધ થતાં દાહની પીડાથી યાવતુ-બીજીવાર છઠ્ઠી તમા પૃથિવીમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકમાં નારકપણે ઉત્પન્ન થશે. યાવતુ-ત્યાંથી નીકળીને બીજીવાર પણ સ્ત્રીઓમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરીને પાંચમી ધૂમપ્રભાને વિષે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નરકાવાસમાં યાવતુ-ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને ઉરપરિ સર્પમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી કાળ કરીને બીજીવાર પાંચમીનરક 'પૃથિવીમાં ઉત્પન્ન થઈ, ત્યાંથી નીકળી યાવતુ-બીજીવાર ઉર પરિસપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી લાવતુકાળ કરીને ચોથી પંકપ્રભાપૃથિવીમાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નરકને વિષે નારકપણે ઉત્પન્ન થઈ, યાવતુ-ત્યાંથી નીકળી સિંહોમાં ઉત્પન્ન થશે, ત્યાં પણ શસ્ત્રવ વધ થવાથી તે પ્રમાણેજ યાવતુ-કાળ કરીને બીજીવાર ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન 23 Page #357 -------------------------------------------------------------------------- ________________ - - ૩૫૪ ભગવઈ-૧૫-૧-૬૫૮ થઈ, યાવતુ-ત્યાંથી નીકળી બીજીવાર સિંહોમાં ઉત્પન્ન થશે, ત્યાંથી પાવતુ-કાળ કરીને ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નરકાવાસમાં ઉત્પન્ન થઈ, ત્યાંથી નીકળી પક્ષીઓમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર વડે વધ કરી ત્યાંથી બીજી શર્કરમ ભામાં ઉત્પન્ન થઈ, યાવતું ત્યાંથી નીકળી સરીસૃપ ને વિશે ઉપજશે. ત્યાં શસ્ત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરી બીજીવાર શર્કરામભાને વિશે યાવતુ-ઉત્પન્ન થશે. અને ત્યાંથી ? નીકળી બીજીવાર સરીસૃપ ઉત્પન્ન થશે. યાવતુ કાળ કરીને આ રત્નપ્રભાકૃથિવીને વિષે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકાવાસમાં નૈરવિકપણે ઉત્પન્ન થશે. યાવતુ-ત્યાંથી નીકળીને સંજ્ઞીને વિષે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરી અસંજ્ઞીમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થતાં યાવતુ-કાળ કરીને બીજીવાર પણ આ રત્નપ્રભાપૃથિવીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નરકાવા સમાં નારકપણે ઉત્પન્ન થશે. હવે ત્યાંથી યાવતુ નીકળીને જે ખેચરના ભેદો છે,-ચમ પક્ષીઓ લોમપક્ષીઓ સમુદ્રકપક્ષીઓ અને વિતત પક્ષીઓમાં એક લાખ વાર મરણ પામી પામીને ત્યાં વારંવાર ઉત્પન્ન થશે. સર્વત્ર શસ્ત્રવધ થવાથી દાહની ઉત્પત્તિવડે મરણ સમયે કાળ કરી જે આ ભુજપરિસર્પના ભેદો છે,ઘો, નોળીઆ-ઈત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદને વિષે કહ્યું છે તે પ્રમાણે જાણવું. જીવોમાં અનેક લાખનાર મરણ પામી પુનઃ ત્યાં વારંવાર ઉત્પનું થશે. બાકી બધું ખેચરની પેઠે જાણવું. યાવતુ-કાળ કરી જે આ ઉરપરિસર્પના ભેદો હોય છે, સાપ, અજગર, આશાલિકા અને મહોરગ, તેમાં અનેક લાખવાર મરણ પામી ઉત્પન્ન થશે, ત્યાંથી લાવતુ-કાળ કરી જે આ જલચરના ભેદો હોય છે, -કચ્છપ યાવતુ-સુંસુમાર, તેઓમાં અનેક લાખનાર ઉપજશે, યાવતુ-કાળ કરી જે આ ચઉરિન્દ્રિય જીવોના ભેદો છે,-અંબિક, પ્રૌત્રિક-ઈત્યાદિ-જેમ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પ્રજ્ઞાપનાપદમાં કહ્યા પ્રમાણે યાવતુ-ગોમયકીડાઓમાં અનેક લાખનાર ઉપજશે. ત્યાં ઉત્પન્ન થઈ કાળ કરી જે આ તેઈન્દ્રિય જીવોના ભેદો છે, ઉપચિત, યાવતુ-હતિશીંડ, તેઓમાં ઉત્પનન્ન થઈ યાવતુ કાળ કરી જે આ બેઈન્દ્રિયોના ભેદો છે, પુલાકૃમિ યાવતસમુદ્રલિક્ષા, તેઓમાં અનેક લાખ વાર મરણ પામી ઉત્પન્ન થશે. વિશેષ કરીને કટુક વૃક્ષોમાં અને કટુક વેલીમાં ઉપજશે, અને સર્વ સ્થળે શસ્ત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરીને જે આ વાયુકાયિકના છે,-પૂર્વનો વાયુ, તેમાં અનેક લાખનાર ઉત્પન્ન થશે. યાવતુકાળ કરી જે આ તેઉકાયિકના ભેદો છે, અંગારા, યાવતુ-સૂર્યકાન્ત મણિ નિશ્ચિત અગ્નિ, તેમાં અનેક લાખનાર ઉત્પન્ન થશે. ઉત્પન્ન થઈ જે આ અપ્લાયિકના ભેદો છે-ઝાકળનું પાણી,યાવતુ-કાળ કરીને જે આ પૃથિવીકાયિકના ભેદો છે,પૃથિવી, શર્કરા-કાંકરા, યાવતુ સૂર્યકાન્તમણિ, તેઓમાં અનેક લાખનાર ઉત્પન્ન થશે. વિશેષતઃ ખરબાદરપૃથિ વીકાયિ કને વિષે, સર્વત્ર શસ્ત્રવડે વધ થવાને લીધે યાવતુ-કાળ કરીને રાજગૃહનગરની બહાર વેશ્યાપણે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થતાં યાવતુ-કાળ કરી બીજીવાર રાજગૃહ નગરની અંદર વેશ્યાપણે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડ વધ થવાથી યાવતુ-કાળકરીને. [૬પ૯આજ જેબૂદ્વીપમાં ભારત વર્ષને વિષે વિધ્યાચલપર્વતની પાસે બિભેલ નામે ગામમાં બ્રાહ્મણકુળને વિષે પુત્રીપણે ઉત્પન્ન થશે. તે પુત્રી જ્યારે બાલ્યભાવનો ત્યાગ કરી યૌવનને પ્રાપ્ત થશે ત્યારે તેના માતાપિતા ઉચિત દ્રવ્ય અને ઉચિત વિનયવડે યોગ્ય ભતને ભાયપણે આપશે. તે પુત્રી તેની સ્ત્રી થશે. તે ઈષ્ટ, કાન્ત, યાવતુ-અનુમત, Page #358 -------------------------------------------------------------------------- ________________ તક-૧૫, ૩૫૫ ઘરેણાના કરંડીયા જેવી, તેલની કુલ્લીની પેઠે અત્યંત સુરક્ષિત, વસ્ત્રની પેટીની પેઠે સારી રીતે રાખેલી અને રત્નના કરંડીયાની પેઠે સારી રીતે રક્ષણ કરાયેલી હશે. તે શીત, ઉષ્ણ, યાવતુ-પરિષહ અને ઉપદ્રવો ન સ્પર્શે માટે અત્યંત સંગોપિત- હશે. કોઈ દિવસે તે બ્રાહ્મણપુત્રી ગર્ભિણી થશે,જતાં રસ્તામાં બળી મરણ સમયે કાળ કરી દક્ષિણદિશાના અગ્નિકુમાર દેવોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી અન્તરરહિતપણે ઍવીને મનુષ્યના દેહને ધારણ કરી માત્ર બોધિપામશે. કેવલ સમ્યગ્દર્શને પામી મુંડ થઈ ગૃહવાસનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે. ત્યાં પણ શ્રમણપણું વિરાધી મરણ સમયે કાળ કરી દક્ષિણ નિકાયના નાગકુમાર દેવોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાર પછી તે ત્યાંથી યાવતુ-નીકળી મનુષ્ય શરીર પ્રાપ્ત કરીઈત્યાદી પૂર્વોક્ત કહેવું, હવે તે ત્યાં અન્તરરહિપણે ઍવી-ઈત્યાદિ એ પાઠ વડે દક્ષિણ નિકાયના સુવર્ણકુમારને વિષે વિદ્યકુમારને વિષે એમ યાવત-અગ્નિકમાર સિવાય દક્ષિણ નિકાયના સ્વનિત કુમારને વિષે ઉત્પન્ન થશે. યાવતુ-તે ત્યાંથી નિકળી મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે, યાવતુ-શ્રમણપણું વિરાધી જ્યોતિષિક દેવમાં ઉત્પન્ન થશે. હવે તે ત્યાંથી અન્તરરહિતપણે ચ્યવીને મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે, અને કેવળ સમ્યગ્દર્શનનો. અનુભવ કરશે, ત્યાં પણ શ્રમણપણું વિરાધ્યા સિવાય મરણ સમયે કાળ કરી ઈશાનદેવ લોકમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે. ત્યાં પણ શ્રમણપણું વિરાધ્યા સિવાય મરણ સમયે કાળ કરી સનકુમાર દેવલોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી તેમ બ્રહ્મદેલવોક, મહાશુક્ર, આનત અને આરણ દેવલોકને વિષે જાણવું. હવે તે ત્યાંથી ચ્યવી યાવતુ-શ્રમણપણાને વિરાધ્યા સિવાય મરણ સમયે કાળ કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી અન્તરરહિત ઍવી મહા. વિદેહક્ષેત્રને વિષે જે આ આવા પ્રકારના ધનિક, યાવતુ-કોઈથી પરાભવ નહિ પામે તેવાં કુળોમાં પુત્રરુપે ઉત્પન્ન થશે. એ પ્રમાણે જેમ ઔપપાતિકસૂત્રને વિષે વૃઢપ્રતિજ્ઞાની વક્તવ્યતા કહી છે તે સઘળી વક્તવ્યતા અહિં કહેવી, યાવત્ તેને ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થશે. ત્યારબાદ તે દ્રઢપ્રતિજ્ઞા કેવલી પોતાનો અતીત કાળ જોઈને શ્રમણ નિર્ચન્થોને બોલાવીને એ પ્રમાણે કહેશે “હે આય! એ પ્રમાણે ખરેખર આજથી ઘણાં કાળ પહેલાં હું મંખલિપુત્ર ગોશાલક નામે હતો, અને હું શ્રમણોનો ઘાત કરી લાવ-છદ્મસ્થાવસ્થામાં કાળધર્મ પામ્યો. હે આયા તે નિમિત્તે હું અનાદિ, અનન્ત અને દીર્ધમાગવાળા ચારગતિ રુપ સંસારાટવીમાં ભમ્યો. તે માટે તમે કોઈ આચાર્યના પ્રત્યેનીક- થશો, ઉપાધ્યાયના પ્રત્યેનીક ન થશો, આચાર્ય અને ઉપાધ્યાયના અયશ કરનારા, અવર્ણવાદ કરનારા અને અકીતિ કરનારા ન થશો, અને એ પ્રમાણે મારી પેઠે અનાદિ, અનન્ત યાવતુ-સંસારાટ વીમાં ન ભમશો. ત્યાર પછી તે શ્રમણ નિર્ચન્દો સાંભળી, અવધારી ભય પામી, ત્રસ્ત . થઈ, અને સંસારના ભયથી ઉદ્દવિગ્ન થઈ દ્રઢપ્રતિજ્ઞકેવલીને વંદન કરશે, પાપસ્થાપકની આલોચના અને નિન્દા કરશે, યાવતુ-ચારિત્રનો સ્વીકાર કરશે. ત્યારપછી દ્રઢપ્રતિજ્ઞા કેવલી ઘણા વર્ષ પર્યન્ત કેવલપર્યાયને પાળી પોતાનું આયુષ થોડું બાકી જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે, એ પ્રમાણે વિવાઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવ-સર્વ દુઃખોનો અન્ત Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ક૨શે. ‘હે ભગવન્ન . તે એમજ છે, શતકઃ૧૫ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ શતક. ૧૬ -ઉદ્દેસો-૧ઃ [૬૦]અધિકરણી-જરાદિ, કર્મ, યાવતિક, ગંગદત્ત, સ્વપ્ર, ઉપયોગ લોક સ્વરુપ, બલીન્દ્ર, અવધિજ્ઞાન, દ્વીપકુમાર, તથા ઉદધિકુમાર, દિક્કુમાર અને સ્ટનિત કુમાર એ પ્રમાણે ચૌદ ઉદ્દેશકો આ શતકમાં આવે છે. ભગવઇ - ૧૬/૯/૧/૬૬૦ [૬૬૧]તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં યાવ-પર્યુપાસના કરતા (ભગવાન્ ગૌતમ) આ પ્રમાણે બોલ્યા કેહે ભગવન્ ! અધિકરણી ઉપર વાયુકાય ઉત્પન્ન થાય ? હે ગૌતમ! હા, થાય. હે ભગવન્ ! તે વાયુકાયનો બીજા કોઈ પદાર્થ સાથે સ્પર્શ થાય તોજ તે મરે કે સ્પર્શ થયા સિવાય પણ મરે ? હે ગૌતમ! તેનો બીજો પદાર્થ સાથે સ્પર્શ થાય તોજ મરે, હે ભગવન્ ! તે શરીરસહિત ભવાન્તરે જાય કે શરીરરહિત જાય ? હે ગૌતમ! આ બાબતમાં જેમ સ્કંદકના ઉદ્દેશકમાં કહ્યું છે, તે પ્રમાણે જાણવું. [૬૨]સગડીમાં અગ્નિકાય કેટલા કાળ સુધી રહે ? જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી ત્રણ રાત્રિ. વળી વાયુકાયિક જીવો પણ ઉત્પન્ન થાય. [૬૩]હે ભગવન્. લોઢાને તપાવવાની ભઠ્ઠીમાં લોઢાના સાંડસા વડે લોઢાને ઉંચું કે નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? હે ગૌતમ! કાયિકીથી માંડીને પ્રાણા તિપાત ક્રિયા સુધીની પાંચ ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીરથી લોઢું બન્યું છે, લોઢાની ભઠ્ઠી બની છે, સાંડસો બન્યો છે, અંગારા બન્યા છે, અંગારાકર્ષણી બની છે અને ધમણ બની છે તે બધા જીવોને પણ કાયિકી યાવત્-પાંચ ક્રિયાઓ લાગે છે. હે ભગવન્ ! લોઢાની ભઠ્ઠીમાંથી લોઢાના સાંડસા વડે લોઢાને લઈ એરણ ઉપર લેતા અને મૂકતા પુરુષને કેટલેય ક્રિયાઓ લાગે ? હે ગૌતમ! કાયિકી યાવત્-પ્રાણાતિપાત સુધીની પાંચ ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીરથી લોઢું બન્યુ છે, સાંડસો બન્યો છે, ચર્મેષ્ટક-ધણ બન્યો છે, નાનો હથોડો બન્યો છે. એરણ બની છે, એરણ ખોડવાનું લાકડું બન્યું છે, ગ૨મ લોઢાને ઠારવાની પાણીની દ્રોણી બની છે અને અધિકરણશાળા બની છે તે જીવોને પણ કાયિકી યાવત્-પાંચ ક્રિયાઓ લાગે છે. [૬૪]હે ભગવન્ ! જીવ અધિકરણી-છે કે અધિકરણ છે ? હે ગૌતમ! હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કહો છો છે.’ ? હે ગૌતમ! અવિરતિને આશ્રયી નૈરયિક અધિકરણી છે કે અધિકરણ છે ? હે ગૌતમ! બંને છે. જેમ જીવ સંબંધે કહ્યું તેમ નૈયિક સંબંધે પણ જાણવું, અને એ પ્રમાણે યાવનિરંતર વૈમાનિક સુધીના જીવ સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! શું જીવ સાધિકરણી છે કે નિરધિકરણી છે ? હે ગૌતમ! જીવ સાધિકરણી છે, પણ નિરધિકરણી નથી. હે ભગવન્ ! એ પ્રમાણે શા હેતુથી કહો છો કે જીવ સાધિકરણી છે અને નિરધિકરણી નથી' ? હે ગૌતમ! અવિરતિને આશ્રયી,એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ શું જીવ આત્માધિકરણી છે, પરાધિકરણી છે કે તદુભયાધિકરણી છે ? હે ગૌતમ! ત્રણે છે. એ પ્રમાણે શા હેતથી કહો છો? હે ગૌતમ! અવિરતિને આશ્રયી,એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી જાણવું. હે Page #360 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૬, ઉદેસો-૧ ૩પ૭ ભગવન્! શું જીવોનું અધિકરણ આત્મપ્ર- યોગથી થાય છે. પરપ્રયોગથી થાય છે કે તદુભયપ્રયોગથી થાય છે? હે ગૌતમાં ત્રણે રીતે તે એ પ્રમાણે આપ શા સંબધી કહો છો હે ગૌતમાં અવિરતિને આશ્રીને એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. દિપોહે ભગવન. શરીરો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ! પાંચ. ઔદ્યારિક, યાવત, કામણ. હે ભગવન! ઈદ્રિયો કેટલી કહી છે? હે ગૌતમી પાંચ. શ્રોત્રેઢિય. યાવત સ્પર્શ ન્દ્રિય હે ભગવનું. યોગ કેટલા છે? હે ગૌતમાં ત્રણ મનયોગ, વચનયોગ અને કાયયોગ. હે ભગવનું ઔદારિક શરીરને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ છે? હે ગૌતમ! તે બંને છે. એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! અવિરતિને આશ્રયી. હે ભગવન્! ઔદારિક શરીરને બાંધતો પૃથ્વીકાયિક જીવ અધિકરણી છે કે અધિકરણ છે ? હે ગૌતમાં પૂર્વ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે યાવતું મનુષ્યો સુધી જાણવું. એ પ્રમાણે વૈક્રિય શરીર સંબંધે પણ સમજવું, પણ તેમાં એ વિશેષ છે કે જે જીવોને જે શરીર હોય તેમના વિશે તે શરીર સંબન્ધ કહેવું. હે ભગવન્! આહારક શરીરને બાંધતો જીવ અધિકરણી છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તે અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો કે? હે ગૌતમ! પ્રમાદને આશ્રયી, એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું. ઔદારિક શરીરની પેઠે તૈકેસ શરીર સંબંધ પણ કહેવું, પણ તેમાં વિશેષ એ છે કે, સર્વ જીવોને વિષે એ પ્રમાણે સમજવું. એજ પ્રમાણે કામણ શરીર વિષે પણ જાણવું.હે ભગવન્!શ્રોત્રેન્દ્રિયને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણછે? હે ગૌતમ! જેમ ઔદારિક શરીરને વિષે કહેલું છે તેમ શ્રોતેંદ્રિયને વિષે પણ કહેવું. વિશેષ એ છે કે જે જીવોને શ્રોત્રેન્દ્રિય હોય તેમના વિષે તે કહેવું. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેત્રિય, જિન્હેંદ્રિય, અને સ્પર્શેન્દ્રિય સંબંધે પણ જાણવું. વિશેષ એ કે જે જીવોને જે ઈન્દ્રિય હોય તેમના વિષે તે ઈન્દ્રિય સંબધે કહેવું. હે ભગવન્! મનોયોગને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ છે? હે ગૌતમ! જેમ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં કહ્યું છે તેમ આ વિષયમાં પણ બધું કહેવું. એ પ્રમાણે વચનયોગ સંબધે પણ સમજવું. વિશેષ એ કે વચનયોગમાં એકેદ્રિય જીવો ન લેવા. એ પ્રમાણે કાયયોગ સંબધે જાણવું. અને તેમાં વિશેષ એ કે કાયયોગ સર્વજીવોને હોવાથી સર્વના વિષે તે સમજવું. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે. શતક ૧૬ ઉદેસા:૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (ઉદ્દેશક ૨) [૬૬]રાજગૃહમાં (ભગવાનું ગૌતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે, ભગવન્! શું જીવોને જરા-અને શોક હોય છે ? હે ગૌતમાં બને છે. તે આ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! જે જીવોને શારીરિક વેદના હોય છે તે જીવોને જરા હોય છે, અને જે જીવોને માનસિક વેદના હોય છે તે જીવોને શોક હોય છે, એ પ્રમાણે નૈરયિકોયાવતુસ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોનો હે ગૌતમી પૃથિવીકાયિકને જરા હોય છે, પણ શોક નથી હોતો. તેને શું કારણ છે ગૌતમી પૃથિવીકાયિકો શારીરિક વેદના અનુભવે છે, પણ માનસિક વેદનાને અનુભવતા નથી માટે એ પ્રમાણે યાવતુચતુરિંદ્રિય જીવો સુધી જાણવું. બાકીના જીવો માટે સામાન્ય જીવોની પેઠે સમજવું. અને - - - - Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ભગવાઈ- ૧૬-/૨/૬૬૬ એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી કહેવું. [૬૭]તે કાલે તે સમયે શક્ર, દેવેદ્ર, દેવરાજ, વજપાણિ, પુરંદર યાવતુ-સુખને ભોગવંતો વિહરે છે, અને પોતાના વિશાળ અવધિજ્ઞાન વડે આ સમસ્ત જંબૂઢીપને અવલોકતો શ્રમણ ભગવંત મહાવીરને જુએ છે. અહીં તૃતીય શતકમાં કહેલ ઈશાનેન્દ્રની વક્તવ્યતા પ્રમાણે શક્રની બધી વક્તવ્યતા કહેવી. વિશેષ એ છે કે આ શુક્ર આભિયોગિક દેવોને બોલાવતો નથી. એનો સેનાધિપતિ હરિનૈગમેથી દેવ છે. ઘંટા સુઘોષા છે, પાલક નામે દેવ વિમાનનો બનાવનાર છે, એનો નિકળવાનો માર્ગ ઉત્તર દિશાએ છે, દક્ષિણ પૂર્વમાં રતિકર પર્વત છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. શ્રમણ ભગવંત મહાવીરે ધર્મકથા કહી. યાવતુ-સભા પાછી ગઈ. ત્યારબાદ તે શક્ર, દેવેન્દ્ર, દેવરાજ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મને સાંભલી, અવધારી હર્ષવાળો અને સંતોષવાલો થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે બોલ્યો- હે ભગવનું અવગ્રહ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે શક્ર પાંચ પ્રકારનો દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગૃહપતિઅવગ્રહ, સાગારિકાવગ્રહ અને સાધર્મિકાવગ્રહ. જે આ શ્રમણ નિર્ચન્હો આજકાલ વિચારે છે તેઓનું હું અવગ્રહની અનુજ્ઞા આપું છું. એમ કહી તે શક્ર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી તેજ દિવ્ય વિમાન ઉપર બેસી જ્યાંથી આવ્યો હતો ત્યાં ચાલ્યો ગયો. ગૌતમ બોલ્યા કે-હે ભગવનું. શક્ર દેવેન્દ્ર દેવરાજે જે આપને પૂર્વ પ્રમાણે તે અર્થ સત્ય છે? હા ગૌતમ! એ અર્થ સત્ય છે. [૬૮]હે ભગવન ! શક્ર દેવેંદ્ર દેવરાજ શું સત્યવાદી છે કે મિથ્યાવાદી છે? હે ગૌતમી તે સત્યવાદી છે પણ મિથ્યાવાદી નથી. શક્ર દેવેન્દ્ર દેવરાજ સત્યભાષા બોલે છે, મૃષા ભાષા બોલે છે, સત્યપૃષ ભાષા બોલે છે કે અસત્યામૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ! તે ચારે ભાષા બોલે. હે ભગવન્! શક્ર દેવેન્દ્ર દેવરાજ સાવદ્ય ભાષા બોલે કે નિરવદ્ય? હે ગૌતમ! બંને હે ભગવનું તેનું શું કારણ હે ગૌતમાં શક્ર દેવેદ્ર દેવરાજ જ્યારે સૂક્ષ્મ કાય-હસ્ત અથવા વસ્ત્ર વડે મુખ ઢાંક્યા વિના બોલે ત્યારે તે સાવધ ભાષા બોલે છે અને મુખ ઢાંકીને બોલે ત્યારે તે નિરવદ્ય ભાષા બોલે છે, હે ભગવનુ . શક્ર દેવેન્દ્ર દેવરાજ ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક છે, સમ્યગૃષ્ટિ છે, કે મિથ્યાવૃષ્ટિ છે ?) જેમ ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશકમાં સનસ્કુમાર માટે કહ્યું છે તેમ અહિં પણ જાણવું. અને તે યાવતુ-અચરમ નથી' એ પીઠ સુધી કહેવું. [૬૯]હે ભગવન્! જીવોના કમ ચૈતન્યકત હોય છે કે અચેતન્યકત હોય છે? હે ગૌતમ જીવોની કમ ચૈતન્યકત હોય છે પણ અચૈતન્યકિત નથી હોતા. હે ભગવન્! તેનું શું કારણ છે ? અજીવો જ આહારરુપે, શરીરરુપે અને ક્લેવરરુપે ઉપચિત કરેલા પગલો તે તે રુપે પરિણમે છે, માટે અચૈતન્યકત કમ નથી. તથા દુસ્થાનરુપે, દુશધ્યારુપે અને દુનિષદ્યારુપે તે તે પુદગલો પરિણમે છે માટે અચેતન્યકત કર્યપુદગલો નથી. તથા તે આતંકપે પરિણમી જીવનના વધ માટે થાય છે, સંકલ્પરૂપે પરિણમી જીવને વધ માટે થાય છે અને મરણોતરુપે પરિણમી જીવના વધ માટે થાય છે માટે કર્મ પુદ્ગલો અચેતવકૃત નથી. એ પ્રમાણે નૈરયિકો યાવતુ-વૈમાનિકો સંબંધે જાણવું. | શતક ૧૬, ઉદેસાકરનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #362 -------------------------------------------------------------------------- ________________ - - - શતક-૧૬, ઉસો-૩ ૩૫૯ (ઉદ્દેશકઃ૩) [૭૦]રાજગૃહમાં (ભગવાનું ગોતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે- ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમી આઠ - જ્ઞાનાવરણીય, યાવતુ-અંતરાય એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું જ્ઞાનાવરણીય કર્મને વેદતો જીવ બીજી કેટલી કમપ્રકૃતિઓ વેદે છે? હે ગૌતમી આઠે કમપ્રકૃતિઓને વેદે છે. એ પ્રમાણે અહીં પ્રજ્ઞાપનસૂત્રમાં કહેલ ‘વેદાવેદ, વેદાબંધ’ બંધાવેદ,' તથા બંધાબંધ' નામનો. ઉદ્દેશક પણ કહેવો. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. [૭૧]ત્યારબાદ શ્રમણ ભગવંત મહાવીરે અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરના ગુણસિલકચૈત્યથી નીકળી બહારના બીજા દેશોમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે ઉલ્લુ કતીરનગર હતું. તે ઉત્સુકતીરનગરની બહાર ઈશાન કોણમાં એકબૂજક ચૈત્ય હતું. ત્યાર પછી અનુક્રમે વિચરતા શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે એકજબૂક ચૈત્યમાં સમોસ, યાવતુ-સભા પાછી ગઈ. ત્યાર પછી આ પ્રમાણે બોલ્યા. હે ભગવનું છઠ્ઠ છઠ્ઠના તાપૂર્વક યથાવતુનિરંતર આતાપના લેતા ભાવિતાત્મા એવા અનગારને દિવસના પૂર્વાર્ધ ભાગમાં પોતાના હાથ, પગ, યાવતુ-ઉ-સાથળને સંકોચવા કે પહોળા કરવા કલ્પતા નથી, અને દિવસના પશ્ચિમાર્ધ ભાગમાં પોતાના હાથ, પગ, યાવતુ-ઉરુને સંકોચવા અને પોહળા કરવા કહ્યું છે. હવે તે અનગારને અશ લટકતા હોય અને તે અશને કોઈ વૈદ્ય જુએ. જોઈને તે અર્શોને કાપવાને તે ઋષિને ભૂમિ ઉપર સૂવાડીને તેના અશ કાપે તો હે ભગવાન્ ! તે કાપનાર વૈદ્યને ક્રિયા લાગે કે જેના અર્થો કપાય તેને ધમતરાય રુપ ક્રિયા સિવાય બીજી પણ ક્રિયા લાગે ? હે ગૌતમ હા, જે કાપે છે, તેને (શુભ) ક્રિયા લાગે છે, અને જેના અર્થો કપાય છે તેને ધમતરાય સિવાય બીજી ક્રિયા નથી લાગતી | શતકઃ ૧દની ઉદેસો હનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | ( ઉદેશક ૪ ) [૭૨]રાજગૃહમાં યાવતુ આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવનું . અન્નગ્લાયક શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરયિક જીવો નરકમાં એક વરસે, અનેક વરસે કે સો વરસે ખપાવે? હે ગૌતમ! એ અર્થ સમર્થ-નથી! ચતુર્થભક્ત કરનાર શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે તેટલું ધર્મ નૈરયિક જીવો નરકમાં સો વરસે, અનેક સો વરસે કે હજાર વરસે ખપાવે? હે ગૌતમ! એ અર્થ સમર્થનથી. છઠ્ઠ ભક્ત સંબંધ પ્રશ્ન હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. અષ્ટમ ભક્ત કરી શ્રમણ નિગ્રંથ જેટલું કર્મ ખપાવે તેટલું કર્મ નૈરયિકો નરકમાં એક લાખ વરસે, અનેક લાખ વરસે કે એક કરોડ વરસે ખપાવે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! દશમ ભક્ત કરનારો શ્રમણ નિગ્રન્થ જેટલું કર્મ અપાવે તેટલું કર્મ નૈરયિક જીવો નરકમાં એક કરોડ વરસે, અનેક કરોડ વરસે કે કોટાકોટી વરસે ખપાવે? હે ગૌતમી એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! જેમ કોઈ એક ઘરડો, ઘડપણથી જર્જરિત શરીરવાળો, ઢીલા પડી ગયેલા અને ચામડીના વળીયા વડે Page #363 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૧૬/-/૪/૬૭૨ 350 વ્યાપ્ત થયેલા ગાત્રવાળો, થોડા અને પડી ગયેલા દાંતવાળો, ગરમીથી વ્યાકુળ થયેલો, તરસથી પીડાએલ, દુઃખી ભૂખ્યો તરસ્યો, દુર્બલ અને માનસિક ક્લેશવાળો પુરુષ હોય અને તે એક મોટા કોલંબ નામના વૃક્ષની સૂકી, વાંકી ચૂકી ગાંઠોવાળી, ચિકણી, વાંકી અને નિરાધાર રહેલી ગંડિકા ઉપર મુંડ પરશું વડે પ્રહાર કરે, તો તે પુરુષ મોટા મોટા શબ્દો કરે પણ મોટા મોટા કકડા ન કરી શકે. એજ પ્રમાણે હે ગૌતમ! નૈરયિકોએ પોતાના પાપ કર્મો ગાઢ કર્યા છે, ચિકણા કર્યા છે- યાવત્ તેથી તે નૈરયિકો નિર્વાણરુપ ફળવાળા થતા નથી. વળી જેમ કોઈ એક પુરુષ એરણ ઉપર ઘણ મારતો મોટા શબ્દ કરે યાવત્મહાપર્યવસાનવાળા થઈ. તથા જેમ કોઈ એક તરુણ, બલવાનુ, યાવત્-મેઘાવી અને નિપુણ કારીગરી પુરુષ એક મોટા શિમળાના વૃક્ષની લીલી, જટાવિનાની, ગાંઠો વિનાની, ચિકાશ વિનાની, સીધી અને આધારવાળી ગંડિકા ઉપર તીક્ષ્ણ કુડાહાવડે પ્રહાર કરે તો તે પુરુષ મોટા મોટા શબ્દો કરતો નથી પણ મોટા મોટા દળને ફાડે છે, એજ પ્રમાણે હે ગૌતમ! જે શ્રમણ નિગ્રંથોએ પોતાના કર્મોને યથાસ્થૂલ, શિથિલ યાવત્ નિષ્ઠિત કરેલાં છે, યાવ-તે કર્મો શીધ્ર જ નાશ પામે છે અને યાવત્-તેઓ મહાપર્યવ સાનવાળા થાય છે. વળી જેમ કોઈ એક પુરુષ સૂકા ઘાસના પૂળાને યાવત્-અગ્નિમાં ફેંકે તથા પાણીના ટીપાને તપાવેલ લોઢાના કઢાયામાં નાખે તો તે જલદી નાશ પામે એ પ્રમાણે શ્રમણ નિગ્રન્થના કર્મ શીધ્ર વિધ્વસ્ત થાય છે-ઈત્યાદિ માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે કે ‘અન્નગ્લાયક શ્રમણ નિગ્રન્થ જેટલું કર્મ ખપાવે' ઈત્યાદિ બધું પૂર્વ પ્રમાણે કહેવું-યાવત્ તેટલું કર્મ કોટાકોટી વ૨સે પણ નૈરિયક જીવ ન ખપાવે. શતકઃ૧૬-ઉદ્દેસાઃ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૫ ) [૭૩]તે કાળે, તે સમયે ઉલ્લુકતીર નગર હતું. એકજંબૂક ચૈત્ય હતું. તે કાળે તે સમયે સ્વામી સમોસર્યા યાવત્-સભા પર્વપાસના કરે છે. તે કાળે તે સમયે શક્ર દેવેન્દ્ર દેવરાજ વજ્રપાણિ-ઈત્યાદિ જેમ બીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે તેમ દિવ્ય વિમાન વડે અહીં આવ્યો, અને યાવત્-જે તરફ શ્રમણ ભગવંત મહાવીર હતા તે તરફ જઈ યાવત્નમી આ પ્રમાણે બોલ્યો. હે ભગવન્ ! મોટી ઋદ્ધિવાળો યાવ-મોટા સુખવાળો દેવ બહારના પુદ્દગલોને ગ્રહણ કર્યા સિવાય અહીં આવવા સમર્થ છે ? હે શક્ર! ના, એ અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! મોટી ઋદ્ધિવાળો દેવ યાવત્-એજ પ્રમાણે બહારના પુદ્દગલોને ગ્રહણ કરીને અહીં આવવા સમર્થ છે ? હે શક્ર! હા સમર્થ છે. હે ભગવન્ ! મોટી ઋદ્ધિવાળો દેવ યાવત્-એજ પ્રમાણે બહારના પુદ્દગલોને ગ્રહણ કરીને જવાને, બોલવાને, ઉત્તરદેવોને, આંખઉઘાડવાને કે આંખમીંચવાને, શરીરના અવયવોને સંકોચવાને કે પહોળાં કરવાને સ્થાન શય્યા કે નિષદ્યાને ભોગવવાને, વિકુર્વવાને અને પરિચારણાકરવાને સમર્થ છે ? હા, યાવત્-સમર્થ છે. તે દેવેન્દ્ર દેવરાજ પૂર્વોક્ત સંક્ષિપ્ત આઠ પ્રશ્નો પૂછી અને ઉત્સુકતા- પૂર્વક ભગવંત મહાવી૨ને વાંદી તેજ દિવ્ય વિમાન ઉપ૨ ચઢી જ્યાંથી આવ્યો હતો ત્યાં તે પાછો ચાલ્યો ગયો. ' [૭૪] ગૌતમ આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવન્ ! અન્ય દિવસે દેવેન્દ્ર દેવરાજ શક્ર દેવાનુપ્રિય આપને વંદન, નમન, સત્કાર યાવ-પર્યુપાસના કરે છે, પણ હે ભગવન્ ! Page #364 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૬, ઉદેસો-૫ ૩૬૧ આજે તો તે શક્ર આપને સંક્ષિપ્ત આઠ પ્રશ્નો પૂછી અને ઉત્સુકતાપૂર્વક વાંદી નમી યાવતુકેમ ચાલ્યો ગયો? - હે ગૌતમી એ પ્રમાણે ખરેખર તે કાળે તે સમયે મહાશુક્રકલ્પના મહા સામાન્યવિમાનમાં મોટી ઋદ્ધિવાળા, યાવતુ-મોટા સુખવાળા બે દેવો એકજ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાદ્રષ્ટિરુપે ઉત્પન્ન થયો અને એક આયામી. સમ્યવૃષ્ટિરુપે ઉત્પન્ન થયો. ત્યાર પછી ઉત્પન્ન થયેલા તે માયિમિથ્યાવૃષ્ટિ દેવે ઉત્પન્ન થયેલા આમાયિસમ્યવ્રુષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું કે- પરિણામ પામતા પુદ્ગલો “પરિ ણત' ન કહેવાય, પણ ‘અપરિણત’ કહેવાય. ત્યારબાદ ઉત્પન્ન થયેલા તે અમાયી સમ્યગ દ્રષ્ટિ દેવે આ પ્રમાણે કહ્યું કે-પરિણામ પામતા પુદ્ગલો “પરિણત’ કહેવાય, પણ ‘અપરિ સત’ન કહેવાય, એ પ્રમાણે કહી ઉત્પન્ન થયેલા તે અમાસિમ્યગદ્રષ્ટિ દેવે ઉત્પન્ન થયેલા માયિમિથ્યાવૃષ્ટિ દેવને આ પ્રકારનો સંલ્પ ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી યાવતુ-પપાસી આ પ્રકારનો પ્રશ્ન પૂછવો ત્યારબાદ તે દેવેન્દ્ર દેવરાજ શક્ર મારી તરફ આવતા તે દેવની તેવા પ્રકારની દિવ્યદેવર્ષિ, દિવ્યદેવતિ, દિવ્ય દેવપ્રભાવ અને દિવ્ય તેજોરાશિને ન સહન કરતો આઠ સંક્ષિપ્ત પ્રશ્નો પૂછી અને ઉત્સુકતાપૂર્વક વાંદી યાવતુ-ચાલ્યો ગયો. [૬૭]જે વખતે શ્રમણ ભગવંત મહાવીર પૂર્વ પ્રમાણેની વાત પૂજ્ય ગૌતમને કહી રહ્યા છે તે જ વખતે તે (સમ્યવૃષ્ટિ દેવ) ત્યાં શીધ્ર આવ્યો અને પછી તે દેવે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વાંદી નમી આ પ્રમાણે કહ્યું કે-હે ભગવનું ! મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય નામના વિમાનમાં ઉત્પન્ન થયેલા માયી મિથ્યાદ્રષ્ટિ દેવે મને આ પ્રમાણે કહ્યું કે “પરિણત’ કહેવાય. તો હે ભગવન્! એ મારું કથન કેવું છે? શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું કે-હે ગંગદત્ત! હું પણ એ પ્રમાણે કહું છું, કે પરિણામ પામતા પુદ્દલો યાવતુ “અપરિણત' નથી પણ “પરિણત’ છે, અને તે અર્થ સત્ય છે. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી એ વાતને સાંભળી અવધારી તે ગંગદત્ત દેવ હર્ષવાળો અને સંતોષવાળો થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નથી બહુ દૂર નહિ અને બહુ નજીક નહી એવી રીતે પાસે બેસી તેઓની પર્યાપાસના કરે છે. પછી શ્રમણ ભગવંત મહાવીરે ધર્મકથા કહી, યાવતુ-તે આરાધક થયો. પછી તે ગંગદત્ત દેવ હર્ષ અને સંતોષયુક્ત થઈ ઉભો થયો, શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે બોલ્યો કે- હે ભગવંત! હું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક છું? જેમ સૂયભદેવ સંબધે કહ્યું તેની પેઠે બધું જાણવું, યાવતું તે ગંગદત્ત દેવ બત્રીસ પ્રકારના નાટક દેખાડી જ્યાંથી આવ્યો હતો ત્યાંથી પાછો ચાલ્યો ગયો. [૭] ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને કહ્યું, કે-હે ભગવન ! એ ગંગદત્ત દેવની તે દિવ્ય દેવઈિ, દિવ્ય દેવવૃતિ યાવતુ-ક્યાં ગઈ? હે ગૌતમ! તે દિવ્ય દેવધિ તે ગંગદત્ત દેવના શરીરમાં ગઈ, આ સ્થળે પૂર્વોક્ત કૂટાગાર શાળાનો દ્રષ્ટાંત જાણવો. ગંગદત્ત દેવે તે દિવ્ય દેવધિ અને દિવ્ય દેવઘુતિ શાથી મેળવી, યાવતુ તેને શાથી અભિસમન્વાગત-પ્રાપ્ત થઈ ? શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું કે-હે ગૌતમ તે કાળે તે સમયે આજ જંબૂદ્વીપમાં, ભારતવર્ષમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં સહસ્ત્રા ભ્રવણ નામનું ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં આડ્ય, યાવતુ-અપરિભૂત એવો Page #365 -------------------------------------------------------------------------- ________________ · ૩૨ ભગવઇ - ૧૬/૯/૫/૬૭૬ ગંગદત્ત નામનો ગૃહપતિ રહેતો હતો. તે કાળે, તે સમયે આદિકર, યાવત્-સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશગત ચક્રસહિત, યાવત્-દેવોવડે ખેંચાતા ધર્મયુક્ત, શિષ્યગણથી સંપરિવૃત્ત થઈ પૂર્વાનુપૂર્વી વિચરતા અને ગ્રામાનુગ્રામ વિહરતા યાવત્-શ્રીમનિસુવ્રત નામે અરહંત યાવત્- વિહરવા લાગ્યા. સભા વાંદવા નીકળી અને યાવત્ પર્યાપાસના ક૨વા લાગી. ત્યારબાદ તે ગંગદત્ત નામે ગૃહપતિ આવી રીતે શ્રીમુનિ- સુવ્રત સ્વામી આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતોષવાળો થઈ યાવત્-બલિકર્મ કરી શરીરને શણગારી પોતાના ઘરથી નીકળ્યો, નીકળી જ્યાં શ્રીમુનિસુવત અરહંત હતા ત્યાં આવી ત્રણ વાર પ્રદક્ષિણા કરી,યાવત્-ત્રણ પ્રકારની પર્યાપાસનાવડેપ/પાસના કરવા લાગ્યો. ત્યાર પછી તે શ્રીમુનિસુવ્રત સ્વામીએ ધર્મકથા કહી યાવત્-સભા પાછી ગઈ. ત્યારબાદ તે ગંગદત્ત નામે ગૃહપતિ ધર્મને સાંભળી, અવધારી હર્ષ તથા સંતોષયુક્ત થઈ ઊભો થયો, ઉઠીને શ્રીમુનુસુવ્રત સ્વામીને વાંદી, નમી આ પ્રમાણે બોલ્યો કે હે ભગવન્ ! હું નિગ્રંથના પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, યાવત્-આપ જે પ્રમાણે કહો છો તે તેમજ માનું છું. વિશેષ એ કે હે દેવાનુપ્રિય! મારા મોટા પુત્રને કુટંબીને મુખ્યભૂત સ્થાપીને આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ યાવત્ પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર. ત્યારે તે હર્ષયુક્ત અને સંતોષયુક્ત થઈ મુનિસુવ્રત સ્વામીને વાંદી, નમી જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવ્યો. આવીને વિપુલ અશન, પાન-યાવત્ તૈયાર કરાવી પોતાના મિત્ર, જ્ઞાતિ સ્વજન વગેરેને નોતર્યા. પછી જ્ઞાન કરી પૂરણ શેઠની પેઠે યાવત્-પોતાના મોટા પુત્રને કુટુંબમાં મુખ્ય તરીકે સ્થાપી પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન વગેરેને તથા મોટા પુત્રને પૂછી હજાર પુરુષવડે ઉપાડી શકાય તેવી શિબિકામાં બેસી, પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન યાવત્ પરિવારવડે તથા મોટા પુત્રવડે અનુસરાતો સર્વ ઋદ્ધિસહિત યાવત્ વાજિંત્રના થતા ઘોષપૂર્વક હસ્તિનાપુરની વચ્ચોવચ્ચ નિકળી જે તરફ સહસ્રાબ્રવણ નામે ઉઘાન છે, તે તરફ આવી તીર્થંકરના છત્રાદિ અતિશય જોઈ યાવત્-ઉદાયન રાજાની પેઠે યાવતુ-પોતાની મેળેજ પોતાના ધરેણા ઉતાર્યા અને પોતાની મેળેજ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારબાદ ઉદાયી રાજાની પેઠે દીક્ષા લીધી. યાવત્-તેજ પ્રમાણે અગીયાર અંગો ભણ્યો, યાવત્-એક માસની સંલેખના વડે સાઠ ભક્તઅનશનપણે વીતાવી આલોચન-પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક મરણસમયે મૃત્યુ પ્રાપ્ત કરી તે મહાશુક્રકલ્પમાં મહાસામાન્ય નામના વિમાનમાં ઉપપાત સભાના દેવશયનીયમાં યાવત્-ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો. પછી પાંચ પ્રકારની પર્યાપ્ત વડે પર્યાપ્તપણાને પામ્યો. તે પર્યાપ્તિના પાંચ પ્રકાર આ પ્રમાણે છે- આહારપતિ, યાવતુભાષા-મનઃપયતિ. એ પ્રમાણે હે ગૌતમ! તે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવર્ધિ પૂર્વોક્ત કારણથી યાવત્ પ્રાપ્ત કરી છે. હે ભગવન્ ! તે ગંગદત્ત દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે! હે ગૌતમ! તેની સ્થિતિ સત્તર સાગરોપમની કહી છે. હે ભગવન્ ! તે ગંગદત્ત દેવ તેના આયુષનો ક્ષય થયા પછી તે દેવલોકથી નીકળી ક્યાં જશે. હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવત્-સર્વ દુઃખોનો નાશ કરશે. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે.' શતકઃ૧૬-ઉદ્દેસોઃઃપની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જછાયાપૂર્ણ Page #366 -------------------------------------------------------------------------- ________________ શતક-૧દ, ઉદસો-દ ૩૬૭ (ઉદ્દેશકઃ૬) [૭૭] હે ભગવન! સ્વપ્નદર્શન કેટલા પ્રકારનું કહ્યું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું યથાતથ્ય, પ્રતાન, ચિંતા, તદ્વિપરીત, અને અવ્યક્ત સ્વપ્રદર્શન. હે ભગવન્! સૂતેલો પ્રાણી » જુએ, જાગતો પ્રાણી સ્વપ્ર જુએ કે સૂતો જાગતો પ્રાણી સ્વપ્ર જુએ? હે ગૌતમ ! સૂતેલો પ્રાણી સ્વપ્ર ન જુએ, જાગતો પ્રાણી સ્વપ્ર ન જુએ પણ સૂતો જાગતો પ્રાણી સ્વપ્રને જુએ. હે ભગવન્! જીવો સૂતેલા છે, જાગૃત છે કે સૂતાજાગતા છે? હે ગૌતમાં તે ત્રણે છે. હે ભગવન્! નૈરયિકો સૂતેલા છે-ઈત્યાદિ પ્રશ્ન. સૂતેલા છે, પણ જાગતા કે સૂતા-જાગતા નથી. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય સંબધે પણ જાણવું.પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુતેલા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ સૂતેલા છે અને સૂતા-જાગતા નથી. એ પ્રમાણે યાવતુ- ચઉરિન્દ્રિય સંબધે પણ જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુતેલા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તેઓ સૂતેલા છે અને સૂતાજાગતા પણ છે. પણ (તદ્દન) જાગતા નથી. મનુષ્યના પ્રશ્નમાં સામાન્ય જીવોની પેઠે જાણવું. વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિક દેવોના પ્રશ્નમાં નૈરયિકોની પેઠે સમજવું. [૬૭૮]હે ભગવન્! સંવૃત્ત જીવ સ્વપ્ર જુએ, અસંવૃત્ત જીવ સ્વપ્ર જુએ કે સંવૃત્તા સંવૃત જીવ સ્વમ જુએ? હે ગૌતમ ! એ ત્રણે જીવો સ્વમ જુએ, પણ સંવૃત્ત જીવ સત્ય સ્વઝ જુએ, અસંવૃત્ત જીવ જે સ્વપ્ર જુએ તે સત્ય પણ હોય અસત્ય પણ હોય, તથા અસંવૃત્તની પેઠે સંવૃત્તાસંવૃત્ત જીવ પણ સ્વપ્ર જુએ. હે ભગવન્! જીવો સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારના છે. જેમ સુપ્ત જીવોનું વર્ણન કરેલું છે તેમ અહીં પણ સમજવું. હે ભગવન્! સ્વપ્ર કેટલા પ્રકારના કહ્યાં છે? હે ગૌતમ ! બેંતાલીશ પ્રકારના મહાસ્વપ્ર કેટલા પ્રકારનાં કહ્યા છે ? હે ગૌતમ ! બધા મળીને બહોંતેર સ્વપ્રો કહ્યાં છે. હે ભગવનું જ્યારે તીર્થકરનો જીવ ગર્ભમાં અવતરે ત્યારે તીર્થંકરની માતાઓ કેટલા મહાસ્વપ્ર જોઈને જાગે? હે ગૌતમ ! ચૌદ મહાસ્વપ્રો જોઈને જાગે છે. તે આ પ્રમાણે હાથી, બળદ, સિંહ, યાવતું- અગ્નિ. હે ભગવન્! જ્યારે ચક્રવર્તીનો જીવ ગર્ભમાં અવતરે ત્યારે ચક્રવર્તીની માતાઓ કેટલા મહાસ્વપ્ર જોઈને જાગે? હે ગૌતમ ચૌદ મહાસ્વપ્રો તીર્થંકરની માતાઓની પેઠેજ જુએ છે અને પછી જાગે છે, એજ પ્રમાણે વાસુદેવની માતાની સ્વપ્રસંબધે પૃચ્છા ! હે ગૌતમ! કોઈ પણ સાત મહાસ્વપ્રો જોઈને જાગે છે. એ પ્રમાણે બલદેવની માતાઓ કોઈ પણ ચાર મહાસ્વપ્રો જોઈને જાગે છે. ! માંડલિક રાજાઓની માતાઓ એ ચૌદ સ્વપ્રોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્રને જોઈને જાગે છે. [૬૭૯]જ્યારે શ્રમણ ભગવંત મહાવીર છદ્મસ્થપણામાં હતા ત્યારે તેઓ એક રાત્રિના છેલ્લા પ્રહરમાં આ દશ મહાસ્વપ્રો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે- “એક મોટા ભયંકર અને તેજસ્વી પવાળા તાડ જેવા પિશાચને પરાજિત કર્યો.' એક મોટા ધોળી પાંખવાળા પુસ્કોકિલને તેઓએ સ્વપ્રમાં જોયો એક મોટા ચિત્રવિચિત્ર પાંખવાળા પંસ્કોકિલને સ્વપ્રમાં જોયો, એક મહાન સર્વરત્નમય માલાયુગલને સ્વપ્નમાં એક મોટા અને ધોળા ગાયના ધણને સ્વપ્રમાં જોયો જોયો ચારે બાજુથી કુસુમિત થયેલા એક મોટા, પદ્મસરોવરને સ્વપ્રમાં જોયો ‘હજારો તરંગ અને કલ્લોલોથી વ્યાપ્ત એક મહાસાગરને Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ભગવાઈ -૧દા-દાદ૭૯ પોતે હાથવડે તર્યો તેજથી જળહળતા એક મોટા સૂર્યને એક મોટા માનુષોત્તર પર્વતને લીલા વૈડૂર્યના વર્ણ જેવા પોતાના આંતરડાવડે સર્વ બાજુએથી આવેખિત અને પરિવે ખિત જોયો. અને એક મહાનુ મંદર (મેરુ પર્વતની ચૂલિકા ઉપર સિંહાસનમાં બેઠેલ પોતાના આત્માને જોઈ તેઓ જાગ્યા શ્રમણ ભગવંત મહાવીર જે ભયંકર અને તેજસ્વી પાવાળા તથા તાડના જેવા એક પિશાચને પરાજિત કરેલો મોહનીય કર્મને મૂળથી નષ્ટ કર્યું. જો એક મોટો ધોળી પાંખવાળો યાવતુ-પંસ્કોકિલ જોયો તેથી શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરી વિહય. જે એક મોટો ચિત્ર વિચિત્ર પાંખવાળો યાવતુ-પંસ્કોકિલ જોયો તેથી વિચિત્ર સ્વયમ અને પરસમયના દ્વાદશાંગગણિપિટક કહ્યું, આ પ્રમાણે છે- આચાર, સૂત્રકૃત, યાવતુ દ્રષ્ટિવાદ.જે એક મહાનું સર્વરત્નમય માલાયુગલ જોયું અને જાગ્યા તેથી બે પ્રકારનો ધર્મ કહ્યો,સાગારધર્મ અને અનગારધર્મ. જો એક ધોળી ગાયનું મહાનુ ધણ જોઈને જાગ્યા તેથી ચાર પ્રકારનો સંઘ થયો, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જે એક મોટું યાવતુ-પા સરોવર જોઈને જાગ્યા તેથી ભવનવાસી, વાનયંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક એક ચાર પ્રકારના દેવોને પ્રતિબોધ કર્યો. જે એક મોટા યાવતુ મહાસાગરને પોતે હાથ વડે તરેલો જોયો અનાદિ અને અનન્ત યાવત-સંસારરુપ કાંતારને પાર કર્યો. જે તેજથી ઝળહળતો એક મોટો સૂર્ય જોયો તેથી અનંત, અનુત્તર, નિરાવરણ, નિવ્યાઘતિ, સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. એક મોટા માનુષોત્તર પર્વતને નીલ વૈડૂર્યના વર્ણ જેવા, પોતાના આંતરડાથી ચારે બાજુએ આવેષ્ટિત અને પરિવેષ્ટિત કરેલો જોયો તેથી દેવલોક મનુષ્યલોક અને અસુરલોકમાં-“આ શ્રમણ ભગવંત મહાવીર છે” એવી ઉદાર કીર્તિ, સ્તુતિ, સન્માન અને યશ પ્રાપ્ત થયા. પોતાના આત્માને મંદરપર્વતની ચૂલિકા પરના સિંહાસનમાં બેઠેલો જોયો અને જોઈને જાગ્યા તેથી શ્રમણ ભગવંત મહાવીરે કેવળી થઈ દેવ, મનુષ્ય અને અસુર યુક્ત પરિષદમાં બેસી ધર્મ કહ્યો, [૬૮] કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્રને અંતે એક મોટી અશ્વપંક્તિ, ગજપંક્તિ, યાવતુ-વૃષભ પંક્તિને જુએ અને તેના ઉપર ચઢે તથા તે ઉપર પોતે ચઢ્યો છે એમ પોતાને માને, અને એ પ્રમાણે જોઈ ને તુરત જાગે તો તે તેજ ભવમાં સિદ્ધ થાય, યાવતુ સર્વ દુખોનો નાશ કરે. કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્રને અત્તે સમુદ્રને બન્ને પડખે અડકેલું તથા પૂર્વ અને પશ્ચિમ તરફ લાંબું એક મોટું દામણ જુએ અને તેને વીંટાળે અને તે પોતે વીંટાવ્યું છે એમ પોતાને માને તથા તે પ્રકારે જોઈ શીધ જાગે તો તેજ ભવમાં સિદ્ધ થાય, યાવતુસર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી અથવા પુરુષ બન્ને બાજુએ લોકાન્તને સ્પર્શેલુ તથા પૂર્વ અને પશ્ચિમે લાંબુ એક મોટું દોરડું જુએ અને તેને કાપી નાખે અને તે પોતે કાપી નાંખ્યું છે એમ પોતાને માને તથા તે પ્રકારે જોઈ શીધ્ર જાગે તો તે યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્રને અત્તે એક મોટા લોઢાના, તાંબાના, કથીરના, અને સીસાના ઢગલાને જુએ અને તે ઉપર ચઢે અને પોતે તે ઉપર ચઢ્યો છે એમ પોતાને માને તથા એમ જોઈ શીધ્ર જાગે તો તે વાવ-બે ભવમાં સિદ્ધ થાય, યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્રને છેડે એક મોટા હિરણ્ય-રુપાના, સુવર્ણના, રત્નપ્રભા ના અને વજના ઢગલાને જુએ અને તે ઉપર ચઢે અને પોતે તે ઉપર ચઢ્યો છે એમ પોતાને માને Page #368 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૬, ઉસો-૬ ૩૬૫ તથા તુરત જાગે તો તેજ ભવમાં સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અત્તે એક મોટા ઘાસના ઢગલાને, યાવતુ કચરાના ઢગલાને જુએ અને તેને વિખેરે અને પોતે વિખેર્યો છે એમ પોતાને માને અને જો તુરત જાગે તો તેજ ભવમાં યાવતુસર્વદુઃખનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ને એક મોટા શરસ્તંભને,વરણ સ્તંભ ને વંશીમૂલસ્તંભને કે વલ્લિમૂલસ્તંભને જુએ અને તેને ઉખેડે અને પોતે તેને ઉખેડ્યો છે એમ પોતાનેમાને અને પછી શીધજાગે તોતે જભવમાં યાવતુ-સર્વદુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્રને છેડે એક મોટા ક્ષીરકુંભને દૃધિકુંભને, ધૃતકુંભને અને મધુકુંભને જુએ અને તેને ઉપાડે તથા પોતે તેને ઉપાડ્યો છે એમ પોતાને માને, પછી શીધ્ર જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ને એક મોટા સુરાના વિકટ કુંભને, સૌવીરના મોટા કુંભને, તૈલકુંભને કે વસાકુંભને જુએ. તેને ભેદે અને પોતે તેને ભેદી નાખ્યો છે એમ પોતાને માને પછી તુરત જાગે તો બે ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ત કુસુમિત એવા એક મોટા પડા સરોવરને જુએ,યાવતુ પછી તુરત જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ત તરંગો અને કલ્લોલોથી વ્યાપ્ત એક મોટા સાગરને જુએ વાવશીધ્ર જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ને સર્વ રત્નમય એક મોટું વિમાન જુએ, યાવતું શીધ્ર જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. ૬૮૧]હે ભગવન્! કોષ્ઠપુટો, યાવતુ-કેતકીટો યાવતુ-એક સ્થાનથી સ્થાનાન્તરે લઈ જવાતા હોય ત્યારે પવનાનુસારે જે (તેમનો ગંધ) વાય છે તો તે કોષ્ઠ વાય છે કે થાવતુ-કેતકી વાય છે? હે ગૌતમ!કોષ્ઠકપુટો કે કેતકીપુટો વાતા નથી. પણ ગંધના જે પુદ્ગલો છે તે વાય છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે'. શતક વદ-ઉદેસાદની મુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક-૭) [૬૮૨] હે ભગવન્! કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો . જેમ પ્રજ્ઞાપના સૂત્રમાના ઉપયોગ પદમાં કહેવામાં આવ્યું છે તેમ અહીં બધું કહેવું. તેમજ અહીં ત્રીસમું “પશ્ચાત્તાપદ' પણ સમગ્ર કહેવું. હે ભગવન્! તે એમજ છે, શતકા-ઉદેસો ૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૮) [૬૮૩]હે ભગવન્! લોક કેટલો મોટો કહ્યો છે? હે ગૌતમ! લોક અત્યન્ત મોટો કહ્યો છે. જેમ બારમાં શતકમાં કહ્યું છે તેમ અહીં પણ લોક સંબંધી બધી હકીકત કહેવી, હે ભગવન્! લોકના પૂર્વ ચરમાંતમાં જીવો છે, જીવદેશો છે, જીવપ્રદેશો છે, અજીવો છે, અજીવદેશો છે, કે અજીવપ્રદેશો છે ? હે ગૌતમ ! ત્યાં જીવો નથી, પણ જીવદેશો છે, જીવપ્રદેશો છે, અજીવો છે અજીવદેશો છે અને અજીવ પ્રદેશો પણ છે. જે જીવદેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના જે દેશો છે, અથવા એકેન્દ્રિયના દેશો અને અનિદ્રિયનો (એક) દેશ છે-ઈત્યાદિ બધું દશમાં શતકમાં કહેલ આગ્રેયી દિશાની વક્તવ્યતા પ્રમાણે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ભગવઇ - ૧૬૪-૨૮/૬૮૩ કહેવું. વિશેષ એ કે, દેશોના વિષયમાં અનિદ્રિયો માટે પ્રથમ ભાંગો ન કહેવો. ત્યાં જે અરુપી અજીવો રહેલા છે તે છ પ્રકારના છે અને અટ્ઠાસમય (કાળ) નથી. હૈ ભગવન્ ! લોકના દક્ષિણ દિશાના ચરમાંતમાં જીવો છે ઈત્યાદિ સર્વ પૂર્ણ પ્રમાણે પૂછ્યું. પૂર્વ પ્રમાણેજ બધું કહેવું, અને એ પ્રમાણે પશ્ચિમ ચરમાંતમાં ઉત્તર ચરમાંતમાં પણ સમજ્યું. લોકના ઉપરના ચરમાંતમાં જીવો છે-ઈત્યાદિ હે ગૌતમ ! ત્યાં જીવો નથી, પણ જીવદેશો છે, જીવપ્રદેશો છે, યાવત્-અજીવપ્રદેશો પણ છે. જે જીવદેશો છે તે અવશ્ય એકેન્દ્રિયોનો દેશો અને અનેિંદ્રિયોના દેશો છે. અથવા એકેદ્રિયોના દેશો, અનિન્દ્રિયોના દેશો અને બેઈન્દ્રિયો નો એક દેશ છે. અથવા એકેન્દ્રિયોના દેશો અનિન્દ્રિ યોના દેશો અને બેઈન્દ્રિયોના દેશો છ. એમ વચલા ભાંગા સિવાયના ત્રિકસંયોગી બીજા બધા ભાંગા કહેવા પંચેન્દ્રિયો સુધી કહેવું. ત્યાં જે જીવપ્રદેશો છે તે અવશ્ય એકે ન્દ્રિયોના પ્રદેશો અને અનિન્દ્રિયોના પ્રદેશો છે. અથવા એકેન્દ્રિયોના પ્રદેશો, અનિદ્રિ યોના પ્રદેશો, અને એક બેઈન્દ્રિયના પ્રદેશો છે. અથવા એકેન્દ્રિયોના પ્રદેશો, અનિદ્રિ યોના પ્રદેશો અને બેઈન્દ્રિયોન પ્રદેશો છે. એ પ્રમાણે પ્રથમ ભાંગા સિવાયના બીજા બધા કહેવા,યાવત્-પંચેન્દ્રિય સુધી જાણવું. અને દશમાં શતકમાં કહેલ તમા દિશાની વક્ત વ્યતા પ્રમાણે અહીં અજીવોની વક્તવ્યતા કહેવી. હે ભગવન્ ! લોકના હેઠળના ચરમાંતમાં શું જીવો છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! ત્યાં જીવો નથી, જીવ દેશો છે, જીવપ્રદેશો છે, યાવતુ-અજીવના પ્રદેશો પણ છે. જે જીવદેશો છે તે અવશ્ય એકેંદ્રિયના દેશો છે. અથવા એકેંદ્રિયોના દેશો અને બેઈંદ્રિયનો દેશ છે. અથવા એકેંદ્રિયોના દેશો અને બેઈદ્રિયોના દેશો છે. એ પ્રમાણે વચલા ભાંગ સિવાય બીજા બધા ભાંગા કહેવા, અને તે યાવત્-અનિદ્રિયો સુધી જાણવું. સર્વના પ્રદે શોની બાબતમાં પૂર્વ ચરમાંતના પ્રશ્નોત્તર પ્રમાણે જાણવું, પણ તેમાં પ્રથમ ભાંગો ન કહેવા. અજીવોની બાબતમાં ઉ૫૨ના ચરમાંતમાં કહ્યા પ્રમાણે બધું કહેવું. હેભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વીના પૂર્વ ચરમાંતમાં જીવો છે-ઈત્યાદિ પૃચ્છા હે ગૌતમ! ત્યાં જીવો નથી. જેમ લોકના ચાર ચરમાંત કહ્યા તેમ રત્નપ્રભાના પણ ચારે ચરમાંત જાણવા. દશમાં શતકમાં કહેલ વિમલા દિશાની વક્તવ્યતા પ્રમાણે આ રત્નપ્રભાના ઉપરના ચરમાંતની તથા રત્નપ્રભા પૃથ્વીનો નીચલો ચરમાંત પણ લોકની નીચેના ચરમાંતની પેઠે જાણવી. પરન્તુ વિશેષ એ કે જીવદેશોના સંબંધે પંચેન્દ્રિયોમાં ત્રણ ભાંગા કહેવું. રત્નપ્રભા પૃથ્વીના ચાર ચરમાંતની પેઠે શર્કરાપ્રભા પૃથિવીના પણ ચાર ચરમાંત કહેવા. એ પ્રમાણે યાવતુ-સાતમી પૃથિવી સુધી જાણવું. તથા સૌધર્મ (દેવલોક) યાવત્ ઉચ્યુત્ સંબંધે પણ એજ પ્રમાણે સમજવું. ત્રૈવેયક વિમાનો સંબંધે પણ તેજ પ્રમાણે જાણવું. પણ તેમાં વિશેષ એ છે કે ઉપલા અને હેઠલા ચરમાંત વિષે દેશો સંબંધે પંચેંદ્રિયોમાં પણ વચલો ભાંગો ન કહેવો. બાકીનું બધું પૂર્વ પ્રમાણે જ કહેવું. તથા ત્રૈવેયક વિમાનની પેઠે અનુત્તર વિમાનની અને ઈષત્યાગ્ભારા પૃથિવીની પણ વક્તવ્યતા કહેવી. [૬૮૪] ભગવન્ ! પરમાણુ એકસમયમાં લોકના પૂર્વચરમાંતથી-પશ્ચિમચરમાં તમાં, પશ્ચિમચરમાંતથી પૂર્વચરમાંતમાં, દક્ષિણચરમાંતથી ઉત્તર ચરમાંતમાં, ઉત્તર ચરમાંતથી યાવત્ ઉપરનાચરમાંતમાં જાય? ગૌતમ ! હા [૬૮૫]હે ભગવન્ ! ‘વરસાદ વરસે છે કે નથી વરસતો' એ (જાણવાને) માટે કોઈ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ શતક-૧૬, ઉદેસો-૮ પુરુષ પોતાનો હાથ, પગ, બાહુ, કે ઉરુ સંકોચે કે પસારે તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે? હે ગૌતમ! તે પુરુષને કાયિકી વગેરે પાંચે ક્રિયાઓ લાગે. [૬૮]હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો વાવતુ-મોટા સુખવાળો દેવ લોકાંતમાં રહીને અલોકમાં પોતાના હાથને, યાવતુ-ઉરુને સંકોચવા કે પસારવા સમર્થ છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ગૌતમ જીવોને આહારૌપચિત, શરીરોપતિ અને ક્લેવરોપચિત પુદ્ગલો હોય છે, તથા પુદ્દલોને આશ્રયીનેજ જીવોનો અને અજીવોનો ગતિપર્યાય કહેવાય છે. અલોકમાં તો જીવો નથી. તેમ પુદ્ગલો પણ નથી માટે તે હેતુથી પૂર્વોક્ત દેવ યાવતુ-પસારવા સમર્થ નથી. હે ભગવન્! તે એમજ છે, એમજ છે.” | શતકઃ૧૬-ઉદ્દેસો ૮ની મુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૯) [૬૮૭lહે ભગવન્! વૈરોચનેન્દ્ર અને વૈરોચન રાજા એવા બલિની સુધમાં સભા ક્યાં કહેલી છે? હે ગૌતમ ! જંબુદ્વીપ નામે દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરે તિરછું અસંખેય ઈત્યાદિ જેમ ચરમની હકીકતમાં કહ્યું છે તેમ અણવરદ્વીપની બાહ્યવેદિકાથી અરુણવરસમુદ્રમાં ૪૨૦૦૦ યોજન અવગાહ્યા પછી વૈરોચનેન્દ્ર અને રોચનરાજા એવા બલિનો રુચકેંદ્ર નામનો ઉત્પાત પર્વત કહ્યો છે. તે ઉત્પાત પરવેંત તેનું પ્રમાણ તિગિ ચ્છકૂટ પર્વતની પેઠે જાણવું યાવતું કેન્દ્ર નામનો અર્થ પણ તે પ્રમાણે કહેવો. વિશેષ એ કે અહિં કેન્દ્રની પ્રભાવાળાં ઉત્પલાદિ જાણવાં.બાકી બધું તેજ પ્રમાણે યાવતુ-તે બલિ ચંચા રાજધાનીનું તથા અન્યોનું આધિપત્ય કરતો વિહરે છે.) ત્યાં સુધી કહેવું. તે રુચ કેન્દ્ર ઉત્પાત પર્વતની ઉત્તરે ઈત્યાદિ પૂર્વવતુ યાવતુ-ચાલી હજાર યોજન ગયા પછી ત્યાં બલિની બલિચંચા'નામની રાજધાની કહીછેતેરાજધાનીનો વિખંભ વિસ્તાર એકલાખ યોજના છે. બાકીનું વધુ પ્રમાણ પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ કે બલિની સ્થિતિ સાગ રોપમ કરતાં કંઈક અધિક કહી છે. હે ભગવન્!તે એમજ છે, હેભગવન્!તે એમજ છે.' શતકઃ૧૬-ઉદેસી ૯ની મુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક ૧૦-૧૪) [૬૮૮]હે ભગવનું ! અવધિજ્ઞાન કેટલા પ્રકારે કહ્યું છે ? બે પ્રકારે.અહિં પ્રજ્ઞાપના'નું તેત્રીસમું પદ સંપૂર્ણ કહેવું. હે ભગવન્! તે એમજ છે, યાવવિહરે છે. [૬૮]હે ભગવન્! દીપકુમારો બધા સમાન આહારવાળા છે, સમાન ઉચ્છુવાસ-નિઃશ્વાસવાળા છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. અહિં જેમ પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકમાં દ્વીપકુમારોની વક્તવ્યતા કહેલી છે તે બધી કહેવી, હે ભગવનું ! દ્વિીપકુમારોને કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ ! ચાર. કૃષ્ણલેશ્યા, યાવતુ- તેજો લેશ્યા. હે ભગવનું ! યાવતુ-તેજલેશ્યાવાળા એ દ્વીપકુમારોમાં કોણ કોનાથી યાવતુવિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા દ્વીપકુમારો તેજોલેશ્યાવાળા છે, કાપોતલેશ્યા વાળા અસંખેયગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, અને તેના કરતાં કષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! એ દ્વીપકુમારોમાં કોણ કોનાથી અલ્પ ધિક છે અને મહર્ધિક છે ? હે ગૌતમ ! કષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ દ્વીપકુમારો મહર્ધિક છે, યાવત્-તેજોલેશ્યાવાળઆ સૌથી મહર્દિક છે. [૬૯૦-૬૯૨]હે ભગવન્ ! શું ઉદ્ધિકુમારો બધા સમાન આહારવાળા છેઈત્યાદિ પૂર્વ પ્રમાણે પ્રશ્ન. પૂર્વ પ્રમાણેજ બધું જાણવું. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે’- એ પ્રમાણે દિકુમારો વિષે તેરમો ઉદ્દેશક જાણવો અને એ પ્રમાણે સ્તનિત કુમારો વિષે ચૌદમો ઉદ્દેશક સમજવો. ‘હે ભગવન્ ! તે એમજ છે. શતકઃ૧૬-ઉદ્દેસા-૧૦-૧૪ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ભગવદ - ૧૬/-/૧૦ થી ૧૪/૬૮૯ શત:૧૭ --ઉદ્દેસો-૧૦ [૬૯૩-૬૯૪]શ્રુતદેવના ભગવતીને નમસ્કાર કુંજર,- સંયતદિ શૈલેશી, ક્રિયા,, ઈશાનેન્દ્ર, પૃથિવીકાયિક, અપ્લાયિક, વાયુકાયિક, એકેન્દ્રિય, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્ક્રુમાર અને અગ્નિકુમાર એ સત્તર ઉદ્દેશકો કહેવાશે. [૬૫]રાજગૃહમાં નગરમાં યાવત્ આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્ ! ઉદાયી નામે પ્રધાન હસ્તી કઈ ગતિમાંથી મરણ પામી તુરત અહીં ઉદાયી નામે પ્રધાન હસ્તીપણે ઉત્પન્ન થયો છે ? હે ગૌતમ ! અસુરકુમાર દેવ થકી મરણ પામી હે ભગવન્ ! આ ઉદાયી નામે હસ્તી ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીને વિષે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરિયકપણે ઉત્પન્ન થશે. હે ભગવન્ ! તે ત્યાંથી મરણ પામી તુરત ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે, ભૂતાનંદ નામે પ્રધાન હસ્તી કઈ ગતિમાંથી મરણ પામી તુરત અહિં ભૂતાનંદ નામે હસ્તીપણે ઉત્પન્ન થયો છે ? જેમ ઉદાયી નામે હસ્તીની વક્તવ્યતા કહી એમ ભૂતાનંદની પણ જાણવી. યાવત્-સર્વ દુઃખોનો અન્ત કરશે. [૬૯૬]હે ભગવન્ ! કોઈ પુરુષ તાડના ઝાડ ઉપર ચઢે, અને ત્યાં રહેલા તાડના ફળને હલાવે કે નીચે પાડે તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? હે ગૌતમ ! તે પુરુષને કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે. જે જીવોના શરીરદ્વારા તાડ વૃક્ષ તથા તાડનું ફળ ઉત્પન્ન થયું છે તે જીવોને પણ કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે. હે ભગવન્ ! તે તાડનું ફળ પોતાના ભારને લીધે યાવત્-નીચે પડે, અને નીચે પડતા તે તાડના ફળદ્વારા જે જીવો હણાય, યાવત્-જીવિતથી જૂદા થાય, તો તેથી તે ફળ તોડનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? હે ગૌતમ ! કાયિકી વગેરે ક્રિયાઓ લાગે, જે જીવોના શરીરથી તાડનું વૃક્ષ નીપજ્યું છે તે જીવોને યાવત્ ચાર ક્રિયાઓ લાગે, અને જે જીવોના શરીરથી તાડનું ફળ નીપજ્યું છે તે જીવોને તો કાયિકી યાવત્ પાંચે ક્રિયાઓ લાગે. તથા જે જીવો સ્વાભાવિક રીતે નીચે પડતાં તાડના ફળના ઉપકારક થાય છે તે જીવોને પણ કાયિકી યાવત્- પાંચે ક્રિયાઓ લાગે. હે ભગવન્ ! કોઈ પુરુષ ઝાડના મૂળને હલાવે કે નીચે પાડે તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે?હે ગૌતમ!કાયિકી વગેરે પાંચે ક્રિયાઓ લાગે,અને જે જીવોના શરીર થી મૂળ યાવત્ બીજ નીપજ્યાં છે તે જીવોને પણ કાયિકી વગેરે પાંચે ક્રિયાઓ લાગે. હે ભગવન્ ! ત્યાર પછી તે મૂળ પોતાના ભારને લીધે નીચે પડે અને બીજા જીવોનું ઘાતક થાય તો તેથી મૂળને હલાવનાર તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? હે ગૌતમ ! કાયિકો Page #372 -------------------------------------------------------------------------- ________________ '' " . શતક-૧૭, ઉદેસો-૧ ૩૬૯ વગેરે ચાર ક્રિયાઓ લાગે. તથા જે જીવોના શરીરથી કંદ નીપજ્યો છે, યાવતુ-બીજ નીપજ્યું છે તે જીવોને કાયિકી કાવતુચાર ક્રિયાઓ લાગે. વળી જે જીવોના શરીરથી મૂળ નીપજ્યું છે તે જીવોને કાયિકી યાવતુ-પાંચ ક્રિયાઓ લાગે. તથા જે જીવો સ્વાભા વિક રીતે નીચે પડતાં મૂળના ઉપગ્રાહક-છે તે જીવોને પણ કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે છે. હે ભગવન્! કોઈ પુરુષ વૃક્ષના કંદને હલાવે તો તેને કેટલી ક્રિયા લાગે? હેગૌતમ ! પાંચ ક્રિયાઓ લાગે. તથા જે જીવોના શરીરથી મૂળ યાવતુ-બીજા નીપજ્યું છે તે જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે. હે ભગવન્! ત્યાર પછી તે કન્દ પોતાના ભારને લીધે નીચે પડે અને યાવતુ-જીવોનો ઘાત કરે તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? ચાર ક્રિયાઓ લાગે. તથા જે જીવોના શરીરોથી કંદ નીપજ્યાં છે તે જીવોને યાવતુ પાંચે ક્રિયાઓ લાગે. વળી જે જીવો સ્વાભાવિક રીતે નીચે પડતાં તે કંદના ઉપકારક હોય તે જીવોને પણ ક્રિયાઓ લાગે. જેમ કંદ સંબધે વક્તવ્યતા કહી તેમ યાવતુ-બીજ સંબધે પણ જાણવી.. [૬૯૭હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ! પાંચ –ઔદારિક, યાવત્ કામણ. કેટલી ઈન્દ્રિયો કહી છે? હે ગૌતમ! પાંચ, શ્રોત્રેન્દ્રિય, યાવત્ સ્પર્શેન્દ્રિય. યોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! ત્રણ-મન-યોગ, વચનયોગ અને કાયયોગ. ઔદા રિક શરીરને બાંધતો જીવ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કોઈવાર ત્રણ ક્રિયાવાળો, કોઈવાર ચારક્રિયાવાળો અને કોઈવાર પાંચ ક્રિયાવાળો હોય. એ રીતે પૃથિવીકાયિક સંબધે કહેવું. તથા એ પ્રમાણે ક્રમથી યાવતુ-મનુષ્ય સુધી જાણવું. હે ભગવનું ! ઔદા. રિક શરીરને બાંધતા અનેક જીવોને કેટલી ક્રિયાઓ લાગે? હે ગૌતમ ! તેઓને કદાચિત ત્રણ ક્રિયાઓ,કદાચિતચારક્રિયાઓ અને કદાચિત પાંચક્રિયાઓલાગે.એપ્રમાણે યાવત પૃથિવીકાયિકો સુધી જાણવું. તથા એ ક્રમથી યાવતુ-મનુષ્યો સુધી જાણવું. એ પ્રમાણે વૈક્રિય શરીર સંબધે પણ બે દડકો કહેવા. પરન્તુ જે જીવોને વૈક્રિય શરીર હોય તે જીવોને આશ્રયી કહેવું. એ પ્રમાણે યાવત્ કામણ શરીર સુધી સમજવું. શ્રોત્રેન્દ્રિયથી આરંભી યાવતુ-સ્પર્શેન્દ્રિય સુધી વળી મનયોગ, યાવતુકાયયોગ વિષે પણ એ પ્રમાણે કહેવું, પરન્તુ જેને યોગહોય તેને તે યોગસંબન્ધ કહેવુંએમ બધા મળીનેછવ્વીસ દેડકો કહેવા. દિ૯૮]હે ભગવન્! ભાવ કેટલા પ્રકારના કહ્યા છ? હે ગૌતમ! ભાવ છે પ્રકારના -ઔદાયિક, ઔપથમિક, યાવતુ-સાંનિપાતિક. હે ભગવન્! ઔદયિક ભાવ કેટલા પ્રકારે કહ્યો છે. હે ગૌતમ ! બે પ્રકારે ઔયિક અને ઉદયનિષ્પન્ન. એ પ્રમાણે આ અભિ લાપ વડે અનુયોદ્ધાર- માં જેમ છ નામની વક્તવ્યતા કહી છે તે બધી અહિં કહેવી. યાવતુ એ પ્રમાણે સાંનિપાતિક ભાવ સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, શતક ૧૭-ઉદેસા ૧ નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદેશક ૨ ) [૬૯૯]હે ભગવન્! સંયમ, પ્રાણાતિપાતાદિથી વિરતિવાળો અને જેણે પાપકર્મ નો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યું છે એવો જીવ ચારિત્ર ધર્મમાં સ્થિત હોય, અસંયત, અવિરત અને જેણે પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યું નથી એવો જીવ અધર્મમાં સ્થિત હોય, તથા સંયતાસંયત જીવ ધમધર્મમાં સ્થિત હોય ? હે ગૌતમ ! હોય. હે ભગવન્! એ ધર્મમાં, અધર્મમાં અને ધમધર્મમાં કોઈ જીવ બેસવાને યાવતુ [24 Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ભગવઇ - ૧૭/-/૨/૬૯૯ -આળોટવાને સમર્થ છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી સંયત, વિરત અને જેણે પાપ કર્મનું પ્રત્યાખ્યાન કર્યું છે એવો જીવ ધર્મમાં સ્થિત હોય અસંયત, અવિરત અને જેણે પાપકર્મનું પ્રત્યાખ્યાન કર્યુ નથી એવો જીવ અધર્મમાં સ્થિત હોય તથા સંયતાસંયત જીવ ધર્માધર્મમાં સ્થિત હોય- હે ભગવન્ ! શું જીવો ધર્મમાં સ્થિત હોય, અધર્મમાં સ્થિત હોય કે ધર્મધર્મમાં સ્થિત હોય ? હે ગૌતમ ! એ પ્રમાણે નૈયિક સંબન્ધે પૃચ્છા કરવી. હે ગૌતમ ! નૈયિકો ધર્મમાં સ્થિત ન હોય, તેમ ધર્માધર્મમાં સ્થિત ન હોય, પણ અધર્મમાં સ્થિત હોય. એ પ્રમાણે યાવત્-ચઉરિન્દ્રિય જીવો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચ જીવો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ જીવો ધર્મમાં સ્થિત નથી, પણ તેઓ અધર્મમાં અને ધર્મધર્મમાં સ્થિત છે. મનુષ્યોને વિષે સામાન્ય જીવોની પેઠે વક્તવ્યતા કહેવી. વાનવ્યંતરો, જ્યોતિષિકો અને વૈમાનિકો વિશે એ પ્રમાણે જાણવું. [900]હે ભગવન્ ! અન્યતીર્થંકો એમ કહે છે, યાવત્ એમ પ્રરુપે છે કે ‘શ્રમણો પંડિત કહેવાય છે અને શ્રમણોપાસકો બાલપંડિત કહેવાય છે, પણ જે જીવને એક પણ જીવના વધની અવિરતિ છે તે જીવ એકાન્ત બાલ' કહેવાય. આ સત્ય કેમ હોય ? હે ગૌતમ ! જે અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે તેઓએ મિથ્યા- કહ્યું છે, હું આ પ્રમાણે કહું છું- ખરેખર શ્રમણ પંડિત છે અને શ્રમણોપાસકો બાલપંડિત છે, પણ જે જીવે એક પણ પ્રાણીના વધની વિરતિ કરી છે તે જીવ ‘એકાંન્તબાલ’ ન કહેવાય. નૈરયિકો સંબન્ધુ એ પ્રમાણે પ્રશ્ન હે ગૌતમ ! નૈયિકો બાળ છે, પણ પંડિત નથી. તેમ બાલપંડિત પણ નથી. એ પ્રમાણે યાવત્-ચઉરિંદ્રિયો સુધી જાણતું. પંચેદ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! પંચેંદ્રિય તિર્યંચો બાલ અને બાલપંડિત હોય છે, પણ પંડિત હોતા નથી. મનુષ્યો સંબંધે સામાન્ય જીવોની વક્તવ્યતા કહેવી. તથા વાનસ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક સંબંધે નૈરયિકની વક્તવ્યતા કહેવી. [૯૦૧]હે ભગવન્ અન્યતીર્થંકો આ પ્રમાણે કહે છે, યાવત્ પ્રરુપે છે કે પ્રાણા તિપાતમાં, યાવમિથ્યાદર્શલ્યમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા તેથી અન્યછે, પ્રાણાતિપાતવિરમણમાં, યાવત્-પરિગ્રહવિરમણમાં, ક્રોધના ત્યાગમાં યાવત્ મિથ્યાદર્શનશલ્યના ત્યાગમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને તેથી તેનો જીવાત્મા અન્ય છે. ઔત્પત્તિકી બુદ્ધિમાં, યાવત્-પારિણામિકી બુદ્ધિમાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને તેથી જીવાત્મા અન્ય છે, અવગ્રહ, યાવત્ ધારણામાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્યછે, ઉત્થાનમાં,યાવત્-પુરુષકાર-પરાક્રમમાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે, નૈરયિકપણામાં, પંચેન્દ્રિતિર્યંચપણામાં, મનુષ્યપણામાં તથા દેવપણામાં વર્તમાન જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે, જ્ઞાનાવ રણીયમાં મિથ્યાવૃષ્ટિ અને સભ્યમિથ્યાવૃષ્ટિમાં, ચક્ષુદર્શન, યાવતુ કેવલ દર્શનમાં, આભિનિબોધિકાન, યાવત્ કેવળ- જ્ઞાનમાં, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને કાર્પણ શરીરમાં, તથા મનોયોગ, વચનયોગ, અને કાયયોગમાં, સાકારોપયોગ અને અનાકારોપયોગમાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને તેનો જીવાત્મા અન્ય છે. તે કેમ સત્ય હોય ? હે ગૌતમ ! જે અન્યતીર્થિકો એ પ્રમાણે કહે છે, યાવતુ-તેઓ મિથ્યા કહે છે. “પ્રાણાતિપાત યાવત્-મિથ્યાદર્શનમાં વર્તમાન પ્રાણીનો તેજ જીવ છે અને તેજ જીવાત્મા છે, યાવત્-અનાકારોપયોગમાં વર્તમાન પ્રાણીનો તેજ જીવ છે અને તેજ Page #374 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૭, ઉદેસો-૨ ૩૭૧ જીવાત્મા છે.” [૭૦૨]હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો, યાવતુ-મોટા સુખવાળો દેવ પહેલાં રુપી હોઈને મૂર્ત સ્વરૂપ ધારણ કરી પછી અસ્પી રુપ વિકવવાને સમર્થ છે? તે અર્થ સમર્થ નથી. હું એ જાણું છું. હું એ જોઉં છું, હું એ નિશ્ચિત જાણું છું. હું એ સર્વથા જાણું છું. મેં એ જાયું છે, મેં એ જોયું છે, મેં નિશ્ચિત જાણ્યું છે અને મેં એ સર્વથા જાણ્યું છે કે, તેવા પ્રકારના પવાળા, કર્મવાળા, રાગવાળા, વેદવાળા, મોહવાળા, વેશ્યાવાળા, શરીરવાળા, અને શરીરથી નહિ મૂકાયેલા- જીવને વિશે એમ જણાય છે, તે આ પ્રમાણે તે શરીરયુક્ત જીવમાં-કાળાપણું, યાવતુ-ધોળાપણું, સુગંધિપણું કે દુગંધિપણું, કડવાપણું કે યાવતુ મધુરપણું, તથા કર્કશપણું તે યાવતુ-ક્ષપણું હોય છે, માટે હે ગૌતમ! તે હેતુથી યાવતું તે દેવ પૂર્વ પ્રમાણે વિદુર્વવા સમર્થ નથી. શતક ૧૭૨ઉસોકર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૩) [૭૦૩]હે ભગવન્! શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલ અનગાર શું સદા નિરન્તર કંપે, અને યાવતુ-તે તે ભાવે પરિણમે ? એ અર્થ સમર્થ નથી, માત્ર એક પરપ્રયોગ વિના ન કંપે. હે ભગવન્! એજના (કંપન) કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! પાંચપ્રકારની. દ્રવ્યએજના,યાવતું ભવએજના. હે ભગવન્! દ્રવ્ય એજના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ચાર પ્રકારની નૈરયિકદ્રવ્યએજના, યાવતુ દેવદ્રવ્યએજન. હે ભગવન્! શા કારણથી “નૈરયિકદ્રવ્યએજના” કહેવામાં આવે છે ? હે ગૌતમ ! જે માટે નૈરયિકો નૈરયિકદ્રવ્યમાં વર્તતા હતા, વર્તે છે અને વર્તશે, તે નૈરયિકોએ નૈરયિકદ્રવ્યમાં વર્તતા નૈરયિકદ્રવ્યની એજના કરી હતી, કરે છે અને કરશે, તે માટે મનુષ્યદ્રવ્યએજના અને દેવદ્રવ્યએજના પણ જાણવી. હે ભગવન્! ક્ષેત્રએજના કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ ! ચાર પ્રકારની-નૈરયિક ક્ષેત્રએજના, યાવતુ-દેવક્ષેત્રએજના. હે ભગવનું ! નૈરયિકક્ષેત્રએજના કહેવાનું શું કારણ ? પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ કે નૈરયિકદ્ર વ્યએજનાને બદલે નૈરયિકક્ષેત્રએજના કહેવી. અને એમ યાવતુ-દેવ ક્ષેત્રએજના સુધી જાણવું. તથા કાલએજના, ભવ્યએજના અને ભાવએજના વિષે પણ એ પ્રમાણે જાણવું. [૭૦]હે ભગવન્! ચલના કેટલા પ્રકારની કહી છે ? ત્રણ પ્રકારની શરીરચલના, ઈન્દ્રિયચલના અને યોગચલના. હે ભગવન્! શરીરચલના કેટલા પ્રકારની કહી છે ? પાંચ પ્રકારની. ઔદારિકશરીરચલના, યાવતુ-કાશ્મણશરીરચલના. હે ભગવન્! ઈન્દ્રિયચલના કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિયચલના, યાવતુ-સ્પર્શેન્દ્રિય ચલના. હે ભગવનું ! યોગાચલના કેટલા પ્રકારની કહી છે ? ત્રણ પ્રકારની. મનોયોગચલના, વચનયોગચલના અને કાયયોગચલના. હે ભગવન્! શા હેતુથી ઔદારિકશરીરચલના કહેવાય છે ?હે ગૌતમારે માટે ઔદારિક શરીરમાં વર્તતા જીવોએ ઔદારિક શરીરયોગ્ય દ્રવ્યોને ઔદારિકશરીરપણે પરિણમાવતા ઔદારિકશરીરની ચલના કરી છે, કરે છે અને કરશે, તે કારણથી એમ કહ્યું. હે ભગવન! શા કારણથી વૈક્રિયશરીરચલના કહેવામાં આવે છે ? પૂર્વ પ્રમાણે બધું જાણવું. વિશેષ એ કે વૈક્રિયશરીરને વિષે વર્તતા” ઈત્યાદિ કહેવું. એજ પ્રમાણે Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ભગવઈ - ૧૭-૩/૭૦૪ યાવતુ-કાશ્મણશરીર ચલના સુધી જાણવું. હે ભગવન્! શા કારણથી શ્રોત્રેન્દ્રિય ચલના કહેવામાં આવે છે? એ પ્રમાણે કાયયોગચલના પણ જણાવી. ૭૦]હે ભગવન ! સંવેગનનિર્વેદ-ગુઓની તથા સાધમિકોની સેવા, પાપોની આલોચનાનેનિંદા-ગહ-ક્ષમાપના, ઉપશાંતતા, કૃતસહાયતા ઉપયોગ, શ્રોત્રેન્દ્રિયર્સ વર, યાવતુ-સ્પશેન્દ્રિયસંવર, યોગપ્રત્યા- ખ્યાન, શરીઅત્યાખ્યાન, કષાયપ્રત્યાખ્યાન, સંભોપ્રત્યાખ્યાન, ઉપધિપ્રત્યાખ્યાન,વચનસંગોપન-કાયસંગોપન, ક્રોધનો ત્યાગ, યાવતુમિથ્યાદર્શનશલ્યનો ત્યાગ, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, સુધાદિ વેદનામાં સહનશીલતા અને મરણાત્તિક કષ્ટમાં સહનશીલતા-એ બધા પદોનું હે આયુષ્મનું શ્રમણ ! અન્તિમ ફળ શું કહ્યું છે? હે ગૌતમ! મોક્ષ કહ્યું છે. “હે ભગવન્! તે એમજ છે. તે એમજ છે.” | શતક ૧૭-ઉદેસાર૩નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( ઉદ્દેશકઃ૪) [૭૦]તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન્ ગૌતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્! જીવો વડે પ્રાણાતિપાત દ્વારા ક્રિયા-કર્મ કરાય છે? હા, કરાય છે. હે ભગવન્! તે ક્રિયા સૃષ્ટ કે અસ્પૃદ? હે ગૌતમે! તે ઋષ્ટ કરાય, પણ અસ્પષ્ટ ન કરાય-ઈત્યાદિ બધું પ્રથમ શતકના છઠ્ઠા ઉદેશકમાં કહ્યા પ્રમાણે કહેવું, યાવતુ-તે ક્રિયા અનુક્રમે કરાય છે, પણ અનુક્રમ વિના કરાતી નથી. એ પ્રમાણે યાવત-વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ વિશેષ એ કે જીવો અને એકેન્દ્રિયો વ્યાઘાત સિવાય છ એ દિશામાંથી આવેલાં કર્મ કરે છે, અને જે વ્યાઘાત હોય તો કદાચ ત્રણ કે, ચાર કે પાંચ દિશામાંથી, આવેલાં કર્મ કરે છે. હે ભગવન્! જીવો મૃષાવાદદ્વારા કર્મ કે છે? હા, કરે છે. હે ભગવન્! શું તે ક્રિયા- ઋષ્ટ કરાય-ઈત્યાદિ પ્રશ્ન. જેમ પ્રાણાતિપાત સંબધે દેડક કહ્યો છે તેમ મૃષાવાદ સંબધે પણ કહેવો. એમ અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહસંબધે પાંચે દેડકો કહેવા. હે ભગવન્! જે સમયે જીવો પ્રાણાતિપાતદ્વારા (કમી કરે છે તે સમયે ભગવન્! તે સૃષ્ટ કર્મ કરે છે કે અસ્પષ્ટ કર્મ કરે છે? પૂર્વ પ્રમાણે જાણવું. યાવતુ તે “અનાનુપૂર્વીત નથી ત્યાં સુધી કહેવું. એ પ્રમાણેચાવતુ- ક્રમથી વૈમાનિકો સુધી યાવતુ-પરિગ્રહ સંબધે જાણવું. હે ભગવન્! જે ક્ષેત્રમાં જીવો પ્રાણાતિપાત દ્વારા કર્મ કરે છે તે ક્ષેત્રમાં સ્કૃષ્ટ કે અસ્કૃષ્ટ કર્મ કરે છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે ઉત્તર કહેવો. યાવતુ-પરિગ્રહ સુધી જાણવું. એમ પાંચે દેડકો કહેવા. હે ભગવન્! જે પ્રદેશમાં જીવો પ્રાણાતિપાત દ્વારા કર્મ કરે છે તે પ્રદેશમાં શું ઋષ્ટ કર્મ કરે છે કે અસ્પષ્ટ કર્મ કરે છે-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે દડક કહેવો. એ પ્રમાણે યાવતુ-પરિગ્રહ સુધી જાણવું. એમ બધા મળીને વિશ દેડકો કહેવા. [૭૭]ભગવન્! જીવોને જે દુઃખ છે તે શું આત્મકૃત છે પરકૃત છે કે ઉભયકૃત છે? હે ગૌતમ! જીવોને જે દુઃખ છે તે આત્મકૃત છે, પરકૃત નથી. તેમ ઉભયત પણ નથી, એ પ્રમાણે ક્રમથી યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. જીવો શું આત્મકૃત દુઃખ વેદે છે, પરત દુઃખ વેદ છે કે તદુભયકૃત દુઃખ વેદે છે? જીવો આત્મકૃત દુઃખ વેદે છે, પરકૃત કે ઉભયકત દુઃખ વેદતા નથી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવોને જે વેદના છે તે શું આત્મકૃત છે, ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વેદના આત્મકૃત છે, પરકત કે Page #376 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૭, ઉદેસી-૪ ૩૭૩ ઉભયકૃત નથી. એ પ્રમાણે વાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો શું આત્મ કૃત વેદનાને વેદે છે, હે ગૌતમ! જીવો આત્મકૃત વેદનાને વેદે છે, પરકૃત કે ઉભયકૃત નહીં એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું શતક ૧૭-ઉદેસી-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૫) [૭૦૮]હે ભગવન્ ! દેવેંદ્ર દેવરાજ ઈશાનની સુધમાં સભા ક્યાં કહી છે? હે ગૌતમ ! જંબૂઢીપ નામે દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરે આ રત્નપ્રભાના પૃથિવીના અત્યન્ત સમ અને રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર અને સૂર્યને મૂકીને આગળ ગયા પછીયાવતુ સ્થાનપદમાં કહ્યા પ્રમાણે મધ્યભાગમાં ઈશાનાવ- સંતક વિમાન આવે છે. તે સાડા બાર લાખ યોજન લાંબુ અને પહોળું છે-ઈત્યાદિ યાવતુ-દશમ શતકમાં શક્રવિમાનની. વક્તવ્યતા કહી છે તે બધી અહીં ઈશાન સંબંધે કહેવી. તે ઈશાનેન્દ્રને આયુષ કિંચિતુ અધિક બે સાગરોપમનું છે, યાવતુ-દેવેંદ્ર દેવરાજ ઈશાન છે. શતક ૧૭ઉદેસોપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક [૭૦૯]હે ભગવન્! જે પૃથિવીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીમાં મરણ સમુદઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ! શું પ્રથમ ઉત્પન્ન થાય અને પછી આહાર કરે-પુદ્ગલ ગ્રહણ કરે કે પ્રથમ પુગલ ગ્રહણ કરે અને પછી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે શા કારણથી ? હે ગૌતમ ! પૃથિવીકાયિકોને ત્રણ સમુદ્દઘાતો કહ્યા છે, વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્દઘાત અને મરણાંતિક સમુદ્દઘાત. જ્યારે જીવ મારણાં- તિક સમુદ્દઘાત કરે છે ત્યારે દેશથી પણ સમુદ્દઘાત કરે છે અને સર્વથી પણ સમુઘાત કરે છે. જ્યારે દેશથી સમુદ્દઘાત કરે છે ત્યારે પ્રથમ પુદ્ગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે, જ્યારે સર્વથી સમુદઘાત કરે છે ત્યારે પ્રથમ ઉત્પન્ન થાય છે અને પછી પુગલ ગ્રહણ કરે છે. હે ભગવનું ! પૃથિવીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુ-મરણસમુદ્દઘાત કરી જે ઈશાનકલ્પમાં પૃથિવીકા- વિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પૃચ્છા. પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-અર્ચ્યુત, રૈવેયક, અનુ ત્તર વિમાન અને ઈષ~ામ્ભારા પૃથિવી સંબંધે પણ જાણવું. હે ભગવન્! જે પૃથિવી કાયિક જીવ આ શર્કરપ્રભા પૃથિવીમાં મરણસમુદ્દઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથિવીકા વિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ રત્નપ્રભા પૃથિવીના પૃથિવીકાયિક નો ઉત્પાદ કહ્યો છે તેમ શર્કરપ્રભા નો કહેવો. યાવતુ એ પ્રમાણે ઈષ...ભારા પૃથિવી સુધી જાણવું. તથા જેમ રત્નપ્રભાના પૃથિવીકાયિકની વક્તવ્યતા કહી તેમ યાવતુ સાતમી નરકમૃથિવી સુધીમાં મરણ મુદ્દઘાતથી સમવહત થયેલા જીવનો ઈષત્રાભારામાં ઉપપાત કહેવો. શતક ૧૭-ઉદેસો ની ગુર્જરછાયાપૂર્ણ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ભગવદ- ૧૭૭૭૧૦ (ઉદ્દેશક ૭) [૭૧૦હે ભગવન્! જે પૃથિવીકાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણસમુદ્દઘાત કરી આ રત્નપ્રભા પૃથિવીમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે પ્રથમ ઉત્પન્ન થાય અને પછી આહાર કરે-ઈત્યાદિ પ્રશ્ન. રત્નપ્રભાપૃથિવીના પૃથિવીકાયિકજીવની સૌધર્મ કલ્પના પૃથિવીકાયિક જીવનો પણ સાતે નરક પૃથિવીમાં યાવતુ ઉપપાત કહેવો. તથા જેમ સૌધર્મકલ્પના પૃથિવીકાયિક જીવનો સર્વ પૃથિવીઓમાં ઉપપાત કહ્યો છે તેમ બધા સ્વર્ગો, યાવતુ-ઈષટાભારાપૃથિવીના પૃથિવીકાયિક જીવનો પણ સર્વ પૃથિવીઓમાં યાવસાતમી નરકમૃથિવી સુધી ઉપ-પાત કહેવા. “હે ભગવન્! તે એમજ છે, | શતક ૧૦ઉસો હનીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૮) ૭િ૧૧]હે ભગવન્! જે અપ્લાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીમાં મરણ મુદ્દઘાત કરીને સૌધર્મકલામાં અપ્લાવિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ પૃથિવી કાયિકસંબધે કહ્યું છે તેમ અપ્લાયિક સંબધે પણ બધા કલ્પોમાં કહેવું, યાવતુ-ઈષત્રા ભારા પૃથિવીમાં કહેવો. તથા જેમ રત્નપ્રભાના અપ્લાયિક જીવનો ઉપપાત કહ્યો છે તેમ યાવતુ-સાતમી પૃથિવીના અપ્લાયિક જીવનો પણ યાવતુ-ઈષત્નાભારા પૃથિવી સુધી ઉપપાત કહેવો. હે ભગવન્!તે એમજ છે, | શતક: ૧૨ઉદેસો ૮મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરાયાપૂર્ણ | (ઉદ્દેશકઃ૯) [૭૧૨]હે ભગવન્જે અપ્લાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણ મુદ્દઘાતને પ્રાપ્ત થઈને આ રત્નપ્રભાના ઘનોદધિવલયોમાં અષ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, ઈત્યાદિ પ્રશ્ન! બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. જેમ સૌધર્મકલ્પના અષ્કાયિકને ઉપપાત કહ્યો તેમ યાવતુ-ઈષસ્નાભારાપૃથિવીના અકાયિક જીવનો યાવતુ-અધઃ સપ્તમ પૃથિવી સુધી ઉપપાત કહેવો. શિતક ઉદેસોની મનિદીપરત્ન સાગરે કરેલગરછાયાપૂર્ણ ] (ઉદેશકઃ ૧૦થી ૧૭) [૭૧૩હે ભગવન્! જે વાયુકાયિક જીવ આ રત્નપ્રભામાં મરણસમુદ્દઘાતને પ્રાપ્ત થઈને સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે ઈત્યાદિ પ્રશ્ન. જેમ પૃથિવીકાયિકસંબન્ધ કહેવામાં આવ્યું છે તેમ વાયુકાયિકસંબધે પણ જાણવું. વિશેષ એ કે વાયુકાયિકને ચાર સમુધાત હોય છે, વેદનાસમુદ્દઘાત,યાવતુ વૈક્રિયસમુદ્દઘાત. તે વાયુકાયિક મરણાંતિક સમુદઘાટવડે સમ વહત થઈ દેશથી સમદઘાત કરે છે-ઈત્યાદિ બાકી બધું તેજ પ્રમાણે જાણવું, યાવત્ સાતમી નરકમૃથિવીમાં સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલ વાયુકાયિકનો ઈષ~ામ્ભારા ઉપપાત કહેવો. [૭૧૪]હે ભગવન્! બે વાયુકાયિક જીવ સૌધર્મકલ્પમાં સમુદ્દઘાત કરી આ રત્નપ્રભાપૃથિવીના ધનવાત, ધનવાતવલયો કે તનુવાતવલયોમાં વાયુકાયિકપણે Page #378 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૭, ઉદેસો-૧૦ થી ૧૭ ૩૭૫ ઉત્પન્ન થવાને યોગ્ય છે ઈત્યાદિ પ્રશ્ન. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. અને જેમ સૌધર્મી કલ્પના વાયુકાયિકનો સાતે પૃથિવીમાં ઉપપાત કહ્યો છે તે પ્રમાણે યાવતુ-ઈષ~ાભારા પૃથિવીના વાયુકાયિકનો યાવતુ-અધઃસપ્તમ પૃથિવીપર્યત ઉપપાત કહેવો. [૭૧૫]હે ભગવન્! બધા એકેન્દ્રિય જીવો સમાન આહારવાળા છે, સમાન શરીરવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન જેમ પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકમાં પૃથિવીકાયિકની વક્તવ્યતા કહી છે તેમ અહીં એકેન્દ્રિયો સંબધે પણ કહેવા. હે ભગવન્! એકેન્દ્રિયોને કેટલી વેશ્યાઓ કહી છે? ચાર કષ્ણલેશ્યા, યાવતુ-તેજલેશ્યા. હે ભગવન્! કૃષ્ણલેશ્યા વાળા, યાવતુ વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા તેજલેશ્યાવાળા એકેન્દ્રિયો છે, તેથી અનંતગુણ અધિક કાપોતલેશ્યાવાળા છે, તેથી વિશેષાધિક નીલલેશ્યાવાળા છે, અને તેથી વિશેષાધિક કમ્બલેશ્યાવાળા છે. હે ભગવન્! એ કૃષ્ણલેશ્યા વાળા, યાવતુતેજલેશ્યાવાળા એકેન્દ્રિયોની ઋદ્ધિ-સામર્થ્ય સંબધે પ્રશ્ન.જેમ દ્વીપકુમારોની દ્ધિ કહી છે તેમ એકેન્દ્રિયોની કહેવી. [૭૧૬]બધા નાગકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ સોળમાં શતકના દ્વીપકુમાર ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે તેમ યાવતુ-ઋદ્ધિ સુધી કહેવું.” [૭૧૭]હે ભગવન્! બધા સુવર્ણકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. [૭૧૮]હે ભગવન્! બધા વિઘુકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વપ્રમાણે બધું જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે.' [૧૯] હે ભગવન્! બધા વાયુકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવન્! એમજ છે, હે ભગવન્! તે એમજ છે. [૭૨]હે ભગવન્! બધા અગ્નિકુમારો સમાન આહારવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે બધું જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતક ૧૭-ઉદેસો-૧૦થી ૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (શતક૧૮) - ઉદેસો ૧ - [૭૨૨)તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં યાવતું આ પ્રમાણે બોલ્યા- હે ભગ વનું! જીવ જીવભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! તે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. એ પ્રમાણે નૈરયિકો યાવતુ-વૈમાનિકો જાણવા. હે ભગવન્! સિદ્ધ સિદ્ધભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! તે પ્રથમ છે, પણ અપ્રથમ નથી. હે ભગવન્! જીવો જીવભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! પ્રથમ નથી પણ અપ્રથમ છે. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! સિદ્ધો સિદ્ધભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે- હે ગૌતમ! તે પ્રથમ છે, પણ અપ્રથમ નથી. હે ભગવન્! આહારક જીવ આહારકભાવ વડે પ્રથમ છે કે અપ્રથમ છે? હે ગૌતમ! તે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! અનાહારક જીવ અનાહારકભાવવડે પ્રથમ છેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! કદાચ પ્રથમ હોય અને કદાચ અપ્રથમ પણ હોય. હે ભગવન! Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ભગવદ- ૧૮-૧૭૨૨ નૈરયિક અનાહારકભાવવડે પ્રથમ છે-ઈત્યાદિ પ્રશ્ન. એ પ્રમાણે નૈરયિક યાવતુ-વૈમાનિક અનાહારકભાવવડે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. સિદ્ધ અનાહારકભાવવડે પ્રથમ છે, પણ અપ્રથમ નથી. હે ભગવન્! અનાહારક જીવો અનાહારકભાવવડે પ્રથમ છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પ્રથમ પણ છે અને અપ્રથમ પણ છે નૈરયિકો યાવતુ-વૈમાનિકો અના હારકભાવવડે પ્રથમ નથી પણ અપ્રથમ છે. અને સિદ્ધો અનાહારકભાવવડે પ્રથમ છે પણ અપ્રથમ નથી. એમ એક એક દેડકે પ્રશ્ન કરવો. આહારકજીવની પેઠે ભવસિદ્ધિક જીવો ભવસિદ્ધિકપણે પ્રથમ નથી. પણ અપ્રથમ છે-ઈત્યાદિએજ પ્રમાણે અભવ સિદ્ધિક પણ કહેવા. હે ભગવન્! નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક સિદ્ધ) જીવ નોભવ સિદ્ધિકનો અભાવસિદ્ધિકભાવ- વડે પ્રથમ છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તે પ્રથમ છે પણ અપ્રથમ નથી. હે ભગવન્! નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક સિદ્ધિક નો ભવસિદ્ધિકનોઅભવસિદ્ધિકભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે- પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! સંજ્ઞી જીવ સંજ્ઞીભાવવડે પ્રથમ છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! પ્રથમ નથી પણ અપ્રથમ છે. એ પ્રમાણે વિકસેન્દ્રિય સિવાય વૈમાનિકો સુધી જાણવું. અસંશી જીવોને પણ એજ વક્તવ્યતા કહેવી. યાવતુ-વાનવ્યંતરો સુધી સમજવું. નોસંસીનોમાં સંજ્ઞી જીવમનુષ્ય અને સિદ્ધ નોસંજ્ઞી-નોઅસંજ્ઞીભાવવડે પ્રથમ છે પણ અપ્રથમ નથી. હે ભગવન્! સલેશ્ય જીવ સલેશ્યભાવવડે પ્રથમ છે-ઈત્યાદિ પ્રશ્ન.આહારક જીવની પેઠે અપ્રથમ જાણવો.વળી કૃષ્ણલેશ્યા યાવતુ-શુક્લલેશ્યાસંબંધે પણએમજ જાણવું. વિશેષ એ કે, જે લેગ્યા જેને હોય તે લેશ્યા તેને કહેવી. લેશ્યરહિત જીવ, મનુષ્ય અને સિદ્ધપદમાં અલેશ્યાભાવવડે નોસંજ્ઞી પેઠે પ્રથમપણું જાણવું. હે ભગવનું ! સમ્યગ્દષ્ટિ જીવ સમ્ય દ્રષ્ટિવડે પ્રથમ હોય-ઈત્યાદિ પ્રશ્ન. તે કદાચ પ્રથમ પણ હોય અને અપ્રથમ પણ હોય. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય બીજા બધા દેડકે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સમ્યવૃષ્ટિ ભાવ વડે સિદ્ધો પ્રથમ છે, પણ અપ્રથમ નથી. મિથ્યા દ્રષ્ટિભાવવડે આહારકભાવની વક્તવ્યતા પ્રમાણે જીવને બધી વક્તવ્યતા કહેવી. મિશ્રવૃષ્ટિભાવવડે સમ્યવૃષ્ટિ ભાવની વક્તવ્યતા પ્રમાણે જીવને બધી વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે, જે જીવને મિશ્રવૃષ્ટિ હોય તેને તે કહેવી. સંયત જીવ અને મનુષ્યના સંબંધમાં સમ્યવૃષ્ટિ જીવની પેઠે બધું કહેવું. અસંયત આહારક જીવની પેઠે (પ્રથમ) સમજવો. અને સંયતાસંયત જીવ, પંચેન્દ્રિચતિર્યંચ તથા મનુષ્ય એ ત્રણ પદે સમદ્રુષ્ટિની પેઠે કદાચ પ્રથમ અને કદાચ અપ્રથમ જાણવા. વળી નોસસંયત નોઅસંયત તેમ નોસ- પતાસંયત એવા જીવ અને સિદ્ધ પ્રથમ છે પણ અપ્રથમ નથી. સકષાયી, ક્રોધકષાયી યાવતુ-લોભકષાયી એ બધા આહારક જીવની પેઠે અપ્રથમ સમજવા તથા અકષાયી જીવ કદાચ પ્રથમ પણ હોય અને કદાચ અપ્રથમ પણ હોય. એ પ્રમાણે અકષાયી મનુષ્ય સંબંધે પણ જાણવું. પણ અકષાયી સિદ્ધાંતો બહુવચનવડે અકષાયી પ્રથમ છે પણ અપ્રથમ નથી. જ્ઞાની જીવો સમ્યગ્દષ્ટિ જીવની પેઠે કદાચ પ્રથમ અને કદાચ અપ્રથમ જાણવા. આભિનિબોધિકજ્ઞાની યાવતુમન:પર્યવ જ્ઞાની એ પ્રમાણે સમજવા. વિશેષ એકે જે જીવને જે જ્ઞાન હોય તે તેને કહેવું. કેવલજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ એ બધા પ્રથમ છે, પણ અપ્રથમ નથી. અજ્ઞાની, મતિઅજ્ઞાની શ્રત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની એ બધા આહારક જીવોની પેઠે જાણવા. સંયોગી, Page #380 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૮, ઉદેસો-૧ ૩૭૭. મનયોગી, વચનયોગી અને કાયયોગી એ બધા આહારક જીવોની પેઠે અપ્રથમ જાણવા. વિશેષ એ કે, જે જીવોને જે યોગ હોય તેને તે યોગ કહેવો. અયોગી જીવ, મનુષ્ય અને સિદ્ધ એ બધા પ્રથમ છે પણ અપ્રથમ નથી. સાકારોપયોગવાળા અને અનાકારોપયોગવાળા એ બંન્ને અનાહારક જીવની પેઠે જાણવા. સવેદક-યાવતુ નપુંસકવેદવાળા એ બધા આહારકજીવોની પેઠે અપ્રથમ જાણવા. વિશેષ એ કે, જે જીવને જે વેદ હોય તેને તે કહેવો. અવેદક- જીવ, મનુષ્ય અને સિદ્ધ અકષાયી જીવની પેઠે જાણવા. સશરીર જીવો આહારક જીવની પેઠે સમજવા, અને એ પ્રમાણે યાવતુ-કાશ્મણ શરીરવાળા સંબંધે પણ જાણવું. જે જીવને જે શરીર હોય તે તેને કહેવું. વિશેષ એ કે, આહારકશરીરવાલા સમ્યગ્રુષ્ટિ જીવોની પેઠે કદાચ પ્રથમ અને કદાચ અપ્રથમ સમજવા, અશરીરી- જીવ અને સિદ્ધ એ બન્ને પ્રથમ છે પણ અપ્રથમ નથી. પાંચ પતિવડે પર્યાપ્ત અને પાંચ અપતિવડે અપયપ્તિ આહારક જીવની પેઠે અપ્રથમ સમજવા. વિશેષ એ કે જેને જે પયક્તિ હોય તે તેને કહેવી. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી સમજવું. પ્રથમ અને અપ્રથમના સ્વરુપને જણાવનારી આ ગાથા કહે છે-“જે જીવે જે ભાવ-અવસ્થા પૂર્વે પ્રાપ્ત કરેલ છે તે ભાવની અપેક્ષાએ તે જીવ અપ્રથમ કહેવાય છે, અને તે સિવાય પૂર્વે નહિ પ્રાપ્ત થયેલ પણ પ્રથમ વાર પ્રાપ્ત થયેલા ભાવોની અપેક્ષાએ તે જીવો પ્રથમ કહેવાય છે.” [૭૨૪]હે ભગનq!જીવ જીવત્વભાવવડે ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! ચરમ નથી પણ અચરમ છે.હે ભગવનનિરયિક નૈરયિકભાવવડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! તે કદાચ ચરમ પણ છે અને કદાચ અચરમ પણ છે. એ પ્રમાણે યાવતુ-વૈમા નિકો સુધી જાણવું. સિદ્ધને જીવની પેઠે જાણવું. જીવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જીવો ચરમ નથી પણ અચરમ છે. નરયિકો નૈરયિકોભાવવડે ચરમ પણ છે અને અચરમ પણ છે, એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સિદ્ધો જીવોની પેઠે અચરમ જાણવા. આહારક સર્વત્ર કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય, અના હારક જીવ અને સિદ્ધ બન્ને સ્થાને ચરમ ન હોય પણ અચરમ હોય. બાકીના નૈરયિકાદિ સ્થાનોમાં અનાહારક આહારક જીવની પેઠે કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. ભવસિદ્ધિક જીવપદમાં ચરમ છે પણ અચરમ નથી. અને બાકીના સ્થાનોમાં આહાર કની પેઠે કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. અભવસિદ્ધિક જીવ સર્વત્ર ચરમ નથી પણ અચરમ છે. તથા નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક જીવ એ બન્ને પદે અભવસિદ્ધિકની પેઠે અચરમ જાણવા. સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને કદાચિતું ચમર અને કદાચિતુ. અચરમ સમજવા. તથા નોસંજ્ઞીનોઅસંશી જીવ અને સિદ્ધ એ બન્ને અચરમ છે. અને મનુષ્ય પદે ચરમ છે. લેફ્સાહિત યાવતુ-શુક્લલેશ્યાવાળો આહારકની પેઠે જાણવો. વિશેષ એ કે, જેને જે વેશ્યા હોય તે તેને કહેવી. વેશ્યારહિત જીવ નોસંજ્ઞીનો અસંગીની પેઠે જાણવો. સમ્યગ્દષ્ટિ અનાહારક પેઠે અને મિથ્યાદ્રષ્ટિ આહારકની પેઠે જાણવો. એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિય સિવાયનો મિશ્રવૃષ્ટિ જીવ કદાચ ચરમ અને કદાચ અચરમ પણ હોય છે. સંયત જીવ તથા મનુષ્ય એ બન્ને પદે આહારકની પેઠે જાણવા. વળી અસંયત અને સંયતાસંયત પણ તેજ પ્રમાણે સમજવા. વિશેષ એ કે, જે જેને હોય તેને તે કહેવું. તથા Page #381 -------------------------------------------------------------------------- ________________ - - - ૩૭૮ ભગવદ- ૧૮-૧/૩૨૪ નોસંત-નો અસંયત-નોસંયતાસંયત નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિકની પેઠે અચરમ સમજવા. સકષાયી યાવતુ-લોભકષાયી સર્વસ્થાનોમાં આહારકની પેઠે સમજવા. અક પાવી-જીવ અને સિદ્ધ એ બન્ને ચરમ નથી પણ અચરમ છે. અને અકષાયી મનુષ્ય કદાચ ચરમ પણ હોય છે અને કદાચ અચરમ પણ હોય છે. જ્ઞાની સર્વત્ર સમ્યવૃષ્ટિની પેઠે બન્ને પ્રકારના જાણવા. મતિજ્ઞાની યાવતુ-મન પર્યવજ્ઞાની આહારકની પેઠે સમજવા. વિશેષ એ કે, જેને જે જ્ઞાન હોય તેને તે કહેવું. કેવળજ્ઞાની, નોસંજ્ઞી-નોઅસંજ્ઞીની પેઠે અચરમ જાણવા. તથા અજ્ઞાની યાવતુ-વિર્ભાગજ્ઞાની આહારકની પેઠે બન્ને પ્રકારના સમજવા. સયોગી યાવતુ-કાયયોગી આહારકની પેઠે સમજવા. વિશેષ એ કે, જેને જે યોગ હોય તે તેને કહેવો અને. અયોગી નોસંજ્ઞી નોઅસંજ્ઞીની પેઠે જાણવા. સાકારો:યોગવાળા અને અનાકારોપયોગવાળા અનાહારકની પેઠે ચરમ અને અચરમ જાણવા. સવેદક યાવતુ-નપુંસકદવાળા આહારકની પેઠે જાણવા. અવેદક અકષાયીની પેઠે સમજવા. સશરીરી યાવતુ- કામણશરીરવાળા આહારકની પેઠે જાણવા. વિશેષ એ કે, જેને જે શરીર હોય તેને તે કહેવું. અશરીરી, નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક સિદ્ધની પેઠે સમજવા. પાંચ પપતિવડે પતિ અને પાંચઅપયાતિવડે અપર્યાપ્ત સંબંધે સર્વત્ર આહારકની પેઠે દેડક કહેવો. [૭૨૫-૦૨૬]“જે જીવ જે ભાવને ફરીવાર પામશે, તે ભાવની અપેક્ષાએ તે જીવ અચરમ કહેવાય છે, અને જે જીવને જે ભાવનો તદન વિયોગ હોય છે, તે ભાવની અપેક્ષાએ તે જીવ ચરમ કહેવાય છે.” “હે ભગવન્! તે એમજ છે તે એમજ છે. શતકઃ ૧૮-ઉદ્દેસ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક૨-). [૭૨૭]તે કાળે, તે સમયે વિશાખા નગરી હતી. અને ત્યાં બહુપુત્રિક ચૈત્ય હતું. મહાવીર સ્વામી સમવસય યાવતુ-પરિષદ્ પપાસના કરે છે. તે કાલે, તે સમયે શક દેવેન્દ્ર, દેવરાજ, વજપાણિ, પુરંદર-ઈત્યાદિ સોળમાં શતકના બીજા ઉદ્દેશકમાં શક્રની વક્તવ્યતા કહી છે તે પ્રમાણે યાવતુ-તે દિવ્યવિમાનમાં બેસીને આવ્યો. વિશેષ એ કે, આ સ્થળે આભિયોગિક દેવો પણ હોય છે. યાવતુ-તેણે આવી બત્રીશ પ્રકારનો નાટ્યવિધિ દેખાડ્યો. અને તે જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો જેમ તૃતીયશતકમાં ઈશાનેન્દ્ર સંબંધે કૂટાગાર શાળાનો દ્રષ્ટાંત અને પૂર્વભવનો પ્રશ્ન કર્યો છે તેમ આ સ્થળે યાવતુ-તેને “દ્ધિ અભિમુખ થઈ ત્યાં સુધી બધું કહેવું. હે ગૌતમ! આ જેબૂદ્વીપના ભારતવર્ષમાં હસ્તિના પુરનગર હતુ. સહસ્ત્રાભ્રવનઉદ્યાન હતું. તે હસ્તિનાગપુર નગરમાં ધનિક વાવતુંકોઈથી પરાભવ ન પામે એવો, વણિકોમાં પહેલું આસન પ્રાપ્ત કરનાર, એક હજાર અને આઠ વણિકોના ઘણા કાર્યોમાં, કારણોમાં અને કુટુમ્બોમાં યાવતુ-ચક્ષુરુપ એવો કાર્તિક નામે શેઠ રહેતો હતો. જેમ રાજકીયસૂત્રમાં ચિત્રસારથિનું વર્ણન કર્યું છે તેમ અહિં બધું વર્ણન કરવું. વળી તે કાતિકશેઠ એક હજાર આઠ વણિકોનું અને પોતાના કુટુમ્બનું અધિ- પતિપણું કરતો યાવતુ-પાલન કરતો રહેતો હતો. તે શ્રમણોપાસક તથા જીવાજીવ તત્વોનો જાણકાર હતો. તે કાળે, તે સમયે ધર્મના આદિકર-ઈત્યાદિ વર્ણન જેમ સોળમાં શતકમાં કર Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ શતક-૧૮, ઉદેસી-૨ વામાં આવ્યું છે તેવા મુનિસુવ્રત તીર્થકર સમોસયા અને યાવતુ-પર્ષદએ પર્યાપાસના કરી. ત્યારબાદ કાર્તિકશેઠ ભગવંત આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતુષ્ટ થયો-ઈત્યાદિ જેમ અગીયારમાં શતકમાં કહેવામાં આવ્યું છે એવા સુદર્શન શેઠની પેઠે વાંદવા નીકળ્યો અને ભાવતુ-તેણે ભગવંતની પર્યાપાસના કરી વગેરે બધું કહેવું. પછી મુનિસુવ્રત અને કાર્તિક શેઠને ધર્મકથા કહી, યાવતુ-પરિષદુ પાછી ગઈ. યાવતુ-આપ જે પ્રમાણે કહો છો. પરન્તુ હે દેવાનુપ્રિય! એક હજાર આઠ વણિકોને પૂછી મોટા પુત્રને કુટુમ્બનો ભાર સોંપી દેવાનુપ્રિય એવા આપની પાસે પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું. શ્રીમુનિ સુવ્રત ભગવંતે કહ્યું કે, જેમ સુખ થાય તેમ કરો, યાવતુ-પ્રતિબંધ ન કરો. ત્યારબાદ કાર્તિક શેઠ યાવતુ-ત્યાંથી નીકળી જ્યાં હસ્તિનાગપુર નગર છે, યાવતુ-પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું. માટે હે દેવાનુપ્રિયો ! તમે શું કરવા ઈચ્છો છો, શી પ્રવૃત્તિ કરવા ધારો છો, તમારા હૃદયને શું ઈષ્ટ છે, અને તમારું સામર્થ્ય શું છે?” ત્યારબાદ તે એક હજાર આઠ વણિકોએ તે કાતિકશેઠને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! અમે પણ સંસારભયથી ઉદ્વિગ્ન થયા છીએ, જન્મ અને મરણથી ભય પામ્યા છીએ. તો આપની સાથે મુનિસુવ્રત અહંતની પાસે મુંડ થઈને ગૃહત્યાગ કરી અનગારપણું ગ્રહણ કરીશું. ત્યારબાદ તે કાર્તિકશેઠે તે એક હજાર આઠ વણિકોને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! યાવતુપ્રવ્રજ્યા લેવા ઈચ્છતા હો તો તમે તમારે ઘેર જાઓ, અને પુષ્કળ અશનાદિ યાવતુ-તૈયાર કરાવી, મિત્ર જ્ઞાતી વગેરેને બોલાવી લાવતુ-જ્યેષ્ઠ કુટુમ્બનો ભાર સોંપી અને મિત્રાદિક તથા જ્યેષ્ઠ પુત્રને પૂછી હજાર પુરુષો વડે ઉચકી શકાય તેવી શિબિકામાં બેસી, અને માર્ગમાં તમારી પાછળ ચાલતા મિત્ર જ્ઞાતિ યાવતુ-પરિવાર વડે અને જ્યેષ્ઠ પુત્ર વડે અનુસરાયેલા, સર્વઋદ્ધિથી યુક્ત યાવતુ-વાદ્યોના ઘોષપૂર્વક વિલંબ કર્યા સિવાય મારી પાસે આવો. ત્યાર પછી કાર્તિક શેઠના એ કથનને વિનયપૂર્વક સ્વીકારી તે બધા વણિકો પોતપોતાને ઘેર ગયા યાવતુ-સર્વઋદ્ધિયુક્ત વાદ્યના ઘોષપૂર્વક તેઓ તુરત કાર્તિક શેઠની પાસે હાજર થયા. ત્યારબાદ તે કાર્તિક શેઠે ગંગદત્તની પેઠે પુષ્કળ અશન-ચાવતું તૈયાર કરાવ્યા. થાવતુ-વાઘના ઘોષપૂર્વક ગંગદત્તની પેઠે નીકળ્યો, અને શ્રી મુનિસુવ્રત અહત આ પ્રમાણે બોલ્યો- હે ભગવન્! આ સંસાર ચોતરફ સળગી રહેલો છે, આ સંસાર અત્યન્ત. પ્રજ્વલિત થઈ રહેલો છે, આ સંસાર ચો તરફ અત્યંત પ્રજવલિત થઈ રહેલો છે. માટે આપની પાસે પ્રવજ્યા ગ્રહણ કરવી એ મને શ્રેયરુપ થશે તેથી તે ભગવન્! આ એક હજાર આઠ વણિકો સાથે હું આપની પાસે સ્વયમેવ પ્રવ્રજ્યા લેવાને અને આપે કહેલ ધર્મ સાંભળવાને ઈચ્છું છું. ત્યારપછી શ્રીમુનિસુવ્રત અહિત તે કાર્તિક શેઠને એક હજાર આઠ વણિકો સાથે પ્રવ્રજ્યા આપી અને યાવતુ-ધર્મોપદેશ કર્યો હે દેવાનુપ્રિયો ! આ પ્રમાણે રહેવું-ઈત્યાદિ યાવતુ આ પ્રમાણે સંયમનું પાલન કરવું. ત્યારબાદ તે કાતિકશેઠે એકહજારઆઠવણિકો સાથે મુનિસુવ્રત અહત કહેલા આવા પ્રકારના ધાર્મિક ઉપદે શોનો સારી રીતે સ્વીકારી કર્યો, અને તેણે તેમની આજ્ઞા પ્રમાણે તેવીજ રીતે આચરણ કર્યું, યાવતુ-સંયમનું પાલન કર્યું. ત્યાર બાદ તે કાર્તિકશેઠ એકહજારઆઠ વણિકો સાથે અનગાર થયા, ઈયસિમિતિયુક્ત અને યાવતુ-ગુપ્ત બ્રહ્મચારી- થયા. પછી તે કાતિક અનગારે મુનિસુવ્રતઅહતના તેવા પ્રકારના વિરોની પાસે સામયિકથી આરંભી ચૌદ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ભગવઈ-૧૮/૨/૭૨૭ પૂર્વ પર્યત અધ્યયન કર્યું, અને ઘણા ઉપવાસ, છઠ્ઠ તથા અક્રમોથી યાવત-આત્માને ભાવિત કરતા સપૂર્ણ બાર વરસ શ્રમણપયયિ પાળ્યો. ત્યારબાદ તે કાર્તિક શેઠ એક માસની સંલેખના તપ વડે શરીરને શોષવી સાઠ ભક્ત અનશનપણે વીતાવી, આલોચના કરી યાવતુ-કાળ કરી સૌધર્મકલ્પમાં સૌધમાંવસંતક વિમાનમાં આવેલી ઉપપાતસભામાં દેવશયનીય વિષે વાવતુ-શક-દેવેન્દ્રપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી હમણાં ઉત્પન્ન થયેલ શક સ્થિતિ બે સાગરોપમની છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. “હે ભગવન્!તે એમજ છે, | શતક:૧૮-ઉદ્દેસોર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક ૩). [૭૨૮]તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણસિલક ચૈત્ય હતું. યાવતુપપૈદા પાછગઈ. તે કાળે, તે સમયે શ્રમણભગવંતમહાવીરના અંતેવાસી યાવતુભદ્રપ્રકૃતિવાળા માંકંદીપુત્ર અનગારે, મંડિતપુત્ર અનગારની જેમ પર્યાપાસના કરતાં પ્રશ્ન કર્યો-હે ભગવન્! કાપોતલેશ્યાવાળો, પૃથિવીકાયિક જીવ, કાપોતલેશ્યાવાળા પૃથિ વીકાયિકોમાંથી મરણ પામી તુરતજ મનુષ્યના શરીરને પ્રાપ્ત કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યારબાદ સિદ્ધ થાય, યાવતુ-સર્વદુઃખોનો નાશ કરે ? હે માકંદિપુત્ર ! હા, કરે. હે ભગવન્! કાપોતલેશ્યાવાલો અખાયિક, કાપોતલેશ્યાવાળા અષ્કાયિકોમાંથી મરણ પામી તુરતજ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર બાદ સિદ્ધ થાય, થાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે ? હે માકંદિકપુત્ર ! હા, કરે. કાપોતલેશ્યાવાળો વનસ્પતિ કાયિક જીવ, વનસ્પતિકાયિકમાંથી નીકળી-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર પૂર્વ પ્રમાણે જાણવા. માકંદિકપુત્ર અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી જ્યાં શ્રમણ નિર્ગળ્યો છે ત્યાં આવી તે શ્રમણ નિર્ઝન્થોને તેણે આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! કાપોત લેશ્યાવાળો પૃથિવીકાયિક અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવ પણ યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે.' એ પ્રમાણે કથન કરતા યાવતુ-પ્રરુપણા કરતા માકંદિકપુત્ર અને ગારની આ વાતને તે શ્રમણ નિર્ઝન્થોએ માન્ય ન કરી અને તેઓ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, યાવતુ તેઓ આ પ્રમાણે બોલ્યા-કાપોતલેયા. વાળો અપ્લાયિક અને કાપોતલેશ્યાવાળો વનસ્પતિકાયિક યાવતુ-સર્વદુઃખોનો નાશ કરે છે. તો હે ભગવન! તે એમ કેવી રીતે હોય? હે આયો!' માકંદિકપુત્ર અનગારે તમને જે કહ્યું છે, યાવતુ જે પ્રરુપ્યું છે તે વાત સત્ય છે, હે આય! પણ એજ પ્રમાણે કહું છું કે કૃણાલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકોથી નીકળી તુરત યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે, એ પ્રમાણે અપ્લાયિક તથા વનસ્પતિકાયિક પણ યાવતુસર્વ દુઃખોનો નાશ કરે.-એમ કહી તે શ્રમણનિર્ગથી શ્રમણભગવંતમહાવીરને વાંદી નમી, જ્યાં માકંદિકપુત્ર અનગાર છે ત્યાં આવ્યા, ત્યાં આવીને તેઓને માકંદિકપુત્ર અનગારને વાંદી નમી એ બાબત સમ્યગ રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા. [૭૨૯]ત્યાર પછી માકંદિકપુત્ર અનગાર શ્રમણ ભગવંત મહાવીર પાસે આવીને ભગવંતને વાંદી નમી આ પ્રમાણે કહ્યું-બધા કર્મને વેદતા, બધાકર્મને નિર્જરતા, સર્વમરણે મરતા અને સર્વશરીરને છોડતા, તથા ચરમ- કર્મને વેદતા, ચરમકર્મને Page #384 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૮, ઉદેસો-૩ ૩૮૧ નિર્ભરતા, ચરમશરીરને છોડતા, ચરમ મરણે મરતા તથા મારણાત્તિક કર્મને વેદતા, મારાત્તિક કર્મને નિર્ભરતા, મારણાન્તિકે મરણ અને મારશાન્તિકશરીરને છોડતા ભાવિતાત્મા અનગારના જે ચરમનિર્જરાના પુદગલો છે તે પુદગલોને સૂક્ષ્મ કહેવામાં આવ્યા છે, અને તે મુદ્દલો સમગ્ર લોકને અવગાહીને રહે છે ? હા, માકંદિકપુત્ર ! ભાવિ તાત્મા અનગારના તે ચરમ નિર્જરાપુદગલો યાવતુ-સમગ્ર લોકને વ્યાપીને રહે છે. હે ભગવન ! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુલોનું પરસ્પર જુદાપણું યાવતુ-નાનાપણું જાણે અને જુએ ? “જેમ પ્રથમ ઈન્દ્રિયોદ્દેશકમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે યાવતુ એમ વૈમાનિકો સુધી કહેવું. તેમાં જેઓ ઉપયોગયુક્ત છે તેઓ તે પુદગલોને જાણે છે, જુએ છે અને ગ્રહણ કરે છે. તે કારણ માટે એ સમગ્ર નિક્ષેપ- કહેવો. હે ભગવન્! નૈરયિકો સંબંધે પ્રશ્ન. તેઓ નિર્જરાપુલોને જાણતા નથી, જોતા નથી, પણ તેનો આહાર કરે છે. એમ યાવતુ-પંચેન્દ્રિતિયંચયોનિક સુધી જાણવું. હે ભગવન્! મનુષ્યો શું નિર્જરા પુલોને જાણે છે, જુએ છે અને આહારે છે-ગ્રહણ કરે છે, કે જાણતા નથી, જોતા નથી અને ગ્રહણ કરતા નથી? હે ગૌતમ! કેટલાક જાણે છે, જુએ છે અને આહારે છે, અને કેટલાક જાણતા નથી, જોતા નથી પણ તેઓનો આહાર કરે છે. હે ભગવન્! શા માટે? હે ગૌતમ ! મનુષ્ય બે પ્રકારના કહ્યા છે, સંજ્ઞીરુપ- અને અસંજ્ઞીપ તેમાં જે અસંજ્ઞીરુપ છે તે જાણતા નથી, જોતા નથી, પણ તે નિર્જરા પુદગલોનો આહાર કરે છે, અને જે સંજ્ઞીપ છે તે પણ એ પ્રકારના છે, ઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે વિશિષ્ટ જ્ઞાનના ઉપયોગ રહિત છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહાર કરે છે. જે વિશિષ્ટ ઉપયોગવાળા છે તેઓ તેને જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે, તે કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે કેટલાંક જાણતા નથી, જોતા નથી પણ તેનો આહાર કરે છે અને કેટલાંક જાણે છે, જુએ છે અને તેનો આહાર પણ કરે છે,’ વાણવ્યંતર અને જ્યોતિષ્કોની વક્તવ્યતા નૈરયિકો પ્રમાણે સમજવી. હે ભગવનું ! વૈમાનિકો સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! મનુષ્યોની જેમ વૈમાનિકોની વક્તવ્યતા જાણવી. પરન્તુ વિશેષ એ છે કે, વૈમાનિકો બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-માયી મિથ્યાવૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. તેમાં જે માયીમિથ્યાદ્રષ્ટિદેવ છે તેઓ નિર્જરાપુદગલોને જાણતા નથી, જોતાનથી પણ આહારે છે. તથા જે અમાયી સમ્યગ્દષ્ટિ છે, તે બે પ્રકારના અન્તરોપપત્રક અને પરંપરોપપત્રક. તેમાં જે અનંતરોપપત્રક- છે તે જાણતા નથી, જોતાં નથી, પણ આહારે છે, અને જે પરંપરોપપત્રક છે તે બે પ્રકારના પર્યાપ્તક અને અપર્યાપ્તક. તેમાં જે અપર્યાપ્તક છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહારે છે. જે પર્યાપ્તક છે તે બે પ્રકારનાઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતાં નથી પણ આહારે છે. [૩૦]હે ભગવન્! બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે માકન્દિકપુત્ર ! બંધ બે પ્રકારનો દ્રવ્ય-બંધ અને ભાવબંધ. દ્રવ્યબંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે માકંદિકપુત્ર ! બે પ્રકારનો પ્રયોગબન્ધ અને વિસ્ત્રસાબન્ધ (સ્વાભાવિકબન્ધ) હે ભગવન્! વિસ્રસા. બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે માકંદિકપત્ર! તે બે પ્રકારનો-સાદિ વિસસાબન્ધ અને અનાદિ વિસસાબબ્ધ. પ્રયોગબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? તે બે પ્રકારનો-શિથિલ બન્ધવાળો બન્ધ અને ગાઢબધનવાળો બન્યું. હે ભગવન્! ભાવબન્ધ કેટલા પ્રકારનો Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ભગવાઈ- ૧૮-૩૭૩૦ કહ્યો છે? બે પ્રકારનો મૂલપ્રકતિકબબ્ધ અને ઉત્તપ્રકૃતિબન્ધ. હે ભગવન્! મૈરયિકોને કેટલા પ્રકારનો ભાવબબ્ધ કહ્યો છે ? હે માદિકપુત્ર! તેઓને બે પ્રકારનો ભાવબન્ધ-મૂળપ્રકૃતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિ બન્ધ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું.જ્ઞાનાવરણીય કર્મનો ભાવબન્ધકેટલા પ્રકારનો કહ્યો છે ? તે બે પ્રકારનો મૂલપ્રકૃતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિબન્ધ. હે ભગવન્! નૈરયિકોને જ્ઞાનાવ રણીય કર્મનો ભાવબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે માકંદિકપુત્ર ! તે બે પ્રકારનો મૂલપ્રકૃતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિબન્ધ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જેમ જ્ઞાના વરણીય સંબંધે દંડક કહ્યો તેમ યાવતુ-અંતરાયકર્મ સુધી દડક કહેવો. [૭૩૧]હે ભગવન્! જીવે જે પાપ કર્મ કર્યું છે અને યાવતુ હવે પછી કરશે, તેમાં પરસ્પર કાંઈ ભેદ છે? હે માકંદિકપુત્ર! હા, છે. શા હેતુથી એમ કહો છો?હે માકંદિકપુત્ર! જેમ કોઈ એક પુરુષ ધનુષને ગ્રહણ કરી, બાણ લઈ અમુક આકારે ઊભો રહી ધનુષને કાન સુધી ખેંચી છેવટે તે બાણને આકાશમાં ઉંચે ફેંકે, તો આકાશમાં ઉંચે ફેકેલા તે બાણના કંપનમાં ભેદ છે? યાવતુ-તે ભાવે પરિણમે છે તેમાં ભેદ છે? હે ભગવન્! હા, છે. તો હે માકંદિકપુત્ર! તે કારણથી એમ કહી શકાય છે કે, યાવતે કર્મના તે તે રુપાદિ પરિણામમાં પણ ભેદ છે.' [૭૩૨] હે ભગવન્! નૈરયિકોએ જે પાપ કર્મ કર્યું છે અને યાવત્ જે કરશે, તે પાપ કર્મમાં કાંઈ ભેદ છે ? હે માકદિપુત્ર ! હા ભેદ છે. એ પ્રમાણે વાવ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે, ભવિષ્યકાળમાં તે પુલોનો કેટલામો ભાગ આહાર રુપે ગૃહીત થાય છે અને કેટલામો ભાગ નિજર છેત્યજે છે ? હે માકંદિકપુત્ર ! આહાર ગ્રહણ કરેલા પુદ્ગલોને અસંખ્યાતમો ભાગ આહારરુપે ગૃહીત થાય છે, અને અનંતમો ભાગ નિજર છે. હે ભગવન્! એ નિર્જરાના પુદ્દલો ઉપર બેસવાને યાવતુ-સૂવાને કોઈ પુરુષ સમર્થ છે ? એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યનું! શ્રમણ ! એ નિર્જરાના પુલો અનાધાર રુપ કહેલા છે. તેઓ કોઈ પણ ઘારણ કરવાને સમર્થ નથી. એમ કહ્યું છે. હે ભગવન્! તે એમજ છે, શતકા ૧૮-ઉદેસોનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૪) [૭૩૩ કાળે, તે સમયે રાજગૃહમાં યાવતુ-ભગવાનું ગૌતમે આ પ્રમાણે કહ્યું કે પ્રાણાતિપાત, વાવમિથ્યાવાદર્શનશલ્ય, પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમરણ થાવત્મિથ્યાદર્શનશલ્યવિવેક, પૃથિવીકાયિક, યાવતુ-વનસ્પતિકાયિક, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુમુદ્દલ, શૈલેશીને પ્રાપ્ત થયેલો અનગાર, અને ચૂલાકારવાળા બધા ફ્લેવરો-બે- ઈકિયાદિ જીવો એ બધા મળીને બે પ્રકારના છે, તેમાંના કેટલાંક જીવદ્રવ્યરુપ છે અને કેટલાક અજીવદ્રવ્યરુપ છે તો હે ભગવન્! શું એ બધા જીવના પરિભાગોમાં આવે છે? હે ગૌતમ! તેમાંના કેટલાંક, જીવના પરિભોગોમાં આવે છે અને કેટલાક પરિભોગોમાં નથી આવતા. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! એ બધા મળીને જીવદ્રવ્યપ અને અજીવ દ્રવ્યરુપ બે પ્રકારના છે, અને તે બધા જીવના પરિભોગમાં આવે છે. વળી પ્રાણાતિપાત વિરમણ Page #386 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૮, ઉદ્દેસો-૪ ૩૮૩ યાવત્, મિથ્યાદર્શનશલ્ય ત્યાગ, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, યાવત્-પર- માણુ પુદ્દલ, તથા શૈલેશીપ્રાપ્તઅનગાર, એ બધા મળીને જીવદ્રવ્યરુપ અને અજીવદ્રવ્યરુપ બે પ્રકારના છે. તે જીવના પરિભોગમાં આવતા નથી. [૭૩૪]હે ભગવન્ ! કષાય કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! ચાર કષાયો કહ્યા છે. અહિં સમગ્ર કષાયપદ યાવત્-લોભના વેદન વડે નિર્જરા કરશે’-ત્યાં સુધી કહેવું. હે ભગવન્ ! કેટલાં-યુગ્મો-કહ્યાં છે, હે ગૌતમ ! ચાર યુગ્મો કૃતયુગ્મ યોજ, દ્વા૫૨યુગ્મ અને ક્લ્યોજ. હે ભગવન્ ! એમ ચાર રાશિઓ કહેવાનું શું કારણ ? હે ગૌતમ ! જે રાશિ માંથી ચાર ચાર કાઢતાં છેવટે ચાર બાકી રહે તે રાશિ કૃતયુગ્મ. જે રાશિમાંથી ચાર કાઢતાં છેવટે ત્રણ બાકી રહે તે રાશિ જ્યોજ. જેમાથી ચાર ચાર કાઢતાં છેવટે બે બાકી રહે તે રાશિને દ્વાપરયુગ્મ કહે છે, અને જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં એક બાકી રહે તે રાશિને કલ્યોજ કહે છે. શું નૈયિકો કૃતયુગ્મરાશિરુપ છે, યાવત્ કલ્યોજરુપ છે ? હે ગૌતમ ! તેઓ જઘન્યપદે કૃતયુગ્મ છે અને ઉત્કૃષ્ટપણે જ્યોજ છે. તથા અજઘન્યોત્કૃષ્ટ પદે કદાચ કૃતયુગ્મરુપ હોય, યાવત્-કદાચ કલ્યોજરુપ પણ હોય, એ પ્રમાણે યાવત્સ્તનિતકુમારો સુધી જાણવું. વનસ્પતિકાયિકો સંબંધે પ્રશ્ન. તેઓ જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદની અપેક્ષાએ અપદ છે. પણ મધ્યમપદની અપેક્ષાએ કદાચ મૃતયુગ્મ અને યાવત્-કદાચ કલ્યોજરુપ હોય છે. બેઈદ્રિયો સંબંધે પ્રશ્ન. તેઓ જઘન્યપદની અપેક્ષાએ કૃતયુગ્મ અને ઉત્કૃષ્ટપદે દ્વાપરયુગ્મ, મધ્યમપદે કદાચ કૃતયુગ્મ અને ઉત્કૃષ્ટપદે દ્વાપર- યુગ્મ તથા મધ્યમપદે કદાચ કૃતયુગ્મ અને યાવત્-કદાચ કલ્યોજરુપ હોય એ પ્રમાણે યાવત્-ચઉરિંદ્રિય જીવો સુધી જાણવું. બાકીના એકેંદ્રિયો, બેઈદ્રિયોની પેઠે જાણવા. પંચેદ્રિયતિર્યંચો અને યાવત્ વૈમાનિકો નૈરયિકોની પેઠે સમજવા. અને સિદ્ધો વનસ્પતિ- કાયિકોની પેઠે જાણવા. શું સ્ત્રીઓ કૃતયુગ્મ છે-ઈત્યાદિ પ્રશ્ન. તેઓ જઘન્ય ઉત્કૃષ્ટ પદે કૃતયુગ્મ છે, મધ્યમ પદે કદાચ કૃતયુગ્મ અને કદાચ કલ્યોજરુપ હોયછે. એ પ્રમાણે અસુરકુમારની યાવત્ સ્તનિતકુમારનીસ્ત્રીઓ હોયછે. તિર્યંચયોનિક મનુષ્યસ્ત્રીઓ યાવતુ-વાનન્વંતર, જ્યોતિષિક અને વૈમાનિકસ્ત્રીઓ પણ જાણવી. [૭૩૫]ભગવન્ ! જેટલા અલ્પઆયુષવાળા અંધકવલિજીવો છે તેટલા ઉત્કૃષ્ટ આયુષવાળા અંધકવહિ જીવો છે ? હે ગૌતમ ! હા, શતકઃ ૧૮-ઉદ્દેસાઃઃ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃપ [૭૩૬]હે ભગવન્ ! એક અસુરકુમારવાસમાં બે અસુરકુમારો અસુરકુમા૨ દેવપણે ઉત્પન્ન થયા. તેમાંનો એક અસુરકુમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, સુંદર અનેમનોહર છે, બીજો અસુરકુમાર દેવ નથી, તો શુંકારણ? હે ગૌતમ ! અસુરકુમાર દેવો બે પ્રકારના -વૈક્રિય અને અવૈક્રિય તેમાં જે અસુરકુમાર દેવ વિભૂષિત શરીરવાળો છે તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને મનોહર છે, અને જે અસુકુમાર દેવ અવિભૂષિત શરી૨વાળો છે તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને મનોહર નથી. શા કારણથી હે ગૌતમ ! ‘આ મનુષ્યલોકમાં જેમ કોઈ બે પુરુષો હોય, તેમાં એક પુરુષ આભૂષણોથી Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ભગવઇ - ૧૮/-/૫/૭૩૬ અલંકૃત અને વિભૂષિત હોય અને એક પુરુષ અલંકૃત અને વિભૂષિત ન હોય. એ બન્ને પુરુષોમાં ક્યો પુરુષ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને મનોહર હોય અને ક્યો પુરુષ અપ્રસન્નતા કરનાર યાવતુ-અમનોહર હોય, હે ભગવન્ ! તેમાં જે પુરુષ અલંકૃત વિભૂષિત હોય છે તે પુરુષ પ્રાસાદીય યાવ-મનોહર છે અને જે પુરુષ અલંકૃત વિભૂ ષિત નથી હોતો તે પુરુષ પ્રાસાદીય યાવત્મનોહર નથી. તે માટે હેગૌતમ ! તે અસુરકુમાર યાવત્મનોહર નથી. હે ભગવન્ ! બે નાગકુમારદેવો એક નાગકુમારાવાસમાં નાગકુમાર દેવ પણે ઉત્પન્ન થયા-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે સમજવું. એ પ્રમાણે યાવત્- સ્તનિતકુમારો સુધી જાણવું. વ્યાનવ્યંતર,જ્યોતિષિક અને વૈમાનિક સંબંધે પણ એજ પ્રમાણે જાણવું. [9૩૭]હે ભગવન્ ! એક નરકાવાસમાં બે નૈયિકો નૈયિકપણે ઉત્પન્ન થાય, તેમાંનો એક મહાકર્મવાળો યાવત્-મહાવેદનાવાળો હોય, અને એક અલ્પ કર્મવાળો યાવત્-અલ્પવેદનાવાળો હોય એમ કેવી રીતે હોય ? નૈરયિકો બે પ્રકારના માયી મિથ્યા દૃષ્ટિ અાયિસમ્યગ્દષ્ટિ જે માયિમિથ્યાવૃષ્ટિ છે, તેઓ મહાકર્મવાળા, યાવત્-મહાવેદ નાવાળા હોય જે સમાયી સમ્યગ્દષ્ટિ છે તેઓ અલ્પકર્મવાળા, યાવત્-અલ્પવેદના વાળા હોય બે અસુરકુમારો સંબંધે પ્રશ્ન. એ પ્રમાણે એમ એકેંદ્રિય અને વિકલેંદ્રિય સિવાય યાવત્ વૈમાનિકો સુધી જાણવું. [૭૩૮]હે ભગવન્ ! જે નૈયિક મરીને તુરત જ પછીના સમયે પંચદ્રિય તિર્યંત યોનીકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ક્યા આયુષનો અનુભવ કરે ? હે ગૌતમ ! તે નૈયિક આયુષનો અને પંચેનિયતિર્યંચયોનિકનું આયુષ આગળ કરેછે ઉદયાભિમુખ કરે છે. એ પ્રમાણે મનુષ્ય વિષે પણ સમજવું. વિશેષ એ કે, તે મનુષ્યનું આયુષ ઉદયાભિમુખ કરે છે. જે અસુરકુમાર મરીને પછીના સમયે તુરત જ પૃથિવીકાયિક જીવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જે અસુકુમારના આયુષનો અનુભવ કરે છે અને પૃથિવીકાયિકનું આયુષ ઉદયાભિમુખ કરે છે. એમ જે જીવ જ્યાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તેનું આયુષ ઉદયાભિમુખ કરે છે અને જ્યાં રહેલો છે તેનું આયુષ અનુભવે છે. એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, જે પૃથિવીકાયિક જીવ પૃથિવી કાયિકમાં જ ઉત્પન્ન થવાને યોગ્ય છે તે પૃથિવીકાયિકનું આયુષ અનુભવે છે અને બીજું પૃથિવીકાયિકનું આયુષ ઉદયાભિમુખ કરે છે. એમ યાવત્-મનુષ્યો સુધી સ્વસ્થાનમાં ઉત્પાદ સંબંધે કહેવું. પરસ્થાનમાં પણ પૂર્વ પ્રકારે કહેવું. [૭૩૯]હે ભગવન્ ! એક અસુરકુમારાવાસમાં બે અસુકુમારો અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થાય, તેમાંથી એક અસુરકુમારદેવ ઋજુ સરલ રુપ વિકુર્વવા ધારે તો તે ૠજુ વિકુર્તી શકે છે અને વાકું રુપ વિકુર્વવા ધારે તો તે વાંકું વિકુર્તી શકે છે અને એક અસુરકુમારદેવ ઋજુ વિકુર્વવા ધારે તો તે વાંકું રુપ વિકુર્તી શકે છે અને જો વાંકુ વિકુર્વવા ધારે તો તે ૠજુરુપ વિકુર્તી શકે છે. તેનું શું કારણ ? હે ગૌતમ ! અસુરકુમારદેવો બે પ્રકારના કહ્યા છે, માયી મિથ્યાવૃષ્ટિ, અમાયી સમ્યગ્દષ્ટિ . તેમાં જે માયી મિથ્યાદૃષ્ટિ છે તે ઋજુરુપ વિકુર્વવા ધારે તો વાંકુ કરે છે, જેવું રુપ વિકુર્વવા ધારે છે તેવું રુપ વિકુર્તી શકતો નથી. અને જે અમાયી સમ્યગ્દષ્ટિ અસુરકુમાર છે તે ૠજુરુપ વિકુર્વવા ધારે તો તે તેવું રુપ યાવવિકુર્તી શકે છે. હે ભગવન્ ! બે નાગકુમારો-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર પૂર્વ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવત્-સ્તનિતકુમારો સુધી જાણવું. વાનવ્યંતરો, જ્યોતિ Page #388 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૮, ઉદેસો-૫ ૩૮૫ ષિકો અને વૈમાનિકો સંબંધે પણ એમજ જાણવું. શતક ૧૮-ઉદેસોપની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકાદ ) [૭૪]હે ભગવન્! ફાણિત-પ્રવાહી ગોળ કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો હોયછે ? હે ગૌતમ! અહિં નૈયિક અને વ્યાવહારિક એ બે નયો વિવક્ષિત છે, વ્યાવ હારિકનયની અપેક્ષાએ ફાણિત ગોળ મધુર રસવાળો કહ્યો છે, અને નૈયિક નયની અપેક્ષાએ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળો છે. હે ભગવન્! ભ્રમર કેટલા વર્ણવાળો છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વ્યાવહારિકનયની દ્રષ્ટિથી ભ્રમર કાળો છે, અને નૈઋયિકનયની દ્રષ્ટિથી ભ્રમર પૂર્વવતુ છે. પોપટની પાંખ ઈત્યાદિ પ્રશ્ન વ્યાવહારિક નયની અપેક્ષાએ પોપટની પાંખ લીલી છે અને નૈઋયિક નયની અપેક્ષાએ પૂર્વ કહ્યા પ્રમાણે જાણવી. એમ એ પાઠ વડે રાતી મજીઠી, પીળી હળદર, ધોળાશંખ, સુગંધીકુષ્ઠ, દુર્ગધીમડદુ, તિક્ત-કડવો લીમડો, કટુક-તીખી સુંઠ, તુરું કોઠું ખાટી આમલી, મધુરગળી ખાંડ, કર્કશવજ, મૃદુ-સુંવાળુંમાખણ, ભારેલોઢું. હળવું ઉલુકપત્ર, ઠંડોહિમ. ઉણઅગ્નિકાય, અને સ્નિગ્ધતેલ વિશે પણ જાણવું. હે ભગવન્! રાખ કેટલા વર્ણવાળી હોય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વ્યાવહારિક નયની અપેક્ષાએ રાખ લખી છે, નિશ્ચય નયની અપેક્ષાએ રાખ પૂર્વવત્ છે. [૭૪૧]હે ભગવન્! પરમાણુપુદ્ગલ કેટલા વર્ણવાળો, યાવતુ-કેટલા સ્પર્શવાળો હોય છે? હે ગૌતમ ! એકવર્ણવાળો, અંકગંધવાળો, એકરસવાળો અને બે સ્પર્શવાળો હોય છે. હે ભગવન! ઢિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! કદાચ એક વર્ણવાળો, કદાચ બે વર્ણવાળો, કદાચ એક ગંધવાળો કદાચ બે ગંધવાળો, કદાચ એક રસવાળો કદાચ બે રસવાળો, અને કદાચ બે સ્પર્શવાળો, કદાચ ત્રણ સ્પર્શવાળો, અને કદાચ ચાર સ્પર્શવાળો પણ હોય છે. એ પ્રમાણે ત્રિપ્રદેશિક સ્કંધ પણ જાણવો, વિશેષ એ કે તે કદાચ એક વર્ણવાળો, કદાચ બે વર્ણવાળો અને કદાચ ત્રણ વર્ણવાળો હોય, એમ રસસંબંધે પણ એ પ્રમાણે વાવતુ-ત્રણ રસવાળો હોય. બાકી બધું દ્વિપ્રદેશિક સ્કંધની પેઠે જાણવું. એમ ચતુuદેશિક સ્કંધ વિષે પણ જાણવું. વિશેષ એ કે, તે કદાચ એક વર્ણવાળો, વાવતુ-કદાચ ચાર વર્ણવાળો પણ હોય. રસ સંબંધે પણ એમ જ જાણવું. અને બાકી બધું પૂર્વોક્ત રીતે સમજવું. એ રીતે પંચપ્રદેશિક સ્કંધને વિષે પણ સમજવું. વિશેષ એ કે તે કદાચ એક વર્ણવાળો, યાવત-કદાચ પાંચ વર્ણવાળો પણ હોય, એ પ્રમાણે રસને વિષે પણ જાણવું. ગંધ અને સ્પર્શ પૂર્વવતુ જાણવા. જેમ પંચપ્રદેશિક સ્કંધ સંબંધે કહ્યું, તેમ યાવતુ-અસંખ્યાતપ્રદેશિક સ્કંધ સંબંધે પણ કહેવું. હે ભગવન્! સૂક્ષ્મપરિણામવાળો અનંતપ્રદશિક સ્કંધ કેટલા વર્ણવાળી હોય-ઈત્યાદિ પ્રશ્ન. પંચ પ્રદેશિકસ્કંધની પેઠે બધું કહેવું. હે ભગવન્! બાદર-સ્થૂળપરિણામવાળો અનંતપ્રદે શિક સ્કંધ, કેટલા વર્ણવાળો હોય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે કદાચ એક વર્ણવાળો, યાવતુ-કદાચ પાંચ વર્ણવાળો, કદાચ એક ગંધવાળો, કદાચ બે ગંધવાળો, કદાચ એક રસવાળો, યાવતુ કદાચ પાંચ રસવાળો કદાચ ચાર સ્પર્શવાળો, યાવતુ કદાચ આઠ સ્પર્શવાળો પણ હોય. | શતક:૧૮-ઉદેસોઃ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] Page #389 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬ ભગવાઈ-૧૮-૭૭૪૨ (ઉદેસાઃ૭) | [૭૪]રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમ યાવત-આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! અન્યતીથિંકો આ પ્રમાણે કહે છે, યાવતુ-પ્રરુપે છે કે, એ પ્રમાણે ખરેખર કેવલી યક્ષના આવેશથી આવિષ્ટ થઈને કદાચ બે ભાષા બોલે છે, મૃષાભાષા અને સત્ય -મૃષાભાષા.” એ પ્રમાણે કેમ હોઈ શકે ? જે અન્યતીર્થકોએ યાવતુ-એમ જે કહ્યું છે, તેઓએ તે અસત્ય કહ્યું છે. કેવલી તો પાપ વ્યાપાર વિનાની અને બીજાનો ઉપધાત ન કરે તેવી બે ભાષા કદાચ બોલે છે. સત્ય અને અસત્યામૃષા. ૭િ૪૩હે ભગવનુ ! ઉપધિ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ! ત્રણ પ્રકારનો કમપધિ, શરીરોપધિ, બાહ્યભાંડમાત્રોપકરણોપધિ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો ઉપધિ ? બે પ્રકારનો. કર્મક્ષ અને શરીરરુપ. એકેંદ્રિય જીવો સિવાય બધા જીવોને યાવત-વૈમાનિકો સુધી ત્રણ પ્રકારનો ઉપધિ હોય છે. એકેંદ્રિય જીવોને કર્મરુપ અને શરીરરુપ એમ બે પ્રકારનો ઉપધિ હોય છે. હે ભગવન! ઉપધિ કેટલા પ્રકારનો કહ્યો છે? ત્રણ પ્રકારનો, સચિત, અચિત અને મિશ્ર, એ પ્રમાણે નૈરયિકોથી માંડી યાવતુવૈમાનિકો સુધી જાણવો. હે ભગવન્! પરિગ્રહ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પરિગ્રહ ત્રણ પ્રકારનો છે. કર્મપરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહ્ય વસ્ત્રપાત્રાદિ ઉપકરણ રુપ પરિગ્રહ. હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારનો પરિગ્રહ હોય છે ? જેમની ઉપધિ પરિગ્રહ વિષે પણ. બે દંડક કહેવા. હે ભગવન્! પ્રણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે? ત્રણ પ્રકારનું મનપ્રણિ. ધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. હે ભગવન્નૈરયિકોને કેટલા પ્રકારનું પ્રણિધાન હોય છે ? ઉપર કહ્યા પ્રમાણે જાણવું. એમ યાવતુ-સ્વનિતકુમારો સુધી સમજવું. હે ભગવન્! પૃથિવીકાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! તેઓને એક કાયપ્રણિધાન હોય છે. એ પ્રમાણે યાવત વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિય જીવ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! તેઓને બે પ્રકારનું પ્રણિધાન હોય છે. વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. એ પ્રમાણે યાવતુ-ચઉરિદ્રિય જીવો સુધી જાણવું. બાકી બધા જીવોને યાવતુ વૈમાનિકો સુધી ત્રણ પ્રકારનું પ્રણિધાન હોય છે. હે ભગવન્! દુષ્મણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે ? ત્રણ પ્રકારનું કહ્યું. મનદુષ્પણિધાન, વચનદુષ્મણધાન અને કાય દુપ્પણિધાન, ની જેમ પ્રણિધાન દુષ્પણિધાન વિષે પણ કહેવો. હે ભગવન્! સુપ્રણિધાન કેટલા પ્રકારનું છે ? ત્રણ પ્રકાનું છે. તે મનસુપ્રણિધાન, વચનસુપ્રણિધાન અને કાય સુપ્રણિધાન. મનુષ્યોને કેટલા પ્રકારનું સુપ્રણિધાન હોય છે ? ત્રણે પ્રકારનું વાવતુવૈમાનિકો સુધી જાણવું. “ [૭૪]તે કાળે તે સમયે રાજગૃહનગર હતું. ગુણસિલક ચૈત્ય હતું. યાવતુપૃથિવીશિલાપટ્ટ હતી. તે ગુણસિલકચૈત્યની આસપાસ ઘણા અન્યતીથિકો રહેતા. હતા. -કાલોદયી, શૈલોદાયી-ઈત્યાદિ સપ્તમ શતકના અન્યતીર્થિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે હવે તે રાગૃહ નગરમાં આદ્ય- યાવતુ-કોઈથી પરાભવ ન પામે તેવો અને જીવાદિ તત્વોનો જાણકાર, મુદ્રક નામે શ્રમણોપાસક- રહેતો હતો. ત્યાર પછી અહિં અન્ય કોઈ એક દિવસે અનુક્રમે વિહાર કરતા, યાવતુ-શ્રમણભગવંતમહાવીર સમો Page #390 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૮, ઉદેસો-૭ ૩૮૭. સય. પર્ષદા યાવતુ-પર્યાપાસના કરે છે. ત્યારબાદ શ્રમણ ભગવત મહાવીર આવ્યાની આ વાત સાંભળી, હૃષ્ટ અને સંતુષ્ટ હદયવાળો થયેલો મુદ્રક શ્રમણોપાસક, સ્રાન કરી થાવતુ-શરીરને અલંકૃત કરી પોતાના ઘરથી બહાર નીકળી પગે ચાલી રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને તે અન્યતીથિંકોની બહુ દૂર નહિ તેમ બહુ પાસે નહિ એવી રીતે જાય છે. ત્યારે તે અન્યતીર્થિકોએ તે મુદ્રક શ્રમણોપાસકને પોતાની પાસે થઈને જતો જોઈ. પરસ્પર એક બીજાને બોલાવી આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર આપણને આ વાત અત્યંત વિદિત છે, અને આ મુદ્રક શ્રમણોપાસક આપણી પાસે થઈને જાય છે, તે દેવાનુપ્રિયો ! આપણે તે વાત મુદ્રક શ્રમણોપાસકને પૂછવી યોગ્ય છે' એમ વિચારી આ પ્રમાણે કહ્યું- હે મુદ્રક ! એ પ્રમાણે ખરેખર તારા ધમચાર્ય અને ધમોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રરુપે છે-ઈત્યાદિ સાતમાં શતકના અન્યતીર્થક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે બધું કહેવું. યાવતુ-હે મુદ્રક ! એમ એવી રીતે માની શકાય ? ત્યાર પછી તે મુદ્રક શ્રમણોપાસકે તે અન્યતીથિંકોને આ પ્રમાણે કહ્યું “જો કોઈ કાર્ય કરે તો આપણે તેને કાર્યદ્વારા જાણી શકીએ કે જોઈ શકીએ. પણ જો તે પોતાનું કાર્ય ન કરે તો આપણે તેને જાણી કે જોઈ શકતા પણ નથી. ત્યાર પછી તે અન્યતીર્થિકોએ કહ્યું- હે મુદ્રક! તું આ કેવો શ્રમણોપાસક છો કે જે તું આ વાત જાણતો નથી અને જોતો નથી.'? ત્યારપછી તે મુદ્રકશ્રમણોપાસકે તે અન્યતીર્થિકોને કહયું. પવન વાય છે એ બરોબર છે? હા, બરોબર છે, તમે વાતા એવા પવનનું રુપ જુઓ છો ? ના, ગંધગુણ વાલા પુદ્દલો છે? હા, છે. તે ગંધગુણવાળા પુદ્દલોનું રુપ તમે જુઓ છો? એ અર્થ સમર્થ નથી-અરણિના કાષ્ઠ સાથે અગ્નિ છે ? હા, છે. તે અરણિના કાષ્ઠમાં રહેલા અગ્નિનું રુપ તમે જુઓ છો? ના, હે આયુષ્પનું! સમુદ્રના પેલે પાર રહેલાં રુપો છે? હા, છે. હે આયુષ્મનું! પોને તમે જુઓ છો ? ના, એ પ્રમાણે હું, તમે કે બીજો કોઈ છદ્મસ્થ, જેને ન જાણે કે ન દેખે તે બધું ન હોય તો ઘણાં લોકનો અભાવ થશે’-એમ કહીને તે મુદ્રકે તે અન્યતીર્થિકોનો પરાભવ કર્યો- એમ નિત્તર કરીને તે મુદ્રક શ્રમણોપાસકે જ્યાં ગુણસિલક ચૈત્ય છે અને જ્યાં શ્રમણભગવંતમહાવીર છે ત્યાં આવીને પાંચ પ્રકારના અભિગમ વડે શ્રમણ ભગવંત મહાવીરની પાસે જઈને યાવતુ-પર્યાપાસના કરી. ત્યારબાદ હે મુદ્રક! એમ સંબોધી શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું તેં તે અન્યતીર્થિકોને બરોબર કહ્યું, હે મુદ્રક ! તેં તે અન્યતીર્થિકોને એ પ્રમાણે ઠીક ઉત્તર આપ્યો, હે મુદ્રક ! જે કોઈ જાણ્યા, દેખ્યા કે સાંભળ્યા સિવાય જે કોઈ અદ્રષ્ટ, અમૃત, અસંમત કે અવિજ્ઞાત અર્થને, હેતુને, પ્રશ્ન કે ઉત્તરને ધણા માણસોની વચ્ચે કહે છે, જણાવે છે,યાવતુ-દશવિ છે, તે અહંતોની, અહિતે કહેલા ધર્મની, કેવલજ્ઞાની ની અને કેવલીએ કહેલા ધર્મની આશા તના કરે છે, જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે મુદ્રક શ્રમણોપાસકને એમ કહ્યું ત્યારે તે હૃષ્ટ અને સંતુષ્ટ થઈ યાવતુ-પર્યાપાસના કરી. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે મુદ્રક શ્રમણોપાસક અને તે પર્ષદાને ધમકથા કહી, યાવતુ-તે પર્ષદા પાછી ગઈ. પછી તે મુદ્રક શ્રમણોપાસક યાવતુ-ધર્મોપદેશ સાંભળી હૃષ્ટ અને સંતુષ્ટ થઈ પ્રશ્નો પૂછ્યા, અર્થો જાણ્યા, અને ત્યાર બાદ ઉભા થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી યાવતુ-તે પાછો ગયો. ગૌતમે કહ્યું કે ભગવન્! શ્રમણોપાસક આપ દેવાનુપ્રિયની પાસે યાવતુ-પ્રવ્રજ્યા લેવા સમર્થ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી ઈત્યાદિ જેમ શંખ શ્રમણોપાસક સંબધે Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ભગવઈ - ૧૮-૭૭૪૪ કહ્યું હતું તેમ યાવતુ-અરુણાભવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ યાવતુ-સર્વ દુઃખોનો અન્ત કરશે. [૭૪૫]હે ભગવન્! મહર્દિક યાવતુ-મોટા સુખવાળો દેવ હજાર રુપો વિકુઈવા, પરસ્પર સંગ્રામ કરવા સમર્થ છે? હા ગૌતમ ! છે. તે વિદુર્વેલાં શરીરો એક જીવની સાથે સંબંધવાળા હોય છે કે અનેક જીવ સાથે સંબંધવાળાં હોય છે? હે ગૌતમ! તે બધાં શરીરો એક જીવ સાથે સંબન્ધવાળા હોય છે, પણ અનેક જીવ સાથે નથી. હે ભગવન! તે શરીરનો પરસ્પર અંતરો- એક જીવ વડે સંબદ્ધ છે કે અનેક જીવ વડે હે ગૌતમીતે શરીરો વચ્ચેનાં અંતરો એક જીવ વડે સંબદ્ધ નથી. હે ભગવન્! કોઈ પુરષ તે શરીરો વચ્ચેના આંતરાઓને પોતાના હાથવડે, પગવડે પશે કરતો યાવતુતીક્ષણ શસ્ત્ર વડે છેદતો કાંઈ પણ પીડા ઉત્પન્ન કરી શકે? ઈત્યાદિ આઠમાં શતકના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે થાવતુ- ત્યાં શસ્ત્ર અસર કરી શકે નહિં ત્યાં સુધી કહેવું. ૭િ૪૬]હે ભગવન્! દેવ અને અસુરોનો સંગ્રામ થાય છે? હે ગૌતમ! હા, થાય છે. હે ભગવન્! જ્યારે દેવ અને અસુરોનો સંગ્રામ થતો હોય ત્યારે તે દેવોને કઈ વસ્તુ શસ્ત્રરુપે પરિણત થાય ? હે ગૌતમ ! તણખલું, લાકડું પાંદડું કે કાંકરો વગેરે જે કોઈ વસ્તુનો સ્પર્શ કરે તે વસ્તુ તે દેવોને શસ્ત્રરુપે પરિણત થાય છે. જેમ દેવોને કોઈ પણ વસ્તુ સ્પર્શમાત્રથી શસ્ત્રરુપે પરિણત થાય છે તેમ અસુરોને પણ થાય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ અસુરકુમાર દેવોને તો હંમેશા વિકર્વેલા શસ્ત્રરત્નો હોય છે. ૭િ૪૭]હે ભગવનું ! મોટી ઋદ્ધિવાળો યાવતુ-મોટા સુખવાળો દેવ, લવણસમુદ્ર ની ચોતરફ ફરી શીધ્ર આવવા સમર્થ છે? હા, સમર્થ છે. હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો થાવતુ-દેવ ઘાતકિખંડ દ્વીપની ચારે તરફ ફરી શીધ આવવા સમર્થ છે? હા, સમર્થ છે. એ પ્રમાણે યાવતુ-ચકરવર દ્વીપ સુધી ચોતરફ આંટો મારી શીધ આવવા સમર્થ છે? હા સમર્થ છે. ત્યાર પછી આગળના દ્વીપ-સમુદ્ર સુધી જાય, પણ તેની ચારે બાજુ ફરે નહિ. | [૭૪૮]હે ભગવન્! શું એવા દેવો છે કે, જેઓ અનંત (શુભપ્રકૃતિરુપ) કમfશોને જઘન્યથી એકસો, બસો કે ત્રણસો વર્ષે અને ઉત્કૃષ્ટથી પાંચસો વર્ષે ખપાવે? હા, એવા દેવો છે. હે ભગવન્! એવા દેવો છે કે, જેઓ અનંત કમશો જઘન્યથી એક હજાર, બે હજાર કે ત્રણ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી પાંચ હજાર વર્ષે ખપાવે ? હા, છે. હે ભગવન ! એવા દેવો છે, કે જેઓ અનંત કમીશો ને જઘન્યથી એક લાખ, બે લાખ કે ત્રણ લાખ વરસે અને ઉત્કરથી પાંચ લાખ વરસે ખપાવે? હા, છે. હે ભગવન્! એવા ક્યા દેવો છે કે જેઓ અનંત કમશોને જઘન્યથી એક સો વર્ષે યાવતુ-પાંચસો વરસે ખપાવે ? યાવતુ-પાંચ હજાર વર્ષે ખપાવે ? યાવતુ-પાંચ લાખ વરસે ખપાવે ? હે ગૌતમ ! વાનવ્યંકર દેવો એકસો વર્ષે અનંતકમીશોને ખપાવે. અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવો અનંતક મીશોને બસો વરસે ખપાવે, અસુરકુમાર દેવો અનંતકમાંશોને ત્રણસો વર્ષે ખપાવે, ગ્રહ-નક્ષત્ર અને તારારુપ જ્યોતિષિક દેવો ચારસો વરસે ખપાવે, તથા જ્યોતિષિકના રાજા અને જ્યોતિષિકના ઈન્દ્ર, ચન્દ્ર અને સૂર્ય પાંચસો વરસે ખપાવે, સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો એક હજાર વર્ષે ખપાવે, સનકુમાર અને માહેન્દ્રના દેવો બે હજાર વર્ષે ખપાવે, એમ એ સૂત્રના પાઠ વડે બ્રહ્મલોક અને લાંતકના દેવો ત્રણ હજાર વર્ષે, મહાશુક્ર : અને સહસ્ત્રારના દેવો ચાર હજાર વર્ષે આનત-પ્રાણત અને આરણ-અર્ચ્યુતના દેવો Page #392 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૮, ઉદેસો-૭ ૩૮૯ પાંચ હજાર વર્ષે હેઠલા રૈવેયકના દેવો એક લાખ વર્ષે. વચલાગૈવેયકના દેવો બે લાખ વર્ષે, ઉપરનારૈવેયકના દેવો ત્રણ લાખ વર્ષે, વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતના દેવો ચારલાખ વર્ષે, અને સવથિસિદ્ધના દેવો પાંચ લાખ વર્ષે અનંત કમfશોને ખપાવે છે. શતકઃ ૧૮-ઉદેસી ૭નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૮ ) ૭૪૯|ગૌતમ બોલ્યા કે, હે ભગવન્! આગળ અને બાજુએ યુગ પ્રમાણે ભૂમિને જોઈને ગમન કરતાં ભાવિતાત્મા અનગારના પગ નીચે કુકડીનું બચ્ચું, બતકનું બચ્યું કે કુલિંગચ્છાય આવીને મરણ પામે તો તે અનગારનને શું એયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? એયપિથિકી ક્રિયા લાગે, પણ સાંપરાયિકી ક્રિયા ન લાગે. એમ શા હેતુથી કહો છો-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર સાતમા શતકના સંવૃત્ત ઉદ્દેશક કહ્યા પ્રમાણે જાણશો. યાવતુ-અર્થનો નિક્ષેપ-નિગમન કરવો. ત્યાર પછી શ્રમણ ભગવંત. મહાવીર બહારના દેશોમાં વિહાર કરે છે. તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું. યાવતુપૃથિવીશિલાપટ્ટ હતો. તે ગુણસિલક ચેત્યની આસપાસ ઘણા અન્યતીથિંકો રહેતા હતા. ત્યાં શ્રમણ ભગવંત મહાવીર સમોસય. યાવતુ-પર્ષદા વાંદીને પાછી ગઈ. તે કાળે તે સમયે શ્રમણ ભગવત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિઅનગાર યાવતુ-ઢીંચણ ઉંચા રાખી સંયમથી આત્માને ભાવિત કરતા વિહરે છે. ત્યારે અન્યતીર્થિકો જ્યાં ભગવંત ગૌતમ છે ત્યાં આવ્યા, અને હ્યું- હે આય! તમે ત્રિવધે અસંયત- અને યાવતું એકાંત બાલ-વિરતિરહિત છો.' [૭૫૦]ત્યારપછી ભગવંત ગૌતમે અન્યતીર્થકોને આ પ્રમાણે કહ્યું,-હે આયો ! ક્યા કારણથી અમે ત્રિવિધે અસંયત વાવત એકાંત. બાલ છીએ' ? ત્યારે તે અન્યતી ર્થિકોએ કહ્યું, “હે આર્યો! તમે ગમન કરતાં જીવોને આક્રાન્ત કરોછો દબાવો છો, મારો છો, યાવતુ-ઉપદ્રવ છો, માટે તમે ત્રિવિધ ત્રિવિધે સંયમરહિત અને એકાંત બાલ છો.' ત્યાર ભગવંત ગૌતમે કહ્યું- હે આય! અમે ગમન કરતાં પ્રાણોને કચરતા નથી, યાવતુતેને પીડા કરતા નથી. પણ અમે ગમન કરતા કાય, સંયમયોગ અને ગમનને આશ્રયી જોઈ જોઈને, ચાલીએ છીએ, તે માટે પ્રાણોને નહિ કચરતા તેમ યાવતુ-નહિ પીડા કરતા અમે ત્રિવિધ યાવતુ એકાંત પંડિત વિરતિસહિત છીએ. હે આય તમે પોતેજ ત્રિવિધે ત્રિવિધ યાવતું એકાંત બાલવિરતિરહિત છો.' ત્યારબાદ તે અન્યતીથિકોએ કહ્યું કે, હે આર્યો ! અમે શા હેતુથી ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવતું એકાંત બાલવિરતિરહિત છીએ ? હે આય! તમે હાલતાં ચાલતાં જીવોને કચરો છો, યાવતુ-તેને ઉપદ્રવ કરો છો તેથી. એ પ્રમાણે ભગવંત ગૌતમે તે અન્યતીથિકોને નિરુત્તર કર્યો. ત્યાર પછી તેમણે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવી ચાવતુ-પર્યાપાસના કરી. શ્રમણ ભગવંત મહાવીર કહ્યું કે, હે ગૌતમ ! તે તે અન્યતીથિંકોને ઠીક કહ્યું, હે ગૌતમ ! તેં તે અન્યતીર્થિકોને એ પ્રમાણે સારું કહ્યું, હે ગૌતમ ! મારા ઘણાં શિષ્યો શ્રમણ નિગ્રંથો છદ્મસ્થ છે, જેઓ તારી પેઠે એ પ્રમાણે ઉત્તર દેવાને સમર્થ નથી, ત્યારે પ્રસન્ન અને સંતુષ્ટ થઈ પૂજ્ય ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી નમી આ પ્રમાણે કહ્યું [૭પ૧)હે ભગવન્! શું છબસ્થ મનુષ્ય પરમાણુપુલને જાણે અને જુએ કે ન જાણે Page #393 -------------------------------------------------------------------------- ________________ - - - - 360 ભગવદ- ૧૮-૮૭૫૧ અને ન જુએ? કોઈ જાણે, પણ જુએ નહિ, અને કોઈ જાણે નહિ અને જુએ પણ નહિ. હે ભગવન્! શું છદ્મસ્થ મનુષ્ય દ્વિપ્રદેશિક સ્કંધને જાણે અને જુએ કે ન જાણે અને ન જુએ ? પૂર્વ પ્રમાણે જાણવું યાવતુ-અસંખ્યાતપ્રદેશિક સ્કંધ સુધી કહેવું. શું છદ્મસ્થ મનુષ્ય અનંતપ્રદેશિક સ્કંધને જાણે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! કોઈ જાણે અને જુએ કોઈ જાણે પણ જુએ નહિ, કોઈ જાણે નહિ પણ જુએ અને કોઈ જાણે નહિ તેમ જુએ પણ નહિ. આઘોવધિક-મનુષ્ય પરમાણુમુદ્દલને જાણે-ઈત્યાદિ પ્રશ્ન. છાસ્થની જેમ અવધિજ્ઞા નીને પણ કહેવું. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદ્ગલને જે સમયે જાણે તે સમયે જુએ. અને જે સમયે જુએ તે સમયે જાણે ? એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! તે પરમાવધિજ્ઞાનીનું જ્ઞાન સાકાર અને દર્શન અનાકાર હોય છે, માટે. એ પ્રમાણે યાવતુઅનંતપ્રદેશિક સ્કંધ સુધી સમજવું. હે ભગવન્! કેવલજ્ઞાની પરમાણુપુલને જે સમયે જાણે તે સમયે જુએ-ઈત્યાદિ પ્રશ્ન જેમ પરમાવધિજ્ઞાનીને કહ્યું, તેમ કેવલજ્ઞાનીને પણ કહેવું. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે.' શતક ૧૮-ઉદેસ૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદેશક:૯) [૭૫૨]રાજગૃહનગરમાં ભગવનું ગૌતમ યાવતુ આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્! ભવ્યદ્રવ્યનૈરયિકો છે? હે ગૌતમ! હા છે, શા કારણથી? હે ગૌતમ! જે કોઈ પંચેન્દ્રિય તિર્યંચી કે મનુષ્ય નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે ભવ્યદ્રવ્યનૈરયિક કહેવાય છે. એ પ્રમાણે યાવતુ-નિતકુમારો’ સુધી જાણવું. હે ભગવન્! “ભવ્યદ્રવ્યપૃથિ વીકાયિકો' શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ ! જે કોઈ તિર્યંચ, મનુષ્ય કે દેવ પૃથિ વિકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે તે “ભવ્યદ્રવ્યપૃથિવીકાયિક' કહેવાય છે. એ પ્રમાણે “અપ્લાયિક’ અને ‘વનસ્પતિકાયિક જાણવા. અગ્નિકાય, વાયુકાય,દ્વીન્દ્રિય, ત્રીદ્રિય અને ચઉરિદ્રિય વિષે જે કોઈ તિર્યંચકે મનુષ્ય ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે ભવ્યદ્રવ્યઅગ્નિકાયાદિ કહેવાય છે. જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ કે પંચેન્દ્રિયતિચયોનિક પંચેન્દ્રિયતિર્યંતયોનિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે “ભવ્ય દ્રવ્યપંચેન્દ્રિયતિયતયોનિક' કહેવાય છે. એ પ્રમાણે મનુષ્યો સંબંધે પણ જાણવું. વાન વ્યંતર, જ્યોતિષિકો અને વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવનું ભવ્ય દ્રવ્ય નિરયિકની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્યથી અંતમૂહુર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ વર્ષની. ભવ્યદ્રવ્ય અસુરકુમારની સ્થિતિ જઘન્યથી અંત મેહતની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની. યાવતુ-સ્વનિતકુમારી સુધી જાણવું. હે ભગવનું ! ભવ્યદ્રવ્યપૃથિવીકાયિ કની સ્થિતિ કેટલી જઘન્યથી અંતમૂહૂર્તની અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક બે સાગરોપમની. એ પ્રમાણે અષ્કાયિક સંબધે પણ જાણવું. ભવ્યદ્રવ્યઅગ્નિકાયિક અને ભવ્યદ્રવ્ય વાયુકાયિક સંબધે નૈરયિકની પેઠે સમજવું. વનસ્પતિકાયિક જે પૃથિવીકાયિક સમાન જાણવું. ભવ્ય દ્રવ્ય બેઈન્દ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયની સ્થિતિ નૈરયિકની પેઠે જાણવી. વળી ભવ્યદ્રવ્યપંચેન્દ્રિયતિર્યંચયોનિકની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્તની અને Page #394 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૮, ઉદેસો-૯ ૩૯૧ ઉત્કૃષ્ટથી તેત્રીશસાગરોપમની. એજ પ્રમાણે મનુષ્યવિષે જાણવું. વાનવ્યંતર, જ્યોતિ ષિક તથા વૈમાનિક અસુરકુમારની પેઠે સમજવા. શતક ૧૮-ઉસો-૯ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદેશક ૧૦). ૭િપ૩રાજગૃહ નગરમાં ભગવાનું ગૌતમ યાવતુ-આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, તરવારની ધાર ઉપર કે અસ્ત્રાની ધાર ઉપર રહે? હે ગૌતમ! હા રહે. હે ભગવન્! ત્યાં તે છેદાય કે ભેદાય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ઈત્યાદિ બધી શતક-પ પરમાણપુદ્દલની વક્તવ્યતા યાવતુ- “ભાવિતાત્મા અનગાર ઉદાવતમાં યાવતુ-પ્રવેશ કરે ?-ઈત્યાદિ યાવતુ કહેવી, [૭પ૪પરમાણુપુગલ વાયુકાયવડે પૃષ્ટ- છે કે વાયુકાય પરમાણુપુદ્ગલ વડે પૃષ્ટ-છે? પરમાણું પુદ્ગલ વાયુકાય વડે વ્યાપ્ત છે, પણ વાયુકાય પરમાણુપુદ્ગલ વડે વ્યાપ્ત નથી. દ્વિપ્રદેશિક સ્કંધ વાયુકાય વડે સૃષ્ટ- છે કે વાયુકાય દ્વિપ્રદેશિક સ્કંધ વડે સૃષ્ટ-છે ? પૂર્વ વત્ યાવતુ-અસંખ્યાતપ્રદેશિકઢંધ સુધી સમજવું. અનંતપ્રદેશિક સ્કંધ વાયુકાયવડે ધૃષ્ટ છે-ઈત્યાદિ પ્રશ્ન. અનંતપ્રદેશિક સ્કંધ વાયુકાયવડે સ્પષ્ટ છે, પણ વાયુકાય અનંતપ્રદેશિક સ્કંધ વડે કદાચ પૃષ્ટ હોય અને કદાચ સ્પષ્ટન હોય.હેભગવન્! બસ્તિવાયુકાયવડે ઋષ્ટ છે પ્રશ્ન હે ગૌતમ ! બસ્તિ વાયુકાયવડે ઋષ્ટ છે, પણ વાયુકાયા બસ્તિ વડે સૃષ્ટ-નથી. [૭૫૫] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીની નીચે વર્ણથી કાળા, લીલો, પીળાં, લાલ, અને ધોળાં, ગંધથી સુગંધી અને દુર્ગથી રસથી કડવાં, તીખાં, તૂરો, ખાટાં અને મીઠાં, સ્પર્શથી કર્કશ, કોમળ, ભારે હળવાં, ઠંઢા, ઉનાં, ચીકણાં અને લુખા દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, યાવતુ અન્યોન્ય સંબદ્ધ થયેલાં છે ? હે ગૌતમ ! છે. એ પ્રમાણે, યાવતુ-અધઃસપ્તમપૃથિવી સુધી જાણવું. હે ભગવન્! સૌધર્મ કલ્પની નીચે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જ યાવ-ઈષ...ભારા સુધી જાણવું. પછી છે. [૭પ૬]તે કાળે તે સમયે વાણિજ્યગ્રામનગર હતું. દૂતિપલાશ ચૈત્ય હતું. તે વાણિજ્યગ્રામનગરમાં સોમિલબ્રાહ્મણ રહેતો હતો, તે આદ્ય- યાવતુ-અપરિભૂતહતો, તથા ઋગ્વદ યાવતુ બીજા બ્રાહ્મણના શાસ્ત્રોમાં કુશળ હતો. તે પાંચસો શિષ્યો તથા પોતાના કુટુંબનું અધિપતિપણું કરતો યાવતુ-રહેતો હતો. ત્યારબાદ કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર ત્યાં સમોસય. યાવતુ-પર્ષદા પર્યાપાસના કરે છે. શ્રમણ ભગવંતમહાવીર આવ્યાની આ વાત સાંભળી તે સોમિલબ્રાહ્મણને આવા પ્રકારનો યાવતુ-સંલ્પ થયો કે, “એ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર સુખપૂર્વક અહિં આવ્યા છે, અને થાવતુ-દૂતિપલાશ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી યાવતુ-વિહરે છે, તો હું તે શ્રમણ જ્ઞાતપુત્રની પાસે જાઉં. અને તેને આ આવા પ્રકારના અર્થો, યાવતું વ્યાકરણોઉત્તરો પૂછું. જો તે મને આવા પ્રકારના આ અર્થ અને વાવતુપ્રશ્નના ઉત્તરો કહેશે તો. તેમને વાંદીશ નમીશ, યાવતુ તેમની પર્યાપાસના કરીશ, જે મને આ અર્થો અને પ્રશ્નોત્તરો નહિ કહે તો આ અર્થ અને ઉત્તરો વડે નિરુત્તર કરીશ.” એમ વિચારી શ્રમણ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભગવઈ - ૧૮/૧૦/૭૫૬ ભગવંત મહાવીરની થોડે દૂર પાસે બેસી તેણે તેમને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તમને યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર છે? હે સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યકાદિક યોગોમાં જે મારી પ્રવૃત્તિ છે તે મારી યાત્રા છે. હે ભગવન્! તમને યાપનીય એ શું છે ? હે સોમિલ ! યાપનીય બે પ્રકારનું છે, ઈન્દ્રિયયા પનીય અને નોઈદ્રિયયાપનીય. શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેદ્રિય, જિન્દ્રિય અને ” સ્પર્શનેન્દ્રિય-એ પાંચે ઈન્દ્રિયો ઉપઘાત રહિત મારે અધીન વર્તે છે તે મારે ઈન્દ્રયયા પનીય છે. હે ભગવન્! નોઈદ્રિયયાપનીય એ શું? હે સોમિલ ! જે મારા ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો વ્યચ્છિન્ન થયેલા છે અને ઉદયમાં આવતા નથી તે નોઈદ્રિય યાપનીય છે. હે ભગવન્! તમને અવ્યાબાધ એ શું છે? જે મારા વાત, પિત્ત, કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીરસંબંધી દોષો-રોગાતકો ઉપશાંત થયા છે અને ઉદયમાં આવતા નથી તે અવ્યાબાધ છે. તમારે પ્રાસુકવિહાર એ શું છે ? હે સોમિલ ! આરામો, ઉદ્યાનો, દેવકુલો, સભાઓ, પરબો તથા સ્ત્રી, પશું અને નપુંસકરહિત વસતિ ઓમાં નિર્દોષ અને એષણીય પીઠ, ફલક, શય્યા અને સંથારાને પ્રાપ્ત કરીને હું વિહરું છું તે પ્રાસુક વિહાર છે. સરિસવો આપને ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? હે સોમિલ ! સરિસવ મારે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. તારા બ્રાહ્મણના નયોમાં-શાસ્ત્રોમાં બે પ્રકારના સરિસવ કહ્યા છે, મિત્રસરિસવ અને ધાન્યસરિસવ. તેમાં જે મિત્રસરિયસર છે તે ત્રણ પ્રકારના કહ્યા છે, સહજાત-સાથે ઉછરેલા અને સાથે ધૂળમાં રમેલા. તે ત્રણ પ્રકારના સરિસવા સમાનવયસ્કમિત્રો શ્રમણ નિર્ચન્થને અભક્ષ્ય છે. અને જે ધાન્યસરિસવ છે તે બે પ્રકારના કહ્યા છે. -શસ્ત્રપરિણત અને અશસ્ત્રપરિણત. તેમાં જે અશસ્ત્રપરિણતતે શ્રમણનિગ્રન્થોને અભક્ષ્ય છે. અને શસ્ત્રપરિણત બે પ્રકારના કહ્યા છે, એષણીયઅને અષણીય- તેમાં જે અષણીય છે તે શ્રમણ નિગ્રંથોને અભક્ષ્ય છે. વળી જે એષણીય સરિસવો છે તે બે પ્રકારના કહ્યા છે, યાચિત-અયાચિત- તેમાં જે અયાચિત સરિસવ છે, તે શ્રમણ નિર્ચન્હોને અભક્ષ્ય છે, અને જે યાચિત સરિસવ છે, તે બે પ્રકારના છે, મળેલા અને નહિ મળેલા. તેમાં જે નહિ મળેલા છે તે અભક્ષ્ય છે, અને જે મળેલા છે તે શ્રમણ નિર્મન્થોને ભક્ષ્ય છે. હે ભગવન્! માસ તમારે ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? હે સોમિલ ! માસ મારે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. તારા બ્રાહ્મણના નયોમાં માસ બે પ્રકારના કહ્યા, દ્રવ્યમાસ અને કાલમાસ. તેમાં બે કાળમાસ છે તે શ્રાવણથી માંડી અષાઢ માસ સુધી બાર પ્રકારના છે, તે શ્રમણનિર્મન્થોને અભક્ષ્ય છે. તેમાં જે દ્રવ્યમાસ છે તે બે પ્રકારે છે, અર્થમાસ અને ધાન્ય માસ. તેમાં જે અર્થમાસ છે તે બે પ્રકારના સુવર્ણ માસ અને રોપ્યમાસ. તે શ્રમણ નિર્ચન્થને અભક્ષ્ય છે. વળી જે ધાન્યમાસ છે તે બે પ્રકારના છેશસ્ત્રપરિણત અને અશસ્ત્રપરિણત છે-ઈત્યાદિ જેમ ધા સરસવ સંબંધે કહ્યું તેમ ધાન્યમા સંબધે પણ જાણવું. [૭પ૭]હે ભગવન્! આપને કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? હે સોમિલ ! બને. તારા બ્રાહ્મણશાસ્ત્રમાં કુલત્થાબે પ્રકારે છે સ્ત્રીકુલત્થા અને ધાન્યકુલત્થા તેમાં જે સ્ત્રી કુલત્થા છે તે ત્રણ પ્રકારે કુલકન્યકા, કુલવધૂ અને કુલમાતા. તે શ્રમણનિન્યોને Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ શતક-૧૮, ઉદ્સો-૧૦ અભક્ષ્ય છે. તેમાં જે ધાન્યકુલત્થા છે-ઈત્યાદિ-વક્તવ્યતા ધાન્યસરિસવ પ્રમાણે જાણવી. આપ એક છો કે બે છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો કે અનેક ભૂત, વર્તમાન અને ભાવી પરિણામને યોગ્ય છો ? હે સોમિલ ! હું એક પણ છું, યાવતુ-અનેક ભૂત, વર્તમાન અને ભાવી પરિણામોને યોગ્ય છું. હું દ્રવ્યરુપે એક છું અને જ્ઞાનરુપે અને દર્શન રુપે બે પ્રકારે પણ છું. પ્રદેશરુપે હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું, ઉપયોગ ની દ્રષ્ટિએ હું અનેક ભૂત વર્તમાન અને ભાવી પરિણામને યોગ્ય છું. અહિં સોમિલ બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યો, ને તે શ્રમણ ભગવંતમહાવીરને વંદન-નમસ્કાર કરે છે-ઈત્યાદિ અંદકની પેઠે કહેવું ! હે દેવાનુપ્રિય ! આપની પાસે જેમ ઘણાં રાજેશ્વર-વગેરે ઈત્યાદિ રાજ,શ્રીય સૂત્રમાં ચિત્રકનું વર્ણન છે તેમ યાવતુ-બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકર કરે છે યાવતું જીવાજીવાદિક તત્વોને જાણતો યાવતુ-વિહરે છે. ગૌતમ બોલ્યા હે ભગવન્! સોમિલબ્રાહ્મણ આપી દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ અનગારપણું લેવા સમર્થ છે-ઈત્યાદિ જેમ શંખ શ્રાવકની વક્તવ્યતા કહી છે તે પ્રમાણે યાવતું “સર્વ દુઃખોનો અંત કરશે ત્યાં સુધી બધી વક્તવ્યતા કહેવી. | શતક:૧૮-ઉદેસો ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | શતક:૧૮-ગુર્જરછાયાપૂર્ણ | (શતક: ૧૯ -: ઉસકઃ૧-૨ઃ[૭૫૮]લેશ્યા, ગર્ભ,પૃથિવી, નારકો, ચરમ, દ્વીપભવન, નિવૃત્તિ, કરણ, અને વાન વ્યત્તર, દશ ઉદ્દેશકો છે. [૭પ૯ગૌતમ આ પ્રમાણે બોલ્યા હે ભગવન્! વેશ્યાઓ કેટલી કહી છે? હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રનો ચોથો લેશ્યા ઉદ્દેશક અહિં સમગ્ર કહેવો. [૭૦]હે ભગવન્! લેયાઓ કેટલી કહી છે ? એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના સત્તરમાં પદનો છઠ્ઠો ગદિશક સપૂર્ણ કહેવો. શતક ૧૯-ઉદ્સોઃ ૧-૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૩) [૭૬૧]હે ભગવન્! કદાચ બે યાવતુ-ચાર પાંચ પૃથિવીકાયિકો એકઠા થઈને એક સાધારણ શરીર, બાંધ્યા પછી આહાર કરે પછી તે આહારને પરિણમાવે, અને ત્યાર બાદ શરીરનો બંધ કરે? એ અર્થ સમર્થનથી. પૃથિવીકાયિકો પ્રત્યેક-જૂદો જૂદો આહાર કરવાવાળા અને તે આહારનો જૂદા જૂદો પરિણામ કરવાવાળા હોય છે, હે ભગવન્! તે પૃથિવીકાયિક જીવોને કેટલી વેશ્યાઓ કહી છે? ચાર. કૃષ્ણલેશ્યા, યાવતુ તેજોલેશ્યા. તે જીવો સમદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે કે સમ્યુગ્મિથ્યાદ્રષ્ટિ છે ? હે ગૌતમ ! તેઓ સમ્ય દ્રષ્ટિ નથી, મિશ્રદ્રષ્ટિ નથી, પણ તેઓ મિથ્યાષ્ટિ છે. હે ભગવન્! શું તે (પૃથિવીકાયિક) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે, અને તેઓને અવશ્ય બે અજ્ઞાન હોય છે.મતિઅજ્ઞાન Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ભગવદ- ૧૯-૩૭૬૧ અને શ્રુતઅજ્ઞાન. હે ભગવનું ! શું તે પૃથિવીકાયિક જીવો મનોયોગી, વચનયોગી કે કાયયોગી છે? હે ગૌતમ ! તેઓ કાયયોગવાળા છે. હે ભગવન્! શું તે જીવોને સાકારજ્ઞાનોપયોગ હોય છે કે નિરાકાર-દર્શનોપયોગ ઉપયોગ હોય છે? હે ગૌતમ ! બંને. હે ભગવન્! તે જીવો કેવો આહાર કરે છે? હે ગૌતમ ! તેઓ દ્રવ્યથી અનંત પ્રદેશવાળાં પુદ્ગલોનો આહાર કરે છે-ઈત્યાદિ બધું પ્રજ્ઞાપનાસ્ત્રના પ્રથમ આહારોદેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! તે જીવો જે આહાર કરે છે તેનો ચય થાય છે અને આહાર નથી કરતા તેનો ચય નથી થતો, તથા જે આહારનો ચય થયેલો હોય છે તે આહાર બહાર નીકળે છે અને શરીર-ઈન્દ્રિયપણે પરિણમે છે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવનું ! તે જીવોને “અમે આહાર કરીએ છીએ” એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન છે? એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્! તે જીવોને “અમે ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવીએ છીએ એની સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન છે ? એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવન્! તે પૃથિવી- કાયિક જીવો પ્રાણાતિપાત યાવતુ-મિથ્યાદર્શન શલ્યમાં રહેલ એમ કહેવાય છે ? હે ગૌતમ! તે જીવો જે બીજા પૃથિવીકાયિકાદિ જીવોની હિંસાદિ કરે છે એમ કહેવાય છે તે જીવોને એવો ભેદ જ્ઞાત નથી. હે ભગવન્! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય?-ઈત્યાદિ. જેમ વ્યુત્કાન્તિ પદમાં પૃથિવીકાયિકોનો ઉત્પાદ કહેલ છે તેમ અહિં કહેવો. તે પૃથિવીકાયિક જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાવીશ હજાર. હે ભગવન્! તે જીવોને કેટલા સમુદુઘાત કહ્યા છે? હે ગૌતમ! ત્રણવેદના સમુદુઘાત, કષાય સમુદ્દાત અને મારાન્તિક સમુદ્યાત. હે ભગવન્! શું તે જીવો મારણાન્તિક સમુદ્ર ઘાત કરીને મરે કે મારણાન્તિક સમુદ્દાત કર્યા સિવાય મરે? બંને હે ભગવન્! તેઓ મરીને તુરત ક્યાં જાય, ક્યાં ઉત્પન્ન થાય ? વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે. હે ભગવન્! કદાચ બે, ત્રણ કે પાંચ અપ્લાયિકો ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે અને પછી આહાર કરે ? પૃથિવીકાયિકોને આશ્રયી જે પાઠ કહેવામાં આવેલ છે તે અહિં ઉદ્વર્તના દ્વાર સુધી કહેવો. પરન્તુ અપ્નાયિકોની સ્થિતિ ઉત્કૃષ્ટથી સાત હજાર વર્ષની જાણવી. હે ભગવન્! યાવતુ-ચાર કે પાંચ અગ્નિકાયિક જીવો ભેગા થઈ એક સાધારણ શરીર બાંધે ઈિત્યાદિ પૂર્વવતુ પ્રશ્ન અને ઉત્તર કહેવો. પરન્તુ વિશેષ એ છે કે તેઓનો ઉપપાત, સ્થિતિ અને ઉદ્વર્તના પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવા, વાયુકાયિકોને પણ એ પ્રમાણે જાણવું, પરન્તુ એટલો વિશેષ કે તેઓને ચાર સમુદ્યાત હોય છે. હે ભગવન્! કદાચ યાવતુ-ચાર કે પાંચ વનસ્પતિકાયિકો ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે ? ઈત્યાદિ પ્રશ્ન: હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. પણ અનંતવનસ્પતિકાયિક જીવો ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે છે, ઈત્યાદિ બધું અગ્નિકાયિકોની પેઠે યાવતુ-“ઉદ્વર્તે છે ત્યાંસુધી’ કહેવું. વિશેષ એ કે તેઓને આહાર અવશ્ય છ દિશાનો હોય છે, વળી તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્તની હોય છે. [૭૬૨] હે ભગવન્! સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા પૃથિવીકાયિકો, યાવતુવનસ્પતિકાયિકોની કોની અવગાહનાકોનાથીયાવવિશેષાધિક છે?હે ગૌતમ ! અપર્યાપ્તસૂક્ષ્મનિગોદની જઘન્યઅવગાહના સૌથી થોડીછે, અપર્યાપ્તસૂક્ષ્મ વાયુકાયિક ની જઘન્ય અવગાહના તેથી અસંખ્યગુણ છે, અપર્યાપ્તસૂક્ષ્મ અગ્નિકાયની જઘન્ય Page #398 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૯, ઉસો-૩ ૩૯૫ અવગાહના તેથી અસંખ્ય ગુણછે, અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયની જધન્ય અવગાહના તેથી ' અસંખ્યગુણ છે, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકની જઘન્ય અવગાહના તેથી અસંખ્ય ગુણ છે.અપયપ્તિ બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના તેથી અસંખ્ય- ગુણ છે, તેથી અપર્યાપ્ત બાદર અગ્નિકાયની જઘન્ય અવગાહનાઅસંખ્યગુણછે,તેથી અપર્યાપ્ત બાદર અષ્કાયિકની જઘન્ય અવગાહના અસંખ્યગુણ છે, તેથી અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિ કની જઘન્ય અવગાહના અસંખ્ય ગુણ છે, તેથી પાપ્તિ અને અપર્યાપ્ત પ્રત્યેક શરીર વાળા બાદર વનસ્પતિકાયિકની અને બાદર નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણ અને પરસ્પર સરખી છે. તેથી પતિ સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણ છેતેથી અપર્યાપ્તસૂક્ષ્મનિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે, તેનાથી પર્યાપ્તસૂક્ષ્મનિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે, તેથી પયયસૂક્ષ્મવાયુકાય ની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણ છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મવાયુકાયની ઉત્કૃષ્ટ અવ ગાહના વિશેષાધિક છે, તેનાથી અપતિ સૂક્ષ્મ વાયુકાયની પેઠે સૂક્ષ્મ અગ્નિકાય પતિની જઘન્ય અવગાહના અસંખ્યાતગૂણ, અને તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની ઉત્કૃષ્ટ અવગાહનાઅનેપયતની ઉત્કૃષ્ટ અવગાહના ઉત્તરોઉત્તર વિશેષાધિક જાણવી. એમ સૂક્ષમ અપ્લાયઅને સૂક્ષ્મ પૃથિવીકાયસંબંધે પણ જાણવું.એ પ્રમાણે બાદર વાયુ કાયિક બાદર અગ્નિકાયિક બાદર અપ્લાયિક અને બાદર પૃથિવીકાયિક સંબંધે પણ સમજવું.એ બધાને એમ ત્રિવિધપાઠવડે કહેવું.તેથી પHિબાદર નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણ છે, તેથી અપર્યાપ્તિ બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિકછે, તેથી પર્યાપ્ત બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે, તેથી પ્રત્યેક શરીરવાળા પયપ્તિ બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણ છે, તેથી પ્રત્યેક શરીરવાળા અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહ ના અસંખ્યાતગુણ છે અને તેથી પ્રત્યેક શરીરવાળા બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણ છે. [૭૩]હે ભગવન્! પૃથિવીકાયિક, યાવતુ વનસ્પતિકાયિક એ બધામાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે? હે ગૌતમ ! વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય, યાવતું વાયુકાયમાં કઈ સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે? હે ગૌતમ ! વાયુકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય, અપ્લાય અને તેજસ્કાયમાં પ્રશ્ન અગ્નિકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવનું ! એ પૃથિવીકાય.અષ્કાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવનું એ પૃથિવીકાય, યાવતુ કઈ કાય સૌથી બાદર અને બાદરતર છે ? હે ગૌતમ ! વનસ્પતિકાય સૌથી બાદર અને બાદરતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય, યાવતુ વાયુકાયમાં પ્રશ્ન પૃથિવીકાય સૌથી બાદર અને બાદરતર છે. હે ભગવન્! એ અપ્લાય, અગ્નિકાય, અને વાયુકાયમાં પ્રશ્ન અપ્લાય સૌથી બાદર અને બાદતર છે. હે ભગવન્! એ અગ્નિકાય અને વાયુકામાં પ્રશ્ન અગ્નિકાય સૌથી બાદર અને બાદતર છે. [૭૬૪]હે ભગવન્! પૃથિવીકાયિકોનું કેટલું મોટું શરીર કહ્યું છે? હે ગૌતમ ! અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના જેટલાં શરીરો થાય તેટલું એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર છે. અસંખ્ય સૂક્ષ્મ વાયુકાયનાં જેટલાં શરીરો થાય તેટલું એક સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ભગવાઈ- ૧૯/૩/૭૬૪ છે. અસંખ્ય સુક્ષ્મઅગ્નિકાયનાં જેટલાં શરીરો થાય છે, તેટલું એક સૂક્ષ્મ અપ્લાયનું શરીર છે, અસંખ્ય સૂક્ષ્મ અપ્લાયનાં જેટલાં શરીરો થાય તેટલું એક સૂક્ષ્મ પૃથિવીકાયનું શરીર છે, અસંખ્ય સૂક્ષ્મપૃથિવીકયનાં જેટલાં શરીરો થાય તેટલું એક બાદર વાયુકાયનું શરીર છે, અસંખ્ય બાદર વાયુકાયના જેટલાં શરીરો થાય તેટલું એક બાદર અગ્નિ કાયનું શરીર છે, અસંખ્ય બાદર અગ્નિકાયનાં જેટલાં શરીરો થાય, તેટલું એક બાદર અપ્લાયનું શરીર છે અને અસંખ્ય બાદર અપ્લાયનાં જેટલાં શરીરો થાય તેટલું એક બાદર પૃથિવીકાયનું શરીર છે.પૃથિવીકાયના શરીર કેટલી મોટી અવગાહના કહી છે? હે ગૌતમ ! જેમકે કોઈ એક ચાર દિશાનાં સ્વામી ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી હોય, તે દાસી યુવાન, બલવાન, યુગવાન ઉંમર લાયક, નીરોગી-ઈત્યાદિ વર્ણન જાણવું, યાવતુ અત્યંત કલાકુશળ હોય, પરન્તુ “ચમેન્ટ, ધણ, અને મૌષ્ટિકાદિ વ્યાયામ ના સાધનોથી મજબૂત થયેલા શરીરવાળી’ એ વિશેષણ ન કહેવું. પૂવક્ત એવી એ દાસી ચૂર્ણ વાટવાની વજની કઠણ શિલા ઉપર વજમય કઠણ પાષાણવડે લાખના દડા જેટલા એક મોટા પ્રથિવીકાયના પિંડને લઈને તેને વારંવાર એકઠો કરી કરીને તેનો સંક્ષેપ કરી કરીને વાટે, યાવતુ“આ તુરતમાં વાટી નાખું છું એમ ધારી એકવીસ વાર પીસે, તો પણ હે ગૌતમ ! તેમાં કેટલાએક પૃથિવીકાયિકોને તે શિલા અને વાટવાના પાષાણનો માત્ર સ્પર્શ થાય છે અને કેટલાએકને સ્પર્શ પણ થતો નથી, કેટલાએકને સંધર્ષ થાય છે અને કેટલા એકને સંઘર્ષ પણ થતો નથી. કેટલાએકને પીડા થાય છે અને કેટલા એકને પીડા પણ થતો નથી, કેટલાએક મરે છે અને કેટલાએક મરતા પણ નથી, તથા કેટલાએક પીસાયછેઅને કેટલા એક પીસાતા પણ નથી.પૃથિવીકાયના શરીરની એટલી અવગાહની કહી છે. હે ભગવન્! જ્યારે પૃથિવીકાય દબાય ત્યારે તે કેવી પીડાનો અનુભવ કરે? હે ગૌતમ !જેમ કોઈ એક પુરુષ જુવાન, બલવાન, યાવતુ-અત્યન્તકળા કુશળ હોય, તે બીજા કોઈ ઘડપણથી જીર્ણ થયેલા શરીરવાળા યાવતુ-દુબળા ગ્લાન પુરુષના માથામાં પોતાના બન્ને હાથે મારે તો તે પુરુષના બન્ને હાથના મારથી ઘવાયેલો તે વૃદ્ધ પુરુષ કેવી પીડા અનુભવે? તે પૃથિવીકાય જ્યારે દબાય ત્યારે તે પુરુષની વેદના કરતાં પણ અનિષ્ટતર, અપ્રિય અને અણગમતી એવી ઘણી વેદના અનુભવે. હે ભગવન્! જ્યારે અખાયિક જીવનો સ્પર્શ થાય ત્યારે હે ગૌતમ ! જેમ પૃથિવીકાય સંબંધે કહ્યું તેમ અપ્લાય સંબંધે પણ કહેવું, એ પ્રમાણે અગ્નિકાય, વાયુકાય, અને વનસ્પિકાય સંબંધે પણ જાણવું. શતકઃ ૧૯-ઉદ્દેશો ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (ઉદ્દેશકઃ૪). [૭૬૫]હે ભગવન્! નૈરયિકો મહાસવ મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો મોટા આસવ વાળા, મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને થોડી નિર્જરાવાળા હોય? હે ગૌતમ ! હા હોય. હે ભગવન્! નૈરયિકો મોટા આસ્રવવાળા, મટી ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નરયિકો મોટા આસ્રવ વાળા, મોટી ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નરયિકો મહાઆસ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, મોટી વેદના Page #400 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૯, ઉસો-૪ ૩૯૭ વાળા અને મોટી નિરાવાળા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો મોટા આશ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો મોટા આશ્રવ વાળા, અલ્પ ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને મહાનિર્જરાવાળા હોય ?એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો મોટા આશ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો અલ્પ આશ્રવ વાળા, મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્ નૈરયિકો અલ્પ આશ્રવવાળા, મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો અલ્પ આશ્રવવાળા, મોટી કિયાવાળા, અલ્પ વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો અલ્પ આશ્રય વાળા, મોટી ક્રિયાવાળા,અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય?એ અર્થ સમર્થ નથી. હે ભગવનું ! નરયિકો અલ્પ આશ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન નૈરયિકો અલ્પ આસ્રવ . વાળા, અલ્પ ક્રિયાવાળા,મોટી વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય?એ અર્થ સમર્થ નથી. હે ભગવનું ! નૈરયિકો થોડા આશ્રવવાળા, થોડી ક્રિયાવાળા, થોડી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો અલ્પ આશ્રવ વાળા અલ્પ ક્રિયાવાળા અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સોળ ભાંગા જાણવા. હે ભગવન્! અસુરકુમારો મોટા આશ્રવવાળા, મોટી કિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અહિં ચોથો ભાંગો કહેવો, અને બાકીના પંદર ભાંગાઓનો પ્રતિવેષ કરવો. એમ યાવતુ-સ્તનિકતુમારો સુધી જાણવું. હે ભગવનું ! પૃથિવીકાયિકો માટે આશ્રવ વાળા, મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરવાળા હોય ? હા હોય.-એ પ્રમાણે વાવતું- હે ભગવન્! પૃથિવીકાયિકો અલ્પ આશ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય? ગૌતમ ! હા, હોય. એ પ્રમાણે યાવતુ-મનુષ્યો સુધી જાણવું. વાવ્યંતરો, જ્યોતિષિકો તથા વૈમાનિકો અસુરકુમારોની પેઠે કહેવા. | શતકઃ ૧૯-ઉદ્દેશો ૪ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગૂર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક: ૫ [૭૬૬] હે ભગવન્! નૈરયિકો ચરમ-અલ્પ આયુષવાળા અને પરમ-અધિક આયુષવાળા છે? હે ગૌતમ! છે. હે ભગવન્! ચરમ નૈરયિકો કરતાં પરમ ઔરયિકો મહા કર્મવાળા, મહાકિયાવાળા, મહાઆસવવાળા, અને મહાવેદનાવાળા હોય છે ? તથા પરમ-અધિકસ્થિતિવાળા નૈરયિકો કરતાં ચરમ-અલ્પસ્થિતિવાળા નૈરયિકો અલ્પકર્મ વાળા, અલ્પક્રિયાવાળા, અલ્પઆઝવવાળા અને અલ્પવેદનાવાળા હોય છે?હા ગૌતમ ! હોય છે, શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ આયુષની સ્થિતિને આશ્રયી હે ભગવન્! અસુરકુમારો અલ્પઆયુષવાળા અને અધિક આયુષવાળા પણ હોય છે ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે અહીં પૂર્વ કરતાં વિપરીત કહેવું. અધિકઆયુષવાળા Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ભગવાઈ- ૧૯ી-પ૭૬૬ અસુરકુમારો અલ્પ કર્મવાળા, અને અલ્પ આયુષવાળા અસુરકુમારો મહાકર્મવાળા હોય છે. બાકી બધું તેજ પ્રમાણે કહેવું, યાવતું-સ્વનિતકુમારી સુધી જાણવું. જેમ નૈરયિકો કહ્યા તેમ પૃથિવીકાયિકાદિ યાવતુ-મનુષ્યો સુધી કહેવા, અસુરકુમારોની પેઠે વાન વ્યતરો, જ્યોતિષિકો, વૈમાનિકો કહેવા. [૭૬૭]હે ભગવન્! વેદના કેટલા પ્રકારની? હે ગૌતમ! વેદના બે પ્રકારની નિંદા જ્ઞાનપૂર્વક વેદના અને અનિંદા-અજ્ઞાનપૂર્વક વેદના. હે ભગવન્! શું નૈરયિકો જ્ઞાનપૂર્વક વેદનાને વેદ-કે અજ્ઞાનપૂર્વક ? પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણે અહિં કહેવું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે. શતક ૧૯-ઉદ્દેસી પનીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકાદ) | [૭૬૮] હે ભગવન્! દ્વીપ અને સમુદ્રો ક્યાં કહ્યા છે, કેટલા કહ્યા છે, કેવા આકારે કહ્યા છે ? જીવા- ભિગમસૂત્રમાં કહેલ દ્વીપસમુદ્દોદ્દેશક યાવતુ-પરિણામ, જીવનો ઉપપાત અને ભાવતુ-અનંતવાર’ ઘટિત વાક્ય સુધી કહેવો. શતક:૧૯-ઉદેસીદની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (ઉદ્દેશક૭) [૭૬૯]અસુરકુમારોના ભવનાવાસો કેટલા લાખ કહ્યા છે ? ચોસઠ લાખ. તે ભવનાવાસો કેવા છે? હે ગૌતમ ! તે ભવનાવાસો સર્વરત્નમય, સ્વચ્છ, સુંવાળા, યાવતુપ્રતિરુપ-સુન્દર છે અને ત્યાં ઘણાં જીવો અને પુદ્ગલો ઉપજે છે અને વિનાશ પામે છે, તથા ઓવે છે અને ઉપજે છે. તે ભવનો દ્રવ્યાર્થિકપણે શાશ્વત છે અને વર્ણ યાવતુસ્પર્શપયમિોવડે અશાશ્વત છે. એ પ્રમાણે યાવતુ-સ્તનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! વાનવ્યસ્તરોના ભૂમિની અન્તર્ગત કેટલા લાખ નગરો કહ્યાં છે ? અસંખ્યાતા. તે વાતવ્યન્તરના નગરો કેવાં છે? પૂર્વ પ્રમાણે. જ્યોતિષિકના કેટલા લાખ વિમાનાવાસો કહ્યા છે ? અસંખ્યલાખ. તે વિમાનાવાસો કેવા છે? હે ગૌતમ ! તે વિમાના વાસો બધા સ્ફટિકમય અને સ્વચ્છ છે. બાકી બધું પૂર્વ પ્રમાણે સૌધર્મ કલ્પમાં કેટલા લાખ વિમાનાવાસો કહ્યાં છે ? બત્રીસ લાખ. તે બધા વિમાનાવાસો કેવા છે? હે ગૌતમ ! તે બધા સર્વ રત્નમય અને સ્વચ્છ છે. બાકી બધું પૂર્વ પ્રમાણે યાવતુ-અનુત્તરવિમાન સુધી જાણવું, વિશેષ એ કે જ્યાં જેટલા ભવનો કે વિમાનો હોય ત્યાં તેટલાં કહેવા. | શતક ૧૯-ઉદેસી ૭નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૮) [૭૭]હે ભગવન્! જીવનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? પાંચ પ્રકારની. એકેન્દ્રિયજીવનિવૃત્તિ, યાવતુ-પંચેન્દ્રિય- જીવનિવૃત્તિ. એકેન્દ્રિયજીવનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? પાંચ પ્રકારની. પૃથિવીકાયિક એકેન્દ્રિય જીવનિવૃત્તિ, યાવતું વન સ્પતિકાયિક એકેન્દ્રિય જીવનિવૃત્તિ. પૃથિવીકાયિક એકેન્દ્રિય જીવનિવૃત્તિ કેટલા પ્રકાર ની કહી છે ? બે પ્રકારની. સૂક્ષ્મ- પૃથિવીકાયિક-એકેન્દ્રય જીવનિવૃત્તિ અને બાદર Page #402 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૯, ઉદેસો-૮ ૩૯૯ પૃથિવીકાયિક-એકેન્દ્રિયજીવનિવૃત્તિ. એ પ્રમાણે એ પાઠ વડે મહદ બંધના અધિકારમાં જેમ તૈજસશરીરનો ભેદ કહ્યો છે તેમ અહિં કહેવો. યાવતું સવર્થસિદ્ધ અનુત્તરૌપ પાતિક વૈમાનિક દેવપંચેન્દ્રિય જીવનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? બે પ્રકારે. પર્યાપ્ત સવથિસિદ્ધ અનુત્તરૌપપાતિક યાવતુ-દેવપંચેન્દ્રિયજીવનિવૃત્તિ અને અપયપ્તિ સવર્થ સિદ્ધ અનુત્તરૌપપાતિક યાવત-દેવપંચેન્દ્રિય જીવનિવૃત્તિ. ' હે ભગવન્! કર્મનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? આઠ પ્રકારની. જ્ઞાનાવરણીય કર્મનિવૃત્તિ, યાવતું અંતરાય કમનિ- વૃત્તિ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારની કર્મનિવૃત્તિ કહી છે, પૂર્વવતુ એ પ્રમાણે યાવતુ-વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! શરીરનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? પાંચ પ્રકારની ઔદારિક શરીરનિવૃત્તિ યાવતુકામણશરીરનિવૃત્તિ. હે ભગવનું ! નૈરયિકોને શરીર નિવૃત્તિ પ્રશ્ન પૂર્વ પ્રમાણે.એ પ્રમાણે યાવદૂ-વૈમાનિકોને જાણવું. વિશેષ એ કે, જેને જેટલાં શરીરો હોય તેને તેટલાં કહેવાં. હે ભગવન્! સર્વેન્દ્રિયનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? પાંચ પ્રકારની. શ્રોત્રે ન્દ્રિયનિવૃત્તિ યાવત-સ્પર્શેન્દ્રિયનિવૃત્તિ. એ પ્રમાણે નર-યિકો વાવત-નિતકુમારો સંબધે જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી ઈન્દ્રિયનિવૃત્તિ કહી છે ? એક સ્પર્શેન્દ્રિયનિવૃત્તિ. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલી ઈન્દ્રિયનિવૃત્તિ કહેવી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! ભાષાનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? ચાર પ્રકારની. સત્યભાષા નિવૃત્તિ, યાવતુ એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય યાવતુ-વૈમાનિકો સુધી જેને જે ભાષા હોય તેને તેટલી ભાષાનિવૃત્તિ કહેવી.મનોનિવૃત્તિ કેટલા પ્રકારની. પૂર્વવતુ એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય સિવાય યાવત્વૈમાનિકો સુધી જાણવું. કષાય- નિવૃત્તિ ચાર પ્રકારની. ક્રોધકષાયનિવૃત્તિ, યાવતુ-લોભકષાય- નિવૃત્તિ. એ પ્રમાણે-ચાવતુવૈમાનિક સુધી જાણવું. વનિવૃત્તિ પાંચ પ્રકારની. કાળાવર્ણની નિવૃત્તિ, યાવતુશ્વેતવર્ણની નિવૃત્તિ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. એમ બે પ્રકારની ગંધનિવૃત્તિ, પાંચ પ્રકારની રસનિવૃત્તિ અને આઠ પ્રકારની સ્પર્શનિવૃત્તિ યાવતુવૈમાનિક સુધી કહેવી. હે ભગવન્! સંસ્થાનનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? છ પ્રકારની. સમુચતુરસ્ત્ર સંસ્થાનનિવૃત્તિ, યાવતુ-હૂંડસંસ્થાન- નિવૃત્તિ. હે ભગવન્! નૈરયિકોને કેટલી સંસ્થાના નિવૃત્તિ છે ? એક હુંડસંસ્થાનનિવૃત્તિ કહી છે. અસુરકુમાર સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને એક સમચતરસ્ત્રસંસ્થાનનિવૃત્તિ છે. એ પ્રમાણે યાવતું સ્તનતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને આશ્રયી પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને એક મસૂર અને ચંદ્રકાર- સંસ્થાનનિવૃત્તિ છે. એમ જેને જે સંસ્થાન હોય તેને તે યાવત-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! સંજ્ઞાનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? ચાર પ્રકારે. આહારસંજ્ઞા નિવૃત્તિ, યાવતુ-પરિગ્રહસંજ્ઞાનિવૃત્તિ. એ રીતે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! લેશ્યાનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? છ પ્રકારે. કૃષ્ણલેશ્યાનિવૃત્તિ, યાવતુંશુક્લ- લેશ્યાનિવૃત્તિ. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો સુધી જેને જે વેશ્યા હોય તે તેને લેશ્યાનિવૃત્તિ કહેવી. હે ભગવન્! દૃષ્ટિનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? ત્રણ પ્રકારની. સમ્યવૃષ્ટિનિવૃત્તિ, યાવતું દૃષ્ટિનિવૃત્તિ. એ પ્રમાણે વાવ-વૈમાનિકો સુધી જેને જે વૃષ્ટિ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ભગવઇ - ૧૯-/૮/૭૭૦ હોય તેને તે દ્રષ્ટિનિવૃત્તિ કહેવી. હે ભગવન ! જ્ઞાનનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? પાંચ પ્રકારની. આભિનિબોધિ કજ્ઞાનનિવૃત્તિ, યાવતુ-કેવલજ્ઞાન- નિવૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય યાવતુ-વૈમા નિકો સુધી જેને જેટલાં જ્ઞાન હોય તેને તેટલી નિવૃત્તિ કહેવી. અજ્ઞાનનિવૃત્તિ કેટલા પ્રકાર ની કહી છે. ત્રણ પ્રકારે. મતિઅજ્ઞાનનિવૃત્તિ, મૃત અજ્ઞાન- નિવૃત્તિ અને વિર્ભાગજ્ઞાન નિવૃત્તિ. એ પ્રમાણે યાવત-વૈમાનિકો સુધી જેને જેટલાં અજ્ઞાનો હોય તેને તેટલી અજ્ઞાનનિવૃત્તિ કહેવી. યોગનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? ત્રણ પ્રકારે. મનોયોગ નિવૃત્તિ, યાવતુ કાયયોગનિવૃત્તિ. એ રીતે યાવતુ વૈમાનિકો સુધી જેને જેટલા યોગો હોય તેને તેટલી યોગનિવૃત્તિ કહેવી. ઉપયોગનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? બે પ્રકારની. સાકારોપ- યોગનિવૃત્તિ અને નિરાકારોપયોગનિવૃત્તિ એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. 1 [૭૭૧-૭૭૩] “જીવ, કર્મપ્રકૃતિ, શરીર, સર્વેદ્રિય, ભાષા, મન, કષાય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, વેશ્યા, દ્રષ્ટિ, જ્ઞાન, ઉપયોગ અને યોગ એ બધાની નિવૃત્તિ આ ઉદ્દેશકમાં કહી છે” “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે'. શતક ૧૯-ઉદ્દેસો ૮ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | | (ઉદ્દેશકઃ ૯) [૭૭૪]હે ભગવન્! કરણ કેટલા પ્રકારે કહ્યું છે? પાંચ પ્રકારે. દ્રવ્યકરણ, યાવતું ભાવકરણ. હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારનું કરણ કહ્યું છે? પાંચ પ્રકારનું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શરીરકરણ કેટલા પ્રકારનું કહ્યું છે? પાંચ પ્રકારનું.ઔદારિકશરીરકરણ, યાવતુ કામણશરીરકરણ. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી જાણવું. જેને જેટલાં શરીરો હોય તેને તેટલાં શરીરકરણો કહેવા. હે ભગવન્! ઈદ્રિયકરણ કેટલા પ્રકારનું કહ્યું છે ? પાંચ પ્રકારનું. શ્રોત્રેન્દ્રિયકરણ, યાવતુસ્પર્શેન્દ્રિયકરણ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જેને જેટલી ઈદ્રિયો હોય તેને તેટલાં ઈદ્રિયકરણ કહેવાં. એમ એ ક્રમવડે ચાર પ્રકારે ભાષાકરણ, ચાર પ્રકારે મનકરણ, ચાર પ્રકારે કષાયકરણ, સાત પ્રકારે સમુધાતકરણ, ચાર પ્રકારે સંજ્ઞાકરણ, છ પ્રકારે લેશ્યાકરણ, અને ત્રણ પ્રકારે દ્રષ્ટિકરણ કહેવું. વેદકરણ ત્રણ પ્રકારનું છે, સ્ત્રીવેદકરણ, પુરુષવેદકરણ, અને નપુંસકવેદકરણ. એ સઘળું નૈરયિકોથી માંડી યાવતુ-વૈમાનિકો સુધી જેને જે હોય તેને તે બધું કહેવું. હે ભગવનું ! પ્રાણાતિપાતકરણ કેટલા પ્રકારે કહ્યું છે ? પાંચ પ્રકારે. એકેન્દ્રિય પ્રાણાતિપાતકરણ, યાવતુ-પંચેન્દ્રિયપ્રાણાતિપાતકરણ. એ પ્રમાણે સઘળું યાવતુ-વૈમા નિકો સુધી જાણવું. હે ભગવન્! મુદ્દલકરણ કેટલા પ્રકારે કહ્યું છે? પાંચ પ્રકારે. વર્ણકરણ, ગંધકરણ, રસકરણ, સ્પર્શકરણ અને સંસ્થાનકરણ. હે ભગવન્! વર્ણકરણ કેટલા પ્રકાર નું કહ્યું છે ? પાંચ પ્રકારનું. કૃષ્ણવર્ણકરણ, યાવતુ-શ્વેતવર્ણકરણ. એ પ્રમાણે મુદ્દલ કિરણના વિિદ ભેદો કહેવા. એમ બે પ્રકારે ગંધકરણ, પાંચ પ્રકારે રસકરણ અને આઠ પ્રકારે સ્પકરણ અને સંસ્થાનકરણ પાંચ પ્રકારે કહ્યું છે. [૭૭૫-૭૭૬]દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ, શરીર, કરણ ઈદ્રિયકરણ ભાષા, મન, Page #404 -------------------------------------------------------------------------- ________________ શતક-૧૯, ઉદેસો-૯ ૪૦૧ કષાય, સમુધાત, સંજ્ઞા, વેશ્યા, દ્રષ્ટિ, છેદ પ્રાણાતિપાતકરણ, પુદ્ગલકરણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન-આટલી વસ્તુ કહી. શતક ૧૯-ઉદેસી ર૯ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( ઉદ્દેશકઃ૧૦) [૭૭૭-૭૭૮]બધા વાનવ્યન્તરો સમાનઆહારવાળા હોય છે-ઈત્યાદિ પ્રશ્ન. સોળમાં શતકમાં દ્વીપકુમારોદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ-અલ્પર્ધિક સુધી જાણવું. શતક ૧૯-ઉદેસઃ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ' શતકઃ ૧૯-ગુર્જરછાયાપૂર્ણ | (શતક ૨૦ ) -: ઉસ:૧:[૭૭]બેઈન્દ્રિય, આકા, પ્રાણાતિપાતિ, ઈન્દ્રિયોપચય, પરમાણું, અન્ત, બન્ધ, ભૂમિ, ચારણા,અને સોપક્રમ એ દશ ઉદ્દેશકો છે. ૭િ૮૦] હે ભગવનું ! કદાચિત-બે યાવત-ચાર કે પાંચ બેઈદ્રિય જીવો એકઠા થઈને એક સાધારણ શરીર બાંધે, ત્યાર પછી આહાર કરે, તેને પરિણભાવે અને પછી વિશિષ્ટ શરીર બાંધે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. કારણ કે બેઈન્દ્રિય જીવો જુદા. જુદા આહાર કરનારા અને તેના ભિન્ન ભિન્ન પરિણામ કરનારા હોય છે, બેઈન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ કહી છે ? કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાપોતલેશ્યા, એ પ્રમાણે જેમા ઓગણીશમાં શતકમાં તેજસ્કાયિક જીવો વિષે કહ્યું છે, તેમ અહિં પણ યાવત-ઉદ્વિતે ત્યાં સુધી કહેવું. વિશેષ એ કે, બેઈન્દ્રિય જીવો સમ્યવૃષ્ટિ પણ હોય છે અને મિથ્યાવૃષ્ટિ પણ હોય છે, પણ સમ્યુગ્મિથ્યાદ્રષ્ટિ હોતા નથી. તેઓને અવશ્ય બે જ્ઞાન કે બે અજ્ઞાન હોય છે, તેઓને મનોયોગ નથી, પણ વચનયોગ અને કાયયોગ હોય છે. તેઓને અવશ્ય છ દિશાનો આહાર હોય છે. હે ભગવન્! તે જીવોને “અમે ઈષ્ટ અને અનિષ્ટ રસને તથા ઈષ્ટ અને અનિષ્ટ સ્પર્શને અનુભવીએ છીએ એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોય છે? એ અર્થ સમર્થ નથી, તેઓની જઘન્ય સ્થિતિ-અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાર વરસ ની છે. બાકીનું બધું પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો સંબંધે પણ કહેવું. માત્ર સ્થિતિમાં અને ઈન્દ્રિયોમાં વિશેષ છે, બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. સ્થિતિ પ્રજ્ઞાપનના સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવી. હે ભગવન્! કદાચિતું યાવતુ-ચાર પાંચ પંચેન્દ્રિયો ભેગા મળીને એક સાધારણ શરીર બાંધે ? બધું બેઈન્દ્રિયોની પેઠે કહેવું. વિશેષ એ કે તેઓને છ એ વેશ્યાઓ હોય છે, સમ્યગુ, મિથ્યાત્વ અને મિશ્ર એ ત્રણે દ્રષ્ટિ હોય છે, ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ-વિકલ્પ હોય છે અને યોગ ત્રણે હોય છે. હે ભગવન્! તે જીવોને “અમે આહાર કરીએ છીએ'-એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોય છે? હે ગૌતમ ! કેટલાક જીવોને હોય છે, અને કેટલાંક જીવોને ન હોય. હે ભગવન્! તે જીવોને “અમે ઈષ્ટ કે અનિષ્ટ રુપ, ગંધ, રસ અને સ્પર્શીને અનુભવીએ છીએ'-એવી સંજ્ઞા, 'વતુ-વચન હોય છે ? હે ગૌતમ 2િ6] Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ભગવઇ - ૨૦/-/૧/૭૮૦ કેટલાએક જીવોને કેટલાએક જીવોને નથી હોતું. પણ તેઓ તે શબ્દ વગેરેનો અનુભવ તો કરે છે. હે ભગવન્! તે જીવો પ્રાણાતિપાતમાં રહેલા છે”-ઈત્યાદિ કહેવાય? હે ગૌતમ! તે જીવોમાંના કેટલાએક પ્રાણાતિપાતમાં યાવતુ- મિથ્યાદર્શન- શલ્યમાં પણ રહેલા છે'એમ કહેવાય છે અને કેટલાએક જીવો રહેલા છે એમ કહેવાતું નથી. જેમ જીવોના પ્રાણાતિપાત-હિંસા વગેરે તેઓ કરે છે, તે જીવોમાંના પણ કેટલાએક જીવોને અમે હણા ઈએ છીએ અને આ અમારા ઘાતક છે' એવું ભેદજ્ઞાન હોય છે અને કેટલાએક જીવોને એવું ભેદજ્ઞાન હોતું નથી. તેમાં ઉપપાત સર્વજીવોથી યાવતુ-સવથસિદ્ધથી પણ હોય છે. સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ હોય છે. તેઓને (પંચેન્દ્રિયોને)કેવલિસમુદૂધાત સિવાય બાકીના છસમુદ્યાતો જાણવા. ઉદ્વર્તના મરીને તેઓ યાવતુ-સર્વાર્થસિદ્ધ સુધી બધે જાય છે, બાકી બધું બેઈન્દ્રિયોની પેઠે જાણવું. હે ભગવન્! પૂર્વોક્ત બેઈન્દ્રિય યાવતુ-પંચેન્દ્રિય જીવોમાં ક્યાં જીવો કોનાથી યાવ-વિશે પાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિય જીવો છે, તેથી અનુક્રમે યાવતું બેઈન્દ્રિય જીવો વિશેષાધિક છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે' શતક૨૦-ઉદ્દેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૨ [૭૮૧]હે ભગવન! આકાશ કેટલા પ્રકારનું કહ્યું છે? બે પ્રકારનું. લોકકાશ અને અલોકાવાશ. હે ભગવન્! લોકાકાશ એ શું જીવરુપ છે, જીવદેશરુપ છે-ઈત્યાદિ બીજા શતકના અતિ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અહિં કહેવું. ધમસ્તિકાય કેવડો મોટો છે ? ધમસ્તિકાય લોકરુપ. લોકમાત્ર, લોકપ્રમાણ અને લોક વડે સ્પશયેિલો છે અને લોકને અવગાહીને રહ્યો છે.” એ પ્રમાણે યાવતુ-૫ક્લાસ્તિકાય સુધી જાણવું. હે ભગવનું ! અધોલોક ધમસ્તિકાયના કેટલા ભાગને અવગાહીને રહ્યો છે ? કંઈક અધિક અર્ધ ભાગને અવગાહીને રહ્યો છે. એ પ્રમાણે જેમ બીજા શતકમાં કહ્યું છે તેમ અહિં કહેવું. યાવતુ-ઈષપ્રભાભારા પૃથિવીએ લોકાકાશનો સંખ્યાતમો ભાગ અવગાહ્યો નથી, પણ અસંખ્યાતમો ભાગ અવગાહ્યો છે, સંખ્યામાં ભાગો અવગાહ્યા નથી, અસંખ્યા તમાં ભાગો અવગાહ્યા નથી, તેમ સર્વ લોકને પણ અવગાહ્યો નથી.' . [૭૮૨હે ભગવન્! ધમસ્તિકાયના અભિવચનો-કેટલાં કહ્યાં છે? અનેક અભિ વચનો કહ્યાં છે,ધર્મ,ધમસ્તિકાય, પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, એ પ્રમાણે યાવતુ-પરિગ્રહવિરમણ, ક્રોધનોત્યાગ,યાવતૃમિથ્યાદર્શનશલ્યનો ત્યાગ, ઈયસિ મિતિ, યાવતુ ઉચ્ચાર-પ્રસવણખેલજલ્લસિંઘાનકપારિષ્ઠપનિકાસમિતિ, મનગુપ્તિ, વચન ગુપ્તિ, કાયવુતિ-એ બધાં અને તેના જેવા બીજા શબ્દો તે સર્વે ધમસ્તિકાયનાં અભિ વચનો છે. હે ભગવન્! અધમસ્તિકાયનાં કેટલાં અભિવચનો કહ્યાં છે ? અનેક અભિ વચનો કહ્યાં છે, અધર્મ, અધમસ્તિકાય, પ્રાણાતિપાત, વાવ- મિથ્યાદર્શનશલ્ય, ઈયસિંબન્ધીઅસમિતિ, યાવતુ- ઉચ્ચારણપ્રસ્ત્રવણ-પારિષ્ઠાપનિકાસંબંધે અસમિતિ, મનની અગુપ્તિકાયની અગુપ્તિ-એ-બધા અને તેનાં જેવાં બીજાં અનેક વચનો છે. હે ભગવન્! આકાશાસ્તિ- કાય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેનાં અનેક અભિવચનો કહ્યાં છે, આકાશ, આકાશાસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહાય, વીચિ, Page #406 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૦, ઉદેસો-૨ ૪૦૩ વિવર, અંબર,અંબરસ છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ અદિ વ્યર્ડ, આધાર, વ્યોમ, ભાજન, અંતરિક્ષ, શ્યામસ અવકાશાંતર, અગમ સ્ફટિક-સ્વચ્છ અને અનંત-એ બધાં અને તેના જેવા બીજા અનેક શબ્દો છે. હે ભગવન્! જીવાસ્તિકાયનાં કેટલાં અભિવચનો કહ્યાં છે? અનેક અભિ વચનો કહ્યાં છે, જીવ, જીવાસ્તિકાય, પ્રાણ, ભૂત, સત્વ, વિજ્ઞ, ચેતા જતાં-આત્મા, રંગણ હિંડુકપુદ્દલ, માનવ કત, વિકત જગત્-જંતુ, યોનિ સ્વંયભૂતિ, શરીરી,નાયક-અને અન્ત રાત્મા. એ બધાં અને તેના જેવા બીજા અનેક શબ્દો. પુદ્લાસ્તિકાય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેનાં અનેક અભિવચનો કહ્યાં છે, પુદ્દલ, પુલાસ્તિકાય, પરમાણુપુદ્દલ, દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, યાવતુ-અસંખ્યાતપ્રદેશિક અને અનંતપ્રદેશિક અંધ. એ બધાં અને તેનાં જેવાં બીજાં અનેક શબ્દો છે. ' શતકા ૨૦-ઉદેસ૨ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( ઉદ્દેશક ૩) [૭૩] હે ભગવન્! પ્રાણાતિપાત, યાવતુ-મિથ્યાદર્શનશલ્ય, પ્રાણાતિપાતવિર મણ, વાવતુ-મિથ્યાદર્શન શલ્યવિવેક ઔત્પત્તિકી, યાવતુ-પારિણામિકી,અવગ્રહ, થાવત્ -ધારણા, ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષકારપરાક્રમ, નરયિકપણું, અસુરકુમાર પણું, યાવતુ-વૈમાનિકપણું, જ્ઞાનાવરણીય, યાવતુ-અંતરાય, કૃષ્ણલેશ્યા, વાવ-શુક્લ લેશ્યા,સમ્યગ્રુષ્ટિમિથ્યાવૃષ્ટિ,મિશ્રવૃષ્ટિ, ચક્ષુદર્શન, યાવતુ કેવલ દર્શન, આભિનિબોવિકજ્ઞાન, યાવતુ-વિર્ભાગજ્ઞાન, આહારસંજ્ઞા, યાવતુ, મૈથુનસંજ્ઞા, દારિક શરીર, યાવતુ-કાશ્મણશરીર, મનોયોગ, વચનયોગ, કાય યોગ, સાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોએ બધાં અને બીજાં અને જેવા ધમ આત્મા સિવાય અન્યત્ર પરિણમતા નથી ? હે ગૌતમ! ના, બીજે પરિણમતા નથી. [૭૮૪] હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પરિણામ વડે પરિણમે છે ? બારમાં શતકમાં કહ્યા પ્રમાણે અહિં કહેવું. યાવતુ-કર્મથી જગતુ છે, કર્મ સિવાય, તેનો વિવિધરૂપે પરિણામ થતો નથી. શતક ૨૦-ઉદેસી-૩ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૪). ૭િ૮૫] ઈન્દ્રિયોપચય કેટલા પ્રકારનો કહ્યો છે? પાંચ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયો પચય-ઈત્યાદિ પ્રજ્ઞાપનાના ઈન્દ્રિયઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. શતક ૨૦-ઉદેસો ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃપ) [૭૮૬ હે ભગવનુ ! પરમાણુપુલ કેટલા વર્ણવાળો, કેટલા ગંધવાળો, કેટલા રસવાળો અને કેટલા સ્પર્શવાળા છે? હે ગૌતમ ! તે એક વર્ણવાળો, એક ગંધવાળો, એક રસવાળો અને બે સ્પર્શવાળો છે. તે આ પ્રમાણે-જો તે એક વર્ણવાળો હોય તો, કદાચ કાળો, યાવતુ ધોળો હોય. જો તે એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી અને કદાચ દુર્ગધી Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ભગવાઈ- ૨૦/-/પ/૭૮૬ હોય. જો તે એક રસવાળો હોય તો કદાચ કડવો, યાવતુ કદાચ મધુર હોય છે તે બે સ્પર્શવાળો હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ, કદાચ શીત અને રુક્ષ, કદાચ ઉષ્ણ અને સ્નિગ્ધ, કદાચ ઉષ્ણ અને રુક્ષ હોય. હે ભગવન્! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળા હોયઈિત્યાદિ પ્રશ્ન. અઢારમાં શતકમાં છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું, યાવતુ-તે કદાચ ચાર સ્પર્શવાળો હોય.” જો તે એક વર્ણવાળો હોય તો કદાચ કાળો હોય અને યાવતુ-કદાચ ધોળો હોય જો તે બે વર્ણવાળો હોય તો કદાચ કાળો અને લીલો, કદાચ પીળો અને ધોળો હોય. એ પ્રમાણે દ્વિસંયોગી દશ ભંગા જાણવા. જો તે ગંધવાળો હોય તો કદાચ સુગંધી હોય અને કદાચ દુર્ગધી હોય. જે તે બે ગંધવાળો હોય તો સુગંધી અને દુર્ગન્ધી બન્ને ગંધ વાળો હોય. જેમ વણોંમાં ભાંગા કહ્યા, તેમ રસોમાં પણ ભાંગાઓ જાણવા. હવે જો તે બે સ્પર્શવાળો હોય તો તે કદાચ સર્વશીત હોય અને તેનો એક દેશ ભાગ સ્નિગ્ધ હોય અને એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ હોય, અથવા કદાચ સર્વ રુક્ષ હોય અને એક દેશ શીત અને એકદેશ ઉષ્ણ હોય. હવે જો તે ચાર સ્પર્શવાળો હોય તો તેનો એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પ્રમાણે સ્પર્શના નવ ભાંગા જાણવા. હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય-ઈત્યાદિ પ્રશ્ન. જેમ અઢારમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું. જો એક વર્ણવાળો હોય તો કદાચ કાળો હોય અને યાવતુ-કદાચ ધોળો પણ હોય. જો તે બે વર્ણવાળો હોય તો તેનો એક અંશ કદાચ કાળો અને એક અંશ લીલો હોય, કદાચ તેનો એક અંશ કાળો અને બીજી બે અંશો લીલા હોય, કદાચ બે દેશો કાળા અને એક દેશ લીલો હોય. કદાચ એક અંશ કાળો અને એક અંશ રાતો હોય. અથવા કદાચ તેનો એક દેશ કાળો અને અનેક દેશો રાતા હોય. કદાચ અનેક દેશો કાળા અને એક દેશ રાતો હોય. એ પ્રમાણે બધા મળીને દસ દ્વિક સંયોગના ત્રીશ ભાંગા થાય છે. હવે જો તે ત્રિપ્રદેશિકઢંધ ત્રણ વર્ણવાળો હોય તો કદાચ કાળો, લીલો અને રાતો, કદાચ કાળો, લીલો અને પીળો, કદાચ કાળો, લીલો અને ધોળો, કદાચ કાળો, રાતો અને પીળો, કદાચ કાળો, રાતો અને ધોળો, કદાચ કાળો, પીળો અને ધોળો હોય. એ પ્રમાણે એ દસ ત્રિકસંયોગી ભાંગાઓ જાણવા. હવે તો એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી હોય અને કદાચ દુર્ગધી હોય. બે ગંધવાળો હોય તો કદાચ સુગંધી અને દુર્ગધી હોય. અહિં એક વચન અને બહુ વચનને આશ્રયી ત્રણ ભાંગા જાણવા જેમ વર્ણને આશ્રયી ભાંગા કહ્યાં, તેમ રસોને આશ્રયીને પણ ભાંગા જાણવા. જે તે બે સ્પર્શવાળા હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ હોય-ઈત્યાદિ ચાર ભાંગા દ્વિપ્રદેશિકઢંધની પેઠે અહિં કહેવા. જે ત્રણ સ્પર્શવાળો હોય તો સર્વ શીત અને તેનો એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, અથવા સર્વ શીત, એક દેશ નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય. અથવા સર્વ શીત, અનેક દેશો સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. કદાચ સર્વ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. અહિં પણ પૂર્વ પ્રમાણે ત્રણ ભાંગા જાણવા. જો તે ચાર સ્પર્શ વાળો હોય તો તેનો એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પ્રમાણે એકવચન તથા બહુવચનને આશ્રીને બધાં ભેદ કહેવા એ પ્રમાણે આ ત્રિપ્રદેશિક સ્કંધને વિષે સ્પર્શીના બધા મળીને પચીશ ભાંગા થાય. હે ભગવનું ! ચતુuદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય-ઈત્યાદિ પ્રશ્ન. જેમ અઢારમાં શતકમાં કહ્યું છે, તે પ્રમાણે અહિં કહેવું. જો તે એક વર્ણવાળો હોય તો તે કદાચ Page #408 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૦, ઉસો-૫ ૪૦૫ કાળો હોય અને યાવતુ-ધોળો હોય જો તે બે વર્ણવાળો હોય તો કદાચ તેનો એક અંશ કાળો અને એક અંશ લીલો હોય, કદાચ તેનો એક દેશ કાળો અને અનેક દેશો લીલા હોય. કદાચ અનેક દેશો કાળા અને એક દેશ લીલો હોય. દ્વિકસંયોગના ચાલીશ ભાંગા થાય છે. જો તે ત્રણ વર્ણવાળો હોય તો કદાચ કાળો, લીલો અને રાતો હોય. અથવા એક દેશ કાળો, એક દેશ લીલો અને અનેક દેશો રાતા હોય. અથવા એક દેશ કાળો, અનેક દેશો લીલા અને એક દેશ રાતો હોય. અથવા અનેક દેશો કાળા, એક દેશ લીલો અને એક દેશ રાતો હોય. એ પ્રમાણે એક ત્રિકસંયોગીની ચતુર્ભાગી જાણવી. એજ પ્રમાણે સર્વે વર્ણના મળીને દશ ત્રિકસંયોગ થાય એ બધા મળીને ચાલીશ ભાંગા થાય છે. જો તે ચાર વર્ણવાળો હોય તો કદાચ કાળો, લીલો, રાતો અને પીળો હોય. કદાચ કાળો, લીલો, રાતો અને ધોળો હોય. અથવા કદાચ કાળો, લીલો, પીળો અને ધોળો હોય. અથવા કદાચ કાળો, રાતો, પીળો, અને ધોળો હોય. અથવા કદાચ લીલો, રાતો, પીળો અને ધોળો હોય. એ પ્રમાણે બધા મળીને બધા મળીને ચતુષ્કસંયોગના પાંચ ભાંગ થાય છે અને બધા મળીને વર્ણને આશ્રયી નેવું ભાંગા થાય છે. - જે તે ચતુપ્રદેશિક સ્કન્ધ એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી હોય અને કદાચ દુર્ગધી હોય. જો બે ગંધવાળો હોય તો તે કદાચ સુગંધી અને દુર્ગધી હોય. જેમ વર્ગોના ભાંગાઓ કહ્યા તેમ રસોના ભાંગાઓ જાણવા. જો બે સ્પર્શવાળો હોય તો તેના પરમાણુપુદ્ગલની પેઠે (ચાર) ભાંગા કહેવા. જો તે ત્રણ સ્પર્શવાળો હોય તો સર્વ શીત હોય અને તેનો એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પ્રમાણે વાવતું બધા મળીને ત્રણ સ્પર્શના સોળ ભાંગા થાય છે. કદાચ ચાર સ્પર્શવાળો હોય તો તેનો એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પ્રમાણે એકવચન અને બહુવચનને આશ્રીને યાવતું સ્પર્શના સોળ ભાંગા કહેવા. યાવતુ- (દ્ધિક સંયોગી, ત્રિકસંયોગી, અને ચતુઃસંયોગી) સ્પર્શ સંબંધે છત્રીશ ભાંગા થાય છે. હે ભગવન્!પાંચ પ્રદેશવાળો સ્કંધ કેટલા વર્ણવાળો હોય-ઈત્યાદિ પ્રશ્ન હેગૌતમ ! અઢારમાં શતકમાં કહ્યા પ્રમાણે યાવતું તે કદાચ ચાર સ્પર્શવાળો કહ્યો છે ત્યાં સુધી જાણવું. જો તે એક વર્ણવાળો કે બે વર્ણવાળો હોય તો ચાર પ્રદેશવાળા સ્કન્ધની પેઠે તેના ભાંગા જાણવા. જો તે ત્રણ વર્ણવાળો હોય તો કદાચ તેનો એક દેશ કાળો, એક દેશ લીલો અને એક દેશ રાતો હોય.એ પ્રમાણે સર્વે વર્ણના એકવચન તથા બહુવચન આશ્રીને દશ ત્રિકસંયોગના સીત્તેર ભાંગા થાય છે. હવે જો તે ચાર સ્પર્શવાળો હોય તો કદાચ એક દેશ કાળો, એક દેશ લીલો, એક દેશ રાતો અને એક દેશ પીળો હોય. એ પ્રમાણે સર્વે વર્ણના એકવચન બહુવચન ને આશ્રીને ચતુઃસંયોગના પચીશ ભાંગા થાય છે. વળી જે તે પાંચ વર્ણવાળો હોય તો કાળો, લીલો,રાતો, પીળો અને ધોળા હોય. એ પ્રમાણે અસંયોગી, દ્વિક સંયોગી,ત્રિકસંયોગી,ચતુઃસંયોગી, અને પંચસંયોગી-એમ બધા મળીને વર્ણના ભાંગા થાય છે.ગંધ સંબંધે ચતુષ્પદેશિક સ્કંધની પેઠે છ ભાંગા જાણવા. અને વર્ષોની પેઠે રસનાપણ ભાંગા જાણવા.તેમજસ્પર્શનાભાંગાપણ ચતુષ્પદેશિક સ્કંધની પેઠે જાણવા. હે ભગવન્! છ પ્રદેશવાળો અંધ કેટલા વર્ણવાળો હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. જેમ પંચપ્રદેશિક સ્કન્ધ માટે કહ્યું છે તેમ તે યથાવતુ કદાચ ચાર સ્પર્શવાળો હોય ત્યાં સુધી બધું કહેવું. જો તે એક કે બે વર્ણવાળો હોય તો એક વર્ષ અને બે વર્ષના ભાંગા પંચપ્રદેશિ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ભગવઈ - ૨૦/-/પ/૭૮૬ કની પેઠે જાણવા. જો ત્રણ વર્ણવાળો હોય તો કદાચ કાળો, લીલો અને રાતો હોય, એ પ્રમાણે પંચ પ્રદેશિક સ્કંધના સાત ભાંગા કહ્યા છે તેમ અહિં કહેવા. યાવતુ એક ત્રિકસંયોગના આઠ ભાંગા જાણવા. એવા દશ ત્રિક સંયો- ગના એંશી ભાંગા થાય. જો તે ચાર વર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો અને પીળો હોય,એ પ્રમાણે સર્વ વર્ણના એક તથા બહુવચન આશ્રીને ચતુઃસંયોગી અગીયાર ભાંગા થયા. એવા પાંચ ચતુઃસંયોગ ના પંચાવન ભાંગા થાય છે. હવે જો તે પાંચવર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો અને ધોળો હોય, એ પ્રમાણે એક તથા બહુવચનને આશ્રીને છ ભાંગા સમજવા. એ પ્રમાણે (અસંયોગી, દ્વિસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃ સંયોગી અને પંચસં-યોગી-સર્વ મળીને વર્ણને આશ્રયી) ભાંગા થાય છે. ગંધ સંબંધે પંચપ્રદેશિકની પેઠે ભાંગા જાણવા, રસો વર્ષોની પેઠે જાણવા. અને સ્પર્શના ચતુષ્પદે શિક સ્કંધની પેઠે ભાંગા જાણવા. હે ભગવન્! સાત પ્રદેશવાળો સ્કંધ કેટલા વર્ણવાળો હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેમ પંચપ્રદેશિક ધ સંબંધે કહ્યું તેમ અહિં પણ કહેવું. યાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો.” ને તે એક વર્ણવાળો-ઈત્યાદિ હોય તો એક વર્ણ, બે વર્ષ અને ત્રણ વર્ષના ભાંગા છ પ્રદેશિક સ્કંધની પેઠે જાણવા. હવે જો તે કદાચ ચાર વર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો અને પીળો હોય. એ પ્રમાણે એક તથા બહુવચનને આશ્રીને ચતુષ્કસંયોગમાં પંદર ભાંગા કહેવા, પાંચ ચતુષ્કસંયોગ થઈને કુલ પંચોતેર ભાંગા થાય છે. જો તે પાંચવર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો, અને ધોળો હોય, એ રીતે એક તથા બહુ વચનને આશ્રીને સોળ ભાંગાઓ થાય છે. અસંયોગી, દ્વિકસંયોગીત્રિકસંયોગિ, ચતુષ્કસંયોગી અને પંચસંયોગી સોળ. બધા મળીને વર્ણને આશ્રયી બસો ને સોળ ભાંગા થાય છે. ગંધ સંબંધે ચતુuદેશિક સ્કંધની પેઠે જાણવું. અહિં જેમ વર્ણના કહ્યા તેમ રસના ભાંગા જાણવા અને સ્પર્શના ભાંગા ચતુષ્પદેશિક સ્કંધની પેઠે જાણવા. હે ભગવન્! આઠ પ્રદેશવાલો અંધ કેટલા વર્ણવાળો હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે કદાચ એક વર્ણવાળો હોય-ઈત્યાદિ સપ્તપ્રાદેશિક સ્કંધની પેઠે યાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો હોય વગેરે કહેવું.” હવે જો તે એક વર્ણવાળો-ઈત્યાદિ હોય તો તેના એક વર્ણ, બે વર્ણ અને ત્રણ વર્ષના ભાંગાઓ સપ્તપ્રદેશિક સ્કંધની પેઠે સમજવા. જો તે ચારવર્ણવાળો હોય તો, કદાચ તેનો એક દેશ કાળો, લીલો, રાતો અને પીળો હોય. કદાચ તેનો એક દેશ કાળો, લીલો, રાતો અને અનેક દેશો પીળા હોય. એ પ્રમાણે સપ્તપ્રદેશિક સ્કંધની પેઠે પંદર ભાંગા જાણવા, સોળમો ભંગ-કદાચ અનેક દેશો કાળા, લીલા, રાતા અને પીળા હોય. એક ચતુષ્કસંયોગમાં સોળ ભાંગાઓ થાય છે. બધા મળીને પાંચ ચતુષ્કસંયોગના સોળ એંશી ભાંગા થાય છે. હવે જે તે પાંચ વર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો, અને ધોળો હોય, કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો અને અનેક દેશો ધોળા હોય. એ પ્રમાણે અનુક્રમે ભાંગાઓ કહેવા, એ પ્રમાણે એ પંચ સંયોગના પૂવક્ત છવ્વીસ ભાંગાઓ થાય છે. અને પૂર્વોપર બધા મળીને અસંયોગી, દ્વિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃસંયોગી અને પંચસંયોગી-એમ વર્ણના બસો ને એકત્રીશ ભાંગાઓ થાય છે. ગંધ સંબંધે સપ્તપ્રાદેશિકની પેઠે ભાંગાઓ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ શતક-૨૦, ઉદેસો-૫ સમજવા. વર્ષોની પેઠે રસો કહેવો, અને સ્પર્શના ભાંગા ચતુષ્પદેશિકની પેઠે કહેવા. હે ભગવન્! નવ પ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! અષ્ટપ્રદેશિક સ્કંધની પેઠે કદાચ એક વર્ણવાળો વાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો હોય છે.” જે તે એક વર્ણવાળો ઈત્યાદિ હોય તો એક, બે, ત્રણ અને ચાર વર્ણના ભાંગાઓ અષ્ટપ્રદેશિક સ્કંધની પેઠે જાણવા. હવે જો તે પાંચવર્ણવાળો હોય તો કદાચ એક દેશ કાળો, લીલો, રાતો, પીળો અને ધોળો હોય, એ પ્રમાણે ક્રમ પૂર્વક એકત્રીશ ભાંગાઓ કહેવો. એમ વર્ણને આશ્રયી અસંયોગી, દ્ધિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃસંયોગી અને પંચસંયોગી-બધા મળીને બસો ને છત્રીસ ભાંગા થાય છે. ગંધસંબંધે અષ્ટપ્રદેશિકની જેમ કહેવું. રસ સંબંધે પોતાના વર્ણની જેમ જાણવું અને સ્પર્શ સંબંધે ચતુષ્પદેશિક સ્કંધની પેઠે કહેવું. હે ભગવન્! દશપ્રદેશિક સ્કંધ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! નવપ્રદેશિક સ્કંધની પેઠે કદાચ એક વર્ણવાળો હોય, યાવતુ-કદાચ ચાર સ્પર્શવાળો હોય. જો તે એક વર્ણવાળો ઈત્યાદિ હોય તો, એક, બે, ત્રણ અને ચાર વર્ણ સંબંધે નવપ્રદેશિક કંધની જેમ કહેવું. જો તે પાંચ વર્ણવાળો હોય તો પણ નવપ્રદેશિકની પેઠે જ જાણવું. પણ વિશેષ એ કે, અહિં બત્રીશમો ભાંગો અધિક કહેવો. એ પ્રમાણે અસંયોગી, દ્વિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુઃસંયોગી અને પંચસંયોગી-બધા મળીને બસોને સાડત્રીશ ભાંગા થાય છે. ગંધ સંબંધે નવપ્રદેશિક કંમ્પની પેઠે ભાંગા કહેવા. રસના ભાંગા પોતાના વર્ણની પેઠે જાણવા. અને સ્પર્શ સંબંધી ભાંગા ચતુષ્પદેશિક પેઠે જાણવા. જેમ દશપ્રદેશિક સ્કંધ કહ્યો તેમ સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને સૂક્ષ્મ- પરિણામવાળો અનંત પ્રદેશિક સ્કંધ પણ જાણવો. ૭િ૮૭ હે ભગવન્! બાદરપરિણામવાળો (ધૂળ) અનંતપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અઢારમાં શતકમાં કહ્યા પ્રમાણે યાવતુતે કદાચ આઠ સ્પર્શવાળો પણ કહ્યો છે ત્યાં સુધી જાણવું. તેના વર્ણ, ગંધ અને રસના. ભાંગાઓ દશપ્રદેશિક સ્કંધની પેઠે જાણવા. હવે જો તે ચારસ્પર્શવાળો હોય તો, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ સર્વ સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ-કોમળ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય. કદાચ સર્વ મૃદુ, સર્વ ગુરુ, સર્વ ઉણ અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ નિષ્પ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત અને સર્વ રુક્ષ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ સ્નિગ્ધ હોય, કદાચ સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ અને સર્વ રુક્ષ હોય. એ સોળ ભાંગાઓ જાણવા. હવે જો તે પાંચસ્પર્શવાળો હોય તો સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, એક દેશ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ભગવઈ - ૨૦-૫૭૮૩ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, અથવા સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય, અથવા સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ શીત, અનેક દેશો સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, અથવા સર્વ કર્કશ, સર્વ ગુરુસ સર્વ શીત, અનેક દેશો નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય, અથવા કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, (અહિં ઉપર પ્રમાણે ચાર ભાંગા જાણવા.) યાવતુ એ પ્રમાણે બધાં સ્પર્શ ને એક તથા બહુવચન આશ્રીને બધાં મળીને પાંચ સ્પર્શનો એક સૌને અઠ્યાવીશ ભાંગા થાય છે. હવે જો તે છે સ્પર્શવાળો હોય તો સર્વ કર્કશ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, સર્વ ગુરુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય, એ પ્રમાણે યાવતુયાવતુ-કદાચ સર્વ ઉષ્ણ, સર્વ રુક્ષ અનેક દેશો કર્કશ, અનેક દેશો મૃદુ, અનેક દેશો ગુરુ અને અનેક દેશો લઘુ હોય. એ પ્રમાણે અહિં પણ ચોસઠ ભાંગા જાણવા. તે બધા મળીને છ સ્પર્શ સંબંધે કુલ ૩૮૪ ભાંગા થાય છે. હવે જો તે સાત સ્પર્શવાળો હોય તો સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય, કદાચ સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશો સ્નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય. (એ પ્રમાણે ચાર ભાંગા કરવા.) યાવત્ એ પ્રમાણે એક દેશ તથા અનેક દેશને આશ્રીને સોળ ભાંગા અહિં પણ કહેવા. કદાચ સર્વ કર્કશ, અનેક દેશો ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. અહિં પણ સોળ ભાંગા કહેવા. કદાચ સર્વ કર્કશ, અનેક દેશો ગુરુ, અનેક દેશો લઇ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પણ સોળ ભાંગા. કહેવા. એ પ્રમાણે એ ચોસઠ ભાંગા “કર્કશ” સાથે કહ્યાં. એ રીતે દરેક સ્પર્શ સાથે ગણતા. યાવતુ-સર્વ રુક્ષ, અનેક દેશો મૃદુ, અનેક દેશો ગુરુ, અનેક દેશો લઘુ, અનેક દેશો શીત. અને અનેક દેશો ઉષ્ણ હોય. એ રીતે બધા મળીને સાત સ્પર્શના પાંચસોને બાર ભાંગા થાયછે. જો તે આઠ સ્પર્શવાળો હોય તો કદાચ એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ, હોય. (અહિં ચાર ભાંગા કરવા.) એ પ્રમાણે ચાર ચતુષ્કના સોળ ભાંગા કરવા. કદાચ એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેવ ગરુ, અનેક દેશો લઘુ. એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પ્રમાણે “ગુરુ” ને એક વચનમાં અને ‘લઘુને બહુવચનમાં રાખી (ઉપરના જ) સોળ ભાંગા કરવા. પ્રમાણે એ બધા મળીને ચોસઠ ભાંગા “કર્કશ અને મૃદુ ને એક વચનમાં રાખવાથી થાય. તેમાં કર્કશને એક વચનમાં અને મૃદુને અનેક વચનમાં રાખી એજ પ્રમાણે બીજા ચોસઠ ભાંગા કરવા. વળી તેમાં કર્કશને બહુવચનમાં અને મૃદુને એક વચનમાં રાખી પુનઃ ચોસઠ ભાંગા કરવા. વળી પણ કર્કશ અને મૃદુ બંન્નેને બહુસંખ્યામાં રાખી બીજા ચોસઠ ભાંગા કરવા. એ બધા મળીને આઠ સ્પર્શને બસો ને છપ્પન્ન ભાંગા થાય છે. એ પ્રમાણે બાદર પરિણામવાળા અનંતપ્રદેશિક સ્કંધમાં સ્પર્શના સર્વ સંયોગોને આશ્રયી બધા મળીને ૧૨૯૬ ભાંગા Page #412 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૦, ઉદેસો-૫ ૪૦૯ થાય છે. [૭૮૮ હે ભગવનું ! પરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે? ચાર પ્રકારનો, દ્રવ્યપર માણુ, યાવતું ભાવ-પરમાણું. હે ભગવન્! દ્રવ્યપરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે? ચાર પ્રકારનો. અછઘ,અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય. હે ભગવનું ! ક્ષેત્રપરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે?ચાર પ્રકારનો અનર્ધ, અમધ્ય, અપ્રદેશ અને અવિભાગ. હે ભગવન્! કાલપરમાણુ કેટલા પ્રકારનો કહ્યોછે?ચારપ્રકારનો અવર્ણ,અગંધ,અરસ અને અસ્પર્શ. હે ભગવન્! ભાવપરમાણુ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારનો. વર્ણવાળો, ગંધવાળો, રસવાળો, સ્પર્શ- વાળો. હે ભગવન્! તે એમજ છે. શતક ૨૦-ઉદ્દેસોપની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક ૬) [૭૮૯] હે ભગવન્ ! જે પૃથિવીકાયિક જીવ, આ રત્નપ્રભાપૃથિવી અને શર્કરાપ્રભાપૃથિવીની વચ્ચે મરણસમુદ્ધાત કરીને સૌધર્મકલ્પમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થઈ પછી આહાર કરે કે પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે બંને રીતે આહાર કરે-ઈત્યાદિ સત્તરમાં શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવી. પણ વિશેષ એ કે, ત્યાં પૃથિવીકાયિકો “સંપ્રાપ્ત કરે-પુલગ્રહણ કરે' એ કથન છે અને અહિં ‘આહાર કરે એમ કહેવાનું છે. હે ભગવનું જે પૃથિવીકાયિક આ રત્નપ્રભા અને શર્કરામભાપૃથિવીની વચ્ચે મરણસમુદ્દાત કરીને ઈશાનકલ્પમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થાય અને પછી આહાર કરે ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-ઈષ~ાભારા પૃથિવી સુધી ઉપપાત કહેવો. હે ભગવન્! જે પૃથિવીકાયિક શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથિવીની વચ્ચે મરણ મુદ્દાત કરીને સૌધર્મકલ્પમાં યાવત્ ઈષ~ાભારા પૃથિવીમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર પૂર્વવતુ જાણવો. એ પ્રમાણે એ ક્રમવડે યાવતુ-તમાં અને અધઃસપ્તમ પૃથિવીની વચ્ચે મરણસમુદ્ધાપૂર્વક પૃથિવીકાયિકનો સૌધર્મકલ્પમાં યાવતુ-ઈષત્રા- ભારા પૃથિવીમાં ઉપપાત કહેવો. હે ભગવન્! જે પૃથિવીકાયિક સૌધર્મ-ઈશાન અને સનત્યુ માર-મહેન્દ્રકલ્પની વચ્ચે મરણસમુદ્રઘાત કરીને આ રત્નપ્રભા પૃથિવીમાં પૃથિવી કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે શું પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે તે પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય ? બધુ પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! જે પૃથિવીકાયિક સૌધર્મ-ઈશાન અને સનકુમાર-માહેન્દ્ર કલ્પની વચ્ચે મરણ સમુદૂધાત કરીને શર્કરા- પ્રભા પૃથિવીમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. તે પ્રમાણે યાવતુ- અધઃસપ્તમ પૃથિવી સુધી ઉપપાત કહેવો. એમ સનકુમાર મહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પની વચ્ચે મરણસમુદ્ધાત કરી પુનઃ યાવતુઅધસતમ નરક સુધી, એમ લાંતક અને મહાશુક કલ્પની વચ્ચે, મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પની વચ્ચે, સહસ્ત્રાર અને આનત-પ્રાણતકલ્પની વચ્ચે, આનત-પ્રાણત અને આરણ અશ્રુતકલ્પની વચ્ચે, આરણ-અર્ચ્યુતઅને રૈવેયકવિમાનની વચ્ચે, રૈવેયકવિમાન અને અનત્તરવિમાનની વચ્ચે તથા અનુત્તરવિમાન અને ઈષ~ાભારા પૃથિવીના વચ્ચે Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ભગવાઈ- ૨૦-Jદા૭૮૯ મરણસમુદ્દાત કરવાપૂર્વક રત્નપ્રભાથી આરંભી અધ સપ્તમ પૃથિવી સુધી પૃથિવી કાયિકનો ઉપપાત કહેવો. ૭િ૯૦]હે ભગવન્! જે અપ્લાયિક આ રત્નપ્રભા અને શર્કરપ્રભા પૃથિવીની વચ્ચે મરણસમુદ્ધાત કરીને સૌધર્મકલ્પમાં અષ્કાયિકપણ ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ બધું પૃથિવીકાયિકની પેઠે જાણવું એ પ્રમાણે પહેલા અને બીજી પૃથિવીની વચ્ચે મરણ સમુદ્રઘાતને પ્રાપ્ત થયેલ અષ્કાયિકનો યાવતુ-ઈષત્નાભારા પૃથિવી સુધી ઉપપાત કહેવો. એ પ્રમાણે એ ક્રમ વડે યાવતુ-તમાં અને અધઃ સપ્તમ પૃથિવીની વચ્ચે મરણસમુદ્ર ઘાતને પ્રાપ્ત થયેલ અપ્લાયિકનો યાવતુ-ઈષ~ાભારા પૃથિવી સુધી અપ્લાયિકપણે ઉપપાત કહેવો. હે ભગવન્! જે અકાયિક સૌધર્મ-ઈશાન અને સનસ્કુમાર-માહેન્દ્રકલ્પની વચ્ચે મરણસમુદૂધાત કરીને આ રત્નપ્રભાપૃથિવીમાં ધનોદધિ અને ધનોદધિવલયોમાં અષ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે પૂર્વે કહેલા આંતરાઓમાં મરણસમુદ્ધાતને પ્રાપ્ત થયેલ અષ્કાયિકનો અધઃસપ્તમ પૃથિવી સુધીના ધનોદધિઅનેધનોદધિવલયોમાં અખાયિકપણે ઉપપાત કહેવો યાવતુ-અનુત્તર વિમાન અને ઈષત્નાભારા પૃથિવીની વચ્ચે મરણ સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ અકાયિકને યાવતુસાતમી પૃથિવી સુધી ઘનોદધિ અને ધનોદધિવલયોમાં અપ્લાયિન્ટ પણે ઉપપાત કહેવો. [૭૧] જે વાયુકાયિક આ રત્નપ્રભા અને શર્કરા પ્રભા પૃથિવીની વચ્ચે મરણ સમુદ્ધાત કરીને સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થયાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ સત્તરમાં શતકના વાયુકાયિક ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અહિં પણ કહેવું વિશેષ એ કે, રત્નપ્રભાદિ પૃથિવાઓના અંતરામાં મરણ સમુદ્ધાતસંબંધે કહેવું. એ પ્રમાણે યાવતુ-અનુત્તર વિમાન અને ઈષત્નાભારાપૃથિવીની વચ્ચે મરણ સમુદ્ધાત કરીને જે વાયુકાયિક ધનવાન અને તનુવાતમાં તથા ધનવાત અને તનુવાતમાં વલયોમાં વાયુ કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય-ઈત્યાદિ બધું પૂર્વવત. શતકઃ ૨૦-ઉદ્દેસો ની મુનિદીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશકઃ૭) [૭૯૨હે ભગવન્! બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? ત્રણ પ્રકારનો. જીવ-પ્રયોગ બંધ,અનંતરબંધ અને પરપરબંધ.હે ભગવાનૈરયિકોને કેટલા પ્રકારનો બંધ કહ્યો છે? પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? પૂર્વપ્રમાણે ત્રણ પ્રકારના. હે ભગવન્! નૈરયિકોને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જ્ઞાનાવરણીયનો બંધ કહેવો. એ રીતે યાવતુ-અંતરાય કર્મનો બંધ પણ જાણવો. હે ભગવન્! જ્ઞાનાવરણીયોદય કર્મનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પૂર્વની પેઠે ત્રણ પ્રકારનો. એ પ્રમાણે નૈરયિકો અને યાવતુ-વૈમાનિકોને પણ બંધ કહેવો. એમ યાવતુ-અંતરાયોદય કર્મનો બંધ પણ જાણવો. ' હે ભગવન્! સ્ત્રીવેદનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે ત્રણ પ્રકારનો. અસુરકુમારોને સ્ત્રીવેદનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પૂર્વની Page #414 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૦, ઉદેસો-૭ ૪૧૧ પેઠે ત્રણ પ્રકારનો કહ્યો છે, એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, જેને સ્ત્રીવેદ હોય તેને તે કહેવો. એમ પુરુષવેદ અને નપુસંકવેદ સંબંધે પણ એ પ્રમાણે વાવતુવૈમાનિકો સુધી કહેવું. વિશેષ એ કે જેને જે વેદ હોય તેને તે કહેવો. હે ભગવન્! દર્શનમહિનીયકમનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે ત્રણ પ્રકારનો કહ્યો છે, એ પ્રમાણે નિરંતર યાવ-વૈમાનિકો સુધી કહેવું. તથા એ રીતે ચારિત્રમોહનીય સંબંધે પણ યાવતુ-વૈમાનિકો સુધી કહેવું. એ ક્રમ વડે ઔદારિક શરીર, યાવતુ-કાર્પણ શરીરનો, આહાર, સંજ્ઞા, યાવતુ-પરિગ્રહસંજ્ઞાનો, કમ્બલેશ્યા, યાવતુ-શુક્લલશ્યાનો, સમ્યવૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યમૈિય્યાવ્રુષ્ટિનો,મતિજ્ઞાનનો, યાવવિભંગજ્ઞાનનો વિષયનો, એ બધાનો બંધ હે ભગવન્! કેટલા પ્રકારનો કહ્યો છે? ત્રણ પ્રકારનો. અને તે બધા સંબંધે ચોવીશ દંડકો કહેવા. વિશેષ એ કે, જેને જે હોય તે તેને કહેવું. | શતક ૨૦-ઉદ્દેસોઃ૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૮) | [૭૩]હે ભગવન્! કર્મભૂમિઓ કેટલી કહી છે? હે ગૌતમ! પંદર. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ. હે ભગવન્! અકર્મભૂમિઓ કેટલી કહી છે? હે ગૌતમ ! ત્રીશ. પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યકવર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. હે ભગવન્! એ ત્રીશ અકર્મભૂમિઓમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરુપ કાળ છે? એ અર્થ સમર્થ નથી. ૭િ૯૪હે ભગવન્એ પાંચ ભરતોમાં અને પાંચ એરવતોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરુપ કાળ છે ? હા છે. એ પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી. કાળ છે ? નથી. હે ભગવન્! એ પાંચ મહાવિદેહોમાં અરહંત ભગવંતો પાંચ મહાવ્રત. વાળા અને પ્રતિક્રમણ સહિત ધર્મનો ઉપદેશ કરે છે ? એ અર્થ સમર્થ નથી. પરન્તુ એ પાંચ ભરતોમાં અને પાંચ એરવતોમાં પહેલાં અને છેલ્લા એ બે અરહંત ભગવંતો પાંચમહાવ્રતવાળા તથા પ્રતિક્રમણ સહિત ધર્મનો ઉપદેશ કરે છે, બાકીના અરહન્ત ભગ- વંતો ચારમહાવ્રતવાળા ધર્મનો ઉપદેશ કરે છે. વળી એ પાંચ મહાવિદેહમાં પણ અરહંત ભગવંતો ચારમહાવ્રતવાળા ધર્મનો ઉપદેશ કરે છે. હે ભગવન્! જંબૂદીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરો થયા છે? હે ગૌતમ ! ચોવીશ તીર્થંકરો થયા છે, ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્ર પ્રભ, પુષ્પદંત-સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન. હે ભગવન્! એ ચોવીશ તીર્થકરોનાં કેટલા અંતરો કહ્યાં છે? હે ગૌતમ! ત્રેવીશ અંતરો કહ્યાં છે. ૭િ૯૫હે ભગવન્! જિનોના ત્રેવીસ અંતરોમાં ક્યા જિનના અંતરમાં કાલિકશ્રતનો વિચ્છેદ કહ્યો છે? હે ગૌતમ ! એ ત્રેવીશ જિનાંતરોમાં પહેલાં અને છેલ્લા આઠ આઠ જિનાંતરોમાં. કાલિકશ્રતનો અવિચ્છેદ કહ્યો છે, અને વચલા સાત જિનાંતરોમાં કાલિકશ્રુતનો વિચ્છેદ કહ્યો છે. દ્રષ્ટિવાદનો વિચ્છેદ તો બધાય જિનાંતરોમાં કહ્યો છે. [૭૯૬ હે ભગવન્! જંબૂદ્વીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રત કેટલા કાળ સુધી રહેશે? એક હજાર વર્ષ સુધી રહેશે. હે Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ભગવઈ - ૨૦/-૮૭૯૬ ભગવન્! બાકી બધા તીર્થકરોનું પૂર્વગત શ્રત કેટલા કાળ સુધી રહ્યું હતું? હે ગૌતમ ! કેટલાંક તીર્થકરોનું સંખ્યાતા કાળ સુધી અને કેટલાક તીર્થકરોનું અસંખ્યાતા કાળ સુધી પૂર્વગત શ્રત રહ્યું હતું. * [૭૯૭]હે ભગવનું ! જંબૂદ્વીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં આપી દેવાનું પ્રિયનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે? એકવીશ હજાર વર્ષ. [૭૯૮]હે ભગવનુ ! જેમ જંબૂદ્વીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીકાળમાં આપ દેવાનું પ્રિયનું તીર્થ એકવીશ હજાર વર્ષ સુધી રહેશે તેમ હે ભગવન્! જંબુદ્વીપના ભારતવર્ષમાં ભાવી તીર્થકરોમાંના છેલ્લા તીર્થંકરનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે? હે ગૌતમ! ઋષભ દેવ અહંતનો જેટલો જિનપથયિ કહ્યો છે, તેટલાં વર્ષ. [૭૯૯]હે ભગવન્! તીર્થ એ તીર્થ છે કે તીર્થકર તીર્થ છે? હે ગૌતમ! અહંત તો અવશ્ય તીર્થકર છે, (પણ તીર્થ નથી). પરન્તુ ચાર પ્રકારનો શ્રમણ પ્રધાન સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવક અને શ્રાવિકા તે તીર્થ રુપ છે. [૮૦૦] હે ભગવન્! પ્રવચન એ પ્રવચન છે, કે પ્રવચની એ પ્રવચન છે? હે ગૌતમ! અહંત તો અવશ્ય પ્રવચની છે, અને દ્વાદશાંગગટિપિટક પ્રવચન છે, તે આ પ્રમાણેઆચારંગ યાવત્ વૃષ્ટિવાદ. હે ભગવન્! જે આ ઉગ્નકુલના, ભોગકુલના, રાજન્યકુલના. ઈક્વાકુકુલના, જ્ઞાતાકુ- લના અને કૌરવ્યકુલના ક્ષત્રીયો, એ બધા આ ધર્મમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને આઠ પ્રકારના કર્મરુપ ૨જોમલને ધુએ છે, ત્યાર પછી તેઓ સિદ્ધ થાય છે, યાવતુ-સર્વ દુઃખોનો અંત કરે છે? હે ગૌતમ ! હા, કરે છે, અને કેટલાક કોઈ એક દેવલોકોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. હે ભગવન્! દેવલોકો કેટલા પ્રકારના કહ્યા છે? ચાર પ્રકારના. ભવનવાસી, વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિકો, “હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે.' શતક ૨૦-ઉદેસી ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૯) [૮૦૧]હે ભગવન્! ચારણો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના. વિદ્યાચારણ અને જંધાચારણ. હે ભગવન્! વિદ્યા- ચારણ મુનિને ‘વિદ્યાચારણ” એમ શા હેતુથી કહેવાય છે? હે ગૌતમ ! નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપ કર્મવડે અને પૂર્વગતશ્રુતરુપ વિદ્યાવડે ઉત્તરગુણલબ્ધિ-પ્રાપ્ત થયેલા મુનિને વિદ્યાચારણ નામે ઉપલબ્ધિને-પ્રાપ્ત થયેલા મુનિને વિદ્યાચરણ નામે લબ્ધિ ઉત્પન્ન થાય છે, વિદ્યાચારણથી કેવી શીધ્ર ગતિ હોય, હે ગૌતમ ! આ જંબૂદ્વીપ નામે દ્વીપની યાવતુ-કાંઈક વિશેષાધિક પરિધિ છે, તે સંપૂર્ણ જંબૂદ્વીપને કોઈએક મહર્દિક યાવતુ-મોટા સુખવાળો દેવ યાવતુ“આ ફરું છું એમ કહી ત્રણ ચપટી વગાડે તેટલી વારમાં ત્રણવાર ફરીને પાછો શીધ્ર આવે, હે ગૌતમ ! વિદ્યાચારણની તેવી શીધ્ર ગતિ અને શીધ્ર ગતિનો વિષય કહ્યો છે. હે ભગવન્! વિદ્યાચરણની તિર્યગૂગતિનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! તે વિદ્યાચરણ એક ઉત્પાત-પગલાવડે માનુષોત્તર પર્વત ઉપર સમવસરણ (સ્થિતિ) કરે ત્યાં જાય, ત્યાં જઈને ત્યાં રહેલા ચેત્યોને વાંદે, બીજાલ ઉત્પાતવડે નંદીશ્વરદ્વીપમાં સમવા સરણ-કરે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદી પછી ત્યાંથી પાછો વળી અને અહિંના ચૈત્યો વાંદે. Page #416 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૦, ઉદ્દેસો-૯ ૪૧૩ વિદ્યાચરણની ઉર્ધ્વ ગતિનો વિષય કેટલો કહ્યો છે ? એક ઉત્પાતવડે નંદનવનમાં સમવ સરણ કરે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે, પછી બીજા ઉત્પાતવડે પાંડુકવનમાં સમવસરણ કરે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે, પછી ત્યાંથી પાછો આવી અહિં રહેલાં ચૈત્યોને વાંદે, વળી હે ગૌતમ ! જો તે વિદ્યાચારણ, ગમનાગમન સંબંધી પાપસ્થાપકને આલોચ્યા કે પ્રતિ ક્રમ્યા સિવાય કાળ કરે તો તે આરાધક થતો નથી, અને જો તે,સ્થાનને આલોચી તથા પ્રતિક્રમણ કરે તો તે આરાધક થાય છે. [૮૦૨]હે ભગવન્ ! જંધાચારણને ‘જંધાચારણ' શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ ! નિરંતર અઠ્ઠમ અક્રમના તપકર્મવડે આત્માને ભાવતા મુનિને બંધાચારણ નામે લબ્ધિ ઉત્પન્ન થાય છે. માટે ‘જંધાચારણ’ એમ કહેવાય છે. હે ભગવન્ ! બંધાચારણની કેવી શીધ્ર ગતિ હોય છે, હે ગૌતમ ! આ જંબુદ્રીપ નામે દ્વીપની રિધિ-ઈત્યાદિ જેમ વિદ્યાચારણ સંબંધે કહ્યું છે તેમ અહિં કહેવું, પણ વિશેષ એ કે, આ જંબુદ્રીપને યાવત્ત્રણ ચપટી વગાડે એટલી વારમાં એકવીશ વાર ફરીને આવે, હે ગૌતમ ! તેવી જંઘા ચારણની શીઘ્ર ગતિ છે,જંઘાચારણની તિર્યંચ્ ગતિનો વિષય કેટલો કહ્યો છે?હે ગૌતમ ! તે બંધાચારણ એક ઉત્પાતવડે રુચકવરદ્વીપમાં સમવસરણ કરે, પછી ત્યાં રહેલા ચૈત્યોને વાંદે, વાંદી ત્યાંથી પાછા વળતાં બીજા ઉત્પાતવડે નંદીશ્વરદ્વીપમાં સમવસરણ કરે, પછી ત્યાંનાં ચૈત્યોને વાંદી,અહિં શીધ્ર આવી અહિંના ચૈત્યોને વાંદે, હે ભગવન્ ! બંધાચારણની ગતિ અને ગતિવિષય ઉંચે કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! તે જંઘાચારણ એક ઉત્પાત વડે પાંડુકવનમાં સમવસરણ કરે, પછી ત્યાંના ચૈત્યો વાંદી, ત્યાંથી પાછા વળતાં બીજા ઉત્પાતવડે નંદનવનમાં સમવસરણ કરે, પછી ત્યાંના ચૈત્યો વાંદી ત્યાંથી અહિં આવી, અહિંના ચૈત્યોને વાંદે, વળી જો તે જંધાચારણ તે સ્થાનને આલોચ્યા કે પ્રતિક્રમ્યા સિવાય કાળ કરે તો તે આરાધક થતો નથી. અને તે સ્થાનકને આલોચી કે પ્રતિક્રમી કાળ કરે તો તે આરાધક થાય છે. શતકઃ૨૦-ઉદ્દેસોઃઃ૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃ૧૦ [૮૦૩]હે ભગવન્ ! શું જીવો સોપક્રમઆયુષવાળા હોયછે કે નિરુપક્રમ આયુષ વાળા બને. નૈયિકો સોપક્રમ આયુષવાળા હોતા નથી પણ નિરુપક્રમઆયુષવાળી હોયછે. એ પ્રમાણે યાવત્-સ્તનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો જીવોની પેઠે બન્ને પ્રકારના જાણવા. એ પ્રમાણે યાવત્-મનુષ્યો સુધી સમજવું. તેમજ વાનવ્યંતર, જ્યોતિ ષિક અને વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવા. [૮૦૪]હે ભગવન્ ! શું નૈરયિકો આત્મોપક્રમવડે-ઉપક્રમી-ઉત્પન્ન થાયછે, પો પક્રમવર્ડ-પૂર્વભવના આયુષને ઘટાડી ઉત્પન્ન થાયછે, કે નિરુપક્રમવડે-પૂરેપૂરું આયુષ ભોગવીને ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! ત્રણે રીતે. એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી - જાણવું. હે ભગવન્ ! શું નૈરયિકો આત્મોપક્રમવડે ઉદ્ભર્તે-મરે છે, પરોપક્રમવડે ઉદ્ધર્તે છે કે નિરુપક્રમવડે ઉદ્ધર્તે છે ! હે ગૌતમ ! તેઓ નિરુપક્રમવડે ઉદ્ધર્તે છે. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો સુધી જાણવું, પૃથિવીકાયિકો અને યાવત્-મનુષ્યો ત્રણે-વડે ઉર્તે છે. બાકી બધા નૈરિયકોની પેઠે જાણવા. વિશેષ એ કે જ્યોતિષિકો અને વૈમાનિકો ‘ચ્યવે’ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ભગવદ - ૨૦-/૧૦૮૦૪ એમ કહેવું. હે ભગવન્! નરયિકો આત્મદ્ધિ-વડે ઉપજે છે કે પરદ્ધિ-વડે છે? હે ગૌતમ! તેઓ પોતાના સામર્થ્યવડે ઉપજે છે, પણ બીજાના સામર્થ્યવડે ઉપજતા નથી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! શું નૈરયિકો આત્મદ્ધિ વડે ઉદ્વર્તે છે કે અન્યના સામર્થ્યવડે ઉદ્ધર્તે છે? હે ગૌતમ ! તેઓ આત્મશક્તિવડે ઉદ્વર્તે છે પણ પરની શક્તિ વડે ઉદ્વર્તતા નથી. એ પ્રમાણે યાવત-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે જ્યોતિષિક અને વૈમાનિકો “àવે છે' એવો અભિલાપ-કહેવો. હે ભગવન્! શું નૈરયિકો પોતાના કર્મ વડે ઉત્પન્ન થાય છે કે બીજાના કર્મવડે ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તેઓ પોતાના કર્મવડે. ઉત્પન્ન થાય છે, પણ બીજાના કર્મવડે ઉત્પન્ન થતા નથી. એ રીતે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. અને એ પ્રમાણે ઉદ્વર્તનનો દંડક પણ કહેવો. હે ભગવન્! નરયિકો આત્મપ્રયોગ-વડે ઉત્પન્ન થાય છે, કે પરપ્રયોગ વડે ? હે ગૌતમ ! તેઓ આત્મપ્રયોગ વડે ઉત્પન્ન થાય છે અને પરપ્રયોગ વડે ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી જાણવું. તથા ઉદ્વર્તના દંડક પણ એજ પ્રમાણે કહેવો. [૮૦૫]હે ભગવન્! શું તૈયકિ કતિસંચિત-એક સમયે સંખ્યાતા ઉત્પન્ન થયેલા, અતિસંચિત-એક સમયે અસંખ્યાતા ઉત્પન્ન થયેલા કે અવક્તવ્યસંચિત-એકસમયે એક જ ઉત્પન્ન થયેલા હોય છે ? હે ગૌતમ ! ત્રણે. જે નૈરયિકો નરકગતિમાં એક સાથે સંખ્યામાં પ્રવેશ કરે છે તે કતિસંચિત છે, વળી જે નૈરયિકો અસંખ્યાતા પ્રવેશ કરે છે તે નરયિકો અકતિ- સંચિત છે, અને જે નૈરયિકો એક એક પ્રવેશ કરે છે તે નૈરયિકો યાવતુઅવક્તવ્યસંચિત છે. એ પ્રમાણે યાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિ વિકાયિકો કતિસંચિત છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ કતિસંચિત નથી, અવકતવ્ય સંચિત નથી પણ અકતિસંચિત છે. પૃથિવીકાયિકો એક સાથે અસંખ્ય પ્રવેશ કરે છે માટે તેઓ અકતિસંચિત છે, એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું. બેઈન્દ્રિ યથી યાવતુ-વૈમાનિકો સુધી નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! શું સિદ્ધ કતિસંચિત છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સિદ્ધ કતિસંચિત અને અવક્તવ્યસંચિત છે પણ અતિ સંચિત નથી. હે ભગવન! કતિ સંચિત આદિ નૈરિયકોનું અલ્પ બહુત્વ કઈ રીતે છે? હે ગૌતમ અવક્ત વ્યસંચિત નૈરયિકો સૌથી થોડા છે, કતિસંચિત નૈરયિકો સંખ્યાતગુણ છે અને અતિસંચિત નરયિકો અસંખ્યાતગુણ છે. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય યાવતુ-વૈમાનિકો સુધી અલ્પબદુત્વ કહેવુ. એકેન્દ્રિ યોનું અલ્પબદુત્વ નથી. હે ભગવન્! કતિ- સંચિત અને અવક્તવ્યસંચિત સિદ્ધોમાં કોણ કોનાથી યાવતુ- વિશેષાધિક છે ? હે ગૌતમ ! કતિસંચિત સિદ્ધો સૌથી થોડા છે, અને અવક્તવ્યસંચિત સિદ્ધો સંખ્યાતગુણ છે. હે ભગવન્! શું નૈરયિકો પકસમર્જિત-એક સાથે છ ઉત્પન્ન થયેલા હોય છે. નોષક- સમર્જિત-એકથી આરંભી પાંચ સુધી ઉત્પન્ન થયેલા હોય છે? એક ષક અને એક નોષ- ટકની સંખ્યામાં ઉત્પન્ન થયેલા હોય છે. અનેક પટકની સંખ્યાવડે કે અનેક ષક અને એક નોષટકની સંખ્યાવડે ઉત્પન્ન થયેલા હોય છે? હે ગૌતમ! નૈરયિકો તે બધી રીતે ઉત્પન્ન થાય છે. જે નૈરયિકો એક સમયે છની સંખ્યાથી પ્રવેશ કરે છે તે નૈરયિકોષકસમર્જિત કહેવાય છે, જે નૈરયિક જધન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ સંખ્યાવડે પ્રવેશ કરે છે તે નૈરયિકો નોષકસમાર્જિત કહેવાય છે, યાવતુ જે નરયિકો અનેક ષટ્રક તથા જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ સંખ્યાવડે પ્રવેશ Page #418 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૦, ઉદ્સો-૧૦ ૪૧૫ કરે છે તે નૈરયિકો અનેક ષટ્રક તથા નોષટક સમાર્જિત કહેવાય છે. યાવતુ-અનેક ષટક્વડે અને નોષટકવડે સમર્જિત પણ હોય છે. એ પ્રમાણે યાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવનું ! શું પૃથિવીકાયિકો ષટકસમર્જિત છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પૃથિવીકાયિકો ષટક્સમર્જિત નથી. નોષકસમર્જિત નથી. એક ષક અને નોષકવડે સમર્જિત નથી, પણ અનેક ષકોવડે સમર્જિત છે, અને અનેક ષટ્રક તથા નોષટકવડે પણ, સમર્જિત છે. જે પૃથિવીકાયિકો અનેક ષટકોવડે પ્રવેશ કરે છે તે પૃથિવીકાયિકો અનેક ષટક સમર્જિત છે, અને જે પૃથિવીકાયિકો અનેક ષટકો તથા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યા વડે પ્રવેશ કરે છે તે પૃથિવીકાયિકો અને ષટકો તથા નોષક વડે પણ સમર્જિત કહેવાય છે, એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. અને બેઈન્દ્રિયથી આરંભી વાવ-વૈમાનિકો અને સિદ્ધો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! પકસ- મર્જિત, નોષકસમર્જિત, એક ટ્રક અને નોષકવડે સમર્જિત, અનેક ષક સમર્જિત, અનેક ષટ્રક તથા નોષટ્રકસમર્જિત નરયિકોમાં કોણ કોનાથી યાવત-વિશેષા ધિક છે ? હે ગૌતમ ! એક પકસમર્જિત નૈરયિકો સૌથી થોડા છે, નોષટકસમર્જિત નરયિકો સંખ્યાતગુણ છે, તેથી એક ટ્રક અને નોષકવડે સમર્જિત નૈરયિકો સંખ્યાત ગુણા છે. તેથી અનેક ષક સમર્જિત નૈરયિકો અસંખ્યાતગુણા છે. અને તેથી અનેક પક તથા નોષકસમર્જિત નૈરયિકો સંખ્યાતગુણો છે. એ પ્રમાણે યાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! અનેકષર્કસમર્જિત તથા અનેક ષટ્કો અને નોષટ્રકસમર્જિત પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? હે ગૌતમ ! અનેકષકવડે સમર્જિત પૃથિવીકાયિકો સૌથી થોડા છે. અને તેથી અનેક ષકો તથા નોષક સમર્જિતુ પૃથિવીકાયિકો સંખ્યાતગુણ છે. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈજિયો યાવતુ-વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! પકસમર્જિત, નોષર્કસમર્જિત, યાવતુ-અનેક ષટ્રક અને નોષક સમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી ભાવતુવિશેષાધિક છે ? હે ગૌતમ ! અનેક પદ્ધો તથા નોષર્કસમર્જિત સિદ્ધો સૌથી થોડા છે. તેથી અનેક ષટ્રકસમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે, તેથી એક ષટ્રક તથા નોષટકસમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે, તેથી ષટ્રકસમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે, અને તેથી નોષટ્રક સમર્જિત સિદ્ધો સંખ્યાતગુણ છે. હે ભગવન્! શું નૈરયિકો દ્વાદશસમર્જિત છે, નોદ્વાદશસમર્જિત છે, દ્વાદશ અને નોદ્વાદશસમર્જિત છે, અનેક દ્વારા સમર્જિત છે, કે અનેક દ્વાદરા તથા નોદ્વાદશસમર્જિત છે ? હે ગૌતમ ! નરયિકો દ્વાદશસમર્જિત પણ છે, યાવતુ-અનેક દ્વાદશ તથા નોદ્વાદશ સમર્જિત પણ છે. જે નૈરયિકો એક સમયે બારની સંખ્યામાં પ્રવેશ કરે છે તેઓ દ્વાદશ સમર્જિત છે, જે નૈરયિકો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશ કરે છે તેઓ નોદ્વાદશસમર્જિત છે, યાવતુ જે નારકો એક સમયે અનેક બાર તથા જઘન્યથી એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશ કરે છે તેઓ અનેક દ્વાદશ અને નોદ્વાદશ - સમર્જિત છે.એપ્રમાણેયાવતુ-સ્વનિતકુમારી સુધી જાણવું.હે ભગવન્!શું પૃથિવીકાયિકો દ્વાદશ- સમર્જિત છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પૃથિવીકાયિકો દ્વાદશસમર્જિત નથી, નોદ્ધા. ‘દશ-સમર્જિત નથી, દ્વાદશ તથા નોદ્વાદશ સમર્જિત નથી, પણ અનેક દ્વાદશ સમર્જિત, તેમ જ અનેક દ્વાદશ તથા નોદ્વાદશ સમર્જિત છે. હે ભગવન્! આપ શા હેતુથી એમ કહો Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ભગવઈ-૨૦-/૧૦/૮૦૧ છો કે તેઓ યાવતુ-અનેક દ્વાદશો અને નાદ્વાદશસમર્જિત છે ? હે ગૌતમ ! જે પૃથિવી કાયિકો એક સમયે અનેક બારની સંખ્યામાં પ્રવેશ કરે છે તે અનેક દ્વાદશમ તિ કહેવાય છે, અને જે પૃથિવીકાયિકો એક સમયે અનેક દ્વાદશ તથા નોદ્વાદશ-એકથી અગિ યાર સુધી પ્રવેશ કરે છે તેઓ અનેક દ્વાદશ તથા નોદ્વાદશસમર્જિત કહેવાય છે. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. તથા બેઈન્દ્રિયથીમાંડી વૈમાનિકો સુધીના જીવો અને સિદ્ધો નૈરયિકોની પેઠે જાણવા. દ્વાદશસમર્જિત,નોદ્વાદશસમર્જિત, દ્વાદશ તથા નોદ્વાદશસમર્જિત, અનેક દ્વાદશ સમર્જિત અને અનેક દ્વાદશ તથા નોદ્ધાશસમર્જિત એવા નૈરયિકાદિક સર્વનું અલ્પ બહુત્વ જેમ ષટકસમર્જિતોનું અલ્પબદુત્વ કહ્યું હતું તેમ કહેતું. વિશેષ એ કે ષટ્રકને સ્થાને દ્વાદશનો પાઠ કહેવો. હે ભગવન્! શું નૈરયિકો એક સમયે ચોરાસી સમર્જિત-એક સમયે ચોરાસીની સંખ્યામાં ઉત્પન્ન થયેલા છે, નીચોરાશીસમર્જિત-ચોરાસી અને નીચો રાસી સમર્જિત-અનેક ચોરાસી સમર્જિત છે, કે અનેક ચોરાસી અને નીચોરાસી સમ ર્જિત છે? હે ગૌતમ ! નૈરયિકો ચોરાશી સમર્જિત છે, અને યાવતુ-અનેક ચોરાસી તથા નીચોરાસીસમર્જિત પણ છે. એ પ્રમાણે યાવતુ નિતકુમારો સુધી જાણવું. પૃથિવીકા યિકો સંબંધે એ પ્રમાણે અનેક ચોરાસી સમર્જિત અને અનેક ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત એ-બે ભંગો કહેવા. એમ યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો ને યાવતુ-વૈમાનિકો પણ નૈરયિ- કોની પેઠે કહેવા.' સિદ્ધો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! સિદ્ધો ચોરાસીસમર્જિત છે, નોચોરાસીસમર્જિત છે, ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત છે, પણ અનેક ચોરાસીસમર્જિત નથી અને અનેક ચોરાસી તથા નીચોરાસીસમર્જિત પણ નથી. જે સિદ્ધો એક સમયે ચોરાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે તેઓ ચોરાસીસમર્જિત છે, જે સિદ્ધો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ત્રાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે તેઓ નીચોરાસી સમર્જિત છે, બે સિદ્ધો એક સમયે એક ચોરાસી અને જઘન્યથી એકસ બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ વ્યાસી સુધી પ્રવેશ કરે છે તેઓ ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત છે.ચોરાશીસમર્જિત, નો ચોરાસીસમર્જિત-ઈત્યાદિ યાવતુ-બધા નરયિકોનું અલ્પ બહુત્વ પર્કસમર્જિતોની પેઠે કહેવું. એ પ્રમાણે વાવતુ-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, અહિં ષકને બદલે ચોરાસીનો પાઠ કહેવો. હે ભગવનું ચોરાસીસમર્જિત, નોચોરા સીસમર્જિત અને ચોરાસીનો ચોરાસીસમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી યાવતુ-વિશેષા ધિક છે ? હે ગૌતમ ચોરાસી તથા નો ચોરાસીસમર્જિત સિદ્ધો સૌથી થોડા છે, તેથી ચોરાસીસમર્જિત સિદ્ધો અનંત ગુણ છે અને નીચોરાસીસમર્જિત સિદ્ધો અનંતગુણ છે, શતક૨૦-ઉદ્દે સો-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ શતક ૨૦ગુર્જરછાયાપૂર્ણ (શતક૨૧) ક વર્ગ-૧ – ઉદ્દેશક ૧ - [૮૦૬]શાલિ, કલાય, અળસી, વાંસ, ઈક્ષ, દર્ભ, અભ્ર, તુલસી, એ પ્રમાણે દશ Page #420 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૧, વર્ગ-૧, ઉદ્દેસો-૧ દશ ઉદ્દેશકમાં સમૂહરુપ આઠ વર્ગ અને એંશી ઉદ્દેશકો કહેવાના છે. [૮૦૭] ભગવન્ ! શાલિ, વ્રીહિ, ઘઉં, યાવત્-જવજવ-એ બધાના મૂળતરીકે જીવો ઉત્પન્ન થાય છે, તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ?-શું નૈયિકોથી આવીને ઉપજે છે કે તિર્યંચો,મનુષ્યો અને દેવીથી પણ આવીને ઉપજે છે ? વ્યુત્ક્રાન્તિપદમાં કહ્યા પ્રમાણે તેઓનો ઉપપાત જાણવો. વિશેષ એ કે તેઓ દેવગતિથી આવીને મૂળપણે ઉપજતા નથી. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા. તેઓનો અપહાર ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો. હે ભગવન્ ! તે જીવોના શરીરની કેટલી અવગાહના છે ? જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ધનુષપૃથક્ક્સ-કહી છે. હે ભગવન્ ! શું તે જીવો જ્ઞાનાવ૨- ણીયકર્મના બંધક છે કે અબંધક છે ? જેમ ઉત્પલોદ્દેશકમાં કહ્યું છે કે તે પ્રમાણે અહિં કહેવું. એ પ્રમાણે કર્મના વેદક સંબંધે જાણવું. ઉદય અને ઉદીરણા વિષે પણ એ પ્રમાણે સમજવું. ૪૧૭ હે ભગવન્ ! શું તે જીવો કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા કે કાપોતલેશ્યાવાળા હોય ? અહિં લેશ્યાસંબંધે છવ્વીસ ભાંગા કહેવા. દૃષ્ટિ અને યાવત્-ઈન્દ્રિયો સંબંધે ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. હે ભગવન્ ! શાલિ, વ્રીહિ, ગોધૂમ, યાવત્-જવજવએ બધાના મૂળનો જીવ કાળથી કાળ સુધી રહે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કાળ સુધી રહે. હે ભગવન્ ! શાલિ, વ્રીહિ, ગોધૂમ, યાવત્ જવજવ -એ બધાના મૂળનો જીવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, પાછો ફરીને શાલિ, વ્રીહિ અને યાવત્-જવજવના મૂળપણે ઉપજે-એ પ્રમાણે કેટલા કાળ સુધી સેર્વ-? જેમ ઉત્પલ ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અહિં કહેવું. અને એ અભિલાપ વડે યાવત્-મનુષ્ય સુધી સમજવું. વળી તેઓનો આહાર પણ ઉત્પલોદ્દેશકમાં કહ્યાં પ્રમાણે જાણવો. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વર્ષપૃથક્ત્વ સમજવી. વળી સમુદ્દઘાત, સમવહતઅને ઉદ્ધર્તના ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. હે ભગવન્ ! સર્વપ્રાણો, યાવત્-સર્વ સત્વો શાલિ, વ્રીહિ, યાવત્-જવજવના મૂળના જીવપણે પૂર્વ ઉત્પન્ન થયેલા છે ? હા અનેક વાર ઉત્પન્ન થયેલા છે. ‘હે ભગવન્ ! તે એમજ છે. શતકઃ૨૧-વર્ગઃ ૧-ઉદ્દેસો-૧ની મુનિદીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગઃ૧-ઉદ્દેસાઃઃ૨ થી ૧૦ [૮૦૮-૮૧૪]હે ભગવન્ ! શાલિ, વ્રીહિ, યાત્-જવજવ-એ બધાના કંદરુપે જે જીવો ઉત્પન્ન થાય છે તેઓ ક્યાંથી આવીને ઉપજે છે ? આ કંદના અધિકારમાં તેજ સમગ્ર મૂળનો ઉદ્દેશક યાવત્-‘અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થયેલા છે’ ત્યાં સુધી કહેવો. વિશેષ એ કે મૂળને બદલે કંદનો પાઠ કહેવો. એ પ્રમાણે સ્કંધ સંબંધે તથા ત્વચા, શાખા, પ્રવાલ-કુંપળો અને પાંદડાં સંબંધે પણ એક એક ઉદ્દેશક કહેવો. વળી પુષ્પસંબંધે પણ પૂર્વની પેઠે ઉદ્દેશક કહેવો. પણ તેમાં વિશેષ એ કે પુષ્પમાં દેવો પણ ઉત્પન્ન થાય છે’ એમ કહેવું. જેમ ઉત્પલોદ્દેશકમાં ચાર લેશ્યા અને તેના એંશી ભાંગા કહ્યા છે તેમ અહિં કહેવા. અવગાહના જઘન્યઅંગુલનોઅસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અંગુલપૃથક્ક્સ-જાણવી. જેમ પુષ્પ સંબંધે કહ્યું તેમ ફળ અને બીજા સંબન્ધે પણ સમગ્ર ઉદ્દેશક કહેવો. એ પ્રમાણે 27 Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ભગવાઈ- ૨૧/૧/૨ થી ૧૦૮૧૪ એ દશ ઉદ્દેશકો જાણવા. શતક ૨૧-વર્ગ-૧ ઉદેસોર થી ૧૦ની મુનિદીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-ર થી ૮) [૮૧૫-૮૨૧]હે ભગવન્! કલાય-વટાળા, મસુર, તલ, મગ, અડદ, વાલ, કલથી, આલિસંદક, સટિન અને પલિમંથક-ચળા-એ બધાના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે તે. ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વ કહ્યા પ્રમાણે મૂળાદિક દશ ઉદ્દેશકો અહિં કહેવા હે ભગવન્! અળસી, કુટુંબ, કોદ્રવ, કાંગ, રાગ, તુવેર, કોદૂસા, સરળ, સરસવ અને મૂળક બીજ-એ વનસ્પતિના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે? અહિં પણ શાલિઉદ્દેશકની પેઠે જાણવુ. હે ભગવન્! વાંસ, વેણુ, કનક, કવિંશ, ચારુ વંશ, દંડા, કુડા, વિભા, ચંડ, વેણુકા અને કલ્યાણી-એ બધી વનસ્પતિના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વ પ્રમાણે. વિશેષ એ કે અહિં કોઈ પણ ઠેકાણે દેવો ઉત્પન્ન થતા નથી. ત્રણ લેશ્યાઓ તથા તે સંબંધે છવ્વીસ ભાંગા કહેવા. હે ભગવન્! ઈક્ષ-શેલડી, ઈશુવાટિકા, વીરણ, ઈકકડ, માસ, સુંઠ, વેત્ર (દ) તિમિર, સતપોરગ અને નડએ બધી વનસ્પતિના મૂળપણે જે જીવો ઉપજે છે તેઓ ક્યાંથી આવીને ઉપજે છે? જેમ વંશવર્ગસંબંધે કહ્યું છે તેમ અહિં પણ મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવા. વિશેષ એ કે સ્કંધોદ્દેશકમાં દેવો પણ ઉત્પન્ન થાય છે અને તેઓને ચાર લેયાઓ હોય છે એમ કહેવું, હે ભગવનું ! સેડિય, ભંતિય દર્ભ કોતિય, દર્ભકુશ, પર્વક, પોદેઈલ અર્જુનઆષાઢક,રોહિતક, સમુ,વખીત,ભૂસ,એરંડ,કુરુકુંદ, કરકર,સુંઠ, વિભંગ, મધુરણ થરગ, શિલ્પિક અને સંકલિતૃણ-એ બધાના મૂળ તરીકે જે જીવો ઉપજે છે, તેઓ ક્યાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે સમગ્ર વંશવર્ગની પેઠે જાણવું હે ભગવન્! અબ્રહ, વાવણ, હરિતક, તાંદળજો, તૃણ, વત્થલ, પોરક, મારક, બિલ્લી પાલ્લક, દગપિપ્પલી, દધ્વિ-દર્દી, સ્વસ્તિક, શાડમંડુક, મૂલક, સરસર, અંબિલશાક, જિયતંગ, એ બધાના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? પૂર્વોક્ત વંશવર્ગની પેઠે.કહેવા.હે ભગવન્!તુલસી, કૃષ્ણ,દરાલ, ફળેજા, અજ્જા, ચૂતળા, ચોરા, જીરા, દમણાં, મરુયા, ઈદીવર, અને શતપુષ્પ-એ બધાના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે? વંશવર્ગની પેઠે કહેવું. એ પ્રમાણે એ બધા મળીને આઠ વર્ગના એંશી ઉદ્દેશકો જાણવા. [ શતક ૨૧-વર્ગ-૨ થી ૮નીમુનિદીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ શતક-૨૧-ગુર્જરછાયાપૂર્ણ (શતક-૨૨) - વર્ગઃ૧ પર [૮૨૨-૮૨૩)તાલ, એકબીજાવાળુ વૃક્ષ, બહુબીજ, ગુચ્છ, ગુલ્મ, વલ્લિ, પ્રમાણે દશ દશ ઉદ્દેશકના છ વર્ગ છે. હે ભગવન્! તાડ, તમાલ, તકલિ, તેતલિ, સાલ, સરલદેવાદાર, સારગલ, વાવ-કેતકી કેલ, કંદકી, ચર્મવૃક્ષ, ગુંદવૃક્ષ, હિંગવૃક્ષ, લવંગવૃક્ષ, Page #422 -------------------------------------------------------------------------- ________________ શતક-રીવર્ગ-૧, ૪૧૯ સોપારીનું વૃક્ષ, ખજૂરી અને નાળીયેરી- એ બધાના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે? શાલિવર્ગની પેઠે કહેવું. પરન્તુ તેમાં વિશેષ એ છે કે આ વૃક્ષ ના મૂળ, કંદ, સ્કંધ, છાલ, અને શાખા-એ પાંચે ઉદ્દેશકમાં દેવો આવી ઉપજતા નથી, તેથી ત્યાં તેઓને ત્રણ લેશ્યાઓ હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશહજાર વર્ષ છે, અને બાકીના પાંચ ઉદ્દેશકમાં દેવો ઉત્પન્ન થાય છે, માટે ત્યાં તેઓને ચાર વેશ્યાઓ હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વર્ષપૃથક્ત હોય છે. અવગાહના-શરીર પ્રમાણે મૂળ અને કંદની ધનુષપૃથક્વ, તથા શાખાની ગાઉપૃથ. ત્ત્વ હોય છે, પ્રવાલ અને પાંદડાની અવગાહના ધનુષપૃથકત્વ, પુષ્પની હસ્તપૃથકત્વ અને બીજની અંગુલપૃથક્વ ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. એ બધાની જઘન્ય અવ ગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી. | શતક ૨૨-વર્ગ-૧નીમુનિ દીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ | . વર્ગ૨ થી [૮૨૪-૮૨૮] હે ભગવન્! લીમડો, આંબો, જાંબુ, કોસંબ, અંકોલ્લ, પીલુ, સેલ, સલ્લીક, મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ-બહેડા, હરડે, મિલા મા,ઉંબેભરિકા, ક્ષીરિણી, ઘાવડી, પ્રિયાલ-પૂતિબિંબ, સેહય, પાસિય, સીસમ, અતમી નાગકેસર, નાગવૃક્ષ, શ્રીપર્ણી અને અશોક-એ બધા વૃક્ષો મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે અહિં પણ મૂલાદિક દશ ઉદ્દેશકો સમગ્ર તાડવર્ગની પેઠે કહેવો. હે ભગવન્! અગસ્તિક, તિંદુક, બોર, કોઠી, અંબાડગ, બીજોરું, બિલ્વ,આલમક, ફણસ,દાડિમ,અશ્વત્થ ઉંબરો, વડ, ન્યગ્રોધ, નંદિવૃક્ષો, પીપર, સતર, વૃક્ષવૃક્ષ કાકોદુબરી, કરૂંભરિ, દેવદાલિ, તિલક, લચક, છત્રોધ, શિરિષ, સપ્તપણસાદડ, દધિપણ લોધક, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ અને કદંબ-એ પ્રશ્ન એ બધું તાડવર્ગની પેઠે કહેવું. હે ભગવનું ! વેંગણ, અલ્સર, પોંડઈ-ઈત્યાદિ વૃક્ષોના નામો પ્રજ્ઞા પના સૂત્રની ગાથાને અનુસાર યાવતુ-ગંજ, પાટલા, વાસી અને અંકોલ્લ સંબંધે પ્રશ્ન અહિં પણ મૂળાદિક યાવતુ-બીજપર્યત ઉદ્દેશકો વંશવર્ગની પેઠે કહેવા. હે ભગવન્! સિરિયક, નવમાલિકા, કોટક, બંધુજીવક, મળો- જ્જા-ઈત્યાદિ બધાં નામો પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર યાવતુ-નલિની, કુંદ અને મહાજાતિ સંબંધે પ્રશ્ન અહિં પણ શાલિવર્ગની પેઠે મૂલાદિક દશ ઉસકો સમગ્ર કહેવા. હે ભગવન્! પૂસ ફલિકા, કાલિંગી, તુંબડી, ત્રપુષી-એલવાલુંકી-ઈત્યાદિ નામો પ્રજ્ઞાપનસૂત્રોની ગાથાને અનુસાર તાડવર્ટમાં કહ્યા પ્રમાણે સમજવાં, યાવતુ-દધિફોલ્લઈ, કાકલિ, સોકલિ અને અકબોંદી, એ સંબંધે પ્રશ્ન અહિં પણ તાડવર્ગની પેઠે મૂળાદિક દશ ઉદ્દેશકો સંપૂર્ણ કહેવા. વિશેષ એ કે ફલોદ્દે શકમાં ફલની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથક્વે-હોય છે. બધે સ્થળે સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બેથી નવ વરસની જાણવી. એ પ્રમાણે છ વર્ગના મળીને સાઠ ઉદ્દેશકો થાય છે. શતકારર-વર્ગ૨ થી ની મુનિ દીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ શતક-૨૨ગુર્જરછાયાપૂર્ણ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ભગવઈ - ૨૩/૧ થી ૫/-I૮૨૯ (શતક-૨૩) કા વર્ગ-૧ થી પ ક [૮૨૯-૮૩૪શ્રી મૃતદેવતા ભગવતીને નમસ્કાર આલુક, લોહી, અવક, પાઠા, માષપર્ટી, એ પ્રમાણે પાંચ વર્ગના દસ દસ ઉદ્દેશકો મળીને પચાસ ઉદેશકો છે. હે ભગવન્! આલુક,મૂળા, આદુ, હળદર, રુર, કંડરિક, જીરું, ક્ષીરવિરાલી કિકિ, કુંદુ કૃષ્ણ, કડસુ, મધુ, પયલઈ, મધુસિંગી, નિરુહા, સર્પસુ- ગંધા, છિન્નરુહા અને બીજા રુહા-એ બધા વૃક્ષોના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? અહિં વંશવર્ગની પેઠે મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવો. વિશેષ એ કે તેઓનું પરિમાણ જઘન્યથી એક સમયે એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા આવીને ઉપજે છે. તેઓનો અપહાર આ પ્રમાણે છે-જો તે અનંત જીવો, સમયે સમયે અપહરીએ તો અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે અપહરાય, પણ એ પ્રમાણે અપહરાતા. નથી. વળી તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની છે. હે ભગવનું ! લોહી, નિહ, થીહ, થિમગા, અશ્વદળ, સિંહકણ, સીઉંઢી અને સુંઢી સંબંધે પ્રશ્ન આલુવર્ગની પેઠે અહિં પણ મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવા. પરંતુ વિશેષ એ કે, અવગાહના તાડવર્ગની પેઠે જાણવી. હે ભગવન્! આય, કાય, કુટુળા, કંદુકક, અÒહલિય, સફા, સેજ્જા, છત્રા, વંશાનિકા અને કુમારી-સંબંધે પ્રશ્ન બધું આલુવર્ગની પેઠે કહેવું. અને એ પ્રમાણે દશે ઉદ્દેશકો કહેવા. વિશેષ એ કે અવગાહના તાડવર્ગની પેઠે કહેવી. હે ભગવનું ! પાઠા, મગવાલુંકી, મધુરરસા, રાજવલ્લી, પવા, મોઢરી, દંતી, અને ચંડી-સંબંધે પ્રશ્ન આલુ વર્ગની પેઠે અહિં પણ મૂલાદિક દસ ઉદ્દેશકો કહેવા. વિશેષ એ કે શરીરનું પ્રમાણ વલ્લી ની પેઠે જાણવું. હે ભગવન્! માષપર્ટી, મુદ્રપર્ણી, જીવક, કરેણુક, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, મહી, કૃમિરાશિ, ભદ્ર-લાંગલી, પીય કિષ્ણાપુલય, પાઢ હરેણુકા અને લોહીસંબંધે પ્રશ્ન આલુવર્ગની પેઠે અહિં પણ મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવો. એ પ્રમાણે અહિં આ પાંચ વગોંમાં બધા મળીને પચાસ ઉદ્દેશકો કહેવા. બધે સ્થાને દેવો ઉપજતા નથી, તેથી દરેક સ્થાન પ્રથમની ત્રણ જ વેશ્યાઓ હોય છે. શતક ૨૩ગુર્જરછાયાપૂર્ણ ( શતકઃ૨૪) ક ઉદ્દે સો ૧ ક [૮૩૫-૮૩૭]ઉપપાત, પરિમાણ, સંઘયણ, ઉંચાઈ, સંસ્થાન-લેશ્યા, વૃષ્ટિ, જ્ઞાન અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય, સમુધાત, વૈદના, વેદ, આયુ, અધ્ય વસાય, અનુબંધ, અને કાયસંવેધ એ રીતે ચોવીશ ઉદ્દેશકો છે. [૮૩૮] ભગવન્! નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, શું નૈરયિકોથી યાવતુ દેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નૈરયિકો નૈરયિકોથી કે દેવોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ તિર્યંચયોનિકોથી અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. હે ભગવન્! જો તિર્યંચયોનિકોથી આવે તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે કે થાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી હે ગૌતમ ! એકેન્દ્રિય યાવતુ ચઉરિન્દ્રિય તિર્યંચયોનિ Page #424 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસો-૧ ૪૨૧ કોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે. હે ભગવન જો નૈરયિકો પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવે તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયો નિકોથી કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! બંનેથી હે ભગવન્! જો અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય છે તો શું જલચરોથી, સ્થલચરોથી કે ખેચરોથી ? હે ગૌતમ ! ત્રણેથી. જો તેઓ ત્રણેથી આવી ઉત્પન્ન થાય છે તો શું તે પર્યાપ્તા કે અપર્યાપા જલચર, સ્થલચરો કે ખેચરોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! પર્યાપ્ત જલચરો અને ખેચરોથી આવી ઉત્પન્ન થાય છે, પણ અપર્યાપ્તથી આવી ઉત્પન્ન થતા નથી. પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલી નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે પ્રથમ રત્નપ્રભા નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે કેટલા કાળના આયુષવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમીતે જઘન્ય દસ હજારવર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિ વાળાનેરયિકોમાં તેઓએકસમયે કેટલા ઉત્પન્ન થાય?હે ગૌતમીજઘન્યથી એક,બેકે ત્રણ અને ઉત્કૃષ્ટી સંખ્યાતા કે અસંખ્યાતા. તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના શરીર ક્યાં સંઘયણવાળા હોય?હે ગૌતમ ! સેવાસંઘયળવાળાં. તે જીવોની કેટલી મોટી શરીર વગાહના-હોય?હે ગૌતમ!જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની. તેઓના શરીરોનું ક્યું સંસ્થાન હોય છે? હે ગૌતમ ! હુડકસંસ્થાના હે ભગવન! (અસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચોને) કેટલી વેશ્યાઓ કહી છે? ત્રણ કણ લેશ્યા, નીલલેશ્યા, અને કાપોતલેશ્યા. હે ભગવનું! શું તે જીવો સમદ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે કે સન્મિથ્યાવૃષ્ટિ છે? હે ગૌતમ ! તેઓ સમ્યવૃષ્ટિ કે સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ નથી, પણ મિથ્યાદ્રષ્ટિ છે. હે ભગવન્તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? હે ગૌતમ! તેઓ જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે અને તેઓને અવશ્ય બે અજ્ઞાન હોય મતિજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. હે ભગવાન્ ! તેઓ મનયોગવાળા, વચનયોગળાળા કે કાયયોગવાળા છે? હે ગૌતમ! તેઓ મનોયોગવાળા નથી પણ વચનયોગ અને કાયયોગવાળા છે. હે ભગવન્! તે જીવો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે? બંને. હે ભગવન્! તે જીવોને કેટલી સંજ્ઞાઓ હોય છે ? ચાર. આહારસંજ્ઞા, યાવતું પરિગ્રહસંજ્ઞા. હે ભગવન્! તે જીવોને કેટલા કષાયો હોય છે ? ચાર. ક્રોધકષાય, યાવતુ લોભકષાય. તે જીવોને કેટલી ઈન્દ્રિયો હોય છે? પાંચ. શ્રોત્રેન્દ્રિય, યાવતુ-સ્પર્શેન્દ્રિય. તે જીવોને કેટલા સમુદ્ધાતો કહ્યા છે ? ત્રણ. વેદનાસમૃદુધાત, કષાયસમુદુધાત અને માર રાન્તિક સમુદ્ધાત.હે ભગવન્!શું તે જીવો સાતા-અનુભવે છે કે અસાતા અનુભવે છે? હે ગૌતમ! બંને હે ભગવન્! તે જીવોને ક્યો વેદ છે? હે ગૌતમ ! નપુસંકવેદ છે. હે ભગવન્! તેઓની કેટલા કાળની સ્થિતિ-કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ થી પૂર્વ કોટીની. તેઓના અધ્યવસાયસ્થાનો કેટલા કહ્યાં છે ? હે ગૌતમ ! અસંખ્યાતા. તે અધ્યવસાયસ્થાનો પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે? હે ગૌતમ! બંને. હે ભગવન્! તે જીવ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકરુપે કેટલા કાળ સુધી રહે ? હે ગૌતમ ! જઘન્યથી Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ભગવઇ – ૨૪/-/૧/૮૩૮ અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી સુધી રહે. હે ભગવન્ ! તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય, પછી રત્નપ્રભા પૃથિવીમાં નૈયિકપણે ઉપજે અને ફરીવાર પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલો કાળ સેવે, કેટલો કાળ ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટથી પૂર્વકોટી અધિક પલ્પોપમનો અસંખ્યાતમો ભાગ-પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવની રત્નપ્રભા પૃથિવીમાં નૈરયિક સ્થિતિ કેટલી ? હે ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પણ દસ હજાર વર્ષની. હે ભગવન્ ! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પૂર્વે કહેલી બધી વક્તવ્યતા યાવત્-‘અનુબંધ’ સુધી અહિં કહેવી. હે ભગવન્ ! પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્યસ્થિતિવાળા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકપણે ઉત્પન્ન થાય, અને પુનઃ પર્યાપ્ત તિર્યંચયોનિક થાય-એમ યાવત્ કેટલા કાળ સુધી ગતિ અગતિ કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ, તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક દસ હજાર વર્ષ. પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયતિર્યંચયોનિકની જ્ઞાનપ્રભાને વિશે ઉત્કૃષ્ટસ્થિતિકેટલી?હેગૌતમ!જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકીની બધી હકીકત યાવત્ અનુબંધ સુધી પૂર્વની પેઠે કહેવી. હે ભગવન્ ! તે પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક થાય, પછી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભામાં નૈરયિકપણે ઉત્પન્ન થાય, વળી પાછો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક થાય-એમ કેટલા કાળ સુધી યાવત્ ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવો અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-જઘન્યસ્થિતિવાળા પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ, ની રત્નપ્રભા પૃથિવીમાં સ્થિતિ કેટલી ? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની. હે ભગવન્ ! તે જઘન્યઆયુષવાળા અસંશી પંચેન્દ્રિય તિર્યંચોનિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાયઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વની પેઠે કહેવી. પણ તેમાં આયુષ, અધ્યવસાય અને અનુ બંધ સંબંધે વિશેષતા આ પ્રમાણે છે-આયુષ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત છે. હે ભગ વન્ ! તેઓને કેટલાં અધ્યવસાયો હોય છે ? અસંખ્યાતા. તે અધ્યવસાયો પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે ? હે ગૌતમ ! તે પ્રશસ્ત નથી પણ અપ્રશસ્ત છે. અનુબંધ અન્તર્મુહૂર્ત છે. હે ભગવન્ ! જઘન્યસ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ થાય, પછી રત્નપ્રભામાં નૈયિકપણે ઉત્પન્ન થાય અને પાછો જઘન્યસ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલા કાળસુધી સેવે, ક્યાં સુધી ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ સુધી અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-જઘન્ય આયુષવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, રત્નપ્રભા- પૃથિવીમાં જઘન્ય કેટલા આયુષ્યવાળો ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષના આયુષવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે Page #426 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદ્દેસો-૧ જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વવત્ જાણવી. હે ભગવન્ ! તે (પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો) એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વની જાણવી. તે જઘન્યસ્થિતિવાળો પર્યાપ્ત અસંશી તિર્યંચયોનિક થઈ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈયિકોમાં ઉત્પન્ન થાય અને પાછો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલા કાળ સુધી યાવત્-ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ આયુષવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, વિશે પ્રશ્ન જઘન્યથી દસ હજા૨વર્ષની અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા સામાન્ય પાઠમાં કહ્યા પ્રમાણે જાણવી. પરન્તુ સ્થિતિ અને અનુબંધ એ બે બાબત વિશેષતા છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષની છે અને અનુબંધ પણ એ પ્રમાણે જ જાણવો. તે ઉત્કૃષ્ટસ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ રત્નપ્રભામાં નૈરયિક પણ ઉપજે અને પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિવાળો અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલા કાળ સુધી યાવત્-ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવસુધી અને કાળની અપેક્ષાએ જઘન્ય દશ હજારવર્ષ અધિક પૂર્વકોટી, અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જે જઘન્યસ્થિતિવાળા સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકમોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? બાકી બધું યાવત્ અનુબંધ સુધી સાંતમા ગમમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્ ! તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્ય સ્થિતિવાળો રત્નપ્રભાવૈરયિકોમાં ઉત્પન્ન થાય અને પુનઃ ઉત્કૃષ્ટસ્થિતિવાળો પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થાય-એમ કેટલો કાળ યાવત્-ગમનાગમન કરે ? ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ સુધી અને કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક દસ હજાર વર્ષ-ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરિય કોમાં ઉપજવાને યોગ્ય છે તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ સાતમાં ગમમાં કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્ ! તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ ઉત્કૃષ્ટસ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં યાવત્-ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ-એ પ્રમાણે ઔધિક-સામાન્ય ત્રણ ગમ, જઘન્યકાળની સ્થિતિવાળા સંબંધે ત્રણ ગમ અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંબંધે ત્રણ ગમ-એ બધા મળીને નવ ગમો થાય છે. હે ભગવન્ ! જો (નૈરયિકો) સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી ? સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી ૪૨૩ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ભગવઇ - ૨૪/-/૧/૮૩૯ પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય. તે જલચરોથી આવી ઉત્પન્ન થાયઈત્યાદિ બધું અસંશીની પેઠે જાણવું. [૮૪૦]હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો જે નૈરયિમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલી નક પૃથિવીઓમાં ઉત્પન્ન થાય ? સાતેમાં હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો, તે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તેની સ્થિતિનો પ્રશ્ન હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ સાગ રોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે એક સમયે ઉપજે-ઈત્યાદિ બધું અસંશીની પેઠે. હે ભગવન્ ! તે જીવોનાં શરીરો કેટલા સંઘયળવાળાં હોય છે ? છએ સંઘયણવાળાં. શરીરની ઉંચાઈ અસંશીની પેઠે જઘન્ય અંગુલનો અસંખ્યાત મો ભાગ અને ઉત્કૃષ્ટ અને હજાર યોજન હોય છે. હે ભગવન્ ! તેઓનાં શરીરો ક્યાં સંસ્થાનવાળાં હોય છે ? છએ સંસ્થાનવાળાં હોય છે. હે ભગવન્ ! તે સંશી પંચેન્દ્રિય તિર્યંચોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! છએ લેશ્યાઓ હોય છે. તેઓને દૃષ્ટિ ત્રણે હોય છે, તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ-વિકલ્પે હોય છે. યોગ ત્રણે હોય છે. બાકી બધું અસંશીની પેઠે યાવતુઅનુબંધ સુધી જાણવું. પણ વિશેષ એ છે કે તેઓને પ્રથમના પાંચ સમુદ્ધાતો હોય છે. વેદ ત્રણે હોય છે. હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે જઘન્ય આયુષવાળા રત્નપ્રભાના નૈયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ દસ હજાર વર્ષની સ્થિતિવાળા. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વોક્ત પ્રથમ ગમ સંપૂર્ણ કહેવો, યાવત્-કાલાદેશ વડે જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાલીશ હજાર વર્ષ અધિક ચાર પૂર્વકોટી-એટલો કાળ સેવે, યાવત્-ગમના ગમન કરે. તે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા રત્ન પ્રભાનૈરયિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાગરોપમ સ્થિતિવાળા નૈયિકોમાં ઉત્પન્ન થાય. બાકી પિ૨ણામથી માંડી ભવાદેશ સુધીનો પૂર્વોક્ત પ્રથમ ગમક અહિં જાણવો. હે ભગવન્ ! જઘન્ય સ્થિતિવાળો પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષ વાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે રત્નપ્રભા પૃથિવીમાં નૈયિકોપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે વિશે પ્રશ્ન હે ગૌતમ ! તે જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી સાગરોપમની સ્થિતિવાળા નૈયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા માટે પ્રથમ ગમક કહેવો. પણ આ આઠ બાબત સંબંધે વિશેષતા છે-તેઓના શરીરની ઉંચાઈ જઘન્યથી અંગુલનો અસંખ્યાતો ભાગ અને ઉત્કૃષ્ટથી ધનુષપૃથક્ક્સ- તેઓને પ્રથમની ત્રણ લેશ્યાઓ હોય, મિથ્યાવૃષ્ટિ હોય છે, બે અજ્ઞાનવાળા હોય છે. તેઓને પ્રથમના ત્રણ સમુદ્દાતો હોય છે. આયુષ, અધ્યવસાય અને અનુબંધ અસંશીની પેઠે જાણવા. તે જઘન્ય કાળની સ્થિતિ વાળા રત્નપ્રભા નૈરયિકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિ વાળા નૈયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ સંબંધે સંપૂર્ણ ચોથો ગમ કહેવો. યાવત્કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક Page #428 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસો-૧ ૪૨૫ દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાલીશ હજાર વર્ષ-એટલો કાળ સેવે, પાવતુ-ગમનાગમન કરે. તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવનું ! તે જીવો એક સમયે કેટલા ઉપજે-ઈત્યાદિ ચોથો ગમ સંપૂર્ણ કહેવો. ઉત્કૃષ્ટ સ્થિતિવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે રત્નપ્રભા પૃથિવીમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ઈત્યાદિ-પરિમાણથી માંડી ભવાદેશ સુધીની વક્તવ્યતા કહેવા માટે એઓનો (સંજ્ઞી પંચેન્દ્રિયોનો) પ્રથમ ગમ કહેવો. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી વર્ષની છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. તથા કાળની અપેક્ષાએ જઘન્યથી દસહજાર વર્ષ અધિક પૂર્વકોટી વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જઘન્ય સ્થિતિવાળા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ યાવતુ-ભવાદેશ સુધી સાતમો ગમ કહેવો. કાળની અપેક્ષાએ જઘન્યથી દસ હજાર અધિક પૂર્વકોટી વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાલીશ હજાર અધિક ચાર પૂર્વકોટી વર્ષ-એટલો કાળ યાવતુ ગામનાગમન કરે. હે ભગવન્! ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત યાવતુ-તિર્યંચયોનિક, જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તેની સ્થિતિ વિશે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમની સ્થિતિવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ યાવતુ-ભવાદેશ સુધી પૂર્વે કહેલ સાતમો ગમ સંપૂર્ણ કહેવો. એ પ્રમાણે એ નવ ગમો જાણવા. અને નવે ગમોમાં પ્રારંભ અને ઉપસંહાર અસંજ્ઞીની પેઠે કહેવો. હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે શર્કરા પ્રભા પૃથિવીમાં નૈરયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે,તે કેટલા વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય?હે ગૌતમ ! તે જઘન્યથી એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક સમગ્ર વક્તવ્યતા અહિં ભવાદેશ સુધી કહેવી. તથા કાળની અપેક્ષાએ અન્તર્મુહૂર્ત અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વમોટી અધિક બાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. એ પ્રમાણે રત્નપ્રભા પૃથિવીના ગમકની સમાન નવે ગમક જાણવા. પણ વિશેષ એ છે કે બધા ગમકોમાં નૈરયિકની સ્થિતિ અને સંવેધને વિષે “સાગરોપમો' કહેવા. અને એમ યાવતુ- છઠ્ઠી નરક પૃથિવી સુધી જાણવું. પરન્તુ જે નરક પૃથિવીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કાળની હોય તે સ્થિતિને તેજ ક્રમથી ચારગણી કરવી, હવે સંઘયણને આશ્રયી વાલુકાપ્રભામાં વજઋષનારાચ, યાવતુ-કીલિકા એ પાંચ સંઘયણવાળા, પંકપ્રભામાં પ્રથમના ચાર સંઘયણવાળા, ધૂમપ્રભામાં પ્રથમના ત્રણ સંઘયણવાળા અને Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ભગવઈ - ૨૪ -૧/૮૪૦ તમ:પ્રભામાં પ્રથમના બે સંઘયણવાળાં નારકો ઉત્પન્ન થાય છે. હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે સપ્તમ નરક પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષની સ્થિતિ વાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્ય બાવીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકો ઉત્પન્ન થાય. હે ભગવનું ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ રત્નપ્રભાના નવ ગમકોની અને બીજી બધી વક્ત, વ્યતા કહેવી. પણ વિશેષ એ કે ત્યાં વજઋષભનારા સંઘયણવાળા ઉપજે છે, સ્ત્રીવેદ વાળા જીવો ત્યાં ઉત્પન્ન થતા નથી, બાકી બધું યાવતુ-અનુબંધ સુધી પૂર્વોક્ત કહેવું. સંવેધ-જઘન્યથી ભવની અપેક્ષાએ ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ, તથા કાળની અપે ક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. તે જઘન્ય સ્થિતિ વાળા સપ્તમ નરક પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ વક્તવ્યતા યાવતુભવાદેશ સુધી પૂર્વવત્ જઘન્યથી કાળાદેશ પણ તેજ પ્રકારે કહેવો, તે જીવ ઉત્કૃષ્ટસ્થિતિ વાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ વક્તવ્યતા યાવતુ-અનુબંધ સુધી પૂર્વ પ્રમાણે કહેવી ભવની અપેક્ષાએ જઘન્યથી ત્રણ ભવ અને ઉત્કરથી પાંચ ભવ, તથા કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વ કોટી અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જીવ પોતે જઘન્ય સ્થિતિવાળો હોય અને તે સપ્તમ નરક પૃથિવીના નૈરયિકો માં ઉત્પન્ન થાય-તે સંબંધે બધી વક્તવ્યતા રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર જઘન્યસ્થિતિ વાળા સંજ્ઞી પંચેન્દ્રિયની વક્તવ્યતા પ્રમાણે યાવતુ-ભવાદેશ સુધી કહેવી. પરન્તુ વિશેષ એ કે તે પ્રથમ સંઘયણવાળો હોય છે, અને સ્ત્રીવેદી હોતો નથી. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ, તથા કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહુર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. તે જઘન્યસ્થિતિવાળા સપ્તમ નરક પૃથિવીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય તો તે સંબંધે ચોથો ગમ ચાવતુ-કાલાદેશ સુધી સમગ્ર કહેવો. તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સપ્તમ નરક પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે યાવતુ-અનુ બંધ સુધી પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ પાંચ ભવ. કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. તે પોતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો હોય અને સપ્તમ નરક પૃથિવીમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય બાવીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સોગરોપમની સ્થિતિ- વાળા નૈરયિ કોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્ત વ્યતા સપ્તમ નરક પૃથિવીના પ્રથમ ગમકની પેઠે યાવતુ-ભવાદેશ સુધી કહેવી. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી જાણવો. સંવેધ કાળની અપેક્ષાએ જઘન્ય બે પૂર્વમોટી અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વમોટી અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જઘન્યસ્થિતિવાળા સપ્તમ નરકમૃથિવીના નૈરયિકોમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે તે Page #430 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસી-૧ ૪૨૭. જ વક્તવ્યતા અને સંવેધ સાતમા ગમકની પેઠે કહેવો. જો તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્કૃષ્ટસ્થિતિવાળા સપ્તમ નરકમૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો એ જ પૂર્વોક્ત વક્તવ્યતા યાવદુ-અનુબંધ સુધી કહેવી. સંવેધ-ભવની અપેક્ષાએ જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ તથા કાળની અપેક્ષા એ જઘન્યથી બે પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમએટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. [૮૪૧]જો તે (નારક) મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી મનુષ્યોથી? હે ગૌતમ! તે સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, હે ભગવન! જે તે સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી? હે ગૌતમ ! તે સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, જો તે સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષવાળા હે ગૌતમ! તે પર્યાપ્ત, સંખ્યાતા વર્ષના આયુષ વાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, હે ભગવનું ! સંખ્યાતા વર્ષના આયુષવાળો પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યો જે નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્! કેટલી નરકપૃથિવીઓમાં ઉત્પન્ન થાય? તે સાતે. હે ભગવન્! સંખ્યાતા વર્ષના આયુષવાળો પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય, જે રત્નપ્રભાના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્! કેટલા કાળની સ્થિતિવાળા નૈરવિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે જઘન્યથી દસ હજાર આયુષવાળા અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમના આયુષવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તેઓ એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા. તેઓને છએ સંઘયણ હોય છે. શરીર ઉંચાઈ જઘન્ય બેથી નવ આંગળ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ પ્રમાણે હોય છે. બાકી બધું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પેઠે યાવતુ-ભવાદેશ સુધી કહેવું. પણ વિશેષ એકે મનુષ્યોને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. કેવલિસમુદુધાત સિવાય છ સમુદુધાત હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્યથી માસપૃથકત્વ-અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીનો હોય છે. સંવેધકાળની અપે ક્ષાએ જઘન્યથી માસપૃથક્વ અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વમોટી અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતું ગમનાગમન કરે તે મનુષ્ય કાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને ઉપર કહેલી સર્વ વક્તવ્યતા કહેવી. પણ. વિશેષ એ છે કે કાળની અપેક્ષાએ જઘન્ય માસપૃથર્વ અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક ચાલીશ હજાર વર્ષ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે જ પૂર્વોક્ત. વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી માસપૃથકત્વ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ અને પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે મનુષ્ય પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય અને રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. એમાં આ પંચ બાબતની વિશેષતા છે Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ભગવઇ-૨૪-૧૫૮૪૧ તેઓના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલપૃથ- ત્ત્વ હોય છે, તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે, પ્રથમના પાંચ સમુદઘાતો હોય છે, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ માંસપૃથકત્વ હોય છે. બાકી બધું યાવતુભવાદેશ સુધી પૂર્વ પ્રમાણે જાણવું. કાળની અપેક્ષાએ જઘન્યથી માસપૃથક્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર માસપૃથક્વ અધિક ચાર સાગ- રોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જે તે મનુષ્ય જઘન્યકાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને પૂર્વોક્ત ચોથા ગમકના સમાન વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળની અપે ક્ષાએ જઘન્ય માસપૃથકત્વ અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર માસપૃથકત્વ અધિક ચાલીશ હજાર વર્ષ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. હવે તેજ મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને એજ ગમક કહેવો. પણ વિશેષ એ કે કાળા દેશ વડે જઘન્ય માસપૃથક્વ અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર માસપૃથક્વ અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે મનુષ્ય પોતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો હોય અને રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે પ્રથમ ગમક કહેવો. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષની અને અનુબંધ પણ તે પ્રમાણે જાણવો. કાળની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટી અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વમોટી અધિક ચાર સાગરોપમ એટલો કાળ યાવતુ-ગમના ગમન કરે. જો તે જ મનુષ્ય જઘન્યકાળની સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે એ જ સાતમા ગમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળની અપેક્ષાએ જઘન્ય દશ હજાર વર્ષ અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ ચાલીશ હજાર વર્ષ અધિક ચાર પૂર્વમોટી-એટલો કાળ યાવતુ ગમનાગમન કરે. જો તે ઉત્કૃષ્ટસ્થિતિ વાળો મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને સાતમાં ગમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે કાળની અપેક્ષાએ જઘન્ય પૂર્વકોટી અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વમોટી અધિક ચાર સાગરોપમ એટલો કાળ યાવતુગમનાગમન કરે. હે ભગવનું ! સંખ્યાતા વર્ષના આયુષવાળો પતિ સંજ્ઞી મનુષ્ય જે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષના આયુષવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્યથી એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની સ્થિતિ વાળા નૈરયિકોમાં. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? અહિં રત્નપ્રભા નૈરયિકોનો ગમક કહેવો. પરન્તુ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્યથી રપૃિથિત્ત્વ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ હોય છે. સ્થિતિ જઘન્યથી વર્ષપૃથર્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી વર્ષની હોય છે. એવી રીતે અનુબંધ પણ જાણવો. બાકી બધું તે જ પૂર્વોક્ત યાવતુભવાદેશ સુધી કહેવું. કાળની અપેક્ષાએ જઘન્ય વર્ષમૃથકત્વ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વ- કોટી અધિક બાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. એ પ્રમાણે ઔધિક ત્રણે ગમકમાં મનુષ્યોની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે નૈરયિકની સ્થિતિ અને કાળાદેશ વડે તેનો સંવેધ જાણવો. તે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત Page #432 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદ્દેસો-૧ ૪૨૯ મનુષ્ય પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય અને તે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય તો તે સંબંધે ત્રણે ગમકમાં એ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરની ઉંચાઈ જઘન્યથી અને ઉત્કૃષ્ટ બેથી નવ હાથ સુધીની હોય છે, અને આયુષ જઘન્ય તથા ઉત્કૃષ્ટ વર્ષપૃથક્ક્સ હોય છે. અનુબંધ પણ એ જ પ્રમાણે જાણવો. બાકી બધું સામાન્ય ગમકની પેઠે કહેવું. અને સર્વ સંવેધ પણ વિચારીને કહેવો. જો તે મનુષ્ય પોતે ઉત્કૃષ્ટ- કાળની સ્થિતિવાળો હોય અને તે શર્કરાપ્રભામાં નૈયિક થાય તો તે સંબંધે ત્રણે ગમ- કોમાં આ પ્રમાણે વિશેષતા છે-શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે, અનુબંધ પણ એ જ પ્રમાણે જાણવો. બાકી બધું પ્રથમ ગમકની પેઠે સમજવું. પણ વિશેષ એ કે નૈરયિકની સ્થિતિ અને કાયસંવેધ વિચારીને કહેવો. એ પ્રમાણે યાવત્-છઠ્ઠી નરક પૃથિકી સુધી જાણવું. પણ વિશેષ એ કે નૈરયિકની સ્થિતિ અને કાયસંવેધ વિચારીને કહેવો. એ પ્રમાણે યાવત્-છઠ્ઠી નરક પૃથિવી સુધી જાણવું. પણ વિશેષ એ છે કે ત્રીજી નરકથી માંડી તિર્યંચયોનિકની પેઠે એક એક સંઘયણ ઘટાડવું, અને કાળાદેશ પણ તેમજ કહેવો. પણ વિશેષ એ છે કે અહિં મનુષ્યોની સ્થિતિ કહેવી. [૮૪૨]હે ભગવન્! સંખ્યાતા વર્ષના આયુષવાળો પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જે સપ્તમ નરક પૃથિવીના નૈયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્ ! કેટલા કાળની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે જઘન્યથી બાવીશ સાગ રોપમની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નૈયિ-કોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? બાકીની બધી વક્તવ્યતા શર્કરાપ્રભા પૃથિવીના ગમકની પેઠે જાણવી. પરન્તુ વિશેષ એ છે કે સપ્તમ નરકમાં પ્રથમ સંઘયણવાળા ઉપજે છે, અને સ્ત્રીવેદવાળા નથી ઉપજતાં, બાકી બધું યાવત્-અનુબંધ સુધી પૂર્વવત્ જાણવું. ભવાદેશથી બે ભવ, અને કાળાદેશથી જઘન્ય વર્ષપૃથક્ત્વ અધિક બાવીશ સાગરોપમ તથા ઉત્કૃષ્ટથી પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ-એટલો કાળ યાવત્ ગમનાગમન કરે. જો તે જ મનુષ્ય જઘન્યકાળ કે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સપ્તમ નરકમાં નૈરિયકપણે ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્ત વ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે સંવેધ વિચારીને કહેવો. જો તે સંશી મનુષ્યો પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય અને સપ્તમ પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને ત્રણે ગમકોમાં એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બેથી નવ હાથ સુધી તથા સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ વપૃથક્ક્સ હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. તથા સંવેધ ધ્યાન રાખીને કહેવો. જો તે સંશી મનુષ્ય પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય અને સપ્તમ નરક પૃથિવીમાં ઉત્પન્ન થાય તો તેને ત્રણે ગમકમાં એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પરન્તુ વિશેષ એ છે કે શરીરની ઉંચાઈ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. તથા ઉપર કહેલા નવે ગામોમાં નૈરિયકની સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. યાવત્-નવમાં ગમકમાં કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ-એટલો કાળ સેવે. શતકઃ૨૪-ઉદ્દેસોઃ૧ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ઉદ્દેશકઃ૨ [૮૪૩]હે ભગવન્ ! અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-હે ગૌતમ ! તેઓ તિર્યંચયોથી અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે બધું યાવત્ નૈરિય કોદ્દેશકની પેઠે જાણવું. યાવત્ હે ભગવન્ ! પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમા રોમાં ઉત્પન્ન થાય ?હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસં ખ્યાતમા ભાગની સ્થિતિવાળામાં. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? એ પ્રમાણે રત્નપ્રભાનાગમકની પેઠે નવ ગમકોઅહિં કહેવા પણ વિશેષ એ કે જ્યારે તે પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય ત્યારે તેના (વચલા) ત્રણે ગમકોમાં અધ્યવસાયો પ્રશસ્ત હોય છે,જો સંશીપંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાત વર્ષના આયુષ વાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાત વર્ષના આયુષ વાળાથી હું ગૌતમ ! હે ભગવન્ ! અસંખ્યાતવર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક, જે અસુકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા અસુર કુમારોમાં ઉત્પન્ન થાય ? જઘન્ય દસ હજા૨વર્ષની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. હે ભગવન્ ! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય- જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય. તેઓ વજૠષભનારાચસંઘયણવાળા હોય છે. તેઓના શરીરની ઉંચાઈ જઘન્ય ધનુષપૃથક્ક્સ અને ઉત્કૃષ્ટ છ ગાઉની હોય છે. તેઓ સમુચતુસ્ર સંસ્થાનવાળા હોયછે, મિથ્યાવૃષ્ટિ હોય છે. અજ્ઞાની છે અને તેને અવસ્ય મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે. યોગ ત્રણે હોય છે. ઉપયોગ બન્ને હોય છે. ચાર સંજ્ઞા ઓ, ચાર કષાયો અને પાંચ ઈન્દ્રિયો હોય છે. સમુદ્ધાત પ્રથમના ત્રણે હોય છે. સમુદ્ ધાત કરીને અને કર્યા વિના પણ મરે છે. વેદના બન્ને પ્રકારની હોયછે. પુરુષવેદ અને સ્ત્રીવેદ-એમ બે વેદ હોય છે, સ્થિતિ જઘન્યથી કાંઈક અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટિ ત્રણ પલ્યોપમની હોય છે. અધ્યવસાયો બન્ને પ્રકારના હોય છે. સ્થિતિની પેઠે અનુબંધ પણ જાણવો. કાયસંવેધ-ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્યથી કંઈક અધિક પૂર્વકોટી સહિત દસ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ છે પલ્યોપમ એટલો કાળ યાવતગમનાગમન કરે. જો તે જઘન્યકાળની સ્થિતિવાળા અસુરકુમારનાં ઉત્પન્ન થાય તો તેને એજ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ અહિં અસુરકુમારની સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ છે પલ્યોપમ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે, બાકી બધું પૂર્વે ક્યા પ્રમાણે જાણવું. જો તે પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય અને અસુરકુમા૨માં ઉત્પન્ન થાય તો તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પૂર્વકોટી વર્ષના આયુષવાળા અસુરકુમા૨માં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? બાકી બધું યાવત્ભવાદેશ સુધી તેજ પ્રમાણે જાણવું. વિશેષ એ છે કે શરીરની ઉંચાઈ જઘન્યથી બેથી નવ ભગવઇ – ૨૪/-J૨/૮૪૩ Page #434 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસો-ર ૪૩૧ ધનુષ સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક હજાર ધનુષ હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પૂર્વકોટી વર્ષની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. કાળની અપેક્ષાએ જઘન્યથી કાંઈક અધિક પૂર્વકોટ સહિત દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે પૂર્વકોટી વર્ષ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. * જો તે જઘન્યકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તેને એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે અહિં અસુરકુમાર સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. હવે જો તેજ જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પૂર્વકોટી વર્ષની સ્થિતિવાળાં અસુરકુમારમાં ઉત્પન્ન થાય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે પૂર્વ કોટી વર્ષ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. હવે તેજ પોતે ઉકાળની સ્થિતિવાળો હોય અને અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તેને પ્રથમ ગમક કહેવો. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે, તથા અનુબંધ પણ એજ પ્રમાણે જાણવો. કાળાદેશથી જઘન્ય દસ હજાર વર્ષ અધિક ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જઘન્ય કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તેને એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે અહિં અસુરકુમારની સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા. કહેવી. પણ વિશેષ એ કે કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. હે ભગવન્! જો તે અસુરકુમારો સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવીને ઉત્પન્ન થાય તો શું જલચરોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ યાવતુ હે ભગવનું ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચયોનિક જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક સાગરોપમની સ્થિતિવાળા જીવોએક સમયે કેટલા ઉત્પન્ન થાય? પૂર્વે કહ્યા પ્રમાણે રત્નપ્રભાકૃથિવીના સમાન નવે ગમકો જાણવા. પણ વિશેષ એ કે જ્યારે પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય ત્યારે વચ્ચેના ત્રણે ગમોમાં આ ભેદ જાણવો. તેને ચાર લેશ્યાઓ હોય છે, અધ્યવસાયો પ્રશસ્ત હોય છે, સંવેધ કાંઈક અધિક સાગરોપમથી કરવો. જો તે અસુરકુમારો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી મનુષ્યોથી આવી તેઓ સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે તેઓ સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા. સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! તે બંને. હે ભગવન્! અસંખ્યાતા વર્ષના આયુષવાળો સંજ્ઞી મનુષ્ય, જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય,? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળામાં એ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ભગવઈ - ૨૪- ૨/૮૪૩ પ્રમાણે અસંખ્યાત વર્ષના આયુષવાળા તિર્યંચયોનિ- કોની પેઠે પ્રથમ ત્રણ ગમતો જાણવા. પણ વિશેષ એ કે શરીરની ઉંચાઈ પ્રથમ અને દ્વિતીય ગમકમાં કાંઈક અધિક પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉના હોય છે, ત્રીજા ગમકમાં શરીરની ઉંચા ઈજઘન્ય અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉની જાણવી. બાકી બધું તિર્યંચયોનિકની પેઠે જાણવું. જો તે પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય તેને જઘન્યકાળની સ્થિતિવાળા તિર્યંચયો નિકો પેઠે ત્રણે ગમો કહેવા. પણ વિશેષ એ કે અહિં ત્રણે ગમમાં શરીરની ઉંચાઈ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પાંચસો ધનુષ જાણવી. બાકી બધું પૂર્વોક્ત કહેવું. જો તે પોતે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળો હોય તો તે સંબંધે પણ પૂર્વોક્ત છેલ્લા ત્રણે ગમો કહેવા. પણ વિશેષ એ કે ત્રણે ગમોમાં શરીરનું પ્રમાણ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું હોય છે. જો તે અસુરકુમારો સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અપર્યાપ્ત વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોતી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય,પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળો સંજ્ઞી મનુષ્યો, જે અસુરકુમારો ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલાકાળની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાગરોપમ હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર મનુષ્યોના નવગમો કહ્યા તેમ અહિં પણ નવ ગમો કહેવા. પણ વિશેષ એ કે અહીં સંવેધ પૂર્વકોટ સહિત સાગરોપ- મનો કહેવો. શતક૨૪-ઉદ્દેસા-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકો-૩-૧૧) [૮૪૪-૮૪૫ ભગવાન્ ! નાગકુમારો કયાંથી આવીને ઉત્પન્ન થાય છે હે ગૌતમ! તેઓ તિર્યચોથી અને મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે. જો તેઓ તિર્યંચયોથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ જેમ અસુરકુમારોની વક્તવ્યતા કહી તેમ એઓની પણ વક્ત વ્યતા યાવતુ અસંજ્ઞી સુધી કહેવી. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા હે ગૌતમ ! તેઓ બન્ને પ્રકારના તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! અસંખ્યાત વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચે ન્દ્રિય તિર્યંચયોનિક, જે નાગકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિ વાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય? તે જઘન્યથી દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન બે પલ્યોપમની તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ અસુર- કુમારમાં ઉત્પન્ન થનાર અસંખ્યાતા વર્ષના આયુષવાળા તિર્યંચોનો યાવતુ-ભવાદેશ સુધી સમગ્ર પાઠ કહેવો. કાળની અપેક્ષાએ જઘન્ય કાંઈક અધિક પૂર્વકોટ સહિત દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈ ન્યૂન પાંચ પલ્યોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. - તે જીવ જઘન્યકાળની ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે જઘન્ય સ્થિતિ કાંઈક ન્યૂન બે પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. યાવતુ-ભવાદેશ સુધી જાણવું. Page #436 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસી-૩ થી ૧૧ ૪૩૩ કાળાદેશથી જઘન્ય કાંઈક ન્યૂન ચાર પલ્યોપમ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન પાંચ પલ્યોપમએટલો કાળ યાવતુ-ગમનાગમન કરે, જો તે જીવ પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર જઘન્ય કાળની સ્થિતિવાળા. પેઠે બધું કહેવું. જો તે જીવ પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર જઘન્ય કાળની સ્થિતિવાળા પેઠે બધું કહેવું. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકો. અસુરકુમારોમાં ઉત્પન્ન થતા તિર્યંચયોનિકની પેઠે કહેવા. પણ વિશેષ એ કે અહીં નાગકુમારોની સ્થિતિ અને સંવેધ કહેવો. જો તે નાગકુમારો સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિ- કોથી આવી ઉત્પન્ન થાય તો શું તેઓ પર્યાપ્ત કે અપર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તેઓ પર્યાપ્ત સંખ્યાતાવર્ષના આયુષવાળા સંજ્ઞીતિર્યંચયોનિકથી આવી ઉત્પન્નથાય, હે ભગવન્! પતિ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે નાગકુમારમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપલમની -ઈત્યાદિ જેમ અસુરકુમારોની ઉત્પન્ન થતા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહી છે તેમ અહીં નવે ગમકોમાં કહેવી. પણ વિશેષ એ કે અહીં નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો. જો તેઓ મનુષ્યો આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવીઉત્પન્ન થાય? કે અસંજ્ઞી મનુષ્યોથી આવી સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાયઈત્યાદિ જેમ અસુર- કુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્યોની વક્તવ્યતા કહી છે તેમ કહેવી. યાવતુ- હે ભગવન્! અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્ય જે નાગકુ મારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્ય દસહજારવર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમની. એ પ્રમાણે બધું અસંખ્યાત વર્ષના આયુષવાળા તિર્યંચોયનિકોના નાગકુમારોમાં ઉત્પન્ન થવા સંબંધે આદિના ત્રણ ગમકો મુજબ જાણવું. પણ વિશેષ એ કે પ્રથમ અને બીજા ગમકમાં શરીરનું પ્રમાણ જઘન્ય કાંઈક અધિક પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું છે. ત્રીજા ગમકમાં શરીરની ઉંચાઈ જઘન્ય કાંઈક ન્યૂન બે ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. બાકી બધું તે પ્રમાણે જાણવું. જો તે પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય અસંખ્યાતા વર્ષના આયુષ વાળાસંજ્ઞી મનુષ્યની પેઠે બધી હકીકત કહેવી. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તે સંબંધે પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંજ્ઞી અસંખ્યાતવર્ષીય મનુષ્યની પેઠે જાણવું. પણ વિશેષ એ કે અહીં નાગકુમારોની સ્થિતિ અને સંવેધ જાણવો. જો તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી કે અપર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષવાળાથી ? તેઓ પયત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, ભગવન્! પતિ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્ય જે નાગ કુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન 28) Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ભગવાઈ - ૨૪-૩ થી ૧૧/૮૪૫ થાય? હે ગૌતમ! કનિષ્ઠ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમની.ઈત્યાદિ જેમ અસુર- કુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્યની વક્તવ્યતા કહી છે તેમ અહીં પણ નવે ગમતોમાં બધી કહેવી. પણ વિશેષ એ કે અહીંઆ નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો. સુવર્ણકુમારથી સ્વનિતકુમારસુધીના આઠે ઉદ્દેશકો નાગકું મારોની પેઠે કહેવા. શતક-૨૪, ઉદ્દેસા-૩થી ૧૧ નીદીપરત્નસાગરે કરેલગુર્જર છાયાપૂર્ણ | (ઉદ્દેશકઃ ૧૨ થી ૧૯) [૮૪૬]પૃથિવીકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે. ? હે ગૌતમ ! તિર્યચ. મનુષ્ય અને દેવોથી આવી ઉત્પન્ન થાય છે. જો તેઓ તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેમ વ્યુત્કાન્તિપદમાં કહ્યું છે તે પ્રમાણે અહિં ઉપપાત કહેવો, યાવતુ હે ભગવન્! જો તેઓ બાદર પૃથિવીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકથી કે અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકથી આવી યાવતુ-ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! બંને થી હે ભગવનું જે પૃથિવીકાયિક પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળઆ પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની ઉત્કૃષ્ટ બાવીશહારવર્ષની. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય?હે ગૌતમ! તેઓ સમયે સમયે નિરંતર અસંખ્યાતા ઉત્પન્ન થાય. તેઓ છેવટ્ટ સંઘય ણવાળા હોયછે. તેઓનું શરીર જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. તેઓનું સંસ્થાન-મસુરની દાળ જેવું છે. ચાર લેશ્યાઓ હોય છે. મિથ્યા દ્રષ્ટિ હોય છે. અજ્ઞાની હોય છે, તેઓને અવશ્ય મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય છે. તેઓ કાયયોગી છે. ઉપયોગ બન્ને પ્રકારનો છે, ચાર સંજ્ઞાઓ અને ચારે કષાયો હોય છે. એક સ્પર્શેન્દ્રિય હોય છે. આદિના ત્રણ સમુદ્ધાતો અને વેદના બન્ને પ્રકારની હોય છે. તેઓને નપુંસક વેદ હોય છે. સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની હોય છે. અધ્યવસાયો બન્ને પ્રકારના હોય છે. અનુબંધ સ્થિતિ પ્રમાણે જાણવો. હે ભગવનું ! તે પૃથિવીકાયિક મરીને પૃથિવીકાયકપણે ઉત્પન્ન થાય, પુનઃપૃથિવિકાયિક થાય-એમ કેટલા કાળ સુધી સેવે-કેટલા કાળ સુધી ગમનાગમન કરે ? હે ગૌતમ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવો, કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા વર્ષ. જો તે પૃથિવીકાયિક જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્ત મુહૂર્તની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે બધી વક્તવ્યતા કહેવી. જો તે પૃથિવીકાયિક ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાયતો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીશહજારવર્ષની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય. .બાકી બધું અનુબંધ સુધી પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને છોતરે હજાર વર્ષ એટલો કાળ યાવતુ- ગમનાગમન Page #438 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદ્દેસો-૧૨ થી ૧૯ કરે. જો તે પૃથિવીકાયિક પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય અને પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે પૂર્વોક્ત પ્રથમ ગમક કહેવો. વિશેષ એ કે અહીં ત્રણ લેશ્યાઓ હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની હોય છે. અધ્યવસાય અપ્રશસ્ત હોય છે. અનુબંધ સ્થિતિ સમાન જાણવો. જો તે પૃથિવીકાયિક જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તેને પૂર્વોક્ત ચોથા ગમકમાં કહેલી વક્તવ્યત કહેવી. જો તે પૃથિવીકાયિક ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય. યાવત્-ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ તથા કાળની અપેક્ષા એ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાર અન્તર્મુહૂર્ત અધિક અધ્યાશી હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને એ પ્રમાણે ત્રીજા ગમકના સમાન આખો ગમક કહેવો. પણ વિશેષ એ કે તેની પોતાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની હોય છે. જો તે જીવ જઘન્યકાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય-એ પ્રમાણે અહીં સાતમાં ગમકની વક્તવ્યતા યાવત્-ભવાદેશ સુધી કહેવી. કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવી શહજારવર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક અઠ્યાવીશ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. જો તે જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની સ્થિતિ વાળા પૃથિવીકા યિકમાં ઉત્પન્ન થાય. અહીં બધી સપ્તમ ગમકની વક્તવ્યતા યાવત્-ભવાદેશ સુધી કહેવી. કાળાદેશથી જઘન્ય ચુમ્માલીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને છોતેર હજા૨ વર્ષ-એટલો યાવત્-ગમનાગમન કરે. જો તે (પૃથિવીકાયિક) અાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ અપ્લાયિકથી કે બાદર અપ્કાયિકથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિકની પેઠે સૂક્ષ્મ, બાદર, પયિા, અપર્યાપ્તા-એ ચાર ભેદ કહેવા. હે ભગવન્ ! જે અપ્લાયિક પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની એ પ્રમાણે પૃથિવીકાયિકની પેઠે અહિં અપ્લાય સંબંધે પણ નવે ગમકો કહેવા. પણ વિશેષ એ કે અપ્લાયિકના શરીરનું સંસ્થાન સ્તિબુકપાણીના પરપોટા આકારે છે. સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની. હોય છે. અનુબંધ પણ એ પ્રમાણે જાણવો. એ રીતે ત્રણે ગમમાં જાણવું. ત્રીજા, છઠ્ઠા, સાતમાં, આઠમાં અને નવમાં ગમમાં સંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ હોય છે, તથા બાકીના ચારે ગમમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતાભવો હોયછે. ત્રીજા ગમમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી એક લાખ અને સોળ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. છટ્ઠા ગમમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશહજારવર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક અઠ્યાવીસ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. સાતમાં ગમમાં ૪૩૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ભગવઇ – ૨૪/૯/૧૨ થી ૧૯/૮૪૬ કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક સાત હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને સોળ હજાર વર્ષ- યાવત્-ગમનાગમન કરે. આઠમાં ગમમાં કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક સાત હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અઠ્યાશી હજાર વર્ષે ગમના ગમન કરે તથા નવમાં ગમમાં ભવાદેશ થી જધન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવો તથા કાળાદેશ થી જઘન્ય ઓગળત્રીસહજા૨વર્ષઅનેઉત્કૃષ્ટએકલાખ સોળ હજાર વર્ષ-યાવત્-ગમનાગમન કરે. હે ભગવન્ ! જો તે તેઉકાયથી આવી ઉપજે તે તેઉકાયિકને પણ એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે નવે ગમમાં લેશ્યાઓ કહેવી. તેઉકાયનું સંસ્થાન સોયના સમૂહના આકારે હોય છે. અને સ્થિતિ (ત્રણ અહોરાત્રની) જાણવી. ત્રીજા ગમમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ બાર અહોરાત્ર અધિક અઠ્યાવીસ હજાર વર્ષ એટલો કાળ-યાવત્-ગમનાગમન કરે. જો તેઓ વાયુ કાયિકાથી આવી ઉત્પન્ન થાય તો તેને તેજસ્કાયિકોની પેઠે નવે ગમકો કહેવા. પણ વિશેષ એ કે વાયુકાયિકોના શરીરનો આકાર ધ્વજાના આકારે હોય છે. સંવેધ હજારો વર્ષવડે ક૨વો. ત્રીજા ગમમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ- જો તેઓ વનસ્પતિકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો-ઈત્યાદિ વનસ્પતિ કાયિકના નવે ગમકો અપ્લાયિકની પેઠે કહેવા. પણ વિશેષ એ કે વનસ્પતિના શરીરો અનેક પ્રકારનાં સંસ્થાન-આકૃતિવાળા હોય છે. પહેલાં અને છેલ્લા ત્રણે ગમકોમાં શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલના અસંખ્યા- તમાં ભાગ જેટલું અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન કરતાં અધિક હોય છે. મધ્યમના ત્રણે ગમમાં પૃથિવીકાયિકોની પેઠે જાણવું. ત્રીજા ગમમાં કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને અઠ્યાવીસ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે. [૮૪૭]જો તેઓ બેઈન્દ્રિયથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા બેઈન્દ્રિયથી કે અપર્યાપ્તા બેઈન્દ્રિયથી બન્ને.જે બેઈન્દ્રિય, પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તેની સ્થિતિનો પ્રશ્ન જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય એક, બે કે ત્રણ, અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય. તેઓ છેવટ્ઠ સંઘયણવાળા હોયછે. તેઓના શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બારયોજન. હુંડકસંસ્થાન વાળ,ત્રણ લેશ્યાઓ,ઓ સમ્યદૃષ્ટિ અને મિથ્યાવૃષ્ટિ હોય છે, તેઓને બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય હોય છે. તેઓ વચનયોગી અને કાયયોગી હોય છે. ઉપયોગ બન્ને પ્રકારનો. ચા૨સંજ્ઞાઓ, ચારકષાયો,જીલેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય અને ત્રણ સમુદ્ધાતો હોય છે. બાકી બધું પૃથિવીકાયિકોની પેઠે કહેવું. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો.ભવા દેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવો તથા કાળાદેશથી જઘન્ય બે અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતો કાળો તે બેઈન્દ્રિય જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથિવી કાયિકમાં ઉત્પન્ન થાય તો તેને બધી એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. જો તે બેઈન્દ્રિય, ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તેને પણ આ જ વક્તવ્યતા કહેવી. વિશેષ એકે ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠભવ, તથા કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અડતાલીશ વર્ષ અધિક Page #440 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસો-૧૨ થી ૧૯ ૪૭૭ અઠ્યાવીસ હજાર વર્ષ જો તે બેઈન્દ્રિય જઘન્યકાળની સ્થિતિવાળો હોય અને તે પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તેને પણ ત્રણે ગમકોમાં પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ અહિં આ સાત વિશે ષતા છે-શરીરનું પ્રમાણ પૃથિવીકાયિકોની પેઠે જાણવું, મિથ્યાદ્રષ્ટિ છે.અવશ્ય બે અજ્ઞાન હોય, કાયયોગ છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની હોય છે, અધ્યવ સાયો અપ્રશસ્ત હોય છે. અનુબંધ સ્થિતિની પેઠે જાણવો. તથા બીજ ત્રિકના પ્રથમના બે ચમકોમાં સંવેધ પણ તે જ પ્રમાણે જાણવો. ત્રીજા ગમકમાં ભવાદેશ તે જ પ્રમાણે જાણવો. અને કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ૨૮૦૦૦ વર્ષ-એટલી કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે બેઈકિય ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળો હોય અને પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તેને ઔધિક ગમક સમાન ત્રણ ગમક કહેવા. પણ વિશેષ કે એ ત્રમ ગમોમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે, અનુબંધ પણ એ જ પ્રમાણે છે. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાળાદેશથી વિચારીને સંવેધ કહેવો. યાવતુ-નવમાં ગમમાં જઘન્ય બાર વર્ષ અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અડતાલીશ વર્ષ અધિક અઠ્યાશી હજાર વર્ષ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જે તે પૃથિવી કાયિકો તેઈન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય તો તેને પણ એ પ્રમાણે નવ ગમતો કહેવા. પણ વિશેષ એ કે પ્રથમના ત્રણે ગમકમાં શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગનું અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું હોય છે. ત્રણ ઈન્દ્રિયો હોય છે. સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કટ ઓગળપચાસ રાત્રિદિવસની છે. ત્રીજા ગમકમાં કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એકસો છનું રાત્રિદિવસ અધિક અઠ્યાસી હજાર વર્ષ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. વચ્ચે ના ત્રણ ગમતો છેલ્લા ત્રણ ગમ પણ એમ જ જાણવા. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ઓગળપચાસ રાત્રિદિવસની છે. જો તે પૃથિવીકાયિકો ચઉરિદ્રિથી આવી ઉપજે તો તેને પણ એ જ પ્રમાણે નવે ગમો કહેવા. પરન્તુ આ નીચેની વિશેષતા જાણવી. “શરીરની અવગાહના જઘન્ય અંગુ લનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની, સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસની, અનુબંધ પણ એમજ જાણવો. ઈન્દ્રિયો ચાર હોય છે. યાવતુ-નવમાં ગમકમાં કાળાદેશથી જઘન્ય છ માસ અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચોવીશ માસ અધિક અઠ્યાવીસ હજાર વર્ષ. ' હે ભગવન્! જો તે પૃથિવીકાયિક પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી બન્ને જો તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, તો શું જલચરોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-પર્યાપ્ત કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? બંને.હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પૃથિવીકાયિ- કમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ. ' હે ભગવન્! તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ભગવઈ - ૨૪ -૧૨ થી ૧૯૮૪૭ એમ બેઈન્દ્રિયના ઔધિક ગમકની વક્તવ્યતા અહિં કહેવી. પણ વિશેષ એ કે અહિં શરીરની જધન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન જેટલી છે. તેઓને પાંચ ઈન્દ્રિયો છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની છે. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અઠ્યાવીસ હજાર વર્ષ અધિક ચાર પૂર્વ કોટીનવે ગમકોમાં ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ હોય છે. અને કાળની અપેક્ષાએ ઉપયોગપૂર્વક કાયસંવેધ કહેવો. પણ વિશેષ એક વચ્ચે ના ત્રણે ગમકોમાં બેઈન્દ્રિયના વચ્ચેના ગમકો પેઠે જાણવું. અને છેલ્લા ત્રણે ગમતોમાં આના પ્રથમના ત્રણ ગમકોની પેઠે સમજવું. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી હોય છે. જે તે પૃથિવીકાયિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અસંખ્યાતા. વર્ષના આયુષવાળાથી આવી ઉ– પન્ન થાય ? હે ગૌતમ ! તે સંખ્યાતા વર્ષના આયુષ વાળા તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય. જો સંખ્યાતા વર્ષના આયુષવાળા સં૫. તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચરોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકીની બધી વક્તવ્યતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની પેઠે જાણવી. યાવતુ હે ભગવન્! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જેમ રત્નપ્રભામાં ઉપજવાને યોગ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની વક્ત- વ્યતા કહી છે. તેમ અહિં પણ કહેવી. પણ વિશેષ એએ કે શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યા તમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન હોય છે. એ પ્રમાણે નવે ગમકોમાં બધો સંવેધ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની પેઠે કહેવો. પ્રથમના ત્રણે અને વચ્ચેના ત્રણે ગમકોમાં પણ એ જ લબ્ધિ કહેવી. પણ વચ્ચેના ત્રણે ગમકોમાં આ નવ વિશેષતાઓ છે-“શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ,ત્રણ લેશ્યાઓમિથ્યા દ્રષ્ટિ બે અજ્ઞાન કાયયોગ, ત્રણ સમુદ્ધાતો હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્ત મુહૂર્ત હોય છે, અધ્યવસાયો અપ્રશસ્ત છે અને અનુબંધ સ્થિતિની પ્રમાણે જાણવો.' તથા છેલ્લા ત્રણે આલા- પકમાં પ્રથમ ગમકની પેઠે વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જધન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે. [૮૪૮]હે ભગવન્! જો તે પૃથિવીકાયિકો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી મનુષ્યોથી અસંજ્ઞી મનુષ્ય, જે પૃથિવી કાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? જેમ જઘન્યકાળની સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંબંધે ત્રણ ગમો કહ્યા છે તેમ આ સંબંધે પણ સામાન્ય ત્રણ ગમકો સંપૂર્ણ કહેવા અને બાકીના છ ગમતો ન કહેવા. જો તેઓ સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી તેઓ સંખ્યાતા વર્ષ આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, જો તેઓ સંખ્યા તા વર્ષના આયુષવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત કે અપયા? બન્ને. હે ભગવન્! સંખ્યાતા વર્ષના આયુષવાળા પર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય, જે પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન Page #442 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદ્દેસો-૧૨ થી ૧૯ ૪૩૯ થાય ? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? રત્નપ્રભામાં ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્યની જે વક્તવ્યતા કહી છે તે અહિં ત્રણે આલાપકમાં કહેવી. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ હોય છે, સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. સંવેધ જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો કહ્યો છે તેમ નવે ગમોમાં કહેવો. વચ્ચેના ત્રણ ગમોમાં સંશી પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહેવી. તથા છેલ્લા ત્રણ ગમકો આ ઔધિક-સામાન્ય ગમની પેઠે કહેવા.વિશેષ એ કે શરીરની અવગા- હનાજઘન્યઅનેઉત્કૃષ્ટપાંચસો ધનુષ ની હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે.જો તે પૃથિ વીકાયિકો દેવોથી આવી ઉત્પન્ન થાય તો કે કયા દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ચારે દેવોથી જો તે ભવનપતિ દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોથી આવી ઉત્પન્ન થાય કે યાવત્-સનિતકુમારોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે સર્વેથી. હે ભગવન્ ! અસુરકુમાર જે પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા. તે અસુરકુમારો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? તેઓ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવોનાં શરીરો કેટલા સંઘયણવાળાં હોય છે ? છ પ્રકારના. સંઘયણ રહિત હોય છે હે ભગવન્ ! તે જીવોનાં શરીરોની કેટલી મોટી અવગાહના કહી. છે ? હે ગૌતમ ! તેઓને ભવધારણીય અને ઉત્તરવૈક્રિય અને બે જાતની અવગાહના હોય છે. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની છે, અને જે ઉત્તરવૈક્રિય અવગાહના છે તે જઘન્ય અંગુલનો સંખ્યાત મો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન હોય છે. હે ભગવન્ ! તે જીવોનાં શ૨ી૨ો કેટલા સંસ્થાનવાળાં હોય છે ? હે ગૌતમ !ભવધારણીય શરીર છે તેને સમચતુરસ્ર સંસ્થાન હોય છે, અને જે ઉત્તરવૈક્રિય છે તે અનેક પ્રકારનું સંસ્થાન હોય છે. લેશ્યાઓ ચાર છે. દૃષ્ટિ ત્રણે, ત્રમ જ્ઞાન અવશ્ય હોય,અજ્ઞાન ત્રણ ભજનાએ હોય છે.ત્રણ યોગ, બન્ને ઉપયોગ, ચાર સંજ્ઞાઓ, ચાર કષાયો, પાંચ ઈન્દ્રિયો અને પાંચ સમુદ્ધાત હોય છે. વેદના બન્ને પ્રકારની હોય છે. સ્ત્રીવેદ અને પુરુષવેદ હોય છે સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાગરોપમ હોય છે. અધ્યવસાયોબન્ને.અનુબંધ સ્થિ તિની પેઠે જાણવી.ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ અધિક સાધિક સાગરોપમ પણ વિશેષ એ કે મધ્યના ત્રણ અને છેલ્લા ત્રણ ગમોમાં અસુરકુમારોની સ્થિતિસંબંન્ધે વિશેષતા હોય છે, બાકી બધી ઔધિક વક્તવ્યતા અને કાયસંવેધ જાણવો. સંવેધમાં બધે ઠેકાણે બે ભવ જાણવા. એ પ્રમાણે યાવત્-ગમમાં કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમ સહિત બાવીશ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગતિઅતિ કરે. હે ભગવન્ ! જે નાગકુમાર દેવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય. અહિં પૂર્વોક્ત બધી અસુરકુમારોની વક્તવ્યતા યાવત્-ભવાદેશ સુધી કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય દસ હજાર Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ભગવઇ - ૨૪/-/૧૨ થી ૧૯/૮૪૮ વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમની હોય છે. એ પ્રમાણે અનુબંધે પણ જાણવો. કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમ સહિત બાવીશ હજાર વર્ષ નવે આલાપકો અસુરકુમારના આલાપકની પેઠે જાણવા. પણ વિશેષ એ કે અહિં સ્થિતિ અને કાળાદેશ ભિન્ન) જાણવો. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો સુધી જાણવું. જો તેઓ વાનવ્યન્તરોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચ વાનવ્યન્તરોથી, કે યાવત્-ગાંધર્વવ્યાનવ્યન્તરોથી આવી ઉત્પન્ન થાય ? હૈ ગૌતમ ! સર્વેથી વાનવ્યન્તરદેવ જે પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકોમાં આવી ઉત્પન્ન થાય ? અહિં પણ અસુરકુમારોની પેઠે નવે ગમકો કહેવા. પણ વિશેષ એ કે અહિં સ્થિતિ તથા કાળાદેશ (ભિન્ન) જાણવો. સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમની હોય છે. જો તેઓ જ્યોતિષ્મ દેવોથી આવી ઉત્પન્ન થાય તો કયા જ્યોતિષ્ક દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સર્વેથી જે જ્યોતિષ્મદેવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? અહિં અસુરકુમારોના લબ્ધિ-વક્તવ્ય તાની પેઠે સઘળી વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે તેઓને એક તેજોલેશ્યા હોય છે. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. (સંવેધ) કાળની અપેક્ષાએ જધન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ બાવીશ હજાર વર્ષ અધિક એક પલ્યોપમએ પ્રમાણે બાકી ના આઠ ગમો પણ જાણવા. પણ વિશેષ એ કે અહિં સ્થિતિ અને કાળાદેશ (પૂર્વ કરતાં ભિન્ન) જાણવો. જો તેઓ વૈમાનિકો દેવોથી આવી ઉત્પન્ન થાય, તો શું કલ્પોપપત્રક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, કે કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તેઓ કલ્પોપપત્રક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, તેઓ કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું સૌધર્મકલ્પોપપન્ન કે યાવત્-અચ્યુત કલ્પોપપત્ર વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાન કલ્પોપપન્ન દેવોથી આવી ઉત્પન્ન થાય, જે સૌધર્મકલ્પોપપન્ન વૈમાનિક દેવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? અહિં જ્યોતિ ષિકના ગમકની પેઠે કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે સાગરોપમ હોય છે. (સંવેધ) કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ અધિક બે સાગરોપમ બાકીના આઠે ગમો જાણવા. પરન્તુ વિશેષ એ કે અહિં સ્થિતિ અને કાળાદેશ (પૂર્વ કરતાં ભિન્ન) જાણવો. હે ભગવન્ ! જે ઈશાનદેવ, પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ સંબંધે પણ નવે ગમો કહેવા. પણ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ જઘન્ય સાધિક, પલ્યોપમ, અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમ. [૮૪૯-૮૫૫]હે ભગવન્ ! અપ્લાયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય-ઈત્યાદિ જેમ પૃથિવીકાયિકના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું, પરન્તુ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ જુદો જાણવો. તેજસ્કાયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિક Page #444 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસી-૧૮ થી ૧૯ ૪૪૧ ઉદ્દેશકની પેઠે આ ઉદ્દેશક પણ કહેવો. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ (ભિત્ર) જાણવો-તથા તેજસ્કાયિકો દેવોથી આવી ઉત્પન્ન થતા નથી.વાયુકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ જેમ તેજસ્કાયિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ (ભિ4) જાણવો. વનસ્પતિકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાયઈત્યાદિ પૃથિવીકાયિકના ઉદ્દેશકની પેઠે આ ઉદ્દેશક કહેવો. પણ વિશેષ એ કે જ્યારે વનસ્પતિકાયિક વનસ્પતિકાયિકોમાં ઉત્પન્ન થાય ત્યારે પહેલાં, બીજા, ચોથા અને પાંચમાં આલાપકમાં પ્રતિસમય નિરન્તર અનંત જીવો ઉત્પન્ન થાય છે -એમ કહેવું. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અનંત ભવ તથા કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ બાકીના પાંચ આલાપકોમાં તેજ રીતે આઠ ભવ જાણવા. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ એ ભિન્ન ભિન્ન જાણવા. બેઈન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ યાવતુ જે પૃથિવીકાયિક જીવ બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થાય? અહિં પૂર્વોક્ત પૃથિવીકાયિકની વક્તવ્યતા કહેવી, હે ભગવન્! તેઈન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ બેઈન્દ્રિયના ઉદ્દેશકની પેઠે ત્રીન્દ્રિયો સંબંધે પણ કહેવું. વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ (ભિન્ન ભિન્ન) જાણવો. તેજસ્કાયિકોની સાથે (તેઈન્દ્રિયોને સંવેધ) ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટ બસોને આઠ રાત્રિદિવસોનો હોય છે અને બેઈદ્રિયોની સાથે ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટ એકસો છન્ને રાત્રિદિવસ અધિક અડતાલીશ વર્ષ હોય છે. તેઈન્દ્રિયોની સાથે ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટ ત્રણસોને બાણું રાત્રિદિવસ જાણવો. એ પ્રમાણે યાવતુ-સંજ્ઞી મનુષ્ય સુધી સર્વત્ર જાણવું. ચઉરિદ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? જેમ તેઈન્દ્રિયોનો ઉદ્દેશક કહ્યો તેમ ચઉરિન્દ્રિયો સંબંધે પણ કહેવો. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. શતક-૨૪ ઉદ્દેશકઃ ૨૦ [૮૫]હે ભગવન ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ચારે ગતિથી.જો તેઓ નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી કે યાવતુ-અધસપ્તમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેસાતેથી રત્નપ્રભા પૃથિવીનો નૈરયિક જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા તિર્યંચોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? જેમ અસુરકુમારની વક્ત. વ્યતા કહી છે તેમ અહિં કહેવી. પણ વિશેષ એ કે સંઘયણમાં અનિષ્ટ અને અમનોજ્ઞ પુલો યાવતુ-પરિણમે છે. અવગાહના ભવધારણીય અને ઉત્તરક્રિય-એમ બે પ્રકારની છે. તેમાં જે ભવધારણીય શરીરની અવગાહના છે તે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ- ની અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ, અને છ અંગુલની છે. તથા જે ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના છે તે જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથની હોય છે. હે ભગવન્! તે જીવોનાં શરીરો કેટલાં સંસ્થાનવાળાં કહ્યાં છે? હુડકસંસ્થાન હોય છે, તેને એક કાપોતલેશ્યા છે. સમુદ્ધાત Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ભગવઈ - ૨૪-૨૮૫૬ ચાર છે. નપુંસક વેદ છે. સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સાગરોપમની પ્રમાણે છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ, તથા કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ. જો તે (રત્નપ્રભા નૈરયિક) જઘન્ય કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિ તિર્યંચમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે કહેવું. પણ વિશેષ એ કે કાળની અપેક્ષાએ જઘન્ય ઉપર પ્રમાણે અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુગતિઅગતિ કરે. એ પ્રમાણે બાકીના સાત ગમો જેમ નૈરયિકઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિયો સાથે કહ્યા છે તેમ અહિં પણ જાણવા. વચ્ચેના ત્રણ ગમકો અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિની વિશેષતા છે. બધે ઠેકાણે સ્થિતિ અને સંવેધ ભિન્ન ભિન્ન વિચારીને કહેવો. હે ભગવનું ! શર્કરપ્રભાનો નૈરયિક જે પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છેઈત્યાદિ જેમ રત્નપ્રભા સંબંધે ગમકો કહ્યા છે તેમ શર્કરપ્રભા સંબંધે પણ નવ ગમકો કહેવા. પરન્તુ વિશેષ એ કે શરીરની અવગાહના-સંસ્થાનપદમાં કહ્યા પ્રમાણે જાણવી. તેને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. સ્થિતિ અને અનુબંધ પૂર્વે કહેલ છે. એ પ્રમાણે નવે ગમો વિચારપૂર્વક કહેવા. એમ યાવતુ-છઠ્ઠી નરકમૃથિવી સુધી જાણવું. પણ વિશેષ એ કે અહીં અવગાહના, વેશ્યા, સ્થિતિ, અનુબંધ અને સંવેધ ભિન્ન ભિન્ન જાણવા. હે ભગવન્! અધસતમ નરકમૃથિવીનો નૈરયિક જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય? પૂર્વ પ્રમાણે નવે ગમકો કહેવો. વિશેષ એ કે અહીં અવગાહના, વેશ્યા, સ્થિતિ અને અનુબંધ ભિન્ન ભિન્ન જાણવા. સંવેધ-ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ, તથા કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. પહેલા છ એ ગમકોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ, તથા પાછળના ત્રણે ગમ કોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ જાણવા. નવે ગમકોમાં પ્રથમ ગમકની પેઠે વક્તવ્યતા કહેવી. પણ બીજા ગમમાં સ્થિતિ વિશેષતા છે. તથા કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોમપ-એટલો કાળ યાવતુ-ગમનાગમ કરે. ત્રીજા ગમમાં જઘન્ય પૂર્વકોટી અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ, ચોથા ગમમાં જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ, પાંચમાં ગમમાં જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ સાગ રોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ, છઠ્ઠા ગમમાં જઘન્ય પૂર્વકોટી અધિક બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગ રોપમ, સાતમાં ગમમાં જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ, આઠમાં ગમમાં જઘન્ય અન્તર્મુહૂત અધિક તેત્રીશ સાગ- રોપમ, અને ઉત્કૃષ્ટ બે અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ, તથા નવમા ગમમાં જઘન્ય પૂર્વ કોટી અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક Page #446 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસો-૨૦ ૪૪૭ છાસઠ સાગરોપમ-એટલો કાળ ચાવતુ-ગમનાગમન કરે. જો તે તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અહી ઉપપાત કહેવો. યાવતુ- હે ભગવન્! જે પૃથિવીકાયિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળઆ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અને પૂર્વકોટીની સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે (પૃથિવીકા યિકો) એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ પરિણામથી માંડી અનુબંધ સુધી જે પોતાના સ્વાસ્થાનમાં વક્તવ્યતા કહી છે તેજ પ્રમાણે અહિં પણ કહેવી. પરન્તુ વિશેષ એ કે નવે ગમકોમાં પરિણામ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સંવેધ-ભવની અપેક્ષાએ નવે ગમોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ જાણવા. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. કાળની અપેક્ષાએ બન્નેની સ્થિતિ એકઠી કરવાવડે સંવેધ કરવો. જો તે અપ્લાયિકોથી આવી ઉત્પન્ન થાય તો-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે અપ્લાય સંબંધે પણ કહેવું. અને એ પ્રમાણે વાવતુ-ચાઉરિન્દ્રિય સુધીનો ઉપપાત કહેવો. પરન્તુ સર્વ ઠેકાણે પોતપોતાની વક્તવ્યતા કહેવી. નવે ગમકોમાં ભવાદેશ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ, તથા કાળાદેશ બન્નેની સ્થિતિ જોડીને કરવો. જે પ્રમાણે પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થનારની વક્તવ્યતા કહી છે તેજ પ્રમાણે બધા ગમોમાં બધા જીવો સંબંધે કહેવી, અને બધે ઠેકાણે સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો.હે ભગવન્! જો તે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથીઆવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! બન્ને પ્રકારથી ઈત્યાદિ પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થનાર તિર્યંચોના ભેદો કહ્યા છે તેમ અહીં પણ કહેવા. પાવતુ હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પંચે ન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યા તમા ભાગની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તેએક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ સંબંધે પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની વક્તવ્યતા કહી છે તે આ પ્રમાણે યાવતુ-ભવાદેશ સુધી કહેવી. કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીપૃથક્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બીજા ગામમાં પણ એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળા દેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તમુહૂર્ત અધિક ચાર પૂર્વકોટી એટલો કાળ યાવતુ-ગતિઆગતિ કરે. જો તે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ માં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ જેમ રત્નપ્રભા પૃથિવીમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહી છે તેમ થાવતુ-કાળાદેશ સુધી બધી વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે પરિણામ-જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. બાકી બધું તે પ્રમાણે જાણવું. જો તે પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય તો જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિવાળો અને ઉત્કૃષ્ટ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ભગવાઈ -૨૪-૨૮૫૬ પૂર્વકોટી વર્ષની સ્થિતિવાળો સંજ્ઞી પં.તિર્યંચમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થતા જઘન્ય આયુષવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને વચ્ચેના ત્રણ ગમમાં જેમ કહ્યું છે તેમ અહિં અનુબંધ સુધી બધું કહેવું. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાળાદેશ વડે જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વ કોટી વર્ષ એટલો કાળ પાવતુ-ગમનાગમન કરે. જો તેજઘન્ય કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિયચોમાં ઉત્પન્ન થાય તો તેને પણ એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ અત્તમુહૂર્ત તે જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળાં સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષની સ્થિતિ વાળા સંજ્ઞી પં.તિયચમાં ઉત્પન્ન થાય. અહીં એજ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે અહીં કાળાદેશ ભિન્ન જાણવો. જો તે જ જીવ પોતે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળો હોય તો તેને પ્રથમ ગમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે. કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટીપૃથક્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જો તે જીવ જઘન્યકાળની સ્થિતિ વાળો તિર્યચમાં ઉત્પન્ન થાય તો તેને પણ એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ ચાર. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં, ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિયની વક્તવ્યતા કહી છે તેમ યાવતુ-કાળાદેશ સુધી બધી વક્તવ્યતા કહેવી. પરન્તુ આના ત્રીજા ગમમાં કહ્યા પ્રમાણે પરિમાણ કહેવું. જો તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અંસખ્યાતા વર્ષના આયુષ વાળામાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા તિર્યચોમાંથી આવી ઉત્પન્ન થાય, જે તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્ત કે અપર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી ૫ તિર્યંચમાંથી આવી ઉત્પન્ન થાય ? બન્નેમાંથીસંખ્યાતા વર્ષના આયુષવાળાસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જેમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર આ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના પ્રથમ ગમકની પેઠે બધું જાણવું. પરન્તુ શરીરપ્રમાણ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન હોય છે. કાળાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ જો તે જ જીવ જઘન્યકાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ માં ઉત્પન્ન થાય તો તેને એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પરન્તુ કાળાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટી-એટલો કાળ યાવતુગમનાગમન કરે. જો તે જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય Page #448 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસો-૨૦ ૪૪૫ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાયઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ પરિમાણ-જઘન્ય એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવો ઉત્પન્ન થાય. તેનું શરીર જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન હોય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે યાવતુ અનુબંધ સુધી. જાણવું. ભવાદેશથી બે ભવ અને કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક ત્રણ તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક ત્રણ પલ્યોપમ. જે તે પોતે જ જઘન્ય સ્થિતિવાળો હોય તો તે જઘન્ય અન્તર્મુહૂર્ત આયુષવાળા અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય. તેને પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થતા આજ સંજ્ઞી પંચેન્દ્રિયની જે વક્તવ્યતા કહી છે તે આ ઉદ્દેશકમાં મધ્યના ચોથા, પાંચમા અને છઠ્ઠા એ ત્રણ ગમકમાં કહેવી. અને અસંજ્ઞી પંચેન્દ્રિયને મધ્યના ત્રણ ગમકમાં જે સંવેધ કહ્યો છે તે પ્રમાણે અહિં કહેવો. જો તે પોતે. ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને પ્રથમ ગમકની પેઠે કહેવું. પરન્તુ સ્થિતિ અને અનુબંધ જઘન્ય તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી હોય છે. કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ-એટલો કાળ યાવતુગમનાગમન કરે જો તે જ જીવ જઘન્ય સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય તો તેને એ જ પૂવક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટીએટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સં ૫ તિર્યંચમાં ઉત્પન્ન થાય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે પરિમાણ અને અવગાહના આના ત્રીજા ગમકમાં કહ્યા પ્રમાણે જાણવાં. ભવાદેશથી બે. ભવ અને કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક ત્રણ પલ્યોપમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી કે અસંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એ બનેથી અસંજ્ઞી મનુષ્ય, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય ? જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિ. પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી મનુષ્યની પ્રથમના ત્રણ ગમકમાં જે વક્તવ્યતા કહી છે તે અહીં પ્રથમના ત્રણે ગમકમાં કહેવી. અને સંવેધ અસંજ્ઞી પંચેન્દ્રિયના મધ્યમ ત્રણ ગમકમાં કહ્યો છે તે પ્રમાણે અહિં કહેવો. હે ભગવન્! જો સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા કે અસ ખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, તેઓ પર્યાપ્તા ને અપર્યાપ્ત બન્ને પ્રકારના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય. તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સં પં તિર્યંચમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે સંજ્ઞી મનુષ્યો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થતા એ જ સંજ્ઞી મનુષ્યની પ્રથમ ગમકમાં કહેલી વક્તવ્યતા યાવતુ-ભવાદેશ સુધી અહીં કહેવી. કાળાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ભગવાઈ- ૨૪-૨૮૫૬ જો તે સંજ્ઞી મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય તો તેને એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પરન્તુ કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટી વર્ષ-એટલો કાળ યાવતુ ગામના ગમન કરે. જો તે જ મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય તો તે જઘન્યઅનેરિકૃષ્ટત્રણપલ્યોપમનીસ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય. (અહીં પણ) એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરપ્રમાણ જઘન્ય અંગુલ પૃથકત્વ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ હોય છે. આયુષ જઘન્ય માસપૃથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. ભવાદેશથી બે ભવ તથા કાળાદેશથી જઘન્ય માસપૃથકત્વ અધિક ત્રણપલ્યોપમ ઉત્કૃષ્ટ પૂર્વમોટી અધિક ત્રણ પલ્યોપમ. જો તે સંજ્ઞી મનુષ્ય પોતે જઘન્યસ્થિતિવાળો હોય તો તેને જેમ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન થતા પંચેન્દ્રિય તિર્યંચની મધ્યમ ત્રણ ગમકોની વક્તવ્યતા કહી છે તેમ આની પણ મધ્યમ ત્રણ ગમકોની બધી વક્તવ્યતા કહેવી. પણ એ કે પરિમાણ “ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે એમ કહેવું. અને બાકી બધુ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને પ્રથમ ગમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી હોય છે. બાકી બધુ યાવત્ ભવાદેશ સુધી તે જ પ્રાણે જાણવું. કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વમોટી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ જો તે જ મનુષ્ય જઘન્ય સ્થિતિવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય તો તેને એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટી જો તે જ મનુષ્ય ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય. અહિં પૂર્વોક્ત સાતમા ગમકની વક્તવ્યતા કહેવી. ભવાદેશથી બે ભવ અને કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વમોટી અધિક ત્રણ પલ્યોપમ તેઓ ભવનવાસી દેવોથી, અને યાવતુ-વૈમાનિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. તેઓ અસુરકુમારોથી, યાવતુ-સ્તનિતકુમાર ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય. તેને નવે ગમનમાં જે વક્તવ્યતા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થતા અસુરકુમારોની કહી છે તેમ કહેવી. એ પ્રમાણે યાવતુ-ઈશાનદેવ લોક સુધી પણ તે પ્રમાણે વક્તવ્યતા કહેવી. ભવાદેશ બધે ઠેકાણે ઉત્કૃષ્ટ આઠ ભવ જઘન્ય બે ભવ હોય છે. અહીં સર્વ ઠેકાણે સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. હે ભગવનું ! જે નાગકુમાર, પંચેન્દ્રિય તિર્યંચયોનિ- કોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા સં૫ તિર્યંચમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! અહીં બધી પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને સંવેધ (ભિન) જાણવો. એ પ્રમાણે યાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! જો તે (સંજ્ઞી પં તિર્યંચો) વાનવન્તરોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચ વાનવ્યન્તરોથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ શતક-૨૪, ઉદેસો-૨૦ યાવતુ- હે ભગવન્! જે વાનવન્તર, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. જો તે જ્યોતિષિકોથી આવી ઉત્પન થાય તો તેને પૂર્વે કહ્યા પ્રમાણે પૃથિવી કાયિકમાં ઉત્પન્ન થતા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. યાવતુ- હે ભગવન્! જે જ્યોતિષિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા એ ૫ તિર્યંચમાં ઉત્પન્ન થાય ? એ જ પૂવક્ત વક્તવ્યતા જેમ પૃથિવીકાયિક ઉદેશકમાં કહેલી છે તેમ કહેવી. નવે ગમકમાં આઠ ભવો જાણવા. યાવતુકાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક પલ્યોપમએટલો કાળ યાવતુ-ગતિઆગતિ કરે. એ પ્રમાણે નવે ગમ કોમાં જાણવું. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. જે તેઓ વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, પણ કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ન ઉત્પન્ન થાય. જો કલ્યોપપન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો યાવતુ-સહસ્ત્રાર કલ્પોપ પનક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, પણ આનત કલ્પોપન્નક, યાવતુ-અર્ચ્યુત કલ્પોપન્નકથી આવી ઉત્પન્ન ન થાય. હે ભગવન્! જે સૌધર્મ દેવ, પંચેન્દ્રિય તિર્યંચયો નિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી આયુષવળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. બાકી બધું નવું ગમકોને આશ્રયી પૃથિવીકાયિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. પણ વિશેષ એ કે નવે ગમકોમાં સંવેધ-ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવનો હોય છે. સ્થિતિ અને કાળાદેશ (ભિન્ન ભિન્ન) જાણવા. એ પ્રમાણે ઈશાન દેવ સંબંધે પણ જાણવું. તથા એ જ ક્રમવડે બાકી બધા દેવોના વાવ-સહસાર દેવ સુધી ઉપપાત કહેવો. પરન્તુ અવગાહના, અવગાહનાસંસ્થાન પદમાં કહ્યા પ્રમાણે જાણવી. લેશ્યા-સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકમાં એક પધ લેશ્યા અને બાકી બધાને એક શુક્લલેશ્યા જાણવી. વેદમાં સ્ત્રીવેદવાળા અને નપુંસક વેદવાળા નથી, પણ પુરુષવેદવાળા હોય છે. સ્થિતિપદમાં કહ્યા પ્રમાણે આયુષ અને અનુબંધ જાણવો. બાકી બધું ઈશાન દેવોની પેઠે જાણવું, તેમજ અહિં કાયસંવેધ જુદો કહેવો. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે'. શતક ૨૪-ઉદેસાઃ ૨૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (-ઉદ્દેશકઃ ૨૧ - ) [૮૫૭] હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નૈરયિકોથી, કે યાવતુ-દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તેઓ નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય, યાવતુ-દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. એ પ્રમાણે અહીં પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. યાવતુ-છઠ્ઠી તમા પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય, પણ સાતમી તમતમાં પૃથિવીના નૈરયિકોથી આવી ન ઉત્પન્ન થાય. હે ભગવનરત્નપ્રભાકૃથિવીનો નૈરયિક જે મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તે જઘન્ય બે માસથી આરંભી Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ભગવાઈ - ૨૪-૨૧૮૫૭ નવ માસ સુધીની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. બાકી બધી વક્તવ્યતા પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થતા રત્નપ્રભાનૈરયિકની પેઠે કહેવી. પરન્ત પરિમાણ-જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. જેમ ત્યાં અન્તર્મુહૂર્તવડે સંવેધ કર્યો છે તેમ અહીં માસપૃથકત્વવડે સંવેધ કરવો. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, રત્નપ્રભાની વક્તવ્યતાની પેઠે શર્કરપ્રભાની પણ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે જઘન્ય વર્ષપૃથકત્વની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. તથા અવગાહના લશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ અને સંવેધ અને તેની વિશેષતા તિર્યંચયોનિકના ઉદેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. એ પ્રમાણે યાવતુતમા પૃથિવીના નૈરયિક સુધી જાણવું. જો તેઓ તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચોયનિકોથી કે યાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યંચયો નકોથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ વક્તવ્યતા પંચેન્દ્રિયતિર્યંચયોનિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. પણ વિશેષ એ કે, તેજસ્કાય અને વાયુકાયને નિષેધ કરવો. ત્યાંથી આવી મનુષ્યમાં ઉત્પન્ન ન થાય.] બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. યાવતુ હે ભગવન્! જે પૃથિવીકાયિક, મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કાટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે (પૃથિવી કાયિકો) એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઇત્યાદિ પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થતા પૃથિવીકાયિકની પેઠે અહીં મનુષ્યમાં ઉત્પન્ન થનાર પૃથિવીકાયિકની વક્તવ્યતા નવે ગમકોમાં કહેવી. વિશેષ એકે ત્રીજા, છઠ્ઠા, અને નવમા ગમકમાં પરિમાણ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. જ્યારે પૃથિવીકાયિક) પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય ત્યારે મિધ્યમના ત્રણ ગમકમાંના પ્રથમ ગમકમાં અધ્યવસાયો પ્રશસ્ત અને અપ્રશસ્ત અને પ્રકારના હોય છે. બીજા ગમકમાં અપ્રશસ્ત અને ત્રીજા ગમકમાં પ્રશસ્ત હોય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! જો તેઓ (મનુષ્યો) અપ્પાયિકોથી આવી ઉત્પન્ન થાય તો અખાયિકોને તથા વનસ્પતિ કાયિકોને પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, અસંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી મનુષ્ય એ બધાને પંચેન્દ્રિય તિર્યંચયોનિક- ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. પરન્તુ એ કે બધાને પરિમાણ અને અધ્યવસાયોની ભિન્નતા પ્રથિવીકાયિકને આજ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. બાકી બધું પૂર્વોક્ત જાણવું. હે ભગવન્! જો તેઓ તેમનુષ્યો) દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ભવનવાસી, વ્યાનવ્યન્તર, જ્યોતિષિક કે વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓ ભવનવાસી દેવોથી, યાવતુ-વૈમાનિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! જો તે ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-સ્તનિતકુમારોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તેઓ અસુરકુમારોથી, યાવત્ સ્વનિતકુમારોથી પણ આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! અસુરકુમારદેવ, જે મનુષ્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા Page #452 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસો-૨૧ ૪૪૯ કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે જઘન્ય માસપૃથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યચયો નિકના ઉદ્દેશકમાં જે વક્તવ્યતા કહી છે તે વક્તવ્યતા અહિં પણ કહેવી. પણ વિશેષ એ કે જેમ ત્યાં જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિવાળા તિર્યંચમાં ઉત્પન્ન થવાનું કહ્યું છે તેમ અહીં માસથકત્વની સ્થિતિવાળામાં ઉત્પન્ન થવાનું કહેવું. પરિમાણ-જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-ઈશાનદેવો સુધી વક્તવ્યતા કહેવી. જેમ પંચેન્દ્રિયતિર્યંચયોનિકઉદ્દેશકમાં કહ્યું છે તેમ સનકુમારથી માંડી યાવતુ-સહસ્ત્રારસુધીના દેવો સંબંધે કહેવું. પણ વિશેષ એ કે પરિમાણ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેઓ જઘન્ય વર્ષપૃથકત્વ સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે કહેવું. સંવેધ જધન્ય વર્ષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી વડે કરવો. હે ભગવન્! જે આનતદેવ, મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય. હે ગૌતમ ! જઘન્ય વર્ષપૃથકત્વની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. હે ભગવન! તે મનુષ્યો) એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ સહસ્ત્રાર દેવની વક્તવ્યતા કહી છે તેમ કહેવી.પણ અવગાહના,સ્થિતિ અને અનુબંધની વિશેષતા જાણવી. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ તથા કાળાદેશથી જઘન્ય વર્ષ પૃથકત્વ અધિક અઢાર સાગરોપમ, અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક સત્તાવન સાગ રોપમ એ પ્રમાણે નવે ગમકોમાં જાણવું. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ ભેદપૂર્વક જાણવો. એ પ્રમાણે યાવતુ-અશ્રુત દેવ સુધી સમજવું. વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ ભિન્ન ભિન્ન જાણવા. પ્રાણત દેવની સ્થિતિ ત્રણગણી કરતાં સાઠ સાગરોપમ, આરણની ત્રેસઠ સાગરોપમ, અને અશ્રુતદેવની છાસઠ સાગ રોપમ સ્થિતિ થાય છે. હે ગૌતમ ! તેઓ રૈવેયક અને અનુત્તરોપ- પાતિક એ બન્ને પ્રકારના કલ્પાતીત દેવોથી આવી ઉત્પન્ન થાય. હે ગૌતમ ! તેઓ સૌથી નીચેના યાવતુસૌથી ઉપરના રૈવેયકકલ્પાતીત દેવોથી પણ ઉત્પન્ન થાય. હે ગૌતમ ! તે જઘન્ય વર્ષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. બાકી બધી, વક્તવ્યતા આનત દેવની પેઠે કહેવી. પરતુ હે ગૌતમ ! તેને એક ભવધારણીય શરીર હોય છે અને તેની અવગાહના જઘન્ય અંગુલનો અંસખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બે હાથની હોય છે. તેને એક ભવાધારણીય શરીર સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું હોય છે. પાંચ સમુઘાતો હોય છે, તે આ પ્રમાણે- વેદના સમુદ્રઘાત અને યાવતુ-તૈક્સ સમુદ્યાત. પણ તેઓએ વૈક્રિય કે તૈજસ સમુદ્ઘાત કર્યો નથી, કરતા નથી અને કરશે પણ નહિ. સ્થિતિ અને અનુબંધ જઘન્ય બાવશ સાગ- રોપમ તથા ઉત્કૃષ્ટ એકત્રીશ સાગરોપમ હોય છે. કાળાદેશથી જઘન્ય વર્ષપૃથકત્વ અધિક ત્રાણું સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક ત્રાણું સાગરોપમ બાકીના આઠે ગમતોમાં પણ એ પ્રમાણે જાણવું. વિશેષ એ કે સ્થિતિ અને સંવેધ (ભિન) જાણવો. હે ગૌતમ ! તેઓ વિજય અનુત્તરોપપાતિકથી યાવતુ-સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપ પાતિકથી આવીને ઉત્પન્નથાય છે. હે ભગવન્! અનુત્તરીપપાતિક વિજય, વૈજયંત, 2િ9] Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ભગવાઈ - ૨૪-૨૧૮૫૭ જયંત અને અપરાજિત દેવ, જે મનુષ્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય? ઈત્યાદિ જેમ રૈવેયક દેવો સંબંધે કહ્યું તેમ અહીં કહેવું. વિશેષ એ કે અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. તે સમ્યવ્રુષ્ટિ હોય છે હોતા. જ્ઞાની હોય છે તેને અવશ્ય મતિ, કૃત અને અવધિ-એ ત્રણ જ્ઞાન હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય એકત્રીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. ભવાદેશથી જઘન્ય બે ભવ, અને ઉત્કૃષ્ટ ચાર ભવ, તથા કાળાદેશથી જઘન્ય વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વમોટી અધિક છાસઠ સાગરોપમ એ પ્રમાણે બાકીના આઠે ગમ કો કહેવા. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ (ભિન્ન ભિન્ન) જાણવો. તથા બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવ, જે મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓની વક્તવ્યતા વિજયાદિદેવની વક્તવ્યતા પેઠે કહેવી. વિશેષ એ કે અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. તે સમ્યગૃષ્ટિ હોય છે જ્ઞાની હોય છે તેને અવશ્યત્રણ જ્ઞાન હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય એકત્રીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, અને ઉત્કૃષ્ટ ચાર ભવ, તથા કાળાદેશથી જઘન્ય વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમએ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ (ભિન્ન ભિન્ન) જાણવો.સર્વાર્થસિદ્ધ દેવ, જે મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓની વક્તવ્યતા વિજયાદિદેવની વક્તવ્યતાપેઠે કહેવી.વિશેષ એકે તેત્રીશ સાગરોપમની સ્થિતિ હોય છે. એ પ્રમાણે અનુ બંધપણજાણવો.ભવાદેશથીબેભવતથા કાળાદેશથીજઘન્ય વર્ષપૃથકત્વ અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમજો તે (સવર્થ સિદ્ધ દેવ) જઘન્યકાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય તો તેને એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ષપૃથકત્વ અધિક તેત્રીશ સાગરોપમ જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. પરન્તુ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વમોટી અધિક તેત્રીશ સાગરોપમઅહીંઆ ત્રણ ગમતો જ કહેવાના છે, બાકીના ચમકો અહીં કહેવાના નથી. (-શતક-૨૪ ઉદેશકઃ ૨૨-) [૮૫૮] હે ભગવન્! વાનવ્યન્તર દેવો ક્યાંથી આવી ઉત્પન થાય છે ઈત્યાદિજેમ નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અસંજ્ઞી સુધી બધી વક્તવ્યતા કહેવી. જો તે વાવ્યન્તર દેવ) સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ યાવતુપૂર્વ પ્રમાણે જાણવું. હે ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમની સ્થિતિવાળા વાનવ્યંતરમાં ઉત્પન્ન થાય. બાકી બધું નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું. યાવતુ-કાળાદેશથી જઘન્ય કાંઈક અધિક પૂર્વકોટ સહિત દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ જો તે જઘન્યકાળની સ્થિતિવાળા વાનવ્યન્તરમાં ઉત્પન્ન Page #454 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસો-૨૨ ૪૫૧ થાય તો તે સંબંધે નાગકુમારના બીજા ગમકમાં કહેલી વક્તવ્યતા કહેવી છે તે જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા વાનવ્યન્તરમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમની સ્થિતિવાળા વાનવન્તરમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૂવૉક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. સંવેધ જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમનો હોય મધ્યમના અને છેલ્લા ત્રણ ગુમકો નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવા. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ અને સંવેધ ભિન્ન ભિન્ન જાણવો. સંખ્યાતા વર્ષના આયુષવાળા નું પ તિર્યંચોની વક્ત વ્યતા તે જ પ્રમાણે જાણવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ ભિન્ન ભિન્ન જાણવો. તથા સંવેધ બનેની સ્થિતિને એકઠી કરીને કહેવો. જો તેઓ (વાનન્તરો). મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો તેને નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અસંખ્યા તા વર્ષના આયુષવાળા મનુષ્યોની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે ત્રીજા ગમકમાં સ્થિતિ જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. અવગાહના જઘન્ય થી એક ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. બાકી બધું પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. વળી તેનો સંવેધ આજ ઉદ્દેશકમાં જેમ અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનો કહ્યો છે તેમ કહેવો. તથા જેમ નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે વાવ્યન્તરની સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. (-શતક-૨૪ ઉદ્દેશકઃ ૨૩:-) [૮૫] હે ભગવન્! જ્યોતિષિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? શું નૈરયિ કોથી-ઇત્યાદિ ભેદ કહેવો. યાવતુ-તેઓ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય, હે ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય. હે ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિવાળા જ્યોતિષિકોમાં ઉત્પન્ન થાય. બાકી બધું અસુરકુમારના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. વિશેષ એ કે જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. અનુબંધ પણ એ પ્રમાણે જાણવો. પરન્ત કાળાદેશથી જંઘન્ય પલ્યોપમના બે આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ જો તે જઘન્યકાળની સ્થિતિવાળા જ્યોતિષિ કમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ. જો તે જ જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. પરન્તુ સ્થિતિ જઘન્ય એક લાખ વર્ષ અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. અનુબંધ પણ એ જ પ્રમાણે જાણવો. કાળાદેશથી જઘન્ય બે લાખ વર્ષ અધિક બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક કાળની સ્થિતિવાળો હોય અને જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યો પમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય. એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે શરીરનું પ્રમાણ જઘન્ય Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ભગવઈ - ૨૪-ર૩૮૫૯ ધનુષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ અઢારસો ધનુષ કરતાં કાંઈક અધિક હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની અને અનુબંધ પણ એ જ પ્રમાણે હોય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના બે આઠમાભાગજઘન્યકાળનીસ્થિતિવાળામાટે આ એક જ ગમ હોય છે. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને સામાન્ય ગમકની જેમ વક્તવ્યતા કહેવી. પરન્તુ સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. અનુબંધ પણ એ જ પ્રમાણે છે. પણ વિશેષ એ કે, સ્થિતિ અને સંવેધ ભેદપૂર્વક જાણવો. જો તેઓ સંખ્યાતા વર્ષના આયુ ષવાળાસંજ્ઞીપણતિર્યચોથીઆવીઉત્પન્ન થાયતોઅસુરકુમારોમાં ઉત્પન્ન થતા સંખ્યા તા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની તિર્યંચની પેઠે નવે ગમકો કહેવા. જો તેઓ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો તેને બધી વિશેષતા પૂર્વે કહેલા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની પેઠે કહેવી. યાવતુજેમ જ્યોતિષિકોમાં ઉત્પન્ન થતા અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને સાત ગમકો કહ્યા છે તેમ જ મનુષ્યોને પણ સાત ગમકો કહેવા. અવગાહના જઘન્ય કાંઈક અધિક નવસો ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. મધ્યમના ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક નવસો ધનુષ અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. (-શતક-૨૪ ઉદ્દેશકઃ ૨૪:-) [20] હે ભગવન્! સૌધર્મદિવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? શું નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ. ત્રેવીસમા જ્યોતિષિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે ભેદ કહેવો. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મદિ વોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકી ની હકીકત જ્યોતિષિકમાં ઉત્પન્ન થતા અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી તિર્યંચ ની પેઠે કહેવી. પરન્તુ વિશેષ એ કે તે સમ્યગૃષ્ટિ પણ હોય અને મિથ્યાવૃષ્ટિ પણ હોય, જ્ઞાની પણ હોય અને અજ્ઞાની પણ હોય. તેઓને બે જ્ઞાન કે બે અજ્ઞાન અવશ્ય હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. કાળાદેશથી જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ હવે જે તે જઘન્યકાળની સ્થિતિવાળા સૌધર્મદિવમાં ઉત્પન્ન થાય તો તેને એ જ વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ. જો તે જ જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સૌધર્મ દેવમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમજો તે પોતે જઘન્ય સ્થિતિવાળો હોય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય. વિશેષ એ કે શરીરનું પ્રમાણ જઘન્ય ધનુષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ બે ગાઉનું હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમની હોય છે. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમ જો તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો તેને અસુરકુમારોમાં ઉત્પન્ન થતા સંખ્યાતા વર્ષના આયુષવાળા Page #456 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૪, ઉદેસો-૨૪ ૪૫૩ તિર્યંચની પેઠે નવે ગમકો કહેવા.જ્યારે તે પોતે જઘન્ય સ્થિતિવાળો હોય ત્યારે ત્રણે ગમકોમાં સમ્યગૃષ્ટિ અને મિથ્યાવૃષ્ટિ હોય, બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય હોય. બાકી બધું પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! જે તે મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો-ઇત્યાદિ જ્યોતિષિકમાં ઉત્પન્ન થતા સંજ્ઞી મનુષયની પેઠે ભેદ કહેવો. યાવતુસૌધર્મકલ્પમાં ઉત્પન્ન થતા અસંખ્યવર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયો નિકની પેઠે સાતે ગમકો કહેવા. વિશેષ એ કે પ્રથમના બે ગમકમાં શરીરનું પ્રમાણ જઘન્ય એક ગાઉનું અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું, ત્રીજા ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું, ચોથા ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એક ગાઉનું, અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું હોય છે. હે ભગવન્! જો તે સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન થાય-ઇત્યાદિ અસુરકુમારોમાં ઉત્પન્ન થતા સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોની પેઠે નવે ગમકો કહેવા. વિશેષ એ કે અહીં સૌધર્મદિવની સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. ઈશાનદેવોની વક્તવ્યતા સૌધર્મદિવની પેઠે કહેવી. પરન્તુ જે સ્થાનોમાં અસંખ્યાત વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પલ્યોપ- મની સ્થિતિ કહી છે, તે સ્થાનોમાં અહીં કાંઈક અધિક પલ્યોપમની કહેવી. ચોથા ગમકમાં શરીરનું પ્રમાણ જઘન્ય ધનુષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે ગાઉનું હોય છે.અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યની સ્થિતિ તેમજ જાણવી જે સ્થાનોમાં શરીરનું પ્રમાણ ગાઉનું કહ્યું છે તે સ્થાનોમાં અહીં સાધિક ગાઉ કહેવું.સૌધર્મમાં ઉત્પન્ન થનાર સંખ્યાતા વર્ષના આયુષવાળા તિર્યંચયોનિકો અને મનુષ્યો સંબંધે નવે ગમકો કહ્યા છે તેમ ઈશાન દેવો સંબંધે અહીં કહેવા.સનકુમારદેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શર્કરપ્રભાના નરયિકો પેઠે તેનો ઉપપાત કહેવો. યાવતુ ઈત્યાદિ પરિમાણથી માંડી ભવાદેશ સુધીની બધી વક્તવ્યતા સૌધર્મમાં ઉત્પન્ન થનાર સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી તિર્યંચની પેઠે કહેવી. જ્યારે તે પોતે જઘન્ય સ્થિતિવાળો હોય ત્યારે ત્રણે ગમકોમાં પ્રથમની પાંચે વેશ્યાઓ જાણવી. જે મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો તેને શર્કરપ્રમાણમાં ઉપજતા મનુષ્યોની પેઠે નવે ગમકો કહેવા. વિશેષ એ કે અહીં સનકુમારની સ્થિતિ અને સંવેધ જુદો જાણવો. હે ભગવન્! માહેન્દ્ર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? જેમ સનકુમાર દેવની વક્તવ્યતા કહી છે તેમ માહેન્દ્રદેવોની પણ જાણવી. વિશેષ એ કે, માહેન્દ્ર દેવોની. સ્થિતિ સનકુમાર દેવો કરતાં કાંઈક વધારે કહેવી. એ પ્રમાણે બ્રહ્મલોકના દેવોની પણ વક્તવ્યતા કહેવી.એ પ્રમાણે યાવતુ-સહસ્ત્રાર દેવલોક સુધી જાણવું. લાંતક વગેરે દેવલો કમાં ઉત્પન્ન થતા જઘન્યસ્થિતિવાળા તિર્યંચયોનિકને ત્રણે ગમકોમાં છ એ વેશ્યાઓ જાણવી. બ્રહ્મલોક અને લાંતકમાં પ્રથમના પાંચ સંઘયણ હોય છે, મહાશુક્ર અને સહસ્ત્રા રકમાં પ્રથમના ચાર સંઘયણવાળા ઉપજે છે.આનત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? સહસાર દેવોની પેઠે ઉપપાત કહેવો. વિશેષ એ કે અહીં તિર્યંચયોનિકોનો નિષેધ કરવો.સહસ્ત્રારદેવોમાં ઉત્પન્ન થનાર મનુષ્યોની વક્તવ્યતા અહીં કહેવી. વિશેષ એ કે પ્રથમના ત્રણ સંઘયણો અહિં કહેવા.ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ સાત ભવ તથા કાળાદેશથી જઘન્ય બે વર્ષપૃથકત્વ અધિક અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ Page #457 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૨૪૮-૨૨૪/૮૬૦ ૩૫૪ ચારપૂર્વકોટી અધિક સત્તાવન સાગરોપમએ પ્રમાણે બાકીના આઠ ગમકો કહેવા. એ પ્રમાણે યાવત્-અચ્યુતદેવ સુધી જાણવું. અનતાદિ ચારે સ્વર્ગોમાં પ્રથમના ત્રણ સંઘયણ વાળા ઉપજે છે. હે ભગવન્ ! ત્રૈવેયક દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે અહીં પ્રથમના બે સંઘયણવાળા ઉપજે છે. હે ભગવન્ ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઇત્યાદિ પૂર્વોક્ત બધી વક્તવ્યતા યાવત્-અનુબંધ સુધી કહેવી. વિશેષ એ કે અહીં પ્રથમ સંઘયણવાળા ઉપજે છે, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ સુધી તથા કાળાદેશથી જઘન્ય બે વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ મનુષ્યને નવે ગમકોમાં ત્રૈવેયકમાં ઉત્પન્ન થનાર મનુષ્યની પેઠે લબ્ધિ-ઉત્પત્તિ કહેવી. વિશેષ એ કે ત્યાં પ્રથમ સંઘયણવાળો ઉપજે છે. સર્વાર્થસિદ્ધના દેવોનો ઉપપાત વિજયાદિકની પેઠે કહેવો. અને તે યાવત્ તેઓ જઘન્ય અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ દેવોમાં ઉત્પન્ન થાય. એ સંબંધે બીજી બધી વક્તવ્યતા વિજયાદિકમાં ઉત્પન્ન થતા મનુષ્યની પેઠે કહેવી. વિશેષ એ કે ભવાદેશથી ત્રણ ભવ અને કાળાદેશથી જઘન્ય બે વર્ષપૃથકત્વ અધિક તેત્રીશ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ જો તે પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે શરીરનું પ્રમાણ બેથી નવ હાથ, અને સ્થિતિ બેથી નવ વર્ષ સુધીની જાણવી. જો તેપોતે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળો હોય તો તેને એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે શરીરનું પ્રમાણ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષનું તથા સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે. કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ સર્વાર્થસિદ્ધ દેવોને આ ત્રણ ગમકો જ હોય છે. શતકઃ ૨૪ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ શતકઃ૨૫ -: ઉદ્દેશકઃ ૧ : [૮૬૧] લેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુગ્મ, પર્યાવાદિ, પુલાકાદિ, શ્રમણો, ઓધ, ભવ્ય, અભવ્ય, સય્યદૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ, આ બાર ઉદ્દેશકો કહેવાના છે. [૮૬૨] કેટલી લેશ્યાઓ કહી છે ? હે ગૌતમ ! છ. પ્રથમ શતકના બીજા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે લેશ્યાઓનો વિભાગ અને તેનું અલ્પબહુત્વ યાવત્-ચાર પ્રકારના દેવો અને ચા૨ પ્રકા૨ની દેવીઓના મિશ્ર અલ્પબહુત્વ સુધી કહેવું. [૮૬૩] હે ભગવન્ ! સંસારી જીવો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! સંસારી જીવો ચૌદ પ્રકારના કહ્યા છે, અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પયપ્તિ સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત બાદ એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઇન્દ્રિય, પર્યાપ્ત બેઇન્દ્રિય, એ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત તેઇન્દ્રિય, પર્યાપ્ત ને અપર્યાપ્ત ચઉરિન્દ્રિય, અપર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય, અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંશી પંચેન્દ્રિય. હે ગૌતમ ! સૂક્ષ્મ અપર્યાપ્ત જીવનો જઘન્ય યોગ સૌથી થોડો છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદ્દેસો-૧ ૩૫૫ તેથી બાદર અપર્યાપ્ત જીવનો તેથી બેઇન્દ્રિય અપયપ્તિનો તેથી તેઈન્દ્રિય અપર્યાપ્તનો તેથી ચઉરિન્દ્રિય અપાયપ્તિનો તેથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો તેથી અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો તેથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો તેથી પયપ્તિ બાદર એકેન્દ્રિયનો તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી અપયપ્તિ બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી પર્યાપ્તિ બેઇન્દ્રિયનો જઘન્ય યાગએ પ્રમાણે પર્યાપ્ત તે ઇન્દ્રિય, વાત-પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય યોગ (ઉત્તરોત્તર) અસંખ્યાગ ગુણ છે. તેથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. એ પ્રમાણે અપર્યાપ્ત તે ઇન્દ્રિય, ચુઉરિન્દ્રિય, યાવતુ-સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. એ પ્રમાણે અયપ્તિ તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત ચઉરિ ન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. અને તેથી પતિ સંજ્ઞીપંચેન્દ્રિયનોઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. [૮૬૪] હે ભગવન્! પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા બે નૈરયિકો સમાન યોગવાળા, હોય કે વિષમ યોગવાળા હોય ? હે ગૌતમ ! બંને. હે ગૌતમ ! આહારક નારકથી અનાહારક નારક અને અનાહારકથી આહારક નારક કદાચ હીન યોગવાળો, કદાચ તુલ્ય યોગવાળો અને કદાચ અધિક યોગવાળો હોય. જો તે હીનયોગવાળો હોય તો તે અસંખ્યાતમાં ભાગ હીન, સંખ્યામાં ભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાત ગુણ હીન હોય. જો અધિક યોગવાળો હોય તો અસંખ્યાતમા ભાગ અધિક, સંખ્યામાં ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક કે અસંખ્યાત ગુણ અધિક હોય છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. [૮૫] હે ભગવન્! કેટલા પ્રકારનો યોગ કહ્યો છે? હે ગૌતમ! પંદર પ્રકારનો. થાવતું અસત્યમૃષામનોયોગ, સત્યવચનયોગ, અસત્યમૃષાવચનયોગ, ઔદારિક શરીરકાયયોગ, યાવતું કાર્પણ શરીરકાયયોગ. હે ગૌતમ ! કાશ્મણ શરીરનો જઘન્ય યોગ સૌથી અલ્પ છે , તેથી ઔદારિકમિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણ છે, તેથી વૈક્રિયમિશ્રનો જઘન્ય યોગ તેથી ઔદારિક શરીરનો જઘન્ય યોગ તેથી વૈક્રિય શરીરનો જઘન્ય યોગ તેથી કામણ શરીરનો ઉત્કૃષ્ટ યોગ તેથી આહારકમિશ્રનો જઘન્ય યોગ, તેથી આહારાકશરીરનો ઉત્કૃષ્ટ યોગ તેથી ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્રનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસત્યમૃષા મનોયોગના જઘન્ય યોગ તેથી આહારક શરીરનો જઘન્ય યોગ તેથી ત્રણ પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ-એ સાતનો જઘન્ય યોગ અંસખ્યાતગુણ અને પરસ્પરતુલ્યહોયછે,તેથીઆહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યા ગુણ હોય છે, તેથી ઔદારિક શરીર, વૈક્રિયશરીર, ચાર પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ-દસનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. (-શતક-૨૫ ઉદ્દેશકઃ ૨ - ) [૮૬૬] હે ભગવન્! દ્રવ્યો કેટલા પ્રકારનાં કહ્યાં છે? બે પ્રકારનાં જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય. હે ભગવન્ ! અજીવદ્રવ્યો કેટલાં પ્રકારનાં કહ્યાં છે ? બે પ્રકારનાં. રૂપી Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ભગવાઈ- ૨૫-૨/૮૬૬ અજીવદ્રવ્યો અને અરૂપી અજીવદ્રવ્યો, પ્રજ્ઞાપના સૂત્રના પાંચમા પદમાં અજીવપર્યવો સંબધે કહ્યું છે તેમ અહિં અજીવ દ્રવ્યસંબંધે. [૮૬૭] હે ભગવન્! શું જીવદ્રવ્યો સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંત છે ? હે ગૌતમ! જીવોઅનંત છે. હે ગૌતમ ! નૈરયિક અસંખ્ય છે, યાવતુ-વાયુકાયિક અસંખ્ય છે, વનસ્પતિકાયિકો અનંત છે, બેઈદ્રિયો અને એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો અસંખ્યાતા છે, તથા સિદ્ધો અનંત છે. અજીવદ્રવ્યો જીવદ્રવ્યોના પરિભોગમાં તુરત આવે કે જીવદ્રવ્યો અજીવદ્રવ્યોના પરિભોગમાં તુરત આવે ? હે ગૌતમ ! અજીવદ્રવ્યો જીવદ્રવ્યોના પરિ ભોગમાં તુરત આવે છે ગૌતમ! જીવદ્રવ્યો અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરી તેને પાંચ શરીરરૂપે,પાંચ ઈન્દ્રિયપણે, મનોયોગ, વચનયોગ અને કાયયોગ તથા શ્વાસો ચ્છવાસપણે પરિણમાવે, તે કારણથી અવદ્રવ્યો જીવદ્રવ્યોના પરિભોગમાં યાવતુતુરત આવે છે, અજીવદ્રવ્યો નૈરયિકોના પરિભાગોમાં તુરત આવે કે નૈરયિકો અજીવ દ્રવ્યોના પરિભોગમાં તુરત આવે ? હે ગૌતમ ! અજીવદ્રવ્યો નૈરયિકોના પરિભોગમાં શીઘ આવે છે, નૈરયિકો અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને વૈક્રિય, તૈજસ, અને કામણશરીરરૂપે, શ્રોત્રેદ્રિય યાવતુ-સ્પર્શેન્દ્રિયરૂપે તથા શ્વાસોચ્છુવાસરૂપે પરિણ માવે છે. એ રીતે વાવ-વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેને જેટલાં શરીર, ઇન્દ્રિય અને યોગ હોય તેટલાં તેને કહેવાં. [૮૬૮] હે ભગવન્અસંખ્ય લોકાકાશમાં અનંત દ્રવ્યો રહી શકે ? હે ગૌતમ ! હા, લોકના એક આકાશપ્રદેશમાં કેટલી દિશાઓથી પુદ્ગલો એકઠાં થાય ? હે ગૌતમ ! વ્યાઘાત ન હોય તો છ એઅને જો પ્રતિબંધ હોય તો કદાચ ત્રણ કદાચ ચાર અને કદાચ પાંચ દિશામાંથી આવી પુગલો એકઠાં થાય છે. હે ભગવનું ! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશાઓ- માંથી આવી પુદ્ગલો છેદાય-છૂટાં થાય ? હે ગૌતમ ! પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે સ્કલ્પરૂપે પુદ્ગલો ઉપચિત થાય અને અપચિત થાય. [૮૬૯] હે ભગવન્! જીવ પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે? હે ગૌતમ ! બંનને. શું તે દ્રવ્યોને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ગ્રહણ કરે ? હે ગૌતમ ! હા કરે. દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યને ગ્રહણ કરે છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાશ્રિત દ્રવ્યને ગ્રહણ કરે છે. એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ આહારોદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ-પ્રતિબંધ સિવાય છ એ દિશાઓમાંથી અને પ્રતિબંધ હોય તો કદાચ ત્રણ, કદાચ ચાર અને કદાચ પાંચ દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે? જીવ જે પુદ્ગલ દ્રવ્યોને વૈક્રિય- શરીરપણે ગ્રહણ કરે તે સ્થિત દ્રવ્યો હોય છે કે અસ્થિત દ્રવ્યો હોય છે? હે ગૌતમ ! પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ કે વૈક્રિયશરીરપણે જે દ્રવ્યોને ગ્રહણ કરે છે તે અવશ્ય છએ દિશા માંથી આવેલા હોય છે. એ પ્રમાણે આહારકશરીર સંબંધે પણ જાણવું. જીવ જે દ્રવ્યોને તૈજસશરીરપણે ગ્રહણ કરે છે, તે દ્રવ્યો સ્થિત હોય તો ગ્રહણ કરે છે, બાકી બધું ઔદા રિક શરીરની પેઠે જાણવું. તથા કાર્મણ શરીર સંબંધે પણ એમ જ સમજવું, એ પ્રમાણે યાવતુ-ભાવથી પણ ગ્રહણ કરે છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! દ્રવ્યથી જે દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શુંએક પ્રદેશવાળાં ગ્રહણ કરે, ઈત્યાદિ પ્રશ્ન. એ પ્રમાણે ભાષાપદમાં કહ્યા પ્રમાણે યાવતુ-ક્રમપૂર્વક ગ્રહણ કરે છે, તે Page #460 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉસો-ર ૪૫૭ કેટલી દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! પ્રતિબંધ સિવાયઔદારિક શરીરની પેઠે જાણવું. હે ભગવન્! જે જીવ જે દ્રવ્યોને શ્રોત્રેદ્રિયપણે ગ્રહણ કરે છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વૈક્રિય શરીરની પેઠે યાવતુ-જિલૈંદ્રિય સુધી જાણવું, અને સ્પર્શેન્દ્રિય સંબંધે ઔદારિક શરીરની પેઠે સમજવું. મનોયોગ સંબંધે કામણ શરીરની પેઠે જાણવું. પણ વિશેષ એકે અવશ્ય છએ દિશામાંથી આવેલાં પુદ્ગલો ગ્રહણ કરે છે. એ પ્રમાણે વચનયોગ સંબંધે પણ જાણવું. કાયયોગ સંબંધે ઔદારિક શરીરની પેઠે સમજવું. હે ભગવન્! જીવ જે દ્રવ્યોને શ્વાસોચ્છવ્વાસપણે ગ્રહણ કરે છે-ઈત્યાદિ પ્રશ્ન. ઔદારિક શરીરની પેઠે જાણવું, કોઈ આચાર્યો જેને જે હોય તેને તે કહેવું'- એ પદોને ચોવીસ દંડકે કહે છે. (-શતક-૨૫ ઉદ્દેસોઃ ૩:- ) [૮૭૦] હે ભગવન્સંસ્થાનો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! છ.પરિમંડલ, વૃત્ત, વ્યસ્ત્ર, ચતુસ્ત્ર, આયત અને અનિત્યસ્થપરિકંડલાદિથી ભિન્ન આકારવાળું.પરિમંડલ સંસ્થાનદ્રવ્યાર્થરૂપે અનંત છે. હે ભગવન્! વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થરૂપે શું સંખ્યાતા છેઇત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-અનિત્યસ્થસંસ્થાન સુધી જાણવું. એ પ્રમાણે પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે પણ સમજવું. હે ગૌતમ ! દ્રવ્યાર્થરૂપે પરિમંડલ સંસ્થાનો સૌથી થોડાં છે, તેથી વૃત્ત સંસ્થાનો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણાં છે. તેથી ચતુરસ્ત્ર સંસ્થાનો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતણાં છે, તેથી ચગ્નસંસ્થાનો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણાં છે, તેથી આયત સંસ્થાનો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણાં છે, અને તેથી અનિત્યસ્થ સંસ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણાં છે. પ્રદેશાર્થરૂપે પરિમંડલ સંસ્થાનો સૌથી થોડાં છે, તેથી વૃત્ત સંસ્થાનો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણાં છે-ઈત્યાદિ જેમ દ્રવ્યાર્થરૂપે કહ્યું છે તેમ પ્રદેશાર્થરૂપે કહેવું. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે-પરિમંડલ સંસ્થાનો સૌથી થોડાં છેઈત્યાદિ દ્રવ્યાર્થ સંબન્ધી પૂર્વોક્ત ગમક-પાઠ કહેવો, દ્રવ્યાર્થરૂપે અનિત્થસ્થ સંસ્થાનો કરતાં પરિમંડલ સંસ્થાનો પ્રદેશાર્થરૂપે અંસખ્યાતગુણ છે, તેથી વૃત્તસંસ્થાનો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણાં છે-ઇત્યાદિ પૂર્વોક્ત પ્રદેશાર્થપણાનો પાઠકહેવો. [૮૭૧] હે ભગવન્! કેટલા સંસ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! પાંચ સંસ્થાનકહ્યાં છે, તે આ પ્રમાણે- પરિમંડલ, યાવતુ-આયત પરિમંડલ સંસ્થાનો અનંત છે. હે ભગવન્! વૃત્ત સંસ્થાન શું સંખ્યામાં છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે સમજવું. એ પ્રમાણે યાવતુઆયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં પરિમંડલ સંસ્થાનો અનંત છે. હે ભગવન્! વૃત્ત સંસ્થાનો શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે. યાવતુ-આયત સંસ્થાન સુધી સમજવું. હે ભગવન્! શર્કરામભા પૃથિવીમાં પરિ મંડલ સંસ્થાનો શું સંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતું -આયત સંસ્થાન સુધી સમજવું. યાવતુ-અધ સપ્તમ પૃથિવી સુધી એ પ્રમાણે જાણવું. હે ભગવન્! સૌધર્મ કલ્પમાં પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાતા છે. ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એમ યાવતુ-અશ્રુતકલ્પ સુધી જાણવું. હે ભગવન્! રૈવેયક વિમાનોમાં શું પરિમંડલ સંસ્થાનો સંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એમ યાવતુ અનુત્તર વિમાનો તથા ઈષભારાને વિષે પણ સમજવું. જ્યાં એક Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ભગવાઈ - ૨૫-૩૮૭૧ યુવાકાર પરિમંડલસંસ્થાનસમુદાય છે ત્યાં વાકાર પરિમંડલસમુદાય સિવાય બીજાં પરિમંડલ સંસ્થાનો અનંતછે. હે ભગવન્!ત્યાં વૃત્ત સંસ્થાનો શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંત છે ? પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-આયત સંસ્થાન સુધી સમજવું. હે ભગવન્! જ્યાં એક વૃત્ત સંસ્થાન છે ત્યાં પરિમંડલ સંસ્થાનો કેટલાં છે? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું, ત્યાં વૃત્ત સંસ્થાનો પણ એજ પ્રમાણે અનન્ત સમજવાં. એ પ્રમાણે યાવતુ-આયત. સંસ્થાન સુધી જાણવું.આ રત્નપ્રભા પૃથિવીમાં જ્યાં વાકારનિષ્પાદક એક પરિમંડલ સંસ્થાન સમુદાય છે ત્યાં બીજ પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સંખ્યાતા નથી, પણ અનંત છે. હે ભગવન્! વૃત્ત સંસ્થાનો શું સંખ્યાતા છે-ઈત્યા દિ પ્રશ્ન. એ પ્રમાણે (અનંત) છે. એમ યાવતુ-આયત સુધી જાણવું. હે ભગવન્! આ રત્ન પ્રભા પૃથિવીમાં જ્યાં એક વૃત્તસંસ્થાનસમુદાય હોય છે ત્યાં પરિમંડલ સંસ્થાનોઅનંત છે. વૃત્ત સંસ્થાનો પણ એજ પ્રમાણે જાણવા. એમ આયત સંસ્થાન સુધી સમજવું. વાવતુ-અધઃસપ્તમ પૃથિવી, કલ્પો અને ઈષત્નાભારા પૃથિવીને વિષે પણ સમજવું. [૮૭૨] હે ભગવન્! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળું છે અને કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ-રહેલું છે ? હે ગૌતમ ! વૃત્ત સંસ્થાન બે પ્રકારનું કહ્યું છે, ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત. તેમાં જે પ્રતરવૃત્ત છે, તે બે પ્રકારનું ઓજપ્રદેશવાળું અને પાંચ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશવાળું પ્રતરવૃત્ત છે તે જઘન્ય બાર પ્રદેશવાળું અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘનવૃત્ત છે તે બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ઓજ પ્રદેશિક અને યુગ્મપ્રદેશિક તેમાં જે ઓજપ્રદેશિક ઘનવૃત્ત છે તે જઘન્ય સાત પ્રદેશવાળું અને સાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ઘનવૃત્ત છે તે જઘન્ય બત્રીશ પ્રદેશ વાળું અને બત્રીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. હે ગૌતમ ! વ્યસ્ત્ર સંસ્થાન બે પ્રકારનું કહ્યું છે. ઘન ત્રસ્ત્ર અને પ્રતરત્ર્યસ્ત્ર . તેમાં જે પ્રતર વ્યસ્ત્ર છે તે બે પ્રકારનું ઓજપ્રદેશિક અને યુગ્મપ્રદેશિક. તેમાં જે ઓજપ્રદેશિક પ્રતર વ્યસ્ત્ર છે તે જઘન્ય ત્રણ પ્રદેશવાળું અને ત્રણ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશિક પ્રતર ત્રસ્ત્ર છે તે જઘન્ય છ પ્રદેશવાળું અને છ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકા શ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘન વ્યસ્ત્ર છે તે બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ઓજ પ્રદેશિક અને યુગ્મપ્રદેશિક, તેમાં જે ઓજપ્રદેશિક ઘન ત્રસ્ત્ર છે તે જઘન્ય પાંત્રીશ પ્રદેશવાળું અને પાંત્રીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અંસખ્ય પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ઘન વ્યસ્ત્ર છે તે જઘન્ય ચાર પ્રદેશવાળું અને ચાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે. હે ભગવન્! ચતુરઢ સંસ્થાન કેટલા પ્રદેશવાળું છે અને કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ હોય છે ? હે ગૌતમ ! ચતુરઅસંસ્થાન બે પ્રકારનું છે, તેના વૃત્ત સંસ્થાનની પેઠે Page #462 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદ્દેસો-૩ ૪૫૯ ઘન ચતુરસ્ર અને પ્રતર ચતુસ્ર ભેદ કહેવા. યાવત્-તેમાં જે ઓજ પ્રદેશિક પ્રતર ચતુ રસ છે તે જઘન્ય નવ પ્રદેશવાળું અને નવ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. અને જે યુગ્મ પ્રદેશિક પ્રતર ચતુરસ્ર છે તે જઘન્ય ચાર પ્રદેશવાળું અને ચાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અંસખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘન ચતુરસ છે તે બે પ્રકારનું તેમાં જે ઓજપ્રદેશિક ઘન ચતુરસ્રછે તે જઘન્ય સત્તાવીશ પ્રદેશવાળું અને સત્તાવીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશ વાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. અને જે યુગ્મ પ્રદેશિક ઘન ચતુરસ્ર છે તે જઘન્ય આઠ પ્રદેશવાળું અને આઠ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. હે ગૌતમ ! આયત સંસ્થાન ત્રણ પ્રકા૨નું છે, તેમાં જે શ્રેણિ આયત છે તે બે પ્રકારનું છે, તે આ પ્રમાણેઓજપ્રદેશિક અને યુગ્મપ્રદેશિક. તેમાં જે ઓજપ્રદેશિક શ્રેણિ આયત છે તે જઘન્ય ત્રણ પ્રદેશવાળું અને ત્રણ આકાશપ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. જે યુગ્મપ્રદેશિક શ્રેણિ આયત છે તે જઘન્ય બે પ્રદેશવાળું અને બે આકાશપ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અંસખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે પ્રતરાયત છે તે બે પ્રકારનું જે ઓજ પ્રદેશિક પ્રતરાય છે તે જઘન્ય પંદર પ્રદેશવાળું અને પંદર આકાશપ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક પ્રતરાયત તે જઘન્ય છ પ્રદેશવાળું અને છ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘનાયત છે તે બે પ્રકારનું કહ્યુ છે, તે આ પ્રમાણે-ઓજપ્રદેશિક અને યુગ્મપ્રદેશિક. તેમાં જે ઓજપ્રદેશિક ઘનાયત છે તે જઘન્ય પિસ્તાળીશ પ્રદેશવાળું અને પિસ્તાળીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ઘનાયત છે તે જઘન્ય બાર પ્રદેશવાળું અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. [૮૭૩] હે ભગવન્ ! પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશવાળું, અને કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ હોય ? હે ગૌતમ ! પરિમંડલ સંસ્થાન બે પ્રકારનું ઘન પરિમંડલ અને પ્રતર પરિમંડલ, તેમાં જે પ્રતર પરિમંડલ છે તે જઘન્ય વીશ પ્રદેશવાળું અને વીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘન રિમંડલ છે તે જઘન્ય ચાળીશ પ્રદેશવાળું અને ચાળીસ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે. પરિમંડલ સંસ્થાન તે કૃતયુગ્મ નથી, જ્યોજ નથી, દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજરૂપ છે. એ ભગવન્ ! વૃત્તસંસ્થાન દ્રવ્યાર્થપણે શું કૃતયુગ્મ છે-ઇત્યાદિ પ્રશ્ન. ઉત્તર પૂર્વ પ્રમાણે જાણવો. એ પ્રમાણે યાવત્-આયત સંસ્થાન સુધી સમજવું. પરિમંડલ સંસ્થાનો સામાન્યતઃ સર્વસમુદિતરૂપે કદાચ કૃતયુગ્મ, કદાચ જ્યોજ, કદાચ દ્વાપરયુગ્મ, અને કદાચ કલ્યો- જરૂપ હોય છે. તથા પ્રત્યેકની અપેક્ષાએ કૃતયુગ્મ રૂપ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ભગવઈ-૨૫/- ૩/૮૭૩ નથી, વ્યોજ નથી, દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજરૂપ છે. એ પ્રમાણે યાવતુ-આયત સંસ્થાન સુધી જાણવું. પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થપણે કદાચ કૃતયુગ્મ હોય, કદાચ સ્ત્રોજ, કદાચ દ્વાપર યુગ્મ ને કદાચ કલ્યોજરૂપ હોય છે. એ પ્રમાણે યાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. પરિમંડલ સંસ્થાનો પ્રદેશાર્થપણે સામાન્યરૂપે કદાચ કૃતયુગ્મ હોય, યાવતુ-કદાચ કલ્યો જરૂપ પણ હોય.એક એકની અપેક્ષાએ કૃતયુગ્મ યાવતુ કલ્યોજરૂપ પણ હોય. એ પ્રમાણે યાવતુ-આયત સંસ્થાનો સુધી જાણવું. પરિમંડલ સંસ્થાન કતયુગ્મપ્રદેશાવગાઢ છે, પણ સોજ યાવતુ તેમ કલ્યોજપ્રદેશાવગાઢ પણ નથી. વૃત્ત સંસ્થાન તે કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ હોય, યાવતુ કલ્યોજપ્રદેશાવગાઢ હોય, પણ દ્વાપરયુગ્મપ્રદેશાવગાઢ ન હોય.ત્રસ્ત્ર તે કદાચ કૃતયુગ્મપ્રદેશાવગાઢ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય, પણ કલ્યો પ્રદેશાવગાઢ ન હોય. ચતરસ્ત્ર સંસ્થાન વૃત્તસંસ્થાનની પેઠે જાણવું. આયત સંસ્થાન તે કદાચ કતયુગ્મ પ્રદેશાવગાઢ હોય અને યાવતુ-કદાચ કલ્યોજપ્રદેશાવગાઢ પણ હોય. હે ભગવનું ! પરિમંડલ સંસ્થાનો શું કૃતયુગ્મપ્રદેશાવગાઢ હોય, aોજપ્રદેશા- વગાઢ હોય-ઇત્યાદિ પ્રશ્ન: હે ગૌતમ ! તે સામાન્યતઃ બધાં મળીને તથા વિધાનદેશ-એક એકની અપેક્ષાએ કૃતયુગ્મપ્રદેશાવગાઢ છે, હે ભગવન્! વૃત્ત સંસ્થાનો શું કૃતયુગ્મપ્રદેશાવગાઢ છેઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે સામાન્યતઃ બધાં મળીને કૃત-યુગ્મપ્રદેશાવગાઢ છે, વિધાન દેશ વડે કતયુગ્મપ્રદેશાવગાઢ પણ છે, યોજપ્રદેશાવગાઢ પણ છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, પણ કલ્યોજપ્રદેશાવગાઢ છે. હે ભગવન્! વ્યસ્ત્રસંસ્થાનો શું કૃતયુગ્મપ્રદેશાવગાઢ છે-ઇત્યાદિ પ્રશ્ન હે ગૌતમ! સામાન્ય વિવક્ષાએ કતયુગ્મપ્રદેશાવગાઢ છે, પણ ત્રોજ, દ્વાપર કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિશેષની અપેક્ષાએ કૃતયુગ્મપ્રદેશવાગઢ પણ છે, ત્રોજપ્રદેશાવગાઢ પણ છે, પણ દ્વાપરયુગ્મપ્રદેશાવગાઢ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ચતુરસ્ત્ર-સંસ્થાનો વૃત્ત સંસ્થાનની પેઠે જાણવાં. આયત સંસ્થાનો તે ઓધાદેશવડે મૃતયુગ્મપ્રદેશાવગાઢ છે, વિધાનાદેશવડે કતયુગ્મપ્રદેશાવગાઢ પણ છે અને યાવતુ-કલ્યોપ્રદેશાવગાઢ પણ છે. પરિમંડલ સંસ્થાન કદાચ કૃતયુગ્મસમયની યાવતુ-કદાચ કલ્યોજસમયની સ્થિતિવાળું પણ છે. એ પ્રમાણે યાવતુ-આયત સંસ્થાન સુધી જાણવું.પરિમંડલ સંસ્થાનો ઓધાદેશ વડે કદાચ કૃતયુગ્મસમયની સ્થિતિવાળાં છે, યાવતુ-કદાચ કલ્યોજસમયની સ્થિતિ વાળાં પણ છે. વિધાનાદેશવડે કૃતયુગ્મ સમયની સ્થિતિવાળાં પણ છે, યાવતુ-કલ્યો સમયની સ્થિતિવાળાં પણ છે. એ પ્રમાણે યાવતુ-આયત સંસ્થાને સુધી સમજવું. પરિ મંડલ સંસ્થાનના કાળાવર્ણના પર્યાયો કદાચ કૃતયુગ્મરૂપ હોય-ઇત્યાદિ પૂર્વોક્ત પાઠવડે જેમ સ્થિતિ સંબન્ધ કહ્યું છે તેમ કહેવું. એમ લીલા વગેરે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ સંબધે યાવતુ-રુક્ષ સ્પર્શપર્યવો સુધી કહેવું. [૮૭૪] હે ભગવન્! (આકાશપ્રદેશની) શ્રેણિઓ દ્રવ્યરૂપે શું સંખ્યાતી છે, અસંખ્યાતી છે, કે અનંત છે? હે ગૌતમ ! તે અનંત છે. પૂર્વ અને પશ્ચિમ લાંબી શ્રેણિઓ દ્રવ્યરૂપે અનંત જાણવીઃ એજ પ્રમાણે દક્ષિણ અને ઉત્તર લાંબી તથા ઊધવ અને અધો લાંબી શ્રેણિઓ સંબંધે પણ જાણવું. લોકાકાશની શ્રેણિઓ દ્રવ્યરૂપે અસંખ્યાતી છે. પૂર્વ Page #464 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉસો-૩ ૪૬૧ અને પશ્ચિમ લાંબી લોકાકાશની શ્રેણિઓ અસંખ્યાતી જાણવી. દક્ષિણ અને ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ અને અધો લાંબી લોકાકાશની શ્રેણિઓ સંબંધે પણ એ પ્રમાણે જાણવું. અલોકાકાશની શ્રેણિઓએ દ્રવ્યરૂપે અનંત છે. એ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ લાંબી, દક્ષિણ અને ઉત્તરમાં લાંબી તથા ઉંચે અને નીચે લાંબી અલોકાકાશની શ્રેણિઓ સંબધે પણ જાણવું. હે ભગવન! આકાશની શ્રેણિઓ પ્રદેશરૂપે શું સંખ્યાતી છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેમ દ્રવ્યરૂપે કહ્યું છે તેમ પ્રદેશરૂપે પણ કહેવું. એ પ્રમાણે યાવતુ-ઊર્ધ્વ અને અધો લાંબી બધી શ્રેણિઓ અનંતજાણવીલોકાકાશની શ્રેણિઓ પ્રદેશરૂપે કોઈ સંખ્યાત પ્રદેશરૂપ છે, કોઈ અસંખ્યાત પ્રદેશરૂપ છે, એ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર લાંબી શ્રેણિઓ જાણવી. તથા ઊર્ધ્વ અને અધો લાંબી લોકાકાશની શ્રેણિઓ અસંખ્યાત પ્રદેશાત્મક છે. અલોકાકાશની શ્રેણિઓ કોઈક સંખ્યાત પ્રદેશરૂપ હોય, કોઈ અસંખ્યાત પ્રદેશરૂપ હોય અને કોઈ અનંતપ્રદેશાત્મક પણ હોય. પૂર્વ અને પશ્ચિમ લાંબી અલોકકશની શ્રેણિઓ અનંત પ્રદેશની હોય છે. એ પ્રમાણે દક્ષિણ અને ઉત્તર લાંબી શ્રેણિઓ સંબંધે પણ જાણવું. ઉંચે અને નીચે લાંબી અલોકાકાશની શ્રેણિઓ કદાચ તે સંખ્યાત પ્રદેશની હોય,કદાચઅસંખ્યાતપ્રદેશની હોય,અનેકદાચ અનંત પ્રદેશની હોય. [૮૭પ હે ભગવન્! શ્રેણિઓ શું સાદિ-સપર્યવસિત છે, સાદિ અને અન્તરહિત છે, અનાદિ અને સાન્ત છે કે અનાદિ અને અનન્ત છે? હે ગૌતમ! અનાદિ અને અનન્ત છે. એ પ્રમાણે યાવતુ-ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણિઓ સંબંધે સમજવું. લોકાકાશની શ્રેણિઓ તે સાદિ અને સાન્ત છે, એ પ્રમાણે યાવતુ-ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણિઓ સંબંધે પણ જાણવું. અલોકાકાશની શ્રેણિઓ કોઈક સાદિ અને સાત્ત હોય, કોઈક સાદિ અને અનન્ત હોય, કોઈક અનાદિ અને સાત્ત હોય, તથા કોઈક અનાદિ અને અનન્ત હોય. એ પ્રમાણે પુર્વ પશ્ચિમ લાંબી અને દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણિઓ સંબંધે જાણવું. પરન્તુ તે સાદિ અને સાંત નથી, પણ કોઈક સાદિ અને અનંત છે- તથા સા-માન્ય શ્રેણિઓની પેઠે ઊર્ધ્વ-અધો લાંબી શ્રેણિઓ સંબંધે પણ પૂર્વ પ્રમાણે ચાર ભાંગા કરવા.આકાશની શ્રેણિઓ દ્રવ્યાર્થપણે- કૃતયુગ્મરૂપ છે. પણ ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજરૂપ નથી. એ પ્રમાણે યાવતુ-ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણિઓ સંબધે પણ જાણવું. તથા લોકાકાશની અને અલોકાકાશની શ્રેણિઓ પણ એ પ્રમાણે કૃતયુગ્મરૂપ જાણવી. શ્રેણિઓ પ્રદેશાર્થપણે- પૂર્વે કહ્યા પ્રમાણે જાણવી. એ પ્રમાણે યાવતુ-ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણિઓ જાણવી. લોકાકાશની શ્રેણિઓ પ્રદેશરૂપે તે કદાચ કૃતયુગ્મ છે, વ્યોજ નથી,કદાચ દ્વારયુગ્મ છે,પણ કલ્યોજરૂપ નથી. એ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ -ઉત્તર લાંબી શ્રેણિઓ સંબંધે જાણવું. ઊર્ધ્વ અને અધો લાંબી લોકાકાશની શ્રેણિઓ તે. કતયુગ્મ રૂપ છે, અલોકાકાશની શ્રેણિઓ પ્રદેશરૂપે કોઈ કતયુગ્મ રૂપ હોય, યાવતુ-કોઈ કલ્યોજ રૂપ પણ હોય. એમ પૂર્વ અને પશ્ચિમ લાંબી તથા દક્ષિણ અને ઉત્તર લાંબી શ્રેણિ ઓ સંબધે જાણવું. ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણિઓ સંબધે પણ એમ જ સમજવું, પરન્તુ તે કલ્યોજરૂપ નથી. [૮૭૬] હે ભગવન્! કેટલી શ્રેણિઓ કહી છે? હે ગૌતમ! સાત શ્રેણિઓ કહી છે. તે આ પ્રમાણે 2જ્વાયત-એકતઃ વક્ર- ઉભયતઃ વક્રા-બે તરફ વાંકી,-એક તરફ લોકનાડી Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ભગવઈ- ૨૫- ૩૮૭૬ સિવાયનાઆકાશવાળી.-બેતરફ લોકનાડી સિવાયના આકાશવાળી-મંડલાકાર ગતિ વાળી, તથા અધમંડલકાર ગતિવાળી પરમાણુ પુદ્ગલની ગતિ અનુશ્રેણિ થાય છે, પણ વિશ્રેણિ થતી નથી. હે ભગવન્! દ્વિપ્રદેશિક સ્કન્ધની ગતિ શ્રેણિને અનુસારે થાય છે કે શ્રેણિ વિના થાય છે? પૂર્વે કહ્યા પ્રમાણ જાણવું. એમ યાવતુ-અનંત પ્રદેશિક સ્કંધ સંબંધે પણ સમજવું. હે ભગવન્! નૈરયિકોની ગતિ શ્રેણિને ગતિ શ્રેણિને અનુસારે થાય છે કે શ્રેણિ સિવાય થાય છે? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એમ યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. [૮૭૭] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં કેટલા લાખ નરકાવાસો કહ્યા છે? ત્રીસ લાખ -ઈત્યાદિ યાવતુ-અનુત્તર વિમાન સુધી કહેવું. [૮૭૮] હે ભગવન્! ગણિપિટક- કેટલા પ્રકારનું કહ્યું છે ? હે ગૌતમ ! બાર અંગવાળું.- આચારાંગ યાવતુવૃષ્ટિવાદ. હે ભગવન્! આચારાંગ એ શું છે ? હે ગૌતમ! આચારાંગમાં શ્રમણ નિગ્રંથોનો આચાર, ગોચર-ભિક્ષાવિધિ-ઇત્યાદિ ચારિત્ર ધર્મની પ્રરૂપણા કરાય છે. નંદી સૂત્રાનું સાર જાણવું [૮૭૯] “પ્રથમ સૂત્રાર્થમાત્ર કહેવો, બીજો નિયુક્તિમિશ્ર અર્થ કહેવો, અને ત્રીજું સર્વ અર્થનું કથન કરવું. આ અનુયોગ સંબંધે વિધિ છે. [૮૮૦] હે ભગવન્! એ નૈરયિકો, વાવ-દેવો અને સિદ્ધો-એ પાંચ ગતિના સમુદાયમાં કયા જીવો કોનાથી યાવતુ-વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના બહુવક્તવ્યતા પદમાં કહ્યા પ્રમાણે અલ્પબહત્વ જાણવું. તથા આઠ ગતિના સમુદાયનું પણ અલ્પબદુત્વ જાણવું. હે ભગવનુ સેન્દ્રિય, એકેન્દ્રિય યાવતુ-અનિન્દ્રિય જીવોમાં કયા જીવો કોનાથી યાવતુ વિશેષાધિક છે ? એ સંબધે પણ પ્રજ્ઞાપનનાના બહુવક્તવ્યતા પદમાં કહેલ સામાન્ય પદ કહેવું. સકાયિકોનું પણ તેજ પ્રમાણે સામાન્ય અલ્પબદુત્વ કહેવું. હે ભગવન્! એ જીવ અને પુદ્ગલ યાવતુ-સર્વ પર્યાયોમાં કયા કોનાથી યાવતુ-વિશેષાધિક છે-ઇત્યાદિ- યાવતું બહુવક્તવ્યતામાં કહ્યા પ્રમાણે અલ્પબદુત્વ કહેવું. હે ભગવન્! એ આયુષ કર્મના બંધક અને અબંધક ઇત્યાદિ જીવોમાં બહુવક્તવ્યતામાં કહ્યા પ્રમાણે જાણવું. (શતક-૨૫ ઉદેસી-૪) [૮૮૧] હે ભગવન્! કેટલાં યુગ્મો-રાશિઓ કહ્યાં છે? હે ગૌતમ! ચાર -કૃતયુગ્મ અને યાવતુ-કલ્યો. અઢારમા શતકના ચોથા ઉદ્દેશ-કમાં કહ્યા પ્રમાણે અહિં જાણવું, યાવતુ- નૈરયિકોને વિષે વિષે ચાર યુગ્મો કહ્યાં છે, એ પ્રમાણે યાવતુ-વાયુકાયિક સુધી જાણવું.વનસ્પતિકાયિકોમાં કદાચિત્ કૃતયુગ્મ હોય, કદાચિત્ ત્રીજ હોય, કદાચિતુ દ્વાપરયુગ્મ હોય, અને કદાચિતુ કલ્યોજ હોય. ઉપપાતની અપેક્ષાએ એ પ્રમાણે કહ્યું છે, નરયિકોની પેઠે બેઈદ્રિયો વિષે સમજવું. તથા એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સિદ્ધો વનસ્પતિકાયિકોની પેઠે જાણવા. સર્વ દ્રવ્યો છ પ્રકારનાં કહ્યાં છે, તે આ પ્રમાણે ધમસ્તિકાય, યાવતુ-અદ્ધા સમય . હે ભગવનું ! ધમસ્તિકાય દ્રવ્યાર્થરૂપે કતયુગ્ય છે કે યાવત-કલ્યોજ છે ? હે ગૌતમ ! કલ્યોજ છે. એ પ્રમાણે અધમસ્તિકાય તથા આકાશાસ્તિકાય સંબંધે પણ જાણવું. જીવાસ્તિકાય દ્રવ્યરૂપે કૃતયુગ્મરૂપ છે, પણ ત્રોજ, દ્વાપર કે કલ્યોજરૂપ નથી. Page #466 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉસો-૪ ૪૩ પગલાસ્તિકાય કદાચ કૃતયુગ્મ હોય અને યાવતુ-કદાચ કલ્યોજ, રૂપ પણ હોય. જીવાસ્તિ- કાયની પેઠે અદ્ધાસમય પણજાણવો. ધમસ્તિકાય પ્રદેશાર્થરૂપે તે કૃતયુગ્મ છે, એ પ્રમાણે યાવતુ-અદ્ધા સમય સુધી જાણવું. હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમ સ્તિકાય, યાવતુ-અધ્વાસમયોનું દ્રવ્યાર્થરૂપે અલ્પબદુત્વ કેવી રીતે છે ? બહુવક્તવ્ય તામાં કહ્યા પ્રમાણે કહેવું. ધમસ્તિકાય અવગાઢ છે, પણ અનવગાઢ નથી. હે ભગવન ! જો તે અવગાઢ છે તો શું સંખ્યાત પ્રદેશમાં અવગાઢ-આશ્રિત છે, અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે કે અનંત પ્રદેશમાં આશ્રિત છે? હે ગૌતમ ! તે લોકાકાશના અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે.અસંખ્યાત આકાશપ્રદેશમાં તે કૃતયુગ્મ રાશિ વાળા પ્રદેશમાં આશ્રિત છે, પણ સ્ત્રોજ, દ્વાપર કે કલ્યોજ રાશિવાળા પ્રદેશમાં આશ્રિત નથી. એ પ્રમાણે અધમસ્તિકાય, યાવતું અદ્ધાસમય સંબંધે પણ જાણવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી કોઈને આશ્રિત છે કે અનાશ્રિત છે? ગૌતમ ! ધમસ્તિકાયની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ-અધઃસપ્તમ પૃથિવી સુધી જાણવું. તથા સૌધર્મ અને યાવતુઈષ~ામ્ભારા પૃથિવી સંબંધે પણ એમ સમજવું. [૮૮૨] હે ભગવન્! જીવ દ્રવ્યાર્થરૂપે શું કૃતયુગ્મ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તે કૃતયુગ્મ, સ્ત્રોજ કે દ્વાપરયુગ્મ રૂપ નથી, પણ કલ્યોજ રૂપ છે. એ પ્રમાણે નૈરયિક યાવતુસિદ્ધ સુધી જાણવું. ! જીવો સામાન્યતઃ- બધા મળીને કૃતયુગ્મ છે, અને વિશેષ-એક એકની અપેક્ષાએ કલ્યોજરૂપ છે.નૈરયિકો સંબન્ધ દ્રવ્યાર્થરૂપે પ્રશ્ન. હે ગૌતમ ! નૈરયિકો સામાન્યતઃ કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યોજ પણ હોય, અને વિશેષ-વ્યક્તિની અપેક્ષાએ કલ્યોજ રૂપ છે. એ પ્રમાણે વાવ-સિદ્ધો સુધી જાણવું. જીવપ્રદેશની અપેક્ષા એ જીવ કૃતયુગ્મ છે, અને શરીરપ્રદેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ હોય અને યાવતુકદાચ કલ્યોજ પણ હોય. એ પ્રમાણેયાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સિદ્ધ પ્રદેશાર્થપણે કૃતયુગ્મ છે, જીવપ્રદેશોની અપેક્ષાએ જીવો સામાન્ય અને વિશેષરૂપે કૃતયુગ્મ છે, અને શરીરપ્રદેશોની અપેક્ષાએ સામાન્યતઃ કદાચ કૃતયુગ્મ હોય અને યાવતુ-કદાચ કલ્યો પણ હોય. વિશેષની અપેક્ષાએ કુતયુગ્મ પણ હોય અને વાવ-કલ્યોજ પણ હોય. એ પ્રમાણે નરયિકોથી આરંભી યથાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સામાન્ય અને વિશેષને આશ્રયી સિદ્ધ કૃતયુગ્મ છે, પણ સ્ત્રોજ, દ્વાપર કે કલ્યોજ રૂપ નથી. ૮૮૩] હે ભગવન્! શું જીવ આકાશના કૃતયુગ્મ સંખ્યાવાળા પ્રદેશોને આશ્રયી રહેલો છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશોને આશ્રયી રહેલો હોય અને યાવતુ-કદાચ કલ્યોજ પ્રદેશોને આશ્રયી રહેલો હોય છે. એ પ્રમાણે યાવત-સિદ્ધ સુધી જાણવું. જીવો આકાશના તયુગ્મ પ્રદેશોને સામાન્ય રૂપે આશ્રયી રહેલા છે, અને વિશેષરૂપે કૃતયુગ્મ પ્રદેશોને આશ્રયી રહેલા છે, યાવતુ-કલ્યોજ પ્રદેશોને આશ્રયી રહેલા છે.નૈરયિકો સામાન્ય રૂપે કદાચ કૃતયુગ્મ પ્રદેશોને યાવતુ-કદાચ કલ્યોજ પ્રદેશોને આશ્રીય રહેલા હોય. વિશેષરૂપે કતયુગ્મ યાવતુ-કલ્યોજ પ્રદેશાવગાઢ પણ હોય. એકે દ્રિય અને સિદ્ધ સિવાય બાકીના બધા જીવો માટે એજ પ્રમાણે જાણવું. સિદ્ધો અને એકેન્દ્રિયો સામાન્ય જીવોની પેઠે જાણવા. જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે, પણ સ્રોજ, દ્વાપર કે કલ્યોજ સમયની સ્થિતિવાળો નથી. નૈરયિક કદાચ કૃતયુગ્મ સયમની અને કદાચ કલ્યોજ સમયની સ્થિતિવાળો હોય. એ પ્રમાણે યાવતુ-વૈમાનિક સુધી Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ભગવઈ - ૨૫/-/૪/૮૮૩ જાણવું. સિદ્ધને જીવની પેઠે જાણવું. જીવો સામાન્યાદેશ અને વિશેષાદેશની અપેક્ષાએ કતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે, નૈરયિકો સામાન્યાદેશની અપેક્ષાએ કદાચ કત યુગ્મ સમયની યાવતું કદાચ કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ હોય. તથા વિશેષાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની અને યાવતુ-કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ હોય. એ પ્રમાણેયાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સામાન્ય જીવોની પેઠે સિદ્ધોને પણ સમજવું. [૮૮૪] હે ભગવન્! શું જીવના કાળાવણના પયિો કતયુગ્મ રાશિરૂપ પ્રશ્ન. હે ગૌતમ ! જીવપ્રદેશોની અપેક્ષાએ તે કૃતયુગ્મ, વ્યોજ, દ્વાપર કે કલ્યોજ રૂપ નથી; પણ શરીર પ્રદેશોની અપેક્ષાએ તે કદાચ કૃતયુગ્મ રૂપ હોય, યાવતુ-કલ્યોજ રૂપ પણ હોય. એ પ્રમાણે યાવતુ-વૈમાનિક સુધી જાણવું તથા સિદ્ધ સંબધે આ વિષય બાબત કાંઈ ન પૂછવું. હે ભગવન્! શું જીવોના કાળા વર્ણપર્યાયો જીવ પ્રદેશોને આશ્રયી સામાન્યા દેશથી અને વિશેષાદેશથી કૃતયુગ્મ રૂપ નથી, અને વાવ-કલ્યોજ રૂપ પણ નથી. શરીર પ્રદેશોની અપેક્ષાએ સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યોજ રૂપ પણ હોય, વિશેષાદેશથી કૃતયુગ્મ, યાવતુ-કલ્યોજરાશિરૂપ પણ હોય. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. તથા એ પ્રમાણે એક વચન અને બહુચનવડે લીલા વર્ણના પર્યાયોનો યાવતુ-રુક્ષ સ્પર્શ પર્યાયો સુધી જાણવું. જીવના આભિનિબોધિ કજ્ઞાનપયો કદાચ કૃતયુગ્મ રૂપ હોય અને યાવતુ-કદાચ કલ્યોજ રૂપ પણ હોય. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયના જીવોને યાવતુ-વૈમાનિક સુધી જાણવા. જીવો આભિનિ બોદ્ધિક જ્ઞાન પયરિયો વડે તે સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને કદાચ કલ્યોજ રૂપ પણ હોય, તથા વિશેષાદેશથી તયુગ્મ, યાવતુ-કલ્યોજ રૂપ પણ હોય. એ પ્રમાણે એકે ન્દ્રિય સિવાયના જીવોને યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. શ્રુતજ્ઞાનના પર્યાયો અને અવધિ- જ્ઞાનના પર્યાયો સંબધે એમ જ સમજવું. પણ વિશેષ એ કે, વિકસેંદ્રિય જીવોને અવધિ- જ્ઞાન હોતું નથી. એમ મનઃપર્યવજ્ઞાનના પર્યાયો સંબધે પણ જાણવું, પણ વિશેષ એ કે, તે સામાન્ય જીવો અને મનુષ્યોને હોય છે, પણ બાકીના દંડકોમાં હોતું નથી. હે ભગવન્! જીવના કેવલજ્ઞાનના પર્યાયો શું કૃતયુગ્મ રાશિરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે કૃતયુગ્મરૂપ છે, પણ ત્રોજ, દ્વાપર કે કલ્યોજ રૂપ નથી. એ પ્રમાણે મનુષ્ય તથા સિદ્ધ સંબંધે પણ સમજવું. જીવોના કેવલજ્ઞાનના પર્યાયો સામાન્ય અને વિશેષા દેશવડે કતયુગ્મ રૂપ છે, એ પ્રમાણે મનુષ્યો અને સિદ્ધો સંબંધે પણ જાણવું. જીવ મતિ અજ્ઞાનના પર્યાયોવડે જેમ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો સંબધે બે દેડકો કહ્યા છે તેમજ અહિં કહેવા.શ્રુત અજ્ઞાનવિર્ભાગજ્ઞાન,ચક્ષુદર્શન ચક્ષુદર્શન અને અવધિદર્શન ના પયય સંબધે પણ એ જ પ્રમાણે કહેવું. વિશેષ એ કે, શ્રતઅજ્ઞાનાદિમાંથી જેને જે હોયતેતેનેકહેવું.તથાકેવલદર્શનનાપયિોસંબન્ધકેવલજ્ઞાનના પર્યાયોની પેઠે સમજવું. [૮૮૫] હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ! પાંચ શરીર કહ્યાં છે, તે આ પ્રમાણે-દારિક, યાવત્ કામણ. અહિં પ્રજ્ઞાપના સૂત્રનું બધું શરીરપદ કહેવું. [૮૮૬] હે ભગવન્! શું જીવો સકંપ હોય છે કે નિષ્કપ હોય છે? હે ગૌતમ! બંને જીવો બે પ્રકારના –સંસારસમાપન-અસંસારસમાપન્નક-મુક્ત, તેમાં જે અસંસારસ માપન જીવો છે તે બે પ્રકારના અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. તેમાં જે જીવો પરંપર Page #468 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદેસો-૪ ૪૬૫ સિદ્ધ છે તે નિષ્કપ છે, અને જે જીવો અનંતર સિદ્ધ છે તે સકંપ છે. અનન્તર સિદ્ધો સવાશે સકંપ છે. તેમાં જે સંસારને પ્રાપ્ત થયેલા જીવો છે તે બે પ્રકારે-શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને અપ્રાપ્ત. તેમાં જે શૈલેશીને પ્રાપ્ત જીવો છે તે નિષ્કપ છે અને જે શૈલેશીને પ્રાપ્ત થયેલા નથી તે સકંપ છે. તે અંશતઃ સકંપ છે અને સવશે પણ સકંપ છે. તે હેતુથી યાવતુતે નિષ્કપ પણ છે. નૈરયિકો અંશતઃ સકંપ છે અને સવશે પણ સકંપ છે. નૈરયિકો બે પ્રકારના-વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા અને વિગ્રહ ગતિને નહિ પ્રાપ્ત થયેલા. તેમાં જે વિગ્રહ ગતિને પ્રાપ્ત થયેલા છે તે સવશે સકંપ છે. અને જે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા નથી તે અમુક અંશે સકંપ છે. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સધી જાણવું. [૮૮૭ હે ભગવન્! શું પરમાણુપુદ્ગલો સંખ્યાતા છે, સંખ્યાતા છે કે અનંત છે? હે ગૌતમ ! અનંત છે. એ પ્રમાણે વાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધો સુધી જાણવું. આકાશ ના એક પ્રદેશમાં રહેલાં પગલો પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ રીતે યાવતુ-અસંખ્યાત પ્રદેશમાં રહેલાં પુદ્ગલો વિષે પણ સમજવું. હે ભગવન્! એક સમયની સ્થિતિવાળાં પુદ્ગલો શું સંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુઅસંખ્યાતા સમયની સ્થિતિવાળાં પુદ્ગલો સંબંધે પણ જાણવું. હે ભગવન્! એકગુણ કાળાં પુગલો શું સંખ્યાતા હોય-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-અનંતગુણ કાળાં પુદ્ગલો સંબધે પણ સમ- જવું. એમ એજ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સંબંધે સમજવું. દ્વિપ્રદેશિક સ્કંધો કરતાં પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે ઘણાં છે. હે ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કંધો કરતાં દ્વિપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે ઘણા છે. એ પ્રમાણે એ ગમક-પાઠ વડે યાવતુ-દશ પ્રદેશવાળા સ્કંધો કરતાં નવ પ્રદેશ વાળા સ્કંધો દ્રવ્યાર્થપણે ઘણા છે. દશ પ્રદેશવાળા સ્કંધો કરતાં સંખ્યાત પ્રદેશવાળા સ્કંધો દ્રવ્યાર્થરૂપે ઘણા છે. સંખ્યાત પ્રદેશિક સ્કંધો કરતાં અસંખ્યાત પ્રદે- શિક કંધો દ્રવ્યાર્થપણે ઘણા છે. દ્રવ્યાર્થ રૂપે અનંત પ્રદેશિક સ્કંધો કરતાં અસંખ્યાત પ્રદેશિક સ્કંધો ઘણા છે. [૮૮૮]હે ગૌતમ! પ્રદેશાર્થરૂપે પરમાણુપુદ્ગલો કરતાં દ્વિપ્રદેશિક સ્કંધો ઘણા છે. એમ આ પાઠ વડે યાવતુ- અનંત પ્રદેશિક સ્કંધો કરતાં અસંખ્ય પ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે ઘણા છે. હે ગૌતમ! બે પ્રદેશમાં રહેલા કરતાં એક પ્રદેશમાં રહેલા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે વિશેષાધિક છે. એ પ્રમાણે એ પાઠવડે યાવતુ સંખ્યાતા પ્રદેશમાં રહેલા પુગલો કરતાં અસંખ્યાતા પ્રદેશમાં રહેલા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે ઘણાં છે. હે ગૌતમ ! એક પ્રદેશમાં રહેલા પુદ્ગલો કરતા બે પ્રદેશમાં રહેલા યુગલો પ્રદેશાર્થરૂપે વિશેષાધિક છે. એ પ્રમાણે યાવતુ- સંખ્યાતા પ્રદેશમાં રહેલા પુદ્ગલો કરતાં અંસખ્યાત પ્રદેશમાં રહેલા યુગલો પ્રદેશાર્થરૂપે ઘણાં છે. હે ભગવન્એક સમયની સ્થિતિવાળાં અને બે સમયની સ્થિતિવાળાં દ્રવ્યાર્થરૂપે કયાં પુદ્ગલો કોનાથી યાવતુ-વિશેષાધિક છે ? જેમ અવગાહનાની વક્તવ્યતા કહી છે તેમ સ્થિતિની પણ વક્તવ્યતા કહેવી. હે ભગવન્! એક ગુણ કાળાં અને દ્વિગુણ કાળાં પુદ્ગલોમાં દ્રવ્યાર્થ રૂપે કયા પુદ્ગલો કોનાથી વિશેષાધિક છે-ઈત્યાદિ પરમાણપગલાદિની વક્તવ્યતાની પેઠે બધી વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે બધા વર્ણ, ગંધ ને રસ સંબંધે પણ વક્તવ્યતા કહેવી. હે ગૌતમ ! એકગુણ કર્કશ પુદ્ગલો કરતાં દ્વિગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે વિશેષાધિક [30] Page #469 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૨૫/-૨૪[૮૮૮ FEE છે. એ પ્રમાણે યાવતુ-અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો કરતાં અનંતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થપણે ઘણાં છે. એ પ્રમાણે પ્રદેશાર્થપણે પણ સર્વત્ર પ્રશ્ન ક૨વો. જેમ કર્કશ સ્પર્શ સંબંધે કહ્યું છે તેમ બધાં સ્પર્શ સંબંન્ધે વર્ણની પેઠે કહેવું. હે ગૌતમ ! દ્રવ્યાર્થરૂપે સૌથી થોડા અનંતપ્રદેશિક સ્કંધો છે. તેથી પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે અનંતગુણ છે, તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે સંખ્યાત ગુણ છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણ છે. પ્રદેશાર્થરૂપે-અનંત પ્રદેશવાળા સ્કંધો પ્રદેશાર્થરૂપે સૌથી થોડા છે, તેથી પરમાણુપુદ્ગલો અપ્રદેશાર્થરૂપે અનંતગુણ છે,તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણછે,તેથી અસંખ્યાત પ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થરૂપે અસંખ્યાત- ગુણ છે, દ્રવ્યાર્થરૂપે-અનંતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે સૌથી થોડા છે, અને તેજ સ્કંધો પ્રદેશાર્થરૂપે અનંતગુણ છે; તેથી પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થરૂપે અનંતગુણ છે, તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણ છે, અને તેથી તેજ સ્કંધો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી અસંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાત ગુણ છે, અને તેથી તે જ સ્કંધો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે. હે ગૌતમ ! એક પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે સૌથી થોડાં છે, તેથી સંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી અસંખ્યાત પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણ છે. પ્રદેશાર્થરૂપેએક પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો અપ્રદેશાર્થપણે સૌથી થોડાં છે, તેથી સંખ્યાતા પ્રદેશમાં રહી શકે તેવા પુદ્ગલો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી અસંખ્યાત પ્રદેશમાં રહેલાપુદ્ગલો પ્રદેશાર્થરૂપેઅસંખ્યાતગુણછે.દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે-એજ પ્રમાણે જાણવું હે ભગવન્ ! એક સમયની સ્થિતિવાળા, સંખ્યાત સમયની સ્થિતિવાળા અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા એ પુદ્ગલોમાં કયાં કોનાથી યાવવિશેષાધિક છે ? જેમ અવગાહના સંબંધે અલ્પબહુત્વ કહ્યું છે, તેમ સ્થિતિ સંબન્ધે પણ અલ્પબહુત્વ કહેવું. હે ભગવન્ ! એકગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણ કાળા અને અનંતગુણ કાળા એ પુદ્ગલોમાં વ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપે અને કયા પુદ્ગલો કોનાથી યાવવિશેષાધિક છે ? જેમ પરમાણુપુદ્ગલોનું અલ્પબહુત્વ કહ્યું છે તેમ એઓનું પણ અલ્પબહુત્વ કહેવું. એમ કાળા સિવાયના બાકીના વર્ણ, ગંધ અને ૨સ સંબંધે પણ જાણવું. હે ગૌતમ ! એકગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે સૌથી થોડાં છે, તેથી સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણા છે,તેથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાત- ગુણ છે, તેથી અનંતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થ રૂપે અનંતગુણ છે. પ્રદેશાર્થરૂપે પણ એ જ રીતે જાણવું. પરન્તુ વિશેષ એ કે, સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો પ્રદેશાર્થરૂપે અસંખ્યાત- ગુણા છે. બાકી બધું પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપે-એજ રીતે મૃદુ, ગુરુ અને લઘુ સ્પર્શોનું પણ અલ્બ બહુત્વ કહેવું. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શોનું અલ્પબહુત્વ વર્ણોની પેઠે જાણવું. [૮૮૯] હે ભગવન્ ! શું પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થરૂપે કૃતયુગ્મ છે, જ્યોજ છે, દ્વાપર યુગ્મ છે કે કલ્યોજ છે ? હે ગૌતમ ! પણ કલ્યોજરૂપ છે. એ પ્રમાણે યાવત્-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. શું પરમાણુપુગલો દ્રવ્યાર્થપણે કદાચ સામાન્યા- દેશથી કૃતયુગ્મ હોય, યાવત્-કદાચ કલ્યોજ રૂપ હોય. અને વિશેષાદેશથી કલ્યોજરૂપ હોય છે. એ પ્રમાણે Page #470 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદેસો-૪ ૪૬૭ વાવત્ અનંત પ્રદેશિક સ્કંધો સુધી જાણવું. પરમાણુપુલ પ્રદેશાર્થરૂપે કલ્યોજરૂપ છે. ઢિપ્રદેશિક સ્કંધ દ્વાપરયુગ્મ છે. ત્રિપ્રદેશિક સ્કંધ વ્યોજ છે. ચાર પ્રદેશવાળા સ્કંધ કૃત યુગ્મ છે, પરમાણુમુદ્દગલની પેઠે પાંચ પ્રદેશવાળો સ્કંધ, દ્વિપ્રદેશિક સ્કન્ધની પેઠે ષટ્રપ્રદે શિક સ્કંધ, ત્રિપ્રદેશિક સ્કન્ધની પેઠે સપ્ત પ્રદેશિક સ્કંધ, ચતુઃ- પ્રદેશિકની પેઠે આઠ પ્રદેશવાળો સ્કંધ, પરમાણુપુદ્ગલની પેઠે નવ પ્રદેશિક સ્કંધ અને દ્વિપ્રદેશિક સ્કન્ધની પેઠે દશપ્રદેશિક સ્કંધ જાણવો. ( સંખ્યાતપ્રદેશિક સ્કંધ કદાચ કૃતયુગ્મ હોય અને યાવતુ-કદાચ કલ્યોજરૂપ હોય. એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશિક તથા અનંતપ્રદેશિક સ્કંધ સંબંધે જાણવું. હે ભગવન્! પરમાણુપુદ્ગલો પ્રદેશાર્થપણે સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ છે, અને યાવતુ-કદાચ કલ્યોજ છે. તથા વિશેષાદેશની અપેક્ષાએ પણ કલ્યોજ છે. દ્વિપ્રદેશિક સ્કંધો સામાન્ય દેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ હોય અને કદાચ દ્વાપરયુગ્મ હોય, વશેષની અપેક્ષાએ દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય. ત્રિપ્રદેશિક સ્કંધો સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ, યાવતુંકદાચ કલ્યોજ હોય, વિશેષાદેશથી જ હોય. ચતુષ્પદેશિક સ્કન્ધો સામાન્યાદેશ અને વિશેષાદેશની અપેક્ષાએ કૃતયુગ્મરૂપ છે, પંચપ્રદેશિક સ્કન્ધો પરમાણુપુદ્ગલની. પેઠે જાણવા. છપ્રદેશિક સ્કન્ધોને દ્વિપ્રદેશિક સ્કન્ધોની પેઠે જાણવું. સપ્તપ્રદેશિક સ્કન્ધો ત્રપ્રદેશિક સ્કન્ધોની પેઠે અષ્ટપ્રદેશિક સ્કન્ધો ચતુષ્પદેશિકની પેઠે, નવપ્રદેશિક સ્કન્ધો પરમાણુપુદ્ગલોની જેમ અને દશપ્રદેશિક સ્કન્ધો દ્વિઅદેશિક સ્કન્ધોની પેઠે જાણવા. સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો સામાન્યાદેશથી અને વિશેષાદેશથી પણ કદાચ કૃતયુગ્મરૂપ યાવતુ-કદાચ કલ્યોજરૂપ પણ હોય. એમ અંસખ્યાત પ્રદેશિક અને અનન્તપ્રદેશિક સ્કન્ધો જાણવા. [૮૯૦] પરમાણુપુદ્ગલ કલ્યોજપ્રદેશાવગાઢ હોય. ઢિપ્રદેશિક સકંધ પણ કદાચ દ્વાપરયુગ્મ કે કદાચ કલ્યોજ પ્રદેશાશ્રિત છે. ત્રિપ્રદેશિક સ્કંધ કદાચ ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. ચતુ:પ્રદેશિક સ્કંધ તે કદાચ કતયુગ્મપ્રદેશા શ્રિત હોય છે અને યાવતુ-કદાચ કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. એ પ્રમાણે યાવતુ-અનંત પ્રદેશિક સ્કંધ સુધી જાણવું. [૮૯૧]પરમાણુપુગલો સામાન્યાદેશથી કૃતયુગ્મ પ્રદેશાશ્રિત હોય છે, વિશેષાદેશથી કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. દ્વિઅદેશિક સ્કંધો સામાન્યાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વિશેષાદેશથી દ્વાપરયુગ્મ પ્રદેશાશ્રિત અને કલ્યોજપ્રદેશિત છે. ત્રિપ્રદે શિક સ્કન્ધ સામાન્યાદેશથી કૃતયુગ્મપ્રદેશાશ્રિત છે, વિશેષાદેશથી કૃતયુગ્મપ્રદેશા શ્રિત નથી, પણ સ્ત્રોજ, દ્વાપર કે કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. ચતુઃપ્રદેશિક સ્કંધો સામાં ન્યાદેશથી કૃતયુગ્મપ્રદેશાશ્રિત હોય છે, તથા વિશેષાદેશથી કૃતયુગ્મપ્રદેશાશ્રિત હોય છે,યાવતુ-કલ્યોજપ્રદેશાશ્રિતપણહોય છે. એ પ્રમાણેયાવતુ-અનંતપ્રદેશિકઢંધો જાણવું. શું પરમાણુપર્શલ કદાચ કૃતયુગ્મસમયની સ્થિતિવાળું હોય છે, યાવતુ-કદાચ કલ્યો સમયની સ્થિતિવાળું હોય છે. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. પરમાણુપુદ્ગલો સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યો સમયની સ્થિતિવાળાં હોય. તથા વિશેષાદેશથી કૃતયુગ્મ- સમયની યાવતુ-કલ્યો સમયની સ્થિતિવાળાં પણ હોય. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધો સુધી જાણવું. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ભગવાઈ - ૨પ-૪/૮૯૧ પરમાણુપુદ્ગલના કાળા વર્ણપયયિો કૃતયુગ્મરૂપ છે, વ્યોજ છે-ઈત્યાદિ જેમ સ્થિતિની વક્તવ્યતા કહી તેમ સર્વ વર્ણની વક્તવ્યતા કહેવી. એમ બધા ગંધો અને રસોને વિષે પણ એજ પ્રમાણે જાણવું. અનંતપ્રદેશિક સ્કંધના કર્કશસ્પર્શપયો કદાચ કૃતયુગ્મ છે અનેયાવતુ-કદાચકલ્યોજરૂપ છે. અનંતપ્રદેશવાળાસ્કંધોનાકર્કશસ્પર્શપયયો સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યોજ રૂપ પણ હોય છે. વિશેષાદેશથી - કૃતયુગ્મ પણ છે અને યાવતુ-કલ્પોજરૂપ પણ છે. એ પ્રમાણે મૃદુ-ગુર-અને લઘુ-એ સ્પર્શ કહેવા. અને શીત-ઠંડો, ઉષ્ણ-ઉનો, નિષ્પચિકણો અને રક્ષ-લુખો- એ સ્પશો વણની પેઠે કહેવા પરમાણુપુદ્ગલ સાર્ધ નથી, પણ અનઈ છે. બે પ્રદેશવાળો સ્કંધ સાધે છે, પણ અનધિ નથી. એ રીતે પરમાણુપુદ્ગલની પેઠે ત્રણ પ્રદેશવાળો સ્કંધ, બે પ્રદેશવાળા સ્કંધની પેઠે ચાર પ્રદેશવાળો સ્કંધ, ત્રણ પ્રદેશવાળાની પેઠે પાંચ પ્રદેશવાળો સ્કંધ, બે પ્રદેશવાળાની પેઠે છ પ્રદેશવાળો સ્કંધ, ત્રણ પ્રદેશવાળાની પેઠે સાત પ્રદેશવાળો સ્કંધ, બે પ્રદેશવાળાની પેઠે આઠ પ્રદેશવાળો સ્કંધ, ત્રણ પ્રદેશવાળાની પેઠે નવ પ્રદેશવાળો અંધ અને બે પ્રદેશવાળાની પેઠે દશ પ્રદેશવાળો સ્કંધ સમજવો. હે ભગવનું! સંખ્યાતપ્રદેશવાળો સ્કંધ સાર્ધ છે કે અનઈ છે ? હે ગૌતમ ! તે કદાચ સાધે છે અને કદાચ અનઈ છે. એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા તથા અનંત પ્રદેશવાળા સ્કંધ સંબંધે પણ સમજવું. પરમાણપગલો તે સાર્ધ પણ છે અને અનઈ પણ છે. એ પ્રમાણે વાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધો સુધી સમજવું. શું પરમાણુપુદ્ગલ કદાચ સંકપ છે અને કદાચ નિકંપ પણ છે. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક અંધ સુધી જાણવું.પરમાણુપુગલજઘન્યએકસમયસુધીઅને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી સીકંપ રહે. પરમાણુપુદ્ગલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ સુધી નિષ્કપ રહે. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું.પરમાણુપુદ્ગલો સદા કાળ કંપાયમાન રહે. પરમાણુપુદ્ગલો સદા કાળ નિષ્કપ રહે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશ વાળા સ્કંધો સુધી જાણવું. હે ભગવન્! સકંપ પરમાણુપુગલને કેટલા કાળનું અંતર હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળનું અંતર હોય. હોય. હે ભગવન્! નિષ્ક્રપ પરમાણુપુગલનું કેટલા કાળનું અંતર હોય ?- નિષ્કપ પરમાણુપુગલ કંપીને પાછો કેટલે કાળે નિષ્કપ થાય? હે ગૌતમ! સ્વસ્થાનને આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્ય ભાગનું તથા પરસ્થાનને આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળનું અંતર હોય. કમ્પ બે પ્રદેશવાળા સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અંસખ્યાત કાળનું તથા પરસ્થા નની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અનંત કાળનું અંતર હોય.બે પ્રદેશ વળા નિષ્કપ સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ આવલિ કાના અસંખ્ય ભાગનું તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અનંત કાળનું અંતર હોય. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. કંપ પરમાણુપુદ્ગલોનું અંતર નથી. નિષ્ક્રપ પરમાણુપુગલોનું અંતર નથી. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધો સુધી જાણવું. સકંપ પરમાણુપુદ્ગલો સૌથી થોડાં છે, અને નિષ્ક્રપ પરમાણુ- પુદ્ગલો અસંખ્યાતગુણાં છે. એ પ્રમાણે યાવતુ-અસંખ્યાત Page #472 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદેસી-૪ ૪૬૯ પ્રદેશવાળાં સ્કંધો સુધી જાણવું. હે ભગવન્! એ પૂર્વોક્ત સકંપ અને નિષ્કપ અનંત પ્રદેશવાળા સ્કંધોમાં કયા સ્કન્ધો કોનાથી યાવતુ-વિશેષાધિક છે ? હે ગૌતમ ! અનંત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો સૌથી થોડા છે, અને તેથી અનંત પ્રદેશવાળા સકંપ સ્કંધો અનંતગુણા છે. અનંત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે સૌથી થોડા છે. તેથી અનંત પ્રદેશ વાળા સકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. તેથી સકંપ પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થપણે અનંતગુણાં છે. તેથી સંખ્યાત પ્રદેશવાળા સકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે. તેથી અસંખ્યાત પ્રદેશવાળા સકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે. તેથી નિષ્કપ પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે. તેથી સંખ્યાત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણાં છે. તેથી અસંખ્યાત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો વ્યાથી પણે અસંખ્યાતગુણાં છે. પ્રદેશાર્થપણે પણ એજ રીતે આઠ વિકલ્પો જાણવા. વિશેષ એ કે, પરમાણુપુદ્ગલો (પ્રદેશાર્થને બદલે) અપ્રદેશાર્થપણે કહેવાં. સંખ્યાત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. બાકી બધું તેજ પ્રમાણે સમજવું. દ્રવ્યાર્થ -પ્રદેશાર્થપણે- અનંતપ્રદેશવાળા નિષ્કપ સ્કંધો પૂર્વવતુ જાણવા છે. હે ભગવન્! શું પરમાણુપુદ્ગલ અમુક અંશે કંપે છે, સર્વ અંશે કંપે છે, કે નિષ્કપ છે ? હે ગૌતમ ! તે અમુક અંશે કંપતો નથી, પણ કદાચ સર્વ અંશે કંપે છે અને કદાચ નિષ્કપ રહે છે. શું ઢિપ્રદેશિક સ્કંધ કદાચ અમુક અંશે કંપે છે, કદાચ સર્વ અંશે કંપે છે અને કદાચ નિકંપ પણ રહે છે. એ પ્રમાણે યાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવું. પરમાણુપુગલો સર્વ અંશે કંપે છે અને નિષ્કપ પણ રહે છે. ઢિપ્રદેશિક આંધો અમુક અંશે કંપે છે, સર્વ અંશે પણ કંપે છે અને નિષ્કપ પણ રહે છે. એ પ્રમાણે યાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવું. પરમાણુપુદ્ગલજઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અંસખ્યાતમાં ભાગ સુધી સકંપ હોય.જધન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી નિષ્કપ રહે. - હે ભગવન્! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા કાળ સુધી દેશથી અમુક અંશે કંપે ? હે ગૌતમ ! તે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી દેશથી કંપે. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી સર્વ અંશે કંપે. જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ સુધી નિષ્કપ રહે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. પરમાણુપુદ્ગલો સદા કાળ કંપે. તેઓ બધો કાળ નિષ્કપ રહે. બે પ્રદેશવાળા સ્કંધો બધો કાળ દેશથી કંપે. તેઓ બધો કાળ સર્વ અંશે કંપે. તેઓ બધો કાળ નિષ્કપ રહે. એ પ્રમાણે વાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધો સુધી જાણવું. હે ભગવનું ! સવશે સકંપ પરમાણુપુદ્ગલનું કટલા કાળનું અંતર હોય? હે ગૌતમ ! સ્વસ્થાનને આશ્રયી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય. તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળનું અંતર હોય. નિષ્ક્રપ પરમાણુપુદ્ગલનું સ્વસ્થાનને આશ્રયી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું અંતર હોય. તથા પરસ્થાનને આશ્રયી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય. અંશતઃ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધને દેશથી-અનંત કાળનું અંતર હોય. સર્વ અંશે Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ભગવાઈ - ૨૫૫-૪૮૯૧ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધને દેશથી અમુક અંશે સકંપ દ્વિપ્રદેશિક કંપની પેઠે તેનું અંતર જાણવું. નિષ્કપ દ્વિપ્રદેશિક સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અનંત કાળનું અંતર હોય. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. સવશે સકંપ પરમાણુપુદ્ગલોને અંતર નથી. નિષ્ક્રપ પરમાણુપુદ્ગલોને તેઓનું અંતર નથી. અમુક અંશે સકંપ દ્વિપ્રદેશિક સ્કંધોને અંતર નથી. સવશે સકંપ દ્વિપ્રદેશિક સ્કંધોને અંતર નથી. નિષ્કપ દ્વિપ્રદેશિક સ્કંધોને તેઓને અંતર નથી, એ પ્રમાણે યાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધો સુધી સમજવું. હે ભગવન્! સકંપ અને નિષ્કપ એ પરમાણુપગલોમાં કયા પરમાણુપુદ્ગલો કોનાથી યાવતુ-વિશેષાધિક હોય ? હે ગૌતમ ! સકંપ પરમાણુપુદ્ગલો સૌથી થોડાં છે, અને તેથી નિષ્કપ પરમાણુપુગલો અસંખ્યાતગુણાં છે.સવશ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધો સૌથી થોડા છે, તેથી અંશતઃ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધો અસંખ્યાત ગુણા છે અને તેથી અકંપ ટ્રિપ્રદેશિક સ્કંધો અસંખ્યાત- ગુણા છે. એ પ્રમાણે યાવતુ-અસંખ્યાતપ્રદેશિક સ્કંધો સુધી જાણવું. હે ગૌતમ! સવશિ સકંપ અનંતપ્રદેશિક સ્કંધો સૌથી થોડા છે. તેથી નિષ્કપ અનંત પ્રદેશિક સ્કંધો અનંતગુણા છે, અને તેથી અંશતઃ અનંતપ્રદેશિક સ્કંધો પણ અનંતગુણા છે. હે ગૌતમ! સવર્ડશ સકંપ અનંતપ્રદેશિક સ્કંધો દ્રવ્યોથપણે સૌથી થોડા છે છે. નિષ્કપ અનંતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અંશતઃ સકંપ અનંત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. સવાંશ સકંપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણ છે. સવશે સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. સવશે સકંપ પરમાણપત્રલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. નિષ્કપ પરમાણપદુગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. નિષ્કપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે. નિષ્કપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણે-સવશે સકંપ અનંતપ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે સૌથી થોડા છે. એ પ્રમાણે પ્રદેશાર્થપણે પણ જાણવું. વિશેષ એ કે, પરમાણુપુદ્ગલો અપ્રદેશાર્થપણે કહેવાં. સંખ્યાતપ્રદેશિક નિષ્કપ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે –સવીશે સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સૌથી થોડા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અનંતગુણા છે. અનંતપ્રદેશિક નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અનંતગુણા છે. અંશતઃ સુકંપ અનંત- પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અનંતગુણા છે. સવશે સકંપ અસંખ્યાત પ્રાદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અને તેજ પ્રદેશાર્થ પણે અસંખ્યાતગુણા છે. સવશે સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાત- ગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે. સવશે સકંપ પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ સંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉસો-૪ ૪૭૧ નિષ્ક્રપ પરમાણુપુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. સંખ્યાત પ્રદેશિક નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાત ગુણા છે. અસંખ્યાત પ્રદેશિક નિકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. [૮૯૨] હે ભગવન્! ધમસ્તિકાયના મધ્ય પ્રદેશો કેટલા કહ્યા છે? અધમસ્તિ કાયના મધ્ય પ્રદેશો, આકાશાસ્તિકાયના મધ્ય એજ પ્રમાણે જાણવું. જીવાસ્તિકાયના આઠ મધ્ય પ્રદેશોકહ્યાછે.હભગવન!જીવાસ્તિકાયનાએઆઠમધ્યપ્રદેશો આકાશાતિ કાયના કેટલા પ્રદેશોમાં સમાઈ શકે?હે ગૌતમ! તે જઘન્ય એક, બે, ત્રણ, ચાર, પાંચ, અને છ પ્રદેશમાં સમાય તથા ઉત્કૃષ્ટ આઠ પ્રદેશમાં સમાય, પણ સાત પ્રદેશમાં ન સમાય. (-શતક-૨૫ ઉદ્દેશક-પ-) [૮૯૩] હે ભગવન્! પર્યવો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના જીવપર્યયો અને અજીવપર્યવો. અહિં પ્રજ્ઞાપનાસૂત્રનું પર્યવપદ કહેવું. [૮૯૪] હે ભગવન્! આવલિકા સંખ્યાત સમયરૂપ છે, અસંખ્યાતા સમયરૂપ છે કે અનંત સમયરૂપ છે? હે ગૌતમ! અસંખ્યાત સમયરૂપ છે. હે ભગવન્! આનપ્રાણશ્વાસોચ્છુવાસ એ શું સંખ્યાત સમયરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન.ર્વ પ્રમાણે જાણવું. હે ભગવન! સ્તોક સંખ્યાતા સમયરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. એજ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે લવ, મુહૂર્ત,અહોરાત્ર,પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પ લાંગ, ઉત્પલ, પઢાંગ, પા, નલિનાંગ, નલિન, અચ્છનિપૂરાંગ, અચ્છનિપૂર, અયુતાંગ, અયુત, નતાંગ, નયૂત પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્ર- હેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી ને ઉત્સર્પિણીના સમયો સંબંધે પણ જાણવું. પુદ્ગલપરિવત એ શું સંખ્યાત સમયરૂપ છે, અસંખ્યાત સમયરૂપ છે કે અનંત સમયરૂપ છે ? હે ગૌતમ ! અનંત સમયરૂપ છે. એ પ્રમાણે ભૂતકાળ, ભવિષ્યકાળ તથા સર્વકાળ વિષે પણ જાણવું.આવલિકાઓ સંખ્યાતા સમયરૂપ નથી, પણ કદાચ અસંખ્યાતા સમયરૂપ હોય, અને કદાચ અનંત સમયરૂપ હોય. હે ભગવન્! આનપ્રાણી શું સંખ્યાતા સમયરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે યાવતુઅવસર્પિણીઓ સુધી જાણવું. પુદ્ગલપરિવર્તી સંખ્યાતા સમયરૂપ નથી, અસંખ્યાતા. સમયરૂપ નથી, પણ અનંત સમયરૂપ છે. હે ભગવનું ! આનપ્રાણ એ શું સંખ્યાતી આવલિકીરૂપે છે-ઈત્યાદિ પ્રશ્ન. સંખ્યાતી આવલિકારૂપ છે, એ પ્રમાણે સ્તોક યાવતુશીર્ષપ્રહેલિકા સુધી પણ એમ જાણવું. હે ભગવન્! પલ્યોપમ શું સંખ્યાતી આવલિકારૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તે અસંખ્યાતી આવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ. અવસર્પિણી અને ઉત્સર્પિણી સંબંધે પણ જાણવું. પુદ્ગલપરિવર્ત અનંત આલલિકારૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધા. સુધી જાણવું. હે ભગવન્! આનપ્રાણો શું સંખ્યાતી આવલિકા- રૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે કદાચ સંખ્યાતી આવલિકારૂપ હોય, કદાચ અસંખ્યાતી આવલિકારૂપ પણ હોય અને કદાચ અનંત આવલિકારૂપ પણ હોય. એ પ્રમાણે યાવતુ-શીષપ્રહેલિકા સુધી જાણવું. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ભગવાઈ- ૨૫/-પ૮૯૪ પલ્યોપમો તે સંખ્યાતી આવલિકારૂપ નથી, પણ કદાચ અસંખ્યાતી અને કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે યાવતુ-ઉત્સર્પિણીઓ સુધી જાણવું. હે ભગવન્! પુદ્ગ પરિવર્તે શું સંખ્યાતી આવલિકારૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. અનંત આવલિકારૂપ છે. તો શું સંખ્યાતા આનપ્રાણરૂપ છે કે અસંખ્યાતા આનપ્રાણરૂપ છે.ત્યાદિ પ્રશ્ન. આવલિકા ની જેમ આનપ્રાણ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એ પૂવક્ત ગમ-પાઠવડે યાવતુ-શીર્ષપ્રહેલિકા સુધી સમજવું. હે ભગવન્! સાગરોપમ શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે સંખ્યાતા પલ્યોપમરૂપ છે, એ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણી સંબધે પણ જાણવું. હે ભગવન્! પુદ્ગલપરિવર્ત શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અનંત પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. સાગરોપમનો કદાચ સંખ્યાતા પલ્યોપમરૂપ હોય છે, કદાચ અસંખ્યાતા પલ્યોપમરૂપ હોય છે અને કદાચ અનંત પલ્યોપમરૂપ પણ હોય છે. એ પ્રમાણે યાવતુ-અવસર્પિણી તથા ઉત્સર્પિણી સંબંધે પણ જાણવું. હે ભગવન્! પુદ્ગલપરિવર્તે શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે અનંત પલ્યોપમરૂપ છે. હે ભગવન્! અવસર્પિણી શું સંખ્યાતા સાગરોપમો છેઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પલ્યોપમની જેમ સાગરોપમની પણ વક્તવ્યતા કહેવી. હે ભગવન્! પુદ્ગલપરિવર્ત શું સંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. પુદ્ગલપરિવત હે ગૌતમ ! તે અનંત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ છે. હે ભગવન્! અતીતાદ્ધા-ભૂતકાળ એ શું સંખ્યાતા પુદ્ગલપરિવતો છે-ઇત્યાદિ પ્રશ્ન. તે અનંત પુલપરિવત છે. એ પ્રમાણે અનાગત કાળ અને સદ્ધિા વિશે પણ જાણવું. [૮૯૫] હે ભગવન્! અનાગતાદ્ધા-ભવિષ્યકાળ શું સંખ્યાતા અતીતાદ્ધારૂપ છે, અસંખ્યાતા અતીતાદ્ધારૂપ છે કે અનંત તીતાદ્ધારૂપ છે? હે ગૌતમ ! ભવિષ્યકાળ અતી તાદ્ધા-ભૂતકાળથી અનાગતાદ્ધા-ભવિષ્યકાળ એક સમય અધિક છે અને ભવિષ્ય કાળ કરતાં ભૂતકાળ એક સમય ન્યૂન છે.અતીતાદ્ધા-ભૂતકાળ કરતાં સવદ્ધા કાંઈક અધિક બમણો છે, અને અતીતાદ્ધા-ભૂતકાળ સવદ્ધા કરતાં કાંઈક ન્યૂન અર્ધભાગરૂપ છે. ભવિષ્યકાળ કરતાં સવદ્ધિા કાંઈક ન્યૂન બમણો છે, અને અનાગતાદ્ધા સવદ્ધા કરતાં કાંઇક અધિક અરધો છે. [૮૯૬) હે ભગવન્! નિગોદો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારનાનિગોદો અને નિગોદજીવો. નિગોદો બે પ્રકારના સૂક્ષ્મનિગોદ અને બાદરનિગોદ. એ પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે બધા નિગોદો કહેવા. [૮૯૭] હે ભગવન્! નામ-ભાવ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! નામ-ભાવ છ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે-ઔદયિક, યાવતુ-સાંનિપાતિક. હે ભગવનું ! ઔદયિક નામ-ભાવ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું ઉદય ઉદયનિષ્પન્ન. એ પ્રમાણે બધું સત્તરમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં ભાવ સંબધે કહ્યું છે તે પ્રમાણે અહિં પણ કહેવું. પણ તેમાં વિશેષ પ્રમાણે છે ત્યાં ભાવ સંબધે કહ્યું છે અને અહીં નામ સંબંધે યાવતુ-સંનિપાતિક સુધી કહેવું. Page #476 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદ્દેસો-૬ -: શતક-૨૫ ઉદ્દેશક ૬ : [૮૯૮-૯૦૦] છત્રીશ વિષયો છે- પ્રજ્ઞાપન, વેદ, રાગ, કલ્પ, ચારિત્ર, પ્રતિસે વના, જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, કાળ, ગતિ, સંયમ, નિકાશ- યોગ, ઉપયોગ, કષાય, લેશ્યા, પરિણામ, બન્ધ, વેદ- ઉદીરણા, ઉપસંપર્-સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાળ માન, અત્તર, સમુદ્દાત, ક્ષેત્ર સ્પર્શના, ભાવ, પરિમાણ, અને અલ્પબહુત્વ. [૯૦૧] ભગવન્ ! નિગ્રન્થો કેટલા કહ્યા છે ? પાંચ પ્રકારના પુલાક, બકુશ, કુશીલ, નિગ્રન્થ અને સ્નાતક. પુલાકના પાંચ પ્રકાર જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્ર પુલાક, લિંગપુલાક અને યથાસૂક્ષ્મપુલાક. બકુશના પાંચ પ્રકાર આભોગબકુશ, અના ભોગબકુશ,સંવૃતબકુશ, અસંવૃતબકુંશ અને પાંચમો યથાસૂક્ષ્મ- બકુશ. કુશીલના બે પ્રકાર પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલના પાંચ પ્રકાર જ્ઞાન પ્રતિસેવનાકુશીલ, યથાસૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ. હે ભગવન્ ! કષાયકુશીલના કેટલા પ્રકાર કહ્યા છે ? પાંચ પ્રકાર-જ્ઞાનકષાય કુશીલ, યથાસૂક્ષ્મકષાયકુશીલ. નિગ્રંથના પાંચ પ્રકાર પ્રથમસમયવર્તીનિગ્રંથ, અપ્રથમ સમયવર્તી નિગ્રંથ, ચરમસમયવર્તીનિથ, અચરમસમવયવર્તી નિથ અને પાંચમો યથાસૂક્ષ્મ નિર્ગંથ. સ્નાતકના પાંચ પ્રકાર-અચ્છવી અશબલ- અકાઁશ સંશુદ્ધ જ્ઞાન અને દર્શનને ધરનાર- પાંચમો અપરિસાવી. હે ભગવન્ ! શું પુલાક નિગ્રંથ વેદસહિત છે કે વેદરહિત છે ? વેદસહિત છે, તે સ્ત્રીવેદવાળો નથી, પણ પુરુષવેદવાળો અને પુરુષનપુંસકવેદવાળો છે. બકુશ તે સ્ત્રીવેદવાળો, પુરુષવેદવાળો અને પુરુષન- પુંસકવેદવાળો હોય છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ વેદસહિત પણ હોય અને વેદર હિત પણ હોય. હે ભગવન્ તે ઉપશાંતવેદવાળો પણ હોય અને ક્ષીણવેદવાળો પણ હોય. તેને બકુશની પેઠે ત્રણે વેદ હોય. નિગ્રંથ વેદસહિત નથી, પણ વેદરહિત છે. હે ગૌતમ ! તે ઉપશાંતવેદ પણ હોય અને ક્ષીણવેદ પણ હોય. સ્નાતક નિગ્રંથની પેઠે વેદરહિત હોય. પણ વિશેષ એ કે, સ્નાતક ઉપશાંતવેદ ન હોય, પણ ક્ષીણવેદ હોય. ૪૭૩ [૯૦૨] હે ભગવન્ ! શું પુલાક રાગસહિત હોય કે વીતરાગ હોય ? હે ગૌતમ ! પુલાક રાગસહિત હોય, એ પ્રમાણે યાવત્-કષાયકુશીલ સુધી જાણવું. નિથ તે સરાગ નથી, પણ વીતરાગ હોય છે. હે ગૌતમ ! તે ઉપશાંતકષાય વીતરાગ હોય અને ક્ષીણક પાય વીતરાગ પણ હોય. એ પ્રમાણે સ્નાતક પણ જાણવો. વિશેષ એ કે સ્નાતક ઉપશાંત કષાય વીતરાગ ન હોય, પણ ક્ષીણકષાય વીતરાગ હોય. [૯૦૩] હે ભગવન્ ! શું પુલાક સ્થિતિકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય ? હે ગૌતમ ! તે સ્થિતકલ્પમાં પણ હોય અને અસ્થિતકલ્પમાં પણ હોય. એ પ્રમાણે યાવત્સ્નાતક સુધી જાણવું. પુલાક જિનકલ્પમાં ન હોય, કલ્પાતીત ન હોય, પણ સ્થવિરકલ્પમાં હોય. બકુશ જિનકલ્પમાં હોય અને સ્થવિરકલ્પમાં હોય, પણ કલ્પાતીત ન હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ વિષે પણ સમજવું. કષાયકુશીલ જિનકલ્પમાં હોય, સ્થવિર કલ્પમાં હોય, અને કલ્પાતીત પણ હોય.નિગ્રંથ જિનકલ્પમાં અને સ્થવિરકલ્પમાં ન હોય, પણ કલ્પાતીત હોય. એ પ્રમાણે સ્નાતક સંબંધે પણ જાણવું. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ભગવાઈ - ૨૫-/દ૯૦૪ [૯૦૪] હે ભગવન્! શું પુલાક સામાયિક સંયમમાં હોય, છેદોપસ્થાનીય સંયમમાં હોય, પરિહારવિશુદ્ધ સંયમમાં હોય, સૂક્ષ્મસંપરાય સંયમમાં હોય કે યથાખ્યાત સંયમમાં હોય? હે ગૌતમ ! તે સામાયિક સંયમમાં અને છેદોપસ્થાપનીય સંયમમાં હોય, એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ સમજવો. કષાયકુશીલ કયા સંયમમાં હોય?સામાયિકસંયમ, અનેયાવતુ-સૂક્ષ્મસંપરામસંયમમાંહોય,પણયથાખ્યાત સંયમ માં ન હોય. નિગ્રંથ યથાખ્યાત સંયમમાં હોય. એ પ્રમાણે સ્નાતક વિષે પણ સમજવું. [૯૦૫ હે ભગવનું ! શું પુલાક ચારિત્રી પ્રતિસેવક (સંયમવિરાધક) હોય કે અપ્રતિસેવક સંયમારાધક હોય ? હે ગૌતમ ! તે પ્રતિસેવક હોય, પણ અપ્રતિસેવક ન હોય. તે મૂલગુણનો પ્રતિસેવકવિરાધક હોય અને ઉત્તરગુણનો પણ પ્રતિસેવક હોય. મૂલગુણની વિરાધના કરતો પાંચ આસવોમાંના કોઈ પણ આસવને સેવે. તથા ઉત્તર ગુણની વિરાધના કરતો દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનને વિરાધે. બકુશ વિરાધક હોય, પણ અવિરાધક ન હોય. તે મૂલગુણનો વિરાધક ન હોય, પણ ઉત્તરગુણનો વિરાધક હોય. ઉત્તરગુણને વિરાધતો દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનને વિરાધે. પુલાકની પેઠે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાય કુશીલ વિરાધક ન હોય, પણ આરાધક હોય. એ પ્રમાણે નિગ્રંથ અને સ્નાતક વિષે પણ સમજવું. ૯૦૬] હે ભગવન્! પુલાક કેટલા જ્ઞાનોમાં વર્તે? હે ગૌતમ! બે જ્ઞાનોમાં હોય કે ત્રણ જ્ઞાનોમાં હોય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ બે જ્ઞાનોમાં હોય, ત્રણ જ્ઞાનોમાં હોય, અથવા ચાર જ્ઞાનોમાં પણ હોય. જ્યારે તે બે જ્ઞાનોમાં હોય ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં હોય. જ્યારે તે ત્રણ જ્ઞાનમાં હોય ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં હોય, અથવા મતિ, મૃત અને મન:પર્યવ જ્ઞાનમાં હોય, અને જ્યારે તે ચાર જ્ઞાનમાં હોય ત્યારે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાનમાં હોય. એ પ્રમાણે નિગ્રંથવિષે પણ જાણવું.નાતક એક કેવલજ્ઞાનમાં હોય. [૯૦૭] હે ભગવન્! પુલાક કેટલું કૃત ભણે? હે ગૌતમ ! પુલાક જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી ભણે અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ નવ પૂર્વેને ભણે. બકુશ જઘન્ય આઠ પ્રવચન માતા સુધી અને ઉત્કૃષ્ટ દશ પૂર્વે ભણે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ જઘન્ય આઠ પ્રવચન માતા ભણે અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વો ભણે. એ પ્રમાણે નિગ્રંથ વિષે પણ જાણવું. સ્નાતક શ્રુતરહિત હોય. []હે ભગવન્!શું પુલાક તીર્થમાં હોય કે તીર્થના અભાવમાં હોય? હે ગૌતમ! તે તીર્થમાં હોય, પણ તીર્થના અભાવમાં ન હોય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ તીર્થમાં હોય અને અતીર્થમાં પણ હોય. તે તીર્થંકર પણ હોય કે પ્રત્યેકબુદ્ધ પણ હોય. એ પ્રમાણે નિગ્રંથ અને સ્નાતક વિષે પણ જાણવું. [૯૦૯ હે ભગવન્! શું પુલાક સ્વલિંગમાં હોય, અન્યલિંગમાં હોય કે ગૃહસ્થ લિંગમાં હોય ? હે ગૌતમહોય ભાવલિંગને આશ્રયી અવશ્ય સ્વલિંગમાં હોય. એ પ્રમાણે યાવતુ સ્નાતક સુધી જાણવું. [૧૦] હે ભગવન્! પુલાક કેટલા શરીરોમાં હોય? હે ગૌતમ! દારિક, તૈજસ અને કાશ્મણ-એ ત્રણ શરીરોમાં હોય. બકુશ ત્રણ શરીર કે ચાર શરીરમાં હોય. ઔદારિક, તેજસ અને કામણ શરીરમાં અથવા ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ શતક-૨૫, ઉદેસોશરીરમાં હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ ત્રણ, ચાર કે પાંચ શરીરમાં હોય. અથવા ઔદારિક, તૈજસ અને કાર્પણ ઔદારિક વૈક્રિય, તેજસ અને કામણ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ શરીરમાં હોય. નિગ્રંથ અને સ્નાતકને પુલાકની પેઠે જાણવા. [૧૧] હે ભગવન્શું પુલાક કર્મભૂમિમાં હોય કે અકર્મભૂમિમાં હોય ? હે ગૌતમ ! જન્મ અને સદૂભાવને અપેક્ષી કર્મભૂમિમાં હોય, બકુશ જન્મ અને સદભાવને આશ્રયી કર્મભૂમિમાં હોય, અને સંહરણને અપેક્ષી કર્મભૂમિમાં પણ હોય અને અકર્મ ભૂમિમાં પણ હોય. એ પ્રમાણે યાવતુ-સ્નાતક સુધી જાણવું. [૯૧૨] હે ભગવન્શું પુલાક અવસર્પિણી કાળમાં હોય, ઉત્સર્પિણી કાળમાં હોય કે નોઆઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળે હોય? હે ગૌતમ ! ત્રણે માં હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ પુલાવ- અવસર્પિણી કાળે સુષમસુષમા અને સુષમા કાળે ન હોય, પણ સુષમદુઃષમાં કાળે હોય, દુઃષમસુષમાં કાળે હોય, દુષમા કાળે ન હોય અને દુઃષમ દુઃષમા કાળે પણ ન હોય. તથા સદ્ભાવની અપેક્ષાએ સુષમ-દુઃષમા કાળે હોય, દુઃષમ સુષમાકાળે હોય ને દુઃષમાં કાળે હોય. ઉત્સર્પિણી કાળે જન્મને આશ્રયી દુઃષમા કાળે હોય, દુઃષમસુષમા કાળે હોય, સુષમદુઃષમા કાળે હોય,સદ્દભાવને આશ્રયી દુઃષમ સુષમા કાળે હોય, સુષમદુઃષમા કાળે હોય, જો તે (પુલાકા) નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાળે હોય તો હે ગૌતમ ! જન્મ અને સભાવને આશ્રયી સુષમસુષમા સમાન કાળને વિષે ન હોય, સુષમાસમાન કાળે ન હોય, સુષમદુઃષમાસમાન કાળે ન હોય, પણ દુઃષમસુષમાસમાન કાળે હોય.બકુશ અવસર્પિણી કાળે હોય, ઉત્સર્પિણી કાળે હોય, પણ નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાળે ન હોય. તે બકુશ અવસર્પિણી કાળે જન્મ અને સદ્દભાવને અપેક્ષી સુષમદુઃષમા કાળે હોય, દુઃષમસુષમા કાળે હોય કે દુષમકાળે હોય, સંહરણને અપેક્ષી કોઈ પણ હોય. બકુશ ઉત્સર્પિણી કાળે જન્મને આશ્રયી બધું પુલાકની પેઠે જાણવું. સભાવને આશ્રયી. પણ પુલાકની પેઠે જાણવું.સંહરણને અપેક્ષી કોઈ પણ કાળે હોય. બકુશ નોઅવસર્પિણીનોઉત્સર્પિણી કાળે જન્મ અને સદ્ભાવને આશ્રયી પુલાકની પેઠે જાણવું, સંહરણને અપેક્ષી કોઈ પણ કાળે હોય. નીજેમ બકુશ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ જાણવો. નિગ્રંથ અને સ્નાતક પણ પુલાકની પેઠે સમજવા. વિશેષ એ નિગ્રંથ અને સ્નાતક સંહરણને આશ્રયી સર્વ કાળે હોય. [૯૧૩] હે ભગવન્! પુલાક મરણ પામીને કઈ ગતિમાં જાય ? હે ગૌતમ ! દેવગતિમાં જાય. દેવગતિમાં વૈમાનિકમાં ઉત્પન્ન થતો પુલાક જઘન્યથી સૌધર્મ કલ્પમાં અને ઉત્કૃષ્ટ સહસ્ત્રાર કલ્પમાં ઉત્પન્ન થાય. બકુશ વિષે પણ એજ પ્રમાણે જાણવું. વિશેષ એ કે તે ઉત્કૃષ્ટ અશ્રુત કલ્પમાં ઉત્પન્ન થાય. બકુશની પેઠે પ્રતિસેવનાકુશીલ વિષે પણ સમજવું. અને પુલાકની પેઠે કષાયકુશીલને પણ જાણવું. વિશેષ એ કે, કષાયકુશીલ ઉત્કૃષ્ટ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય. ને પણ નિગ્રંથ એ પ્રમાણે જાણવું. યાવતુ-વૈમાનિકોમાં ઉત્પન્ન થતો જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય એક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. સ્નાતક એક સિદ્ધગતિમાં જાય. દેવોમાં ઉત્પન્ન થતો પુલાક હે ગૌતમ! અવિરાધનાને આશ્રયી ઈદ્રપણે ઉત્પન્ન Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ભગવાઈ- ૨૫/- I૯૧૩ થાય, સામાનિકપણે ઉત્પન્ન થાય, ત્રાયસ્ત્રિશકદેવપણે ઉત્પન્ન થાય અને લોકપાલપણે ઉત્પન્ન થાય, પણ અહમિદ્રપણે ન ઉત્પન્ન થાય. અને વિરાધના કરીને ભવનપતિ વગેરે કોઈ પણ દેવમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ જાણવો. કષાય કુશીલ સંયમની વિરાધના ન કરી હોય તો તે ઈદ્રપણે, યાવતુ-અહમિંદ્રપણે ઉત્પન્ન થાય. અને સંયમ વિરાધના કરી હોય તો તે ભવનપતિ વગેરે કોઈ પણ દેવમાં ઉત્પન્ન થાય. નિગ્રંથ સંયમની અવિરાધનાને આશ્રયી અહમિંદ્રપણે થાય, સંયમની વિરાધનાને આશ્રયી ભવનવાસી વગેરે કોઈ પણ દેવપણે ઉત્પન્ન થાય. હે ભગવન્! દેવલોકમાં ઉત્પન્ન થતા પુલાકની કેટલા કાળ સુધીની કહી છે? હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમ પૃથકત્વ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની. બકુશની જઘન્ય બેથી નવ પલ્યોપમ સુધી ની અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ સુધીની સ્થિતિ કહી છે. એ પ્રમાણે પ્રતિસેવના કુશીલ વિષે પણ સમજવું. કષાય- કુશીલની જઘન્ય બેથી નવ પલ્યોપમ સુધીની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગપરોપમની સ્થિતિ કહી છે. નિગ્રંથનીજઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. [૯૧૪] હે ભગવન્! મુલાકને કેટલાં સંયમસ્થાનો કહેલાં છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સંયમસ્થાનો કહ્યાં છે. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સુધી જાણવું. નિગ્રંથને કેટલાં સંયમસ્થાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય એક સંયમસ્થાન કહ્યું છે. એ પ્રમાણે સ્નાતક વિષે પણ જાણવું. હે ભગવન્! એ પૂર્વોક્ત પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકના સંયમ- સ્થાનોમાં ક્યાં કોનાથી યાવતુવિશેષાધિક છે ? હે ગૌતમ ! નિગ્રંથ અને સ્નાતકને સર્વ કરતાં અલ્પ જઘન્ય અનુત્કૃષ્ટ એકજ સંયમસ્થાન છે. તેથી મુલાકને અસંખ્યાતગુણાં સંયમસ્થાનો છે, તેથી બકુશને અસંખ્યાતગુણાં સંયમસ્થાનો છે, તેથી પ્રતિસેવના- કુશીલને અસંખ્યાતગુણાં સંયમ સ્થાનો છે, તેથી કષાયકુશીલને અસંખ્યાતગુણાં સંયમસ્થાનો છે. [૧૫] હે ભગવન્! પુલાકને કેટલા ચારિત્રપર્યવો હોય? અનન્ત ચારિત્રપર્યવો. એ પ્રમાણે વાવતુ-સ્નાતક સુધી જાણવું. હે ભગવન્! પુલાક સ્વસ્થાનસંનિકર્ષ-પોતાના સજાતીય ચારિત્રપર્યાયોની અપેક્ષાએ શું હીન હોય,તુલ્ય હોયકેઅધિકહોય?હે ગૌતમ ! કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય, અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અનંતભાગ હીન હોય, અસંખ્યભાગ હીન હોય, સંખ્યાતભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય, અસંખ્યાતગુણ હીન હોય અને અનંતગુણ હીન હોય. જે અધિક હોય તો અનંતભાગ અધિક હોય, અસંખ્યભાગ અધિક હોય, સંખ્યાતભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય, અસંખ્યાતગુણ અધિક હોય અને અનંતગુણ અધિક હોય. હે ભગવાપુલાક (પોતાના ચારિત્રપર્યયોવડે) બકુશના પરસ્થાનસંનિકર્ષવિજાતીય ચારિત્રપર્યાયોની અપેક્ષાએ શું હીન છે, તુલ્ય છે કે અધિક છે? હે ગૌતમ! હીન છે, પણ તુલ્ય કે અધિક નથી, અને તે અનંતગુણ હીન છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલના ચારિત્ર- પ-િ યની અપેક્ષાએ પુલાક અનન્તગુણ હીન છે. પુલાક જેમ સ્વસ્થાન-સજાતીય પર્યાયની અપેક્ષાએ છ સ્થાનપતિત કહ્યો છે તેમ કષાયકુશીલની સાથે પણ છ સ્થાનપતિત જાણવો. બકુશની પેઠે નિગ્રંથની સાથે જાણવું. એમ સ્નાતકની સાથે પણ સમજવું. હે ભગવન્! બકુશ મુલાકના પરસ્થાન-વિજાતીય ચારિત્રપર્યાયની અપેક્ષાએ શું Page #480 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદ્દેસો-૬ ૪૭૭ હીન છે, તુલ્ય છે કે અધિક છે ? હે ગૌતમ !અધિક છે, અને તે અનંતગુણ અધિક છે. બકુશ પુલાકના પસ્થાન અધિક છે, અને તે અનંતગુણ અધિક છે. બકુશ બકુશના સજા તીય ચારિત્રપર્યાયને આશ્રયી કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય, અને કદાચ અધિક હોય. જો હીન હોય તો તે છસ્થાનક પતિત હોય. બકુશ પ્રતિસેવાકુશીલના વિજાતીય ચારિત્રપર્યવોથી શું હીન છે ? હા ગૌતમ ! છસ્થાનકપતિત હોય. એ પ્રમાણે કષાયકુશી લની અપેક્ષાએ પણ જાણવું. બકુશ નિગ્રંથના વિજાતીય ચારિત્રપર્યાયની અપેક્ષાએ હીન છે, અને તે અનંતગુણ હીન છે. એ પ્રમાણે સ્નાતકની અપેક્ષાએ પણ સમજવું. તથા પ્રતિસેવનાકુશીલને એજ પ્રમાણે બકુશની વક્તવ્યતા કહેવી. કષાયકુશીલને એજ પ્રમાણે જાણવું. પરન્તુ પુલાકની અપેક્ષાએ કષાયકુશીલ છસ્થાનપતિત હોય છે. નિગ્રંથ પુલાકના પરસ્થાનસંનિકર્ષ હે ગૌતમ ! તે હીન નથી, તુલ્ય નથી પણ અધિક છે, અને તે અનંતગુણ અધિક છે. એ પ્રમાણે યાવત્-કષાયકુશીલના સંબંધની અપેક્ષાએ પણ જાણવું.નિગ્રંથ નિગ્રંથના સજાતીય ચારિત્રપર્યવોથી તુલ્ય છે. એ પ્રમાણે સ્નાતકની અપેક્ષાએ પણ સમજવું.સ્નાતક પુલાકના વિજાતીય ચારિત્રપર્યવોથી જેમ નિગ્રંથ સંબન્ધ વક્તવ્યતા કહી તેમ સ્નાતક સંબન્ધે પણ કહેવી. હે ગૌતમ ! પુલાક અને કષાયકુશીલના જઘન્ય ચારિત્રપર્યવો પરસ્પર તુલ્ય છે અને તેથી થોડા છે. તેથી પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણ છે. તેથી બકુશ અને પ્રતિસેવનાકુશીલના જઘન્ય ચારિત્રપર્યવો અનંતગુણ અને પરસ્પર તુલ્ય છે. તેથી બકુશના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવો અનંતગુણ છે. તેથી પ્રતિસેવનાકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણ છે. તેથી કષાયકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણ છે. તેથી નિગ્રંથ અને સ્નાતક બન્નેના અજઘન્ય તથા અનુત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણ અને પરસ્પર તુલ્ય છે. [૯૧૬] હે ભગવન્ ! પુલાક સયોગી હોય કે અયોગી હોય ? હે ગૌતમ ! સયોગી હોય, હે ગૌતમ ! તે મનયોગી હોય, વચનયોગી હોય અને કાયયોગી પણ હોય. એ પ્રમાણે યાવત્નિગ્રંથ સુધી જાણવું. સ્નાતક તે સયોગી પણ હોય અને અયોગી પણ હોય.જો તે સયોગી હોય તોબધું પુલાકની પેઠે જાણવું. [૯૧૭] હે ભગવન્ ! શું પુલાક સાકાર ઉપયોગવાળો છે કે અનાકાર ? હે ગૌતમ ! તે બંને છે. એ પ્રમાણે યાવત્-સ્નાતક સુધી જાણવું. [૯૧૯] હે ભગવન્ ! પુલાક સકષાયી હોય કે કષાય રહિત હોય ? હે ગૌતમ ! તે સકષાયી હોય, તેને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય હોય. એ પ્રમાણે બકુશ તથા પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ તે કષાયવાળો હોય, તેને ચાર, ત્રણ, બે અને એક કષાય હોય. જો તેને ચાર કષાયો હોય તો સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય હોય. જો તેને ત્રણ કષાયો હોય તો સંજ્વલન માન, માયા અને લોભ એ ત્રણ કષાય હોય. યાવક કષાય હોય તો એક સંજ્વલન લોભ હોય. નિગ્રંથ તે કષાયવાળો ન હોય, તે ઉપશાંતકષાય હોય અને ક્ષીણકષાય પણ હોય. એ પ્રમાણે સ્નાતક સંબન્ધે પણ સમજવું. પરન્તુ સ્નાતક ક્ષીણકષાય જ હોય. [૯૧૯] હે ભગવન્ ! શું પુલાક લેશ્યાવાળો હોય કે લેશ્યારહિત હોય ? હે ગૌતમ ! લેશ્યાવાળો હોય, તેને ત્રણ વિશુદ્ધ લેશ્યા હોય. તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. એ પ્રમાણે બકુશ તથા પ્રતિસેવનાકુશીલસંબન્ધે પણ સમજવું. કષાયકુશીલ લેશ્યા Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ભગવાઇ- ૨૫/-Jદ૯૧૯ વાળો તે વેશ્યાવાળો હોય, તેને છ લેશ્યા હોય. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા યાવતુ- શુક્લ લેશ્યા.નિગ્રંથ લેશ્યાવાળો હોય, તેને એક શુક્લલેશ્યા હોય. સ્નાતક લેશ્યાવાળો હોય અને લેક્ષારહિત પણ હોય. જો તે લેશ્યાવાળો હોય તો તેને એક પરમશુલ્ક વેશ્યા હોય. [૨૦] હે ભગવન્! પુલાક વધતા પરિણામવાળો હોય, ઘટતા પરિણામવાળો હોય કે સ્થિર પરિણામવાળો હોય? હે ગૌતમ! ત્રણે હોય એ પ્રમાણે વાવતુ-કષાયકુશીલા સુધી જાણવું.નિગ્રંથ તે વધતા પરિણામવાળો હોય સ્થિરપરિણામવાળો હોય એ પ્રમાણે સ્નાતક સંબધે પણ જાણવું. હે ભગવન્! પુલાક કેટલા કાળ સુધી વધતા પરિ રામવાળો હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી મુલાક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હીયમાનપરિણામવાળો હોય. કેટલા કાળ સુધી સ્થિર પરિણામવાળો હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાત સમય સુધી સ્થિર પરિણામવાળો હોય. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સંબધે પણ સમજવું.નિગ્રંથજઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામવાળો હોય. જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી સ્થિર પરિણામવાળો હોય. સ્નાતક જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામ- વાળો હોય. સ્નાતક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ સુધી તે સ્થિર પરિણામવાળો હોય. [૯૨૧] હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે? હે ગૌતમ! તે એક આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓને બાંધે.બકુશ સાત કે આઠ કર્મપ્રકૃતિઓને બાંધે. જો સાત કમને બાંધે તો આયુષ સિવાયના સાત કમને બાંધે, અને જો આઠ પ્રકૃતિઓ બાંધે તો સંપૂર્ણ આઠ પ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાય- કુશીલ સાત આઠ કે છ કર્મપ્રકૃતિઓને બાંધે, જો સાતને બાંધે તો આયુષ સિવાયની સાત બાંધે, તો પ્રતિપૂર્ણ આઠ પ્રકૃતિઓને બાંધે અને છને બાંધે તો આયુષ અને મોહનીય સિવાયની છ કમપ્રકૃતિઓને બાંધે. નિગ્રંથ માત્ર એક વેદનીય કર્મને બાંધે. સ્નાતક એક કર્મપ્રકૃતિને બાંધે, અથવા ન બાંધે. જે એકને બાંધે તો એકવેદનીયકર્મને બાંધે. [૯૨૨] હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિને વેદ-અનુભવે? હે ગૌતમ ! તે અવશ્ય આઠે કર્મપ્રકૃતિઓને વેદ. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સંબધે જાણવું. નિગ્રંથ મોહનીય સિવાયની સાત કર્મપ્રકૃતિઓને વેદે.સ્નાતક વેદનીય, આયુષ, નામ અને ગોત્ર-એ ચાર કર્મપ્રકૃતિઓને વેદ. [૯૨૩] હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓને ઉદીરે? હે ગૌતમ ! આયુષ અને વેદનીય સિવાય છ કર્મપ્રકતિઓને ઉદીરે. બકુશ સાત, આઠ કે છ કર્મપ્રવૃતિઓને ઉદીરે. જો તે સાતને ઉદીરે તો આયુષ સિવાયની સાત કમપ્રકૃતિઓને ઉદીરે, જો આઠ પ્રકતિઓને ઉદીરે તો સંપૂર્ણ આઠે કર્મપ્રકતિઓને ઉદીરે, અને જો છને ઉદીરે તો આયુષ અને વેદનીય સિવાયની છ કર્મપ્રકૃતિઓને ઉદીરે. પ્રતિસેવનાકુશીલ પણ એજ પ્રમાણે સમજવો. કષાયકુશીલ સાત, આઠ, છ કે પાંચ કર્મપ્રકૃતિઓને ઉદીરે. સાતને ઉદીરતો આયુષ સિવાયની સાત કમપ્રકતિઓને ઉદીર, આઠને ઉદીરતો સંપૂર્ણ આઠ કર્મપ્રકૃતિ ઓને ઉદીરે, છને ઉદારતો આયુષ અને વેદનીય સિવાયની છ પ્રકૃતિઓને ઉદીરે, અને પાંચને ઉદીરતો આયુષ, વેદનીય તથા મોહનીય સિવાયની પાંચ કર્મપ્રકૃતિઓને ઉદીરે. Page #482 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદેસો-૬ ૪૭૯ નિથ પાંચ કે બે કર્મપ્રવૃતિઓને ઉદીરે. પાંચને ઉદીરતો આયુષ, વેદનીય અને મોહનીય સિવાયની પાંચ કર્મપ્રકૃતિઓને ઉદીરે, અને એને ઉદીરતો નામ અને ગોત્ર એ બે કમપ્રકૃતિઓ ઉદીરે.સ્નાતક બે કર્મને ઉદીરે અથવા ન ઉદીરે. બે ને ઉદારતો નામ અને ગોત્ર કર્મને ઉદીરે છે. " [૯૨૪] હે ભગવન્! પુલાક પુલાકપણાનો ત્યાગ કરતો શેનો ત્યાગ કરે અને શું પ્રાપ્ત કરે ? હે ગૌતમ ! મુલાકપણાનો ત્યાગ કરે અને કષાયકુશીલપણું પામે કે અસંયતપણું પામે. બકુશ બકુશપણાને છોડતો બકુશપણું છોડે અને પ્રતિસેવાકુશીલપણું, કષાયકુશીલપણું, અસંયમ કે સંયમસંયમને પામે. પ્રતિસેવનાકુશીલ પ્રતિસેવનાકુશી લપણું છોડે અને બકુશપણું, કષાયકુશીલપણું, અસંયમ કે સંયમસંયમ પામે. કષાય કુશીલ કષાયકુશીલપણું છોડતો કષાયકુશીલપણું છોડે અને પુલાકપણું, બકુશપણું, પ્રતિસેવનાકુશીલપણું, નિગ્રંથપણું, અસંયમ કે સંયમસંયમને પામે. નિગ્રંથ નિર્ગથપણું છોડતો નિગ્રંથપણું છોડે અને કષાયકુશીલપણું, સ્નાતકપણું કે અસંયમ પામે.સ્નાતક સ્નાતકપણું છોડતો સ્નાતકપણું છોડે અને સિદ્ધગતિને પામે. [૯૨૫] હે ભગવન્! પુલાક સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત છે? હે ગૌતમ! સંજ્ઞોપયુક્ત નથી, પણ નોસંજ્ઞોપયુક્ત છે. બકુશ સંજ્ઞોપયુક્ત છે અને નોસંજ્ઞોપયુક્ત પણ છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાય- કુશીલ પણ જાણવા. સ્નાતક અને નિગ્રંથ પુલાકની પેઠે જાણવા. [૯૨૬] હે ભગવન્! શું પુલાક આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ ! આહારક હોય, પણ અનાહારક ન હોય. એ પ્રમાણે યાવતુ-નિગ્રંથ સુધી જાણવું. સ્નાતક આહારક પણ હોય અને અનાહારક પણ હોય. ૯િ૨૭] હે ભગવન્! મુલાકને કેટલાં ભવગ્રહણ થાય ? હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ ભવગ્રહણ થાય. બકુશને જઘન્ય એક ઉત્કૃષ્ટ આઠ એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સંબધે પણ જાણવું. તથા પુલાકની પેઠે નિગ્રંથને પણ જાણવો. [૯૨૭] હે ભગવન્! સ્નાતકને કેટલાં ભવગ્રહણ થાય? હે ગૌતમ એક ભવગ્રહણ થાય. હે ભગવન્! મુલાકને એક ભવમાં કેટલા આકર્ષ (ચારિત્રપ્રાપ્તિ) કહેલા છે ? હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ આકર્ષ થાય. બકુશને એક ભવમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ આકર્ષ થાય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સંબધે પણ જાણવું.નિગ્રન્થને જધન્ય એક અને ઉત્કૃષ્ટ બે આકર્ષ થાય. સ્નાતકને એક ભવમાં એક આકર્ષ થાય. [૯૨૮] હે ભગવન્! મુલાકને અનેક ભવમાં કેટલા આકર્ષ થાય? હે ગૌતમ ! તેને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત આકર્ષ થાય.બકુશને અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર સુધી આકર્ષ હોય. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સંબંધે પણ જાણવું. નિગ્રંથને અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ પાંચ આકર્ષ થાય. સ્નાતકને અનેક ભવમાં એક પણ આકર્ષ ન થાય. [૯૨૯] હે ભગવન્! પુલાક કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે ? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે. બકુશ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક Page #483 -------------------------------------------------------------------------- ________________ ४८० ભગવઈ- -દા૨૯ જૂન પૂર્વકોટિ વર્ષ સુધી રહે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કશાયકુશીલ વિષે પણ સમજવું. નિગ્રંથ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી રહે. પુલાકો તેઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે. બકુશો તેઓ સર્વ કાળ રહે. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલો સુધી જાણવું. નિગ્રંથો પુલાકોની પેઠે જાણવા, અને સ્નાતકો બકુશોની પેઠે જાણવા. ૯િ૩૦] હે ભગવન્! પુલાકને કેટલા કાળ સુધીનું અંતર હોય? હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું અંતર હોય. કાળથી અનંત અવસર્પિણી-ઉત્સપિ ણીનું, અને ક્ષેત્રથી કંઈક ન્યૂન અપાઈ પુદ્ગલપરાવર્તનું અંતર હોય છે. એ પ્રમાણે યાવતુ-નિગ્રંથ સુધી જાણવું. સ્નાતકને અંતર નથી. પુલાકોને જઘન્ય એક સમય. અને ઉત્કૃષ્ટ સંખ્યાના વર્ષોનું અંતર હોય. બકુશોને અંતર નથી. એ પ્રમાણે યાવતુ-કષાય કુશીલો સુધી જાણવું. નિગ્રંથોને જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ છ માસનું અંતર હોય. સ્નાતકો બકુશોની પેઠે જાણવા. [૩૧] હે ભગવન્! મુલાકને કેટલા સમુદૂર્ઘાતો કહ્યા છે ? હે ગૌતમ ! ત્રણ વેદના સમુદ્રઘાત, કષાયસમુદ્દઘાત અને મારણાંતિકસમુદ્યાત. બકુશને પાંચ સમુ દ્વાનો કહ્યા છે, વેદના સમુદ્ધાત અને યાવતુ-તૈજસમુદ્ધાત. એ પ્રમાણે પ્રતિસેવના કુશીલને પણ જાણવું. કષાયકુશીલને છ સમુઘાતો કહ્યા છે. વેદનાસમુદ્દઘાતો અને યાવતુઆહારકસમુદુધાત. નિગ્રંથને એક પણ સમુદ્યાત નથી. સ્નાતકને એક કેવલી સમુદ યાત હોય. [૯૩૨] હે ભગવન્! પુલાક લોકના સંખ્યાતમા ભાગમાં રહે, અસંખ્યાતમાં ભાગમાં રહે, સંખ્યાતા ભાગોમાં રહે, અસંખ્યાતા ભાગોમાં રહે કે સર્વ લોકમાં રહે? હે ગૌતમ ! સંખ્યાતામા ભાગમાં ન રહે. સંખ્યાતા ભાગોમાં ન રહે, અસંખ્યાતા ભાગોમાં ન રહે અને આખા લોકમાં પણ ન રહે, કિંતુ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે. એ પ્રમાણે યાવતુ- નિગ્રંથ સુધી સમજવું.સ્નાતક અસંખ્યાતમા ભાગમાં રહે, અસંખ્યાત ભાગોમાં રહે અને સંપૂર્ણ લોકમાં પણ રહે. [૯૩૩] હે ભગવન્! શું પુલાક લોકના સંખ્યાતમા ભાગને સ્પર્શે કે અસંખ્યાતમા ભાગને સ્પર્શે ? જેમ અવગાહના કહી તેમ સ્પર્શના પણ જાણવી. એ પ્રમાણે યાવતુસ્નાતક સુધી સમજવું. ૯િ૩૪] હે ભગવન્! પુલાક કયા ભાવમાં હોય ? હે ગૌતમ ! ક્ષાયોપથમિક ભાવમાં હોય. એ પ્રમાણે યાવતુ કષાયકુશીલ સુધી જાણવું. નિગ્રંથ તે ઔપશમિક કે ક્ષાયિક ભાવમાં પણ હોય. સ્નાતક તે ક્ષાયિક ભાવમાં હોય. ૯િ૩૫] હે ભગવન્! એક સમયે કેટલા મુલાકો હોય? હે ગૌતમ! પ્રતિપદ્યમાન પુલાકને આશ્રયી કદાચ હોય અને કદાચ ન હોય. હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય, અને ઉત્કૃષ્ટ શતપથકત્વ હોય. તથા પૂર્વપ્રતિપન્ન ૫લાકોની અપેક્ષાએ કદાચ મુલાકો હોય અને ન હોય. જો હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય,અને ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ એક સમયેબકુશો પ્રતિપદ્યમાન બકુશોને આશ્રયી કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે અને ત્રણ હોય. તથા ઉત્કૃષ્ટ શતપૃથકત્વ હોય. પૂર્વપ્રતિપન્ન બકુશો જઘન્ય અને ઉત્કૃષ્ટ બે કોડથીનર ક્રોડ સુધી હોય.એક સમયે કષાયકુશીલો Page #484 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદ્દેસો-૬ ૪૮૧ પ્રતિપદ્યમાન કષાયકુશીલો કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે અને ત્રણ હોય, અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર સુધી હોય. પૂર્વપ્રતિપન્ન કષાય કુશીલોને આશ્રયી જઘન્ય અને બે ક્રોડથી નવ ક્રોડ સુધી હોય.એક સમયે નિગ્રંથો પ્રતિપદ્યમાન નિગ્રન્થો કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક બે અને ત્રણ હોય અને ઉત્કૃષ્ટ એકસોને આઠ ક્ષપકશ્રેણિવાળા અને ચોપન ઉપશમ શ્રેણિવાળા મળીને એકસોને બાસઠ હોય. પૂર્વપ્રતિપન્ન નિગ્રંથો કદાચ હોય હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક બે કે ત્રણ નિગ્રંથ ઉત્કૃષ્ટ બસોથી નવસો સુધી હોય. એક સમયે સ્નાતકો પ્રતિપદ્યમાન કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે અને ત્રણ હોય અને ઉત્કૃષ્ટ આઠસો હોય. પૂર્વપ્રતિપન્ન સ્નાતકો જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ક્રોડથી નવ ક્રોડ સુધી હોય. પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક, એ બધામાં નિગ્રંથો સૌથી થોડા છે, તે કરતાં અનુક્રમે પુલાકો સ્નાતકો બકુશો પ્રતિસેવનાકુશીલોઅને કષાયકુશીલો સંખ્યાતગુણ છે. -:શતક-૨૫ ઉદ્દેશકઃ૭ઃ [૯૩૬] હે ભગવન્ ! કેટલા સંયતો કહ્યા છે? હે ગૌતમ ! પાંચ સામાયિકસંયત, છેદોપસ્થાપનીયસંત, પરિહારવિશુદ્ધિસકસંયત, સૂક્ષ્મસંપરાયસંયત અને યથાખ્યાત સંયત.સામાયિકસંયત બે પ્રકારે કહ્યા છે, ઇત્વરિક (અલ્પકાલીક) અને યાવત્કથિક (જીવનપર્યંત).છદોપસ્થાપનીયસંયતના બે પ્રકારે કહ્યા છે, સાતિચાર અને નિરતિ ચાર.પરિહારવિશુદ્ધિક સંયતનબે પ્રકારે નિર્વિશમાનક (તપ કરનાર) અને નિર્વિષ્ટ કાયિક (વૈયાવૃત્ત્વ કરનાર).સૂક્ષ્મસંપરાય સંયત બે પ્રકારે સંક્લિશ્યમાનકઅને વિશુધ્ય માનક (ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ પર ચઢતો). [૯૩૭-૯૪૧]હે ભગવન્ ! યથાખ્યાત સંયતના કેટલા પ્રકાર કહ્યા છે ? હે ગૌતમ ! · બે છદ્મસ્થ અને કેવળી. સામાયિકસ્વીકાર્યા પછી ચાર મહાવ્રતરૂપ પ્રધાન ધર્મને મન, વચન અને કાયથી ત્રિવિધે જે પાળે તે ‘સામાયિકસઁયત' કહેવાય. પૂર્વના પર્યાયનો છેદ કરી જે પોતાના આત્માને પાંચ મહાવ્રતરૂપ ધર્મમાં સ્થાપે તે ‘છેદોપસ્થાપનીયસંયત’ કહેવાય છે. જે પાંચ મહાવ્રતરૂપ અને ઉત્તમોત્તમ ધર્મને ત્રિવિધે પાળતો અમુક પ્રકારનું તપ કરે તે પરિહારવિશુદ્ધિકસંયત' કહેવાય છે. જે લોભના અણુઓને વેદતો ચાહિત્ર મોહને ઉપશમાવે કે ક્ષય કરે તે ‘સૂક્ષ્મસંપરાય’કહેવાય છે અને તે યથાખ્યાતસંયતથી કંઇક ન્યૂન હોય છે. મોહનીય કર્મ ઉપશાન્ત કે ક્ષીણ થયા પછી જે છદ્મસ્થ હોય કે જિન હોય તે યથાખ્યાતસંયત’ કહેવાય. [૯૪૨] હે ભગવન્ ! સામાયિક સંયત વેદવાળો હોય કે વેદવરહિત હોય ? બંને. જો વેદવાળો સામાયિકસંયત હોય તો તેને બધી હકીકત કષાયકુશીલની પેઠે જાણવી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય- સંયત પણ સમજવો. પરિહારવિશુદ્ધિક સંયત સંબંધી હકી કત પુલાકની પેઠે જાણવી. સૂક્ષ્મસંપરાય સંયત અને યથાખ્યાત સંયત નિથની પેઠે (અવેદક) જાણવા. હે ભગવન્ ! શું સામાયિક સંયત રાગવાળો હોય કે વીતરાગ હોય ? હે ગૌતમ ! તે રાગવાળો હોય, પણ વીતરાગ ન હોય. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સંયત સંબંધે પણ જાણવું. યથાખ્યાત સંયતને નિગ્રંથની પેઠે જાણવું. સામાયિક સંયત 31 Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ભગવઈ - ૨૫/-/૯૪૨ સ્થિતકલ્પમાં પણ હોય અને અસ્થિતકલ્પમાં પણ હોય. શું છેદોપસ્થાપનીય સંયત સ્થિતકલ્પમાં હોય, એ પ્રમાણે પરિહાર- વિશુદ્ધિક સંયતને પણ જાણવું. અને બાકીના બધા સામાયિક સંયતની પેઠે જાણવા. હે ભગવન્! શું સમાયિકસંયત જિનકલ્પમાં હોય, વિરકલ્પમાં હોય કે કલ્પાતીત હોય? હે ગૌતમ! તે જિનકલ્પમાં હોય-ઇત્યાદિ બાકી બધુ કષાયકુશીલની પેઠે જાણવું. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિકની હકીકત બકુશની પેઠે જાણવી અને બાકી બધા નિગ્રંથની પેઠે સમજવા. [૯૪૩]સામાયિકસંયત પુલાક પણ હોય, બકુશ પણ હોય, યાવતુ-કષાયકુશીલ હોય, પણ નિગ્રંથ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોપસ્થાપનીયસંયત સંબંધે પણ જાણવું.પરિહારવિશુદ્ધિકસંયત કષાયકુશીલ હોય. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સંયત પણ જાણવો. યથાખ્યાત- સંયત નિગ્રંથ હોય અથવા સ્નાતક હોય. હે ભગવન્! શું સામાયિકસંયત પ્રતિસેવક-ચારિત્રવિરાધક હોય કે અપ્રતિસેવક ? હે ગૌતમ ! બંને બાકી બધું ગુલાકની પેઠે જાણવું. સામાયિકસંયતની પેઠે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવો.પરિહારવિશુદ્ધિક સંયત અપ્રતિસેવક છે. એ પ્રમાણે યાવતુયથાખ્યાત સંયત સુધી જાણવું. હે ભગવન્! સામાયિકસંયતને કેટલાં જ્ઞાન હોય? હે ગૌતમ! તેને બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. એ પ્રમાણે કષાયકુશીલની પેઠે ચાર જ્ઞાન ભજનાએ હોય છે. એ પ્રમાણે યાવતુ-સૂક્ષ્મસંપરાય સંયત સુધી જાણવું. તથા જ્ઞાનોદ્દેશકમાં કહ્યા પ્રમાણે યથાખ્યાત સંયતને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! સામાયિકસંયત કેટલું શ્રુત ભણે? હે ગૌતમ ! તે જઘન્ય આઠ પ્રવચનમાતા રૂપ મૃતનું અધ્યયન કરે-ઈત્યાદિ બધી હકીકત કષાયકુશીલની પેઠે જાણવી. તથા એજ રીતે છેદોપસ્થાપનીયસંયતને પણ સમજવું. પરિહારવિશુદ્ધિકસંયત જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ સુધી, અને ઉત્કૃષ્ટ અપૂર્ણ દસ પૂર્વે ભણે. તથા સૂક્ષ્મસંપરાય સંયત સામાયિકસંયતની પેઠે જાણવો. યથાખ્યાતસંયત જઘન્ય આઠ પ્રવચનમાતા રૂપ ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ ભણે અથવા ઋતરહિત (કેવલી) હોય. હે ભગવન્! શું સામાયિક સંયત તીર્થમાં હોય કે તીર્થના અભાવમાં હોય? હે ગૌતમ! બંનેમાં ઈત્યાદિ બધી હકીકત કષાયકુશીલની પેઠે જાણવી. છેદોપસ્થાપનીય અને પરિહાર- વિશુદ્ધિક પુલાકની પેઠે જાણવા, અને બાકી બધા સામાયિકસંયતની પેઠે જાણવા. - હે ભગવન્! શું સામાયિકસંયત સ્વલિંગ-સાધુના લિંગમાં હોય, અન્ય-તાપ સાદિના લિંગમાં હોય કે ગૃહસ્થના લિંગમાં હોય? તે સંબંધી બધી હકીકત પુલાકની પેઠે જાણવી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત માટે પણ જાણવું. પરિહારવિશુદ્ધિક સંયત તે દ્રવ્યલિંગ અને ભાવલિંગ આશ્રયી સ્વલિંગમાં હોય, બાકી બધું સામાયિકસંયતની પેઠે જાણવું. હે ભગવન્! સામાયિક સંયતને ત્રણ, ચાર, કે પાંચ શરીર હોય-ઇત્યાદિ બધું કષાયકુશીલની પેઠે જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત વિષે પણ જાણવું બાકીના બધા સંયતો પુલાકની પેઠે સમજવા. સામાયિક સંયત જન્મ અને સદ્ભાવ બન્નેની અપેક્ષાએ કર્મભૂમિમાં થાય, ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ રીતે છેદોપસ્થાપનીય સંયતને પણ સમજવું. પરિહારવિશુદ્ધિકને પુલાકની પેઠે જાણવું અને બાકી બધા સંતો સામાયિકસંયતની પેઠે જાણવા. Page #486 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદ્દેસો-૭ [૯૪૪] હે ભગવન્ ! શું સામાયિકસંયત ઉત્સર્પિણીકાળે થાય, અવસર્પિણીકાળે થાય કે નોઉત્સર્પિણી-નોઅવસર્પિણીકાળે થાય ? હે ગૌતમ ! તે ઉત્સર્પિણીકાળે થાયઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવો. પણ વિશેષ એ કે જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ ચારે પરિભાગમાં સમાન કાળે ન હોય. અને સંહરણની અપેક્ષાએ ચારમાંથી કોઈ પણ એક પરિભાગમાં હોય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પરિહારવિશુદ્ધિક સંયતઅવસર્પિણી અને ઉત્સર્પિણીકાળે પણ હોય,જો તે અવસર્પિણી કે ઉત્સર્પિણીકાળે હોય તો, તે સંબંધે પુલાકની પેઠે સમજવું. સૂક્ષ્મસંપરાય સંયત નિથની પેઠેજાણવો. એ પ્રમાણે યથાખ્યાત સંયત પણ જાણવો. [૯૪૫] હે ભગવન્ ! સામાયિકસંયત કાળગત થયા પછી કઇ ગતિમાં જાય ? હે ગૌતમ ! દેવગતિમાં જાય. દેવગતિમાં જતો સામાયિકસંયતભવનવાસીમાં ન ઉત્પન્ન થાય-ઇત્યાદિ બધી વક્તવ્યતા કષાયકુશીલની પેઠે જાણવી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત સંબંધે પણ જાણવું. પરિહારવિશુદ્ધિક સંયત પુલાકની પેઠે અને સૂક્ષ્મસં૫રાય નિગ્રંથની પેઠેજાણવા. યથાખ્યાત સંયત અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય અને કેટલાક તો સિદ્ધ થાય યાવત્-સર્વ દુઃખનો અન્ત કરનાર થાય.સામાયિકસઁયતની ઉત્પત્તિ સંયમની અવિરાધનાને અપેક્ષી-ઇત્યાદિ બધું કષાયકુશીલની પેઠે જાણવું. છેદોપસ્થા પનીય સંયતને પણ એ પ્રમાણે સમજવું. પુલાકની પેઠે પરિહારવશુદ્ધિક અને બાકી બધા નિગ્રંથની પેઠે જાણવા. દેવલોકમાં ઉત્પન્ન થતા સામાયિકસંયતની જઘન્ય બે પલ્યોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. એ પ્રમાણે છેદોપસ્થા પનીય સંયત વિષે પણ સમજવું. પરિહારવિશુદ્ધિક સંયતનીદેવીસ્થતિ જઘન્ય બે પલ્યોપમની અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની કહી છે. બાકીના બધા સંયતો સંબંધે નિગ્રંથની પેઠે જાણવું. [૯૪૬]હે ભગવન્ ! સામાયિકસંયતનાં કેટલાં સંયમસ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! અસંખ્ય સંયમસ્થાનો કહ્યાં છે. એ પ્રમાણે યાવત્-પરિહારવિશુદ્ધિક સુધી જાણવું. સૂક્ષ્મસંપરાયસંયતનાં અસંખ્ય સંયમસ્થાનો છે અને તેની અંતર્મુહૂર્તની સ્થિતિ છે. યથાખ્યાત- સંયતનાં એક સંયમસ્થાન કહ્યું છે. હે ગૌતમ ! યથાખ્યાત સંયતનું અજઘન્ય અનુત્કૃષ્ટ એક સંયમસ્થાન હોવાથી સૌથી અલ્પ છે, તેથી સૂક્ષ્મ- સંપરાય સંયતનાં અંતર્મુહૂર્ત સુધી રહેનારા સંયમસ્થાનો અસંખ્યગુણાં છે, તેથી પિર- હારવિશુદ્ધિકનાં સંયમસ્થાનો અસંખ્યગુણાં છે, તેથી સામાયિકસંયત અને છેદો- પસ્થાપનીયસંયતના સંયમસ્થાનો અસંખ્યગુણાં છે અને પરસ્પર સરખાં છે. [૯૪૭] હે ભગવન્ ! સામાયિકસંયતના કેટલા ચારિત્રપર્યવો કહ્યા છે ? અનંત. એ પ્રમાણે યાવત્-યથાખ્યાતસંયત સુધી જાણવું. સામાયિકસંયત બીજા સામાયિક સંયતના સજાતીય ચારિત્રપર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, તુલ્ય હોય અને અધિક હોય અને તેમાં-હીનાધિકપણામાં છ સ્થાન પતિત હોય. એક સામાયિકસંયત છેદોપ સ્થાપનીયસંયતના વિજાતીયચારિત્રપર્યાયના સંબન્ધની અપેક્ષાએ કદાચ હીન હોયઇત્યાદિ છ સ્થાન પતિત હોય. એ પ્રમાણે પરિહારવિશુદ્ધિક સંબંધે પણ સમજવું.એક સામાયિકસંયત સૂક્ષ્મસંપરાયસંયતના વિજાતીયચારિત્રપર્યાયની અપેક્ષાએ હીન હોય, તુલ્ય ન હોય, તે અધિક પણ ન હોય. તેમાં પણ અનંતગુણ હીન છે. એ પ્રમાણે ૪૮૩ Page #487 -------------------------------------------------------------------------- ________________ ભગવઇ - ૨૫૫-૨૭/૯૪૭ યથાખ્યાતસંયત સંબંધે પણ જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણે ચારિત્રની અપેક્ષાએ છ સ્થાનપતિત છે અને ઉપરના બે ચારિત્રથી તેજ પ્રમાણે અનન્ત ગુણ હીન છે. જેમ છેદોપસ્થાપનીયસંયત વિષે કહ્યું તેમ પરિહારવિશુદ્ધિક સંબંધે પણ જાણવું. ૪૪ હે ભગવન્ ! સૂક્ષ્મસંપરાયસંયત સામાયિકસંયતના વિજાતીય પર્યાયોની અપેક્ષાએ શું હીન છે- ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તે હીન નથી, સરખો નથી, પણ અધિક છે અને તે અનંત ગુણ અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિકની સાથે જાણવું. પોતાના સજાતીય પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અનંતગુણ હીન હોય, જો અધિક હોય તો અનંતગુણ અધિક હોય. સૂક્ષ્મસંપરાયસંયત યથાખ્યાતસંયતના વિજાતીય ચારિત્રપ યિયોની અપેક્ષાએ હીન છે, અધિક છે. અને તે અનંતગુણ હીન છે. યથાખ્યાત સંયત નીચેના ચારેની અપેક્ષાએહીનનથી,તુલ્ય નથી,પણ અધિક છે અને તે અનંતગુણ અધિક છે. પોતાના સ્થાનમાં હીન અને અધિક નથી પણ સરખા છે. હે ગૌતમ ! સામાયિક સંયત અને છેદોપસ્થાપ- નીય સંયત-એ બન્નેના જઘન્ય ચારિત્રપર્યવો પરસ્પર સરખા અને સૌથી થોડા છે, તેથી પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય ચારિત્ર પર્યવો અનંત ગુણા છે, અને તેથી તેનાજ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંત ગુણા છે, તેથી સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણા અને પરસ્પર સરખા છે, તેથી સૂક્ષ્મસંપરાય સંયતના જઘન્ય ચારિત્રપર્યવો અનંતગુણા છે અને તેથી તેનાજ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણા છે, અને તેથી યથાખ્યાત સંયતના અજઘન્ય અને અનુત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણા છે. સામાયિક સંયતસયોગી હોય-ઇત્યાદિ બધું પુલાકની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્-સૂક્ષ્મસં૫રાય સંયત સંબંધે સમજવું. અને યથાખ્યાત સંયત સંબંધે સ્નાતકની પેઠેજાણવું. હે ભગવન્ ! શું સામાયિકસંયત સાકાર-જ્ઞાનઉપોયગવાળો હોય કે અનાકારદર્શન ઉપયોગવાળો હોય ? હે ગૌતમ ! સાકારઉપયોગવાળો હોય-ઇત્યાદિ બધું પુલાક ની પેઠે જાણવું. એ રીતે યાવત્યથાખ્યાત સંયત સંબંધે સમજવું. વિશેષ એ કે સૂક્ષ્મ સંપરાય સંયત સાકાર ઉપયોગવાળો હોય, પણ અનાકાર ઉપયોગવાળો ન હોય. સામ યિક સંયત તે કષાયવાળો હોય, ઇત્યાદિ કષાયકુશીલની પેઠેજાણવું. એ પ્રમાણે છેદોપ સ્થાપનીય પણ જાણવો. પરિહારવિશુદ્ધિક સંયતને પુલાકની પેઠે જાણવું. સૂક્ષ્મસંપાય સંયત કષાયવાળો હોય, તેને માત્ર એક સંજ્વલ લોભ હોય. યથાખ્યાત સંયત સંબંધે નિગ્રંથની પેઠે જાણવું. સામાયિક સંયત લેશ્યાસહિત હોય-ઇત્યાદિ બધું કષાયકુશીલની પેઠે જાણવું.છેદોપસ્થાપનીયને પણ એ પ્રમાણે જાણવું.પુલાકની પેઠ પરિહારવિશુદ્ધિકને સમજવું. સૂક્ષ્મસં૫રાય સંયત નિથની પેઠે જાણવો. અને સ્નાતકની પેઠે યથાખ્યાત સંયત વિષે જાણવું. પરન્તુ જો લેશ્યાસહિત હોય તો તે એક શુલ્કલેશ્યાવાળો હોય. [૯૪૮] હે ભગવન્ ! શું સામાયિક સંયત ચઢતા પરિણામવાળો હોય, હીયમાન કે સ્થિર પરિણામવાળો હોય ? હે ગૌતમ ! તે ચઢતા પરિણામવાળો હોય-ઇત્યાદિ બધું પુલાકની પેઠેજાણવું. એ પ્રમાણે યાવતૃ-પરિહારવિશુદ્ધિક સંયત સુધી સમજવું. શું સૂક્ષ્મસં૫રાયસંયત ચઢતા પરિણાવાળો હોય, પડતા પરિણામવાળો હોય, યથાખ્યાત Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ શતક-૨૫, ઉદેસો-૭ સંયતને નિગ્રંથની પેઠે જાણવું.સામાયિક સંયત જઘન્ય એક સમય સુધી ચઢતા પરિણામવાળો હોય ઈત્યાદિ બધું મુલાકની પેઠે જાણવું તથા એ પ્રમાણે યાવતુ-પરિહાર વિશુદ્ધિક સંબંધે પણ સમજવું.સૂક્ષ્મસંપરાયસંયતજઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી ચઢતા પરિણામવાળો હોય. તે કેટલા કાળ સુધી પડતા પરિણામવાળો હોય? પૂર્વની પેઠે જાણવું. યથાખ્યાત સંયત તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી ચઢતા પરિણામવાળો હોય. તે જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અંશતઃ ન્યૂન પૂર્વકોટિ સુધી સ્થિર પરિણામવાળો હોય. [૯૪૯] હે ભગવન્! સામાયિક સંયત કેટલી કમપ્રકૃતિઓને બાંધે? હે ગૌતમ! તે સાત કે આઠ કર્મ પ્રકૃતિઓને બાંધે-ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુપરિહારવિશુદ્ધિક સંયત સુધી સમજવું.સૂક્ષ્મસંપરાયસંયત આયુષ અને મોહનીય સિવાય છ કર્મપ્રવૃતિઓને બાંધે. યથાખ્યાત સંયત સંબંધે સ્નાતકની પેઠે જાણવું. સામાયિક સંયત અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓને વેદ. એ પ્રમાણેયાવતુ-સૂક્ષ્મસંપરાય સુધી જાણવું યથાખ્યાત સંયત સાત કમપ્રકૃતિઓને વેદ કે ચાર કર્મપ્રકૃતિઓને વેદ. જ્યારે તે સાત કર્મને વેદતો હોય ત્યારે મોહનીય સિવાયના સાત કર્મને વેદે, અને જ્યારે તે ચાર પ્રકારનાં કર્મને વેદતો હોય ત્યારે વેદનીય, આયુષ, નામ અને ગોત્રને વૈદે. સામાં યિક સંયત સાત કર્મપ્રકૃતિઓને ઉદીરે-ઈત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. યાવતુપરિહારવિશુદ્ધિક એ પ્રમાણે જાણવો. સૂક્ષ્મસંપરાય છે અથવા પાંચ કર્મપ્રવૃતિઓની ઉદીરણા કરે. જો છ કર્મની ઉદીરણા કરે તો આયુષ અને વેદનીય સિવાય બાકીનાં છ કર્મની ઉદીરણા કરે. જો પાંચ કર્મની ઉદીરણા કરે તો આયુષ, વેદનીય અને મોહનીય કર્મ સિવાય બાકીનાં પાંચ કર્મની ઉદીરણા કરે. યથાખ્યાતસંયત તે પાંચ કે બે કર્મપ્રકૃતિ ઓને ઉદીરે, અથવા કોઈ કમની ઉદીરણા ન કરે. જો પાંચ કર્મની ઉદીરણા કરે તો આયુષ, વેદનીય અને મોહનીય કર્મ સિવાય બાકીનાં પાંચ કમની ઉદીરણા કરે-ઇત્યાદિ બધું નિગ્રંથની પેઠે જાણવું. [] હે ભગવન્! સામાયિક સંયત સામાયિકસંતપણાનો ત્યાગ કરતો શું છોડે, શું પ્રાપ્ત કરે ? હે ગૌતમ ! સામાયિકસંતપણાનો ત્યાગ કરે અને છેદોપસ્થાપનિયસયતપણું, સૂક્ષ્મસંપરાયસંયતપણું, અસંયમ કે સંયમસંયમ-દેશવિરતિપણું પ્રાપ્ત કરે. છેદોપસ્થાપનીય સંયત છેદોપસ્થાપનીયસંતપણાનો ત્યાગ કરે અને સામાયિક સંયતપણું, પરિહારવિશુદ્ધિક સંયતપણું, સૂક્ષ્મસંપરયસંતપણું, અસંયમ કે દેશવિર તિપણું પ્રાપ્ત કરે. પરિહારવિશુદ્ધિક પરિહારવિશુદ્ધિકસંતપણાનો ત્યાગ કરે અને છેદોપસ્થાપનીયસંતપણું કે અસંયમ પ્રાપ્ત કરે. સૂક્ષ્મસંપરાય સૂક્ષ્મસંપરાય સંતપણાનો ત્યાગ કરે અને સામાયિક સંમતપણું, છેદોપસ્થાપનીયસંતયપણું, યથા ખ્યાત સંતપણું કે અસંયમ પ્રાપ્ત કરે. યથાખ્યાત સંયત યથાખ્યાત સંતપણાનો ત્યાગ કરે અને સૂક્ષ્મસંપરાય સંયમ, અસંયમ કે સિદ્ધિગતિને પ્રાપ્ત કરે. [૫૧] હે ભગવન્! શું સામાયિક સંયત સંજ્ઞોપયુક્ત હોય કે નોસંજ્ઞોપયુક્ત? તે સંજ્ઞોપયુક્ત હોય-ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ-પરિહાર વિશુદ્ધિક સંયત સુધી જાણવું. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંબન્ધ પુલાકની પેઠે જાણવું.સામાયિક સંયત આહારક હોય કે અનાહારક હોય? પુલાકની પેઠેજાણવું. એ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ભગવાઈ - ૨૫/૭૯૫૧ રીતે યાવતુ-સૂક્ષ્મસં૫રાય સુધી સમજવું. યથાખ્યાત સંયત સ્નાતકની પેઠે જાણવો. સામાયિકસંયત જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ કરે. એ પ્રમાણે છેદો પસ્થાપનીય વિષે પણ જાણવું. પરિહારવિશુદ્ધિક જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટ ત્રણ ભવગ્રહણ કરે એ પ્રમાણે યાવત્ યથાખ્યાત સંયત સંબંધે જાણવું. ૯િ૫૨] હે ભગવન્! સામાયિક સંયતને એક ભવમાં ગ્રહણ કરી શકાય તેવા કેટલા આકર્ષ કહ્યા છે જઘન્ય ઈત્યાદિ બધું બકુશની પેઠે સમજવું. હે ભગવન્! છેદોપ સ્થાપનીય સંયતનેજઘન્ય એક અને ઉત્કૃષ્ટ વિશપૃથકત્વ આકર્ષ કહ્યા છે. પરિહાર વિશુદ્ધિકને જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ આકર્ષ કહ્યા છે. સૂક્ષ્મસંપાયને જઘન્ય એક ઉત્કૃષ્ટ ચાર આકર્ષ કહ્યા છે. યથાખ્યાતને જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે આકર્ષ હોય છે. સામાયિક સંવતને ભવમાં ગ્રહણ કરી શકાય તેવા આકર્ષ ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. છેદોપસ્થાપનીય સંયતને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ નવસો ઉપર અને હજારની અંદર આકર્ષો કહ્યા છે. પરિહારવિશુદ્ધિકને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત, સૂક્ષ્મ પરાયને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ નવ તથા યથાખ્યાતને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ પાંચ આકર્ષો કહ્યા છે. [૫૩] હે ભગવન્! સામાયિક સંયત કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક ઊણા-નવ વરસ ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી હોય. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંબંધે પણ સમજવું-પરિહારવિશુદ્ધિક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન ઓગણત્રીશ વર્ષ ઊણી પૂર્વકોટિ વર્ષ સુધી હોય. સૂક્ષ્મસંપરાય સંબંધે નિગ્રંથની પેઠેજાણવું. યથાખ્યાતને સામાયિક સંયતની જેમ સમજવું. સામાયિક સંયતો સર્વ કાળે હોય. છેદોપસ્થાપનીય સંયતો જઘન્ય અઢીસો વર્ષ સુધી અને ઉત્કૃષ્ટ પચાસલાખ ક્રોડ સાગરોપમ સુધી હોય.પરિહારવિશુદ્ધિક સંયતો જઘન્ય કાંઈક ઊણા બસો વર્ષ સુધી અને ઉત્કૃષ્ટ કાંઇક ન્યૂન બે પૂર્વકોટિ વર્ષ સુધી હોય. સૂક્ષ્મસંપરાય સંયતો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમૂહૂર્ત સુધી હોય. યથાખ્યાત સંયતો સામાં યિક સંયતોની પેઠે જાણવા. - હે ભગવન્! સામાયિક સંયતને કેટલા કાળનું અંતર હોય ? હે ગૌતમ ! જઘન્ય ઇત્યાદિ બધું મુલાકની પેઠે જાણવું. એ રીતે યાવતુ યથાખ્યાત સંયત સુધી સમજવું. સામાયિક સંયતોને કાળનું અંતર નથી. છેદોપસ્થાપનીય સંયતોને જઘન્ય ત્રેસઠ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડ સાગરોપમનું અંતર હોય છે. પરિહારવિશુદ્ધિક સંયતોને જઘન્ય ચોરાશી હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડી સાગરોપમનું અંતર હોય. સૂક્ષ્મસંપરાયો નિગ્રંથોની પેઠે જાણવા. અને યથાખ્યાત સંતો સામાયિક સંયતોની જેમ સમજવા. હે ભગવન્! સામાયિક સંયતને કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ! છે. તે કષાયકુશીલની પેઠે જાણવા. એ પ્રમાણે છેદો- પસ્થાપનીય સંયત સંબંધે પણ સમજવું. પુલાકની પેઠે પરિહારવિશુદ્ધિકને જાણવું. નિગ્રંથની પેઠે સૂક્ષ્મસં૫રાય સંબંધે જાણવું, અને સ્નાતકને યથાખ્યાત સંયત સંબંધે પણ સમજવું. સામાયિક સંયત લોકના સંખ્યાતમા ભાગે ન હોય-ઇત્યાદિ પુલાકની પેઠે જાણવું. એ રીતે યાવતુ-સૂક્ષ્મસંપરાય સુધી જાણવું. તથા સ્નાતકની પેઠે યથાખ્યાત સંયતને વિષે સમજવું.શું સામાયિક સંયત Page #490 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદેસો-૭ ૪૮૭ લોકના જેટલા ભાગમાં હોય તેટલા ભાગનો સ્પર્શ કરે, સામાયિક સંયત લાયોપશમિક ભાવમાં હોય. એ રીતે વાવ-સૂક્ષ્મસં૫રાય સુધી જાણવું. યથાખ્યાત સંયતઔપથમિક કે ક્ષાયિક ભાવમાં હોય. હે ભગવન્! સામાયિક સંયતો એક સમયે કેટલા હોય? હે ગૌતમ! પ્રતિપદ્યમાન સામાયિક સંયતોની અપેક્ષાએ-ઇત્યાદિ બધુ કષાયકુશીલની પેઠે જાણવું. છેદોપસ્થાપ નીય સંયતો એક સમયે પ્રતિપદ્યમાનને આશ્રયી છેદોપસ્થાપનીય સંયતો કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે ત્રણ ઉત્કૃષ્ટ બસોથી નવસો સુધી હોય. પૂર્વપ્રતિપનને આશ્રયી જેઓ પૂર્વે છેદપસ્થાપનીય ચારિત્રને પ્રાપ્ત થયેલા છે તેઓની અપેક્ષાએ-કદાચ હોય અને ન હોય. જો હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બસોથી નવસો ક્રોડ સુધી હોય.પરિહારવિશુદ્ધિકો મુલાકોની પેઠેઅને સૂક્ષ્મસંપાયોનિગ્રંથોની પેઠે જાણવા. યથાખ્યાત સંયતો એક સમયે પ્રતિપદ્યમાન યથાખ્યાત સંયતોની અપેક્ષાએ કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે અને ત્રણ તથા ઉત્કૃષ્ટ એકસો બાસઠ હોય. તેમાં એકસો આઠ ક્ષપકો અને ચોપન ઉપશામકો હોય. પૂર્વપ્રતિપત્નને આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ક્રોડથી નવ ક્રોડ સુધી હોય. હે ગૌતમ ! સૂક્ષ્મસંપરાય સંયતો સૌથી થોડા છે, તેથી પરિહારવિશુદ્ધિક સંયતો સંખ્યાતગુણા છે, તેથી યથાખ્યાત સંતો - તેથી છેદોપસ્થાપનીય સંયતો અને તેથી સામાયિક સંયતો અનુક્રમ સંખ્યાતગુણા છે. [૯૫૪-૯૫૯] હે ભગવન્! પ્રતિસેવના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! દસ પ્રકારની દપપ્રતિસેવના પ્રમાદથી થતી, અનાભોગથી થતી,આતુરપણાથથતી, આપ દાથી થતી,સંકીર્ણતાથી થતી, સહસાકારથી થતી, ભયથી થતી, પ્રદ્વેષ અને વિમર્શ-શૈક્ષ કાદિની પરીક્ષા કરવાથી થતી પ્રતિસેવના આલોચનાના દસ દોષો કહ્યા છે, પ્રસન્ન થયેલા ગુર થોડું પ્રાયશ્ચિત્ત આપશે માટે તેને સેવાદિથી પ્રસન્ન કરી તેની પાસે દોષની આલોચના કરવી, તદ્દન નાનો અપરાધ જણાવવાથી આચાર્ય થોડું પ્રાયશ્ચિત્ત આપશે એમ અનુમાન કરી પોતાના અપરાધનું સ્વતઃ આલોચન કરવું, જે અપરાધ આચાયદિકે જોયો હોય તેનું જ આલોચન કરવું, માત્ર મોટા અતિચારોનું જ આલોચન કરવું, જે સૂક્ષ્મ અતિચારોનું આલોચન કરે તે સ્થૂલ અતિચારોનું આલોચન કેમ ન કરે એવો આચાર્યનો વિશ્વાસ ઉત્પન્ન કરવા સૂક્ષ્મ અતિચારોનું જ આલોચન કરવું, ઘણી શરમ આવવાને લીધે પ્રચ્છન્ન આલોચન કરવું, બીજાને સંભળાવવા ખૂબ જોરથી બોલીને આલોચન કરવું, એકજ અતિચારની ઘણા ગુરુ પાસે આલોચના કરવી, અગીતાર્થની પાસે આલોચના કરવી, અને જે દોષનું આલોચન કરવાનું છે તે દોષને સેવનાર આચાર્ય પાસે તેનું આલોચન કરવું. દસ ગુણોથી યુક્ત અનગાર પોતાના દોષની આલોચના કરવાને યોગ્ય છે. ઉત્તમ જાતિ- વાળો, ઉત્તમ કુળવાળો, વિનયવાનું, જ્ઞાનવાન, દર્શન સંપન્ન ચારિત્રસંપન્ન, ક્ષમાવાળો, દાન્ત અમાવી, સરળ અને અપશ્ચા- તાપી આઠ ગુણોથી યુક્ત સાધુ આલોચના આપવાને યોગ્ય છે- આચારવાનું આધારવાનુ-વ્યવ હારવાનું,અપવ્રીડક, પ્રકુવક, અપરિગ્નાવી, નિયપિક-અપાયદર્શી. [૯૬૦-૯૬૧] સામાચારી દસ પ્રકારની “ઇચ્છાકાર, મિથ્થાકાર, તથા કાર, આવશ્યકી, નૈધિકી, આપૃચ્છના, પ્રતિપૃચ્છના, છંદના, નિમંત્રણા, ઉપ સંપદા છે.” [૯૬૨] પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર કહ્યા છે- આલોચનાને યોગ્ય, પ્રતિક્રમણને Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ભગવાઈ- ૨૫૩-૭૯૬૨ યોગ્ય, આલોચના અને પ્રતિક્રમણ બન્નેને યોગ્ય, વિવેક, કાયોત્સર્ગને યોગ્ય, તપને યોગ્ય, દીક્ષાપયયિના છેદને યોગ્ય, મૂળને યોગ્ય-ફરીથી મહાવ્રત લેવા યોગ્ય, અનવ સ્થાપ્યાહ, પારાંચિક. [૯૩-૯૬૯) તપના બે પ્રકાર છે-બાહ્ય અને અભ્યન્તર. બાહ્ય તપના છ પ્રકાર છે- અનશન, ઊનોદરી,ભિક્ષાચય, રસનો ત્યાગ કરવો, કાયક્લેશ-પ્રતિસલીનતા અન શનના બે પ્રકાર ઈ–રિક-માવત્રુથિક ઇત્વરિક અનશન અનેક પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ચતુર્થ ભક્ત, ષષ્ઠ ભક્ત, અષ્ટમ ભક્ત,દશમ ભક્ત,દ્વાદશ ભક્ત, ચતુર્દશ ભક્ત, અર્ધમાસિક ભક્ત, માસિક ભક્ત, દ્વિમાસિકભક્ત, ત્રિમાસિકભક્ત, યાવતુષમા સિક ભક્ત યાવત્કથિત અનશનના બે પ્રકાર છે.-પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે-નિહારિમ અને અનિહરિમ. તેમાં અનિહરિમ અનશન અવશ્ય સેવાદિ પ્રતિકર્મરહિત છે. ભક્તપ્રત્યાખ્યાનના બે પ્રકાર છે-નિહારિમ અને અનિહરિમ. તે બને અવશ્ય સેવાદિ પ્રતિકર્મવાળાં છે. ઊનોદરિકાના બે પ્રકાર છે, દ્રવ્યઊનોદરિકા અને ભાવનોદરિકા. દ્રવ્યઊનોદરિકાના બે પ્રકાર છે, ઉપકરણદ્રવ્ય-ઊનોદરિકા અને ભક્તપાનદ્રવ્ય- ઊનોદરિકા. ઉપકરણદ્રવ્યઊનોદરિકાના ત્રણ પ્રકારએક વસ્ત્ર, એક પાત્ર, સંતોએ ત્યાગ કરેલા વસ્ત્ર પાત્ર સિવાયના ઉપકરણોનો ઉપભોગ કરવો. કુકડીના ઈડા પ્રમાણ આઠ કોળિયા આહાર લે તે અલ્પાહારી કહેવાય અને જે બાર કોળિયા આહાર લે-ઇત્યાદિ બધું સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વાવતુ-તે પ્રકામ રસનો ભોજી ન કહેવાય ત્યાં સુધી કહેવું. ભાવઊનોદરિકા અનેક પ્રકારની ક્રોધ ઓછો કરવો, યાવતુ-લોભ ઓછો કરવો; અલ્પ બોલવું, ધીમે બોલવું, ગુસ્સામાં નિરર્થક બહુ પ્રલાપ ન કરવો, દયસ્થ કોપ ઓછો કરવો. ભિક્ષાચય અનેક પ્રકારની છે. દ્રવ્યાભિગ્રહચરભિક્ષામાં અમુક ચીજોને જ ગ્રહણ કરવાના નિયમપૂર્વક ભિક્ષા કરે, અમુક ક્ષેત્રના અભિગ્રહ પૂર્વક ભિક્ષા કરેઈત્યાદિ જેમ ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. રસપરિત્યાગના અનેક પ્રકાર છે. વૃતાદિ વિકૃતિ વિગઈ) નો ત્યાગ કરવો, સ્નિગ્ધ રસવાળું ભોજન ન કરવું-ઈત્યાદિ જેમ ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. કાયક્લેશ અનેક પ્રકારનો છે. કાયોત્સગદિ આસને રહેવું, ઉત્કટાસને રહેવુંઇત્યાદિ ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. પ્રતિસંલીનતા ચાર પ્રકારની ઇન્દ્રિયપ્રતિસલીનતા, કષાયપ્રતિસંલીનતા, યોગ સંલીનતા, અને વિવિક્તશયનાસનસેવન, ઈદ્રિયપ્રતિ-સંલીનતાના પાંચ પ્રકાર છેશ્રોત્રેન્દ્રિયના વિષય પ્રચારને રોકવો કે શ્રોત્રેન્દ્રિદ્વારા પ્રાપ્ત થયેલ વિષયમાં રાગદ્વેષનો નિરોધ કરવો, યાવતુ સ્પર્શનેન્દ્રિયના વિષય પ્રચારનો નિરોધ કરવો અને સ્પર્શનેન્દ્રિય દ્વારા અનુભવેલ પદાર્થોને વિષે રાગદ્વેષનો નિગ્રહ કરવો. કષાયપ્રતિસંલીનતાના ચાર પ્રકાર છે- ક્રોધના ઉદયનો નિરોધ કરવો, અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને નિષ્ફળ કરવો. એ પ્રમાણે યાવતુ-લોભના ઉદયનો નિરોધ કરવો કે ઉદય પ્રાપ્તલોભને નિષ્ફળ કરવો. યોગસંલીનતાના ત્રણ પ્રકાર છે- અકુશલ મનનો વિરોધ કરવો કુશલ મનની પ્રવૃત્તિ કરવી અને મનને એકાગ્રસ્થિર કરવું. અકુશલ વચનનો નિરોધ કરવો, કુશલ વચન Page #492 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉસો-૭ ૪૮૯ બોલવું અને વચનને સ્થિર કરવું. સારી રીતે સમાધિપૂર્વક પ્રશાંત થઈ હાથ પગને સંકોચી કાચબાની પેઠે ગુપ્તક્રિય થઈ આલીન અને પ્રલીન-સ્થિર રહેવું.જે આરામોમાં, ઉદ્યાનોમાં-ઇત્યાદિ સોમિલના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ-શયા અને સંથારાને લઇને વિહરે તે વિવિક્ત શય્યાસન. અત્યંતર તપ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! છ પ્રકારનું છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું -આલોચનાને યોગ્ય અને યાવતુ-પારાંચિતકને યોગ્ય. વિનયના સાત પ્રકાર છે. જ્ઞાનનો વિનય, દર્શનનો વિનય. ચારિત્રવિનય, મનરૂપ વિનય, વચનરૂપ વિનય, કાયરૂપ વિનય અને લોકોપચાર વિનય. જ્ઞાનનો વિનય પાંચ પ્રકારનો છે. આભિનિબોધિક વિનય, યાવતુ-કેવલજ્ઞાનનો વિનય. દર્શનનો વિનય બે પ્રકારનો છે. શુશ્રષાવિનય અને અનાશાતનારૂપ વિનય. શુશ્રષાવનિયના કેટલા પ્રકાર છે ? શુશ્રુષા વિનય અનેક પ્રકારનો છે. સત્કાર કરવો, સન્માન કરવું વગેરે-ચૌદમા શતકના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અનાશાતના વિનયના પિસ્તાળીશ ભેદ છે. તે આ પ્રમાણે- અરિહંતોની અનાશાતના, અરિહંતોએ કહેલ ધર્મની અનાશાતના, આચાયની, ઉપાધ્યાયોની, સ્થવિરોની, કુળની, ગણની, સંઘની, ક્રિયાની, સમાનધા મિકની, મતિજ્ઞાનની અને યાવતુ-કેવળ જ્ઞાનની અનાશાતના, અને એજ રીતે અરિ હંતાદિ પંદરની ભક્તિ અને બહુમાન, તથા એઓના ગુણોના કીર્તનવડે તેની કીર્તિ કરવી. એ રીતે અનાશાતના વિનયના પિસ્તાળીશ પ્રકાર છે. ચારિત્રવિનય પાંચ પ્રકાર નો છે. સામાયિકચારિત્રવિનય, અને યાવતુ યથાખ્યાતચારિત્રવિનય. મનવિનયના બે પ્રકારે પ્રશસ્તમનવિનય અપ્રશસ્તમનવિનય. પ્રશસ્ત મનવિનયના સાત પ્રકાર છે. પાપરહિત,ક્રોધાદિઅવધરહિત, કાયિક્યાદિક્રિયામાંઆસક્તિરહિત, શોકાદિ ઉપલેશ રહિત, આશ્રવરહિત, સ્વપરને આયાસ કરવા રહિત, અને જીવોને ભય ન ઉત્પન્ન કરવો. અપ્રશસ્ત મનવિનયના સાત પ્રકાર છે. પાપરૂપ, અવધવાળો, કાયિક્યાદિ ક્રિયા માં આસક્તિસહિત,શોકાદિઉપલેશયુક્ત, આશ્રયસહિત, સ્વ-પરને આયાસ ઉત્પન કરનાર અને જીવોને ભય ઉપજાવનાર. વચનવિનયના બે પ્રકાર છે-પ્રશસ્ત વચનવિનય અને અપ્રશસ્ત વચનવિનય. પ્રશસ્ત વચનવિનયમાં સાત પ્રકાર કહ્યા છે. પાપરહિત, અસાવધ, યાવતુ-જીવોને ભય ન ઉપજાવવો. અપ્રશસ્ત વચનવિનયના સાત પ્રકાર છે. પાપસહિત, સાવદ્ય અને યાવતુ-જીવોને ભય ઉપજાવવો. કાયવિનયમાં બે પ્રકાર છે. પ્રશસ્ત કાયવિનય અને અપ્રશસ્ત કાયવિનય. પ્રશસ્ત કાયવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે- સાવધાનતાપૂર્વક જવું, સાવધાનપૂર્વક સ્થિતિ કરવી, સાવધાનતાપૂર્વક બેસવું, સાવધાનતાપૂર્વક આળોટવું, સાવધાનતાપૂર્વક ઉલ્લંઘન કરવું, સાવધાનતા પૂર્વક વધારે ઉલ્લંઘન કરવું અને સાવધાનપૂર્વક બધી ઈદ્રિયોની પ્રવૃત્તિ કરવી. અપ્રશ સ્તકાયરૂપ વિનયના સાત પ્રકાર છે.સાવધાનતા સિવાય જવું, યાવતુ-સાવધાનતા સિવાય બધી ઈદ્રિયોના પ્રવૃત્તિ કરવી. લોકોપચારવિનયના સાત પ્રકાર છે.ગુવાદિ વડિલવર્ગની પાસે રહેવું, તેઓની ઈચ્છા પ્રમાણે વર્તવું, કાર્યની સિદ્ધિ માટે હેતુઓની સવડ કરી આપવી, કરેલા ઉપકારનો બદલો દેવો, રોગીઓની સંભાળ રાખવી, દેશકાલજ્ઞતા-અવસરોચિત પ્રવૃત્તિ કરવી અને સર્વ કાર્યોમાં અનુકૂલપણે વર્તવું. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ભગવાઈ - રપ૩-૭૯૬૯ વૈયાવૃત્યના દસ પ્રકાર છે. આચાર્યનું વૈયાકૃત્ય, ઉપાધ્યાયનું, સ્થવિરનું, તપ સ્વીનું, રોગીનું, શૈક્ષનું, કુલ, ગણ, સંઘનું અને સાધર્મિકનું વૈયાવૃત્ય. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે.વાચના, પૃચ્છના, પુનરાવર્તન, ચિંતન અને ધર્મકથા. ધ્યાનના ચાર પ્રકાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આર્તધ્યા નના ચાર પ્રકાર છે.અનિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થતાં તેના વિયોગનું ચિન્તન કરવું, ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થતાં તેના અવિયોગનું ચિંતન કરવું, રોગાદિ કષ્ટ પ્રાપ્ત થતાં તેના વિયોગનું ચિંતન કરવું અને પ્રીતિ ઉત્પન્ન કરનાર કામભોગાદિકની પ્રાપ્તિમાં તેના અવિયોગનું ચિંતન કરવું. આર્તધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે. આજંદન દીનતા, આંસુ ઓ પાડવા અને વારંવાર લેશયુક્ત બોલવું. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. હિંસાનુંબન્ધી, મૃષાનુબન્ધી, તેયાનુબન્ધી અને સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાનનાં ચાર લક્ષણ કહ્યાં છે. ઓસનદોષ, બહુલદોષ,અજ્ઞાનદોષ, અને આમરણાન્તદોષ ધર્મધ્યા. નના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે-આજ્ઞાવિચય, અપાય વિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચ ધર્મધ્યાનનાં ચાર લક્ષણો કહ્યાં છે. આજ્ઞા રૂચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ અને અવગાઢરુચિ ધર્મધ્યાનના ચાર આલંબનો કહ્યાં છે.વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તન અને ધર્મકથાકરવી. ધર્મધ્યાનની ચાર ભાવનાઓ કહી છે. એકત્વભાવના, અનિત્યભાવના, અશરણભાવના અને સંસારભાવના. શુક્લ ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મ ક્રિય અનિ- વૃત્તિ અને સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતિ. શુક્લધ્યાનનાં ચાર લક્ષણો કહ્યાં છે. ક્ષમા, નિઃસ્પૃહતા, આર્જવ અને માર્દવ શુક્લધ્યાનનાં ચાર આલંબન કહ્યાં છે. અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ શુક્લધ્યાનની ચા૨ ભાવનાઓ છે, સંસારના અનંતવૃત્તિપણા સંબધે વિચાર, પ્રત્યેક ક્ષણે વસ્તુઓમાં થતા વિપરિણામ સંબંધે વિચાર, સંસારના અશુભપણા સંબંધે ચિંતન અને હિંસાદિ જન્ય અનાથનો વિચાર. વ્યુત્સર્ગના બે પ્રકાર છે. દ્રવ્યબુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. દ્રવ્યવ્યત્સર્ગના ચાર પ્રકાર -ગણવ્યુત્સર્ગ, શરીરવ્યુત્સર્ગ, ઉપધિવ્યુત્સર્ગ અને આહાર-પાણીનો વ્યુત્સર્ગ. ભાવવ્યુત્સર્ગના ત્રણ પ્રકાર છે. કષાયવ્યસ્તસર્ગ, સંસારયુત્સર્ગ અને કર્મવ્યુત્સર્ગ. કષાયવ્યત્સર્ગના ચાર પ્રકાર છે. -ક્રોધભુત્સર્ગ, યાવતું લોભવ્યત્સર્ગ. સંસાર-વ્યુત્ય ર્ગના ચાર પ્રકાર -નૈરયિકસંસારયુત્સર્ગ. યાવતુ-દેવસંસારત્રુત્સર્ગ. કર્મવ્યુત્સર્ગના આઠ પ્રકાર જ્ઞાનાવરણીયકર્મવ્યુત્સર્ગ યાવતુઅંતરાયકર્મવ્યુત્સર્ગ. (શતક ૨૫-ઉદ્દેશક:-) [૯૭૦ ભગવન્! નૈરયિકો કેવી રીતે ઉત્પન્ન થાય છે? જેમ કોઈ એક કૂદનારો કૂદતો કૂદતો અધ્યવસાય વડે તે સ્થળને તજીને ભવિષ્યમાં આગ-ળના બીજા સ્થાનને મેળવીને વિહરે છે એજ રીતે એ જીવો પણ કૂદનારાની પેઠે કૂદતા અધ્યવસાય-પરિણામ જન્ય ક્રિયાના સાધનથી તે ભવને છોડી દઈને ભવિષ્યમાં મેળવવા યોગ્ય આગળના ભવને મેળવીને વિહરે છે. તે નારકોની ગતિ કેવી શીધ્ર હોય છે જેમ કોઈ પુરુષ તરણ અને બલવાનું હોય-ઇત્યાદિ ચૌદમા શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. યાવતું તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, તેમ તે જીવોની તેવી શીઘ્રગતિ છે અને તે Page #494 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૫, ઉદેસો-૮ ૪૯૧ પ્રકારે તે જીવોનો શીધ્ર ગતિવિષય છે. તે જીવો પોતાના પરિણામરૂપ અને મન વગરના વ્યાપારરૂપ કર્મબંધના હેતુ-દ્વારા પરભવનું આયુષ બાંધે છે. તે જીવોના આયુષનો ક્ષય થવાથી, તે જીવોના ભવનો ક્ષય થવાથી અને તે જીવોની સ્થિતિનો નાશ થવાથી તે જીવોની ગતિ પ્રવર્તે છે. હે ભગવન! તે જીવો શું પોતાની દ્ધિથી-શક્તિથી ઉપજે છે કે પારકી ઋદ્ધિથી ઉપજે છે? હે ગૌતમ ! તે જીવો પોતાની ઋદ્ધિથી ઉપજે છે, પણ પરની ઋદ્ધિથી ઉપજતા નથી. હે ગૌતમ! તે જીવો પોતાના કર્મથી ઉપજે છે, પણ પારકા કર્મથી નથી ઉપજતા. હે ગૌતમ ! તે જીવો પોતાના પ્રયોગથી ઉપજે છે, પણ પારકા પ્રયોગથી ઉપજતા નથી. હે ગૌતમ ! જેમ નૈરયિક વિષે કહ્યું તેમ બધું અસુરકુમાર સંબંધે પણ જાણવું, વાવતુ-તેઓ પોતાના પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પણ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી.’ એ પ્રમાણે એકેંદ્રિય સિવાય યાવતુ-વૈમાનિક સુધી બધા જીવો સંબંધે સમજવું. એકેંદ્રિયો વિષે પણ તેજ પ્રકારે જાણવું, માત્ર વિશેષ એ કે, તેઓની વિગ્રહગતિ ચાર સમયની હોય છે. (-શતકઃ ૨૫ ઉદ્દેશક૯થી ૧૨ઃ- ) [૯૭૧] હે ભગવન્! ભવસિદ્ધિક નૈરયિકો કેવી રીતે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ કોઈ એક કૂદનારો કૂદતો કૂદતો- ઇત્યાદિ પૂર્વોક્ત સમજવું. બાકી બધું તે જ રીતે યાવતુ-વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન! તે એમજ છે.' [૯૭૨] હે ભગવન્! અભયસિદ્ધિક નૈરયિકો કેવી રીતે ઉત્પન્ન થાય? હે ગૌતમ! જેમ કોઈ એક કૂદનારો કૂદતો કૂદતો-ઇત્યાદિ બાકીનું બધું પૂવક્ત જાણવું, અને એ રીતે થાવતુ-વૈમાનિક સુધી સમજવું. “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે.' [૭૩] હે ભગવન્! સમ્યવૃષ્ટિ નૈરયિકો કેવી રીતે ઉપજે? હે ગૌતમ! જેમ કોઈ કૂદનાર કૂદતી કૂદતો-ઇત્યાદિ બાકીનું બધું પૂવક્ત જાણવું. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય થાવતુ-વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે.' [૯૭૪] મિથ્યાવૃષ્ટિ નૈરયિકો કેવી રીતે ઉપજે? હે ગૌતમ ! જેમ કોઈ કૂદનાર કૂદતી કૂદતો-ઇત્યાદિ બાકીનું બધું વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે. શતક ૨૫-નીમુન દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ( - શતકઃ ૨૬:-) - ઉદ્દેશો-૧ઃ[૯૭૫] આ શતકમાં અગિયાર ઉદ્દેશકો છે અને તેમાં પ્રત્યેક ઉદ્દેશકે જીવો, લેશ્યાઓ, પાક્ષિકો દ્રષ્ટિ, અજ્ઞાન, જ્ઞાન, સંજ્ઞા, વેદ, કષાય, યોગ અને ઉપયોગ-એમ અગિયાર સ્થાનો-વિષયોને આશ્રયી બન્ધવક્તવ્યતા કહેવાની છે. ૯િ૭૬ હે ભગવન્! શું જીવે પાપકર્મ બાંધ્યું, બાંધે છે અને બાંધશે? અથવા શું જીવે પાપકર્મ બાંધ્યું. બાંધે છે અને નહીં બાંધશે? અથવા શું જીવે પાપકર્મ બાંધ્યું, નથી બાંધતો અને બાંધશે? અથવા શું જીવે પાપકર્મ બાંધ્યું, નથી બાંધતો અને નહીં બાંધશે? હે ગૌતમ! કોઈ જીવે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે, કોઈ જીવે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને બાંધશો નહીં, કોઈ જીવે પાપ કર્મ બાંધ્યું છે, નથી બાંધતો અને બાંધશો Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ભગવાઈ-૨-૧૯૭૬ તથા કોઈ જીવો પાપ કર્મ બાંધ્યું છે, નથી બાંધતો અને બાંધશે નહીં. લેશ્યાસંબંધ કોઈ લેશ્યાવાળો જીવ પાપ કર્મ બાંધતો હતો, બાંધે છે અને બાંધશે-ઈત્યાદિ ચારે ભાંગા જાણવા. સાકાર ઉપયોગવાળા અને અનકાર ઉપયોગવાળા-એ બધાં પદોમાં પહેલો અને બીજો-એ બે ભાંગા કહેવા.અસુરકુમારને પણ એ પ્રમાણે વક્તવ્યતા કહેવી. પરન્તુ વિશેષ એ કે તેઓને તેજલેશ્યા, સ્ત્રીવેદ અને પુરુષવેદ અધિક કહેવો અને નપુંસકવેદ ન કહેવો. બધે પહેલો અને બીજો ભાંગો કહેવો. એ રીતે યાવતુ-સ્તનિતકુમાર સુધી જાણવું.એમ પૃથિવીકાયિક,અકાયિક અને યાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિકને પણ સર્વત્ર પહેલો અને બીજો એ બે ભાંગા જાણવા. પરન્ત વિશેષ એ કે, જે જીવને જે વેશ્યા, દ્રષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ અને યોગ હોય તે તેને કહેવો, અને બાકી બધું તેજ પ્રમાણે જાણવું. મનુષ્યને જીવપદ સંબંધે કહી છે તે બધી વક્તવ્યતા કહેવી. અસુરકુમારની પેઠે વાનર્થે તરને જાણવું. તથા જ્યોતિર્ષિક અને વૈમાનિક સંબંધે પણ એજ રીતે સમજવું. પરન્તુ વિશેષ એ કે અહીં વેશ્યાઓ કહેવી અને બાકી બધું તે જ પ્રમાણે કહેવું. ૯િ૭૯]હે ભગવનું શું જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું બાંધે છે અને બાંધશે ? હે ગૌતમ! જેમ પાપ કર્મ સંબંધે વક્તવ્યતા કહી તે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મ સંબંધે પણ કહેવી. પરન્તુ વિશેષ એ કે, જીવપદ અને મનુષ્યપદમાં સકષાયી યાવતુ-લોભકષાયીને આશ્રયી પહેલો અને બીજો ભાંગો કહેવો. બાકી બધું તેમજ કહેવું. એ પ્રમાણે યાવતુવૈમાનિક સુધી જાણવું. જ્ઞાનાવરણીય કર્મની પેઠે દર્શનાવરણીય કર્મનો પણ સંપૂર્ણ દડક કહેવો. જીવની વેદનીય કર્મ સંબંધ પૃચ્છા. હે ગૌતમ! કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે, કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં. કોઈ જીવે બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે નહીં. વેશ્યાવાળા જીવને પણ એજ રીતે ત્રીજા ભંગ સિવાય બાકીના ત્રણે ભાંગા જાણવા. કૃષ્ણલેશ્યાવાળા યાવતુ-પપ્રલેશ્યાવાળા જીવોને પહેલો અને બીજો ભાંગો અને શુલ્કલેશ્યાવાળા જીવોને ત્રીજા ભાંગા સિવાયના બાકીના (ત્રણે) ભાંગા જાણવા. લેક્ષારહિત જીવોને છેલ્લો ભાંગો જાણવો. કૃષ્ણપાક્ષિક જીવોને પહેલો અને બીજો અને શુકપક્ષવાળા જીવોને ત્રીજા ભાંગા સિવાયના બાકીના ત્રણે ભાંગા કહેવા. એ પ્રમાણે સમ્યગૃષ્ટિ જીવને વિષે પણ જાણવું. મિથ્યાદ્રષ્ટિ અને સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ સંબંધે બે ભાંગા જાણવા. જ્ઞાનીને ત્રીજા ભાંગા સિવાય બાકીના ત્રણે. ભાંગા કહેવા. આભિનિબોધિક- જ્ઞાની અને યાવતું મન:પર્યવજ્ઞાનીને પહેલો અને બીજો ભાંગો કહેવો, અને કેવલજ્ઞાનીને ત્રીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા કહેવા. એ પ્રમાણે નોસંજ્ઞામાં ઉપયુક્ત, વેદરહિત, અકષાયી, સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપયોગવાળાએ બધા જીવોને ત્રીજા ભાંગા સિવાય બાકીના (ત્રણ) ભાંગા કહેવા. અયોગી જીવને છેલ્લો ભાંગો અને બાકી બધે સ્થળે પહેલો અને બીજો એમ બે ભાંગા જાણવા. શું નૈરયિક જીવે વેદનીય કર્મ બાંધ્યું હતું, ઈત્યાદિ પૃચ્છા. પૂર્વ પ્રમાણે જાણવું. એ રીતે નૈરયિકોથી માંડી યાવતુ-વૈમાનિક સુધી જેને જે હોય તેને તે કહેવું. તથા બધે પહેલો અને બીજો ભાંગો સમજવો. પરન્તુ વિશેષ એ કે, જીવની પેઠે મનુષ્યો સંબંધે કહેવું. જેમ પાપકર્મ સંબંધે કહ્યું તેમ મોહનીય કર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિક સુધી સમજવું. [૯૮૦] હે ભગવન્! શું જીવે આયુષ કર્મ બાંધ્યું હતું, બાંધે છે-ઈત્યાદિ પૃચ્છા. હે WWW.jainelibrary.org Page #496 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૬, ઉદેસો-૧ ૪૯૩ ગૌતમ ! કોઈ જીવે બાંધ્યું હતું- ઇત્યાદિ ચારે ભાંગા જાણવા. વેશ્યાવાળા જીવો અને થાવતુ-શુલ્કલેશ્યાવાળા જીવોને ચાર ભાંગા જાણવા, અને વેશ્યારહિત જીવને છેલ્લો ભાંગો જાણવો. કૃષ્ણપાક્ષિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! કોઈ જીવે આયુષ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે. અથવા કોઈ જીવે આયુષ બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે. શુક્લપાક્ષિક, સમ્યગૃષ્ટિ અને મિથ્યાવૃષ્ટિ જીવોને ચારે ભાંગા જાણવા. સમ્યમૈિથ્યાદ્રષ્ટિ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! કોઈક મિથ્યાદ્રષ્ટિ જીવે આયુષ બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે, કોઈક જીવે બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે નહીં. જ્ઞાની, યાવતુઅવધિજ્ઞાનીને ચારે ભાંગા કહેવા. કોઇક મનપર્યવજ્ઞાનીએ આયુષ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે. કોઇએ બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે નહીં. કેવલજ્ઞાનીને છેલ્લો ભાંગો જાણવો. એજ પ્રકારે એ ક્રમવડે નોસંજ્ઞામાં ઉપયુક્ત જીવ સંબંધે બીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા મન:પર્યવજ્ઞાનીની પેઠે જાણવા. વેદરહિત અને અકષાયી જીવને સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિની પેઠે ત્રીજા અને ચોથો ભાંગો કહેવો, અયોગીને વિષે છેલ્લો ભાંગો કહેવો અને બાકીનાં પદોને વિષે ચારે ભાંગા યાવતુ-અનાકાર ઉપયોગવાળા જીવ સુધી જાણવા. - હે ભગવન્! શું નૈરયિક જીવે આયુષ કર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! કોઇક નૈરયિક જીવે બાંધ્યું હતું-ઇત્યાદિ ચાર ભાંગા કહેવા. એ પ્રમાણે બધે સ્થાને પણ નૈરયિકો સંબંધે ચાર ભાંગા જાણવા. પરન્તુ વિશેષ એ કે, કૃષ્ણલેશ્યાવાળા અને કૃષ્ણપાક્ષિકને પહેલો અને ત્રીજો ભાંગો જાણવો, સમ્યશ્મિથ્યાદ્રિષ્ટિમાં ત્રીજી અને ચોથો ભાંગો કહેવો.અસુરકુમારોમાં એજ રીતે જાણવું, પણ વિશેષ એ કે કૃષ્ણલેશ્યાવાળા, જીવોને ચાર ભાંગા કહેવા. બાકી બધું નૈરયિકોની પેઠે સમજવું. એ રીતે યાવતુ-સ્વનિતા કુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકોને બધે ઠેકાણે ચારે ભાંગા કહેવા. પણ વિશેષ એ કે કૃષ્ણ પાક્ષિકમાંપહેલો અને ત્રીજો ભાંગો કહેવો.તેજોલેશ્યાવાળા સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! તેણે બાંધ્યું હતું, બાંધતો નથી અને બાધશે. બાકી બધે સ્થળે ચાર ભાંગા કહેવા. એ પ્રમાણે અપ્લાયિક અને વનસ્પતિકાયિકને પણ બધું જાણવું. તેજસ્કાયિક અને વાયુકાયિકને વિષે બધે પહેલો અને ત્રીજો ભાંગો કહેવો. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયને બધે પહેલો અને ત્રીજો ભાંગો જાણવો.પણ વિશેષ એ કે, સમ્યકત્વ, જ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન સંબંધે ત્રીજો ભાગો કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને કષ્ણપાક્ષિક સંબંધે પહેલો અને ત્રીજો ભાંગો કહેવો. સમ્મિથ્યાત્વમાં ત્રીજા અને ચોથો ભાંગો કહેવો. સમ્યકત્વ, જ્ઞાન, આભિનિબોધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન-એ પાંચે પદોમાં બીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા કહેવા, અને બાકીનાં પદોમાં ચારે ભાંગા કહેવા.જેમજીવોસંબધે કહ્યું છે તેમ મનુષ્યોને પણ કહેવું. પણ વિશેષ એ કે, સમ્ય કત્વ,ઔધિકજ્ઞાન,મતિજ્ઞાન,શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન-એબધાપદોમાં બીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા કહેવા અને બાકી બધું પૂર્વોક્ત જાણવું. જેમ અસુરકુમારો સંબંધે કહ્યું છે. તેમ વાનવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક સંબંધે પણ કહેવું. જેમ જ્ઞાનાવરણીય કર્મ સંબંધે કહ્યું છે તેમ નામ, ગોત્ર અને અંતરાય સંબંધે પણ કહેવું. (શતકારક ઉદ્દેશકર ) [૯૮૧) હે ભગવન્! શું અનન્તરોપપન્ન નૈરયિકે પાપ કર્મ બાધ્યું હતું-ઇત્યાદિ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ભગવાઈ - ૨દા-ર/૯૮૧ પૂર્વવતું પૃચ્છા. હે ગૌતમ કોઇએ બાંધ્યું હતું-ઇત્યાદિ પહેલો અને બીજો ભાગો કહેવો. હે ભગવન્! લેશ્યાવાળા અનન્તરોપપન નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અહીં પહેલો અને બીજો ભાંગો કહેવો. એમ વેશ્યાદિ બધા પદોમાં પહેલો અને બીજો ભાગો કહેવો. પણ સમ્યમ્મિથ્યાત્વ મનોયોગ અને વચનયોગ સંબધે ન પૂછવું. એ પ્રમાણે યાવતુ-સ્વનિતકમારો સુધી જાણવું. બેઇજિય, તે ઇન્દ્રિય, અને ચઉરિન્દ્રિયને વચનયોગ ન કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને સમ્યુગ્મિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિભંગ જ્ઞાન, મનોયોગ અને વચનયોગ-એ પાંચ પદો ન કહેવાં. મનુષ્યોને અલેશ્યપણું, સમ્ય શ્મિથ્યાત્વ, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, નોસંજ્ઞોપયોગ,અવેદક, અકષા યિત્વ, મનોયોગ, વચનયોગ અને અગિત્ય-એ અગિયાર પદો ન કહેવા. જેમ નૈરયિ કોને કહ્યું છે તેમ વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકને પણ પૂર્વોક્ત ત્રણ પદ ન કહેવા. બાકીનાં બધા સ્થાને પહેલો અને બીજો ભાંગો જાણવો. એકેન્દ્રિયને સર્વત્ર પહેલો અને બીજો ભાંગો કહેવો. જેમ પાપકર્મ સંબધે કહ્યું તેમ જ્ઞાનાવરણીય કર્મ સંબંધે પણ દંડક કહેવો. એ રીતે આયુષ સિવાય યાવતુ-અંતરાય કર્મ પણ દેડક કહેવો.અનંતરોપાન નૈરયિકે પૂર્વે આયુષ કર્મ બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે.લેશ્યાવાળા અનન્ત. રોપપન્ન નૈરયિકે આયુષ કર્મ સંબંધે ત્રીજો ભાંગો જાણવો. એ પ્રમાણે યાવતુ અનાકાર ઉપયોગ સુધી બધે ત્રીજો ભાંગો જાણવો. એમ મનુષ્ય સિવાય યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. મનુષ્યોને બધે ત્રીજા અને ચોથો ભાગો જાણવો. પરન્તુ વિશેષ એ કે, કૃષ્ણપાક્ષિકને ત્રીજો ભાંગો કહેવો. બધામાં પૂર્વ પ્રમાણે ભિન્નતા જાણવી. (શતક ૨૬ ઉદ્દેશકઃ ૩થી ૧૦:-) [૯૮૨) હે ભગવન્! શું પરંપરોપપન નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઈત્યાદિ પૃચ્છા. કોઈકે બાંધ્યું હતું-ઇત્યાદિ પહેલો અને બીજો ભાંગો સમજવો. જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમ પરંપરોપપન્ન નૈરયિકાદિસંબંધે પાપકમદિ નવ દંડક સહિત આ ઉદ્દેશક કહેવો. આઠ કર્મ પ્રવૃતિઓમાં જેને જે કર્મની વક્તવ્યતા કહી છે તેને તે કર્મની વક્તવ્યતા કહેવી. એ પ્રમાણે યાવતુ-અનાકાર ઉપયોગવાળા વૈમાનિકો સુધી જાણવું. [૯૮૩] હે ભગવન્! શું અનંતરાવગાઢ નૈરયિકે પાપ કર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ અનંતરોપપનની સાથે પાપકમદિ નવદંડકસંગૃહીત ઉદ્દેશક કહ્યો તેમ અનંતરાવગાઢ નૈરયિકાદિ સંબંધે પણ વૈમાનિક સુધી ઉદ્દેશક કહેવો. [૯૮૪] હે ભગવન્! શું પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા.જેમ પરંપરોપપત્નક સંબધે ઉદ્દેશક કહ્યો તેમ પરંપરાવગાઢ સંબંધે પણ કહેવો. [૯૮૫ હે ભગવન્! શું અનન્તરાહારક (આહારના પ્રથમસમયે વર્તમાન) નૈર યિકે પાપકર્મ બાંધ્યું હતું-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ અનન્તરો પપન સંબધે ઉદ્દેશક કહ્યો તેમ અનન્તરાબક સંબંધે પણ સંપૂર્ણ ઉદ્દેશક કહેવો. “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. [૯૮૬]શું પરંપરહારક નૈરયિકે પાપકર્મ બાંધ્યું-ઇત્યાદિ પૃચ્છા. પરંપરોપાનક સંબંધે ઉદેશક કહ્યો છે તે જ રીતે પરંપરાહારક સંબંધે પણ કહેવો. [૯૮૭] હે ભગવન્! શું અનંતરપર્યાપ્ત નૈરયિકે પાપ કર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ Page #498 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૬, ઉદેસો-૩ થી ૧૦ ૪૯૫ પૃચ્છા.જેમ અનન્તરોપપન સંબંધે ઉદ્દેશક કહ્યો તેમ અનંતરાયપ્તિક સંબંધે કહેવું. | [૯૮૮]શું પરંપરપર્યાપ્ત નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા. જેમ પરંપરોપપન્નક સંબંધે ઉદ્દેશક કહ્યો છે તેમ પરંપરપર્યાપ્ત સંબંધે કહેવું. [૯૮૯] હે ભગવનું ! શું ચરમ નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા. પરંપરોપપનકની જેમ ચરમ નૈરયિકાદિ સંબંધે પણ કહેવું. શતક ૨૬- ઉદ્દેસો-૧૧-) [૯૯૦] હે ભગવન્! શું અચરમ નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે પહેલો અને બીજો-એમ બે ભાંગા બધે સ્થળે યાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવા.અચરમ મનુષ્ય કોઇએ પાપકર્મ બાંધ્યું હતું. બાંધે છે અને બાંધશે, કોઈએ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહિ, કોઈએ બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે. વેશ્યાવાળા અચરમ મનુષ્યના પાપકર્મ સંબંધે ઉપર કહ્યા પ્રમાણે છેલ્લા સિવાયના બાકીના ત્રણ) ભાંગા કહેવા. એ રીતે યાવતુ-વૈમાનિકો સુધી સમજવું. દર્શનાવરણીય કર્મ સંબંધે પણ એ રીતે બધું જાણવું. વેદનીય કર્મ સંબંધે બધે સ્થળે પહેલો અને બીજો ભાંગો-એમ બે યાવતુ-વૈમાનિકો સુધી જાણવા. વિશેષ એ કે, મનુષ્યપદમાં લેશ્યા- રહિત,કેવળી અને અયોગી અચરમ મનુષ્ય નથી. હે ભગવન્! શું અચરમ નૈરયિકે મોહનીય કર્મ બાંધ્યું હતું -ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ પાપકર્મ સંબંધે કહ્યું તેમ બધું યાવતુ-વૈમાનિકો સુધી જાણવું.અચરમ નૈરયિકના આયુષ કર્મ સંબંધે પહેલો અને બીજો ભાંગો જાણવો. એ રીતે બધાં પદોમાં પણ જાણવું. નૈરયિકો વિષે પહેલો અને ત્રીજો ભાંગો કહેવો. વિશેષ એ કે, સમ્યકત્વમિથ્યા- ત્વમાં ત્રીજો ભાંગો જાણવો. એ રીતે વાવતુ-સ્તુનિતકુમારો સુધી જાણવું. પૃથિવી- કાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિકોને તેજલેશ્યામાં ત્રીજો ભાંગો કહેવો. બાકી બધાં પદોમાં બધે સ્થળે પહેલો અને ત્રીજો ભાંગો જાણવો. અગ્નિકાયિક અને વાયુ- કાયિકોને બધે સ્થળે પ્રથમ અને તૃતીય ભાંગો કહેવો. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિ-દ્રિયને વિષે પણ એમજ જાણવાં. પણ વિશેષ એ કે સમ્યકત્વ, ઔધિકજ્ઞાન, આભિ-નિબોધિક જ્ઞાન અને શ્રત જ્ઞાન-એ ચારે સ્થાનોમાં ત્રીજો ભાંગો સમજવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને સમ્યુશ્મિ ધ્યાત્વમાં ત્રીજો ભાગો અને બાકીનાં સ્થાનોમાં સર્વત્ર પ્રથમ અને તૃતીય ભાંગો જાણવો. મનુષ્યોને સમ્યશ્મિધ્યાત્વ, અવેદક, અને અકષાયી-એ ત્રણ પદોમાં ત્રીજો ભાંગો જાણવો. વેશ્યારહિત, કેવલજ્ઞાન અને અયોગી સંબંધે પ્રશ્ન ન કરવો. બાકી બધાં પદોમાં સર્વત્ર પ્રથમ અને તૃતીય ભાંગો કહેવો. જેમ નૈરયિકો સંબંધે કહ્યું તેમ વાન વ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકો સંબંધે પણ જાણવું. જેમ જ્ઞાનાવરણીય કર્મસંબંધે જણાવ્યું તેમ નામ, ગોત્ર અને અંતરાય સંબંધે બધું સમજવું. શતક ૨૬-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ . (-શતક-૨૭:- ) [૯૯૧] હે ગૌતમ! કોઇક જીવે પાપકર્મ કર્યું હતું, કરે છે અને કરશે. કોઈક જીવે કર્યું હતું, કરે છે અને કરશે નહિ. કોઈક જીવે કર્યું હતું, કરતો નથી અને કરશે. અને કોઈક જીવે Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ભગવાઈ - ૨૭--૯૯૧ કર્યું હતું, કરતો નથી અને કરશે નહિ. હે ભગવન્! વેશ્યાવાળા જીવો પાપ કર્મ કર્યું હતુંઇત્યાદિ પૂર્વોક્ત પાઠ વડે બંધિશતકમાં બે વક્તવ્યતા કહી છે તે બધી વક્તવ્યતા અહીં કહેવી. તેમજ નવ દંડક સહિત અગિયાર ઉદ્દેશકો પણ અહીં કહેવા. | શતક ૨૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ - શતકઃ ૨૮: - ઉદ્દેશક૧ થી ૧૧ઃ[૯૯૨] હે ભગવન્! જીવોએ કઈ ગતિમાં પાપ કર્મનું સમર્જન-ગ્રહણ કર્યું હતું અને કઈ ગતિમાં પાપ કર્મનું આચરણ કર્યું હતું? હે ગૌતમ! બધા જીવો તિર્યંચયોનિમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં અને નૈરયિકોમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં અને મનુષ્યોમાં હતા અથવા બધા જીવો તિર્યંચયોનિમાં અને દેવોમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં, નૈરયિકોમાં અને મનુષ્યોમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં, નરયિકોમાં અને દેવોમાં હતા, અથવા બધા જીવો તિર્યંચયોનિમાં, મનુષ્યોમાં અને દેવોમાં હતા, અથવા બધા તિર્યંચયોનિમાં, નૈરયિકોમાં, મનુષ્યોમાં અને દેવોમાં હતા. અને તે ગતિમાં તેઓએ પાપકર્મનું સમર્જન ને સમાચરણ કર્યું હતું.] લેધ્યાવાળા જીવોનામાં પાપ કર્મનું સમર્થન અને સમાચરણ સંબંધે પૂર્વની પેઠે જાણવું. કૃષ્ણલેશ્યાવાળા યાવતુ-અલેશ્યા-કૃષ્ણપાક્ષિક, શુદ્ધપાક્ષિક, યાવત્ -અનાકાર ઉપયોગવાળા સંબંધે પણ એજ પ્રમાણે સમજવું.હે ભગવન્! નૈરયિકોએ કંઈ ગતિમાં પાપકર્મ ઉપાર્જન કર્યું હતું અને કઈ ગતિમાં પાપ કર્મનું આચરણ કર્યું હતું? હે ગૌતમ ! બધાય જીવો તિર્યંચ- યોનિકોમાં હતા-ઇત્યાદિ પૂર્વની પેઠે આઠે ભાંગા કહેવા, એ પ્રમાણે યાવતુ-અનાકારોપયોગવાળા સંબંધે સમજવું. અને યાવતુ-વૈમાનિકો સુધી એજ રીતે જાણવું. એમ જ્ઞાનાવરણીય, યાવતુ-અંતરાય કર્મવડે પણ દંડક કહેવો. એમ જીવથી માંડીને વૈમાનિક પર્યન્ત નવ દંડક થાય છે. | [૯૯૩] હે ભગવન્! અનંતપરોપપન નૈરયિકોએ કઈ ગતિમાં પાપ કર્મનું સમર્થન કર્યું અને કઈ ગતિમાં પાપ કર્મનું સમાચરણ કર્યું હે ગૌતમ ! તે બધા ય તિર્યંગ્યાનિકોમાં હતા. એમ અહીં પણ આઠ ભાંગા જાણવા. અનંત-રોપાનક નૈરયિકોને અપેક્ષી જેને જે વેશ્યાદિક અનાકાર ઉપયોગ સુધી હોય તે બધું વિકલ્પથી થાવતુ-વૈમાનિકો સુધી કહેવું. પણ વિશેષ એ કે, જે અનંતરોપપન્ન જીવોમાં જે જે બાબત (મિશ્રદ્રષ્ટિ, મનોયોગ, વચનયોગાદિ) પરિહાર કરવા યોગ્ય હોય તે તે બાબત બંધિ શતકમાં કહ્યા પ્રમાણે પરિહરવી. એ રીતે જ્ઞાનાવરણીય અને યાવતુ-અંતરાય કર્મ વડે પણ નવ દંડકસહિત આ ઉદ્દેશક કહેવો. [૯] એમ એજ ક્રમથી જેમ બંધિશતકમાં ઉદ્દેશકોની પરિપાટી કહી છે તેમ અહીં પણ આઠે ભાંગામાં જાણવી. પરન્તુ વિશેષ એ કે, જેને જે હોય તેને તે છેલ્લા ઉદ્દેશક સુધી કહેવું. એમ બધા મળીને અગિયાર ઉદ્દેશકો થાય છે. શતકઃ ૨૮-ઉદેસા-૧થી ૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #500 -------------------------------------------------------------------------- ________________ શતક-૨૯, ઉદેસો-૧ થી ૧૧ ૪૯૭ (શતકઃ ૨૯). - ઉસક-૧થી ૧૧ઃ૯િ૯૫) હે ભગવન્! શું ઘણા જીવો પાપ કર્મને ભોગવવાની શરુઆત એક કાળે કરે છે અને તેનો અંત પણ એક કાળે કરે છે? ભોગવવાની શરુઆત એક કાળે કરે છે અને તેનો અંત ભિન્ન કાળે કરે છે? ભોગવવાની શરુઆત ભિન્ન કાળે કરે છે અને અંત એક કાળે કરે છે કે તેને ભોગવવાની શરૂઆત ભિન્ન કાળે કરે છે અને તેનો અંત પણ ભિન્ન કાળે કરે છે? હે ગૌતમ! તેમજ છે. હે ગૌતમ! જીવો ચાર પ્રકારના કહ્યા છે. કેટલાક જીવો સમાન કાળે આયુષના ઉદયવાળા અને સમકાળે ભવાન્તરમાં ઉત્પન્ન થયેલા, કેટલાક જીવો સમાન કાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં ઉત્પન્ન થએલા, કેટલાક જુદા જુદા કાળે આયુષના ઉદયવાળા અને સાથે ઉત્પન્ન થયેલા તથા કેટલાક જુદા કાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં ઉત્પન્ન થયેલા હોય છે. તેમાં જે જીવો સમાનકાળે આયુષના ઉદયવાળા અને પરભવમાં સાથે ઉત્પન્ન થયેલા હોય છે તેઓ એકજ કાળે પાપ કર્મને ભોગવવાની શરુઆત કરે છે અને તેનો અંત પણ એક કાળે કરે છે. જે જીવો સમાન કાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં ઉત્પન્ન થયેલા હોય છે તેઓ પાપ કર્મને ભોગવવાની શરૂઆત એક કાળે કરે છે અને તેનો અંત પણ જુદા જુદા સમયે કરે છે. જે જીવો જુદા જુદા કાળે આયુષના. ઉદયવાળા અને સાથે પરભવમાં ઉત્પન્ન થયેલા હોય છે તેઓ પાપ કર્મને ભોગવવાની શરુઆત જુદા જુદા કાળે કરે છે અને તેનો અંત એક કાળે કરે છે અને જે જીવો જુદા જુદા કાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં ઉત્પન્ન થયેલા છે તેઓ પાપ કર્મને ભોગવવાની શરુઆત જુદા જુદા કાળે કરે છે અને તેનો અંત પણ જુદા જુદા કાળે કરે છે. ' હે ભગવન્! શું લેશ્યાવાળા જીવો પાપ કર્મને ભોગવવાની શરુઆત એક કાળે કરે છે-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે પૂછવું. હે ગૌતમ ! ઉત્તર પૂર્વ પ્રમાણે સમજવો. બધાં સ્થાનોમાં પણ યાવતુ-અનાકાર ઉપયોગવાળા સુધી સમજવું. એ બધાં પદો પણ એ જ વક્તવ્યતાથી કહેવાં. હે ભગવન્! શું નૈરયિકો પાપ કર્મને ભોગવવાની શરૂઆત એક કાળે કરે ઈત્યાદિ પૃચ્છા.જેમ જીવો સંબંધે આગળ જણાવ્યું તેમ નૈરયિકો સંબંધે પણ જાણવું. એમ યાવતુ-અનાકાર ઉપયોગવાળા નૈરયિકો સંબંધે સમજવું. એજ પ્રકારે યાવતુવૈમાનિકો સુધી જેને જે હોય તે તેને આજ ક્રમથી કહેવું. જેમ પાપ કર્મ સંબંધે દંડક કહ્યો તેમ ક્રમવડે જીવથી વૈમાનિકો સુધી આઠે કમપ્રકતિઓ સંબંધે આઠ દંડક કહેવા. [૯૯૬ અનંતરોપપન નૈરયિકોમાં કેટલાક એક કાળે પાપ કર્મને ભોગવવાની શરુઆત કરે છે અને તેનો અંત પણ એક કાળે જ કરે છે અને કેટલાક એક કાળે પાપ કર્મને ભોગવવાની શરુઆત કરે છે ને તેનો અંત જુદા જુદા સમયે કરે છે. હે ગૌતમ ! અનંતરોપપન્ન નૈરયિકો બે પ્રકારના કહ્યા છે. કેટલાક સમકાળે આયુષના ઉદયવાળા અને સમકાળે પરભવ- માં ઉત્પન્ન થયેલા, અને કેટલાક સમકાળે આયુષના ઉદયવાળા અને જુદા કાળે પાપ- કર્મને ભોગવવાની શરૂઆત કરે છે અને તેનો અંત પણ એક કાળે કરે છે. તથા જેઓ સમકાળે આયુષના ઉદયવાળા અને જુદા જુદા સમયે પરભવમાં [32] Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ભગવઈ - ૨૯-/૧ થી ૧૧૯૯૬ ઉત્પન્ન થયેલા છે તેઓ પાપ કર્મને ભોગવવાની શરૂઆત તો એક કાળે કરે છે અને તેનો અંત જુદા જુદા કાળે કરે છે. હે ભગવન્! લેશ્યાવાળા અનંતરોપપન નૈરયિકો પાપકર્મને ભોગવવાની શરુઆત એક કાળે કરે છે-ઈત્યાતિ પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વની પેઠે જાણવું. એ રીતે યાવતુ અનાકાર ઉપયોગવાળા સુધી સમજવું. એમ અસુરકુમારી અને યાવતુ-વૈમાનિકો સંબંધે પણ જાણવું. પણ વિશેષ એ કે, જેને જે હોય તેને તે કહેવું. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મ સંબંધે પણ દંડક કહેવો, અને એમ યાવતુ-અંતરાય કમી સુધી જાણવું. [૯૯૭] એમ એ પાઠવડે જેમ બંધિશતકમાં ઉદ્દેશકની પરિપાટિ કહી છે તે બધી ઉદ્દેશકની પરિપાટી અહીં પણ યાવતુ અચરમ ઉદ્દેશક સુધી કહેવી. અનન્તરસંબંધી ચારે ઉદ્દેશકોની એક વક્તવ્યતા કહેવી. બાકીના ઉદ્દેશકોની એક વક્તવ્યતા સમજવી. શતક ૨૯-ઉદેસા-૧-૧૧નીમુન દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (શતક-૩૦) - ઉદ્સો -૧ [૯૯૮] હે ભગવન્! કેટલા સમવસરણો-મતો-કહ્યા છે? હે ગૌતમ ! ચાર. ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. હે ભગવન્! શું જીવો ક્રિયા વાદી છે, અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી છે અને વિનયવાદી પણ છે. હે ભગવન્! શું લેશ્યાવાળા જીવો ક્રિયાવાદી છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! તેમજ છે. એ પ્રમાણે યાવતુશુક્લલેશ્યાવાળા જીવો સંબંધે સમજવું. લેગ્સારહિત યાવતુ ક્રિયાવાદી છે, પણ અક્રિયાવાદી વિનયવાદીનથી. કૃષ્ણપાક્ષિક જીવો ક્રિયાવાદી નથી, પણ અક્રિયાવાદી યાવતુ વિનયવાદી છે. શુક્લપાક્ષિકો વેશ્યાવાળા જીવોની પેઠે જાણવા અને સમ્યવૃષ્ટિ જીવોલેશ્યરહિત જીવોની પેઠે જાણવા. મિથ્યાદ્રષ્ટિને કષ્ણપાક્ષિક જીવોની પેઠે જાણવું. હે ભગવન્! શું સમ્મશ્મિથ્યાવૃષ્ટિ જીવો ક્રિયાવાદી છે-ઇત્યાદિ પૃચ્છા.હે ગૌતમ ! તેઓ ક્રિયાવાદી નથી, અક્રિયાવાદી નથી, પણ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. લેશ્યારહિત જીવોની પેઠે જ્ઞાની અને યાવતુ-કેવલજ્ઞાની જીવો જાણવા, તથા અજ્ઞાની અને યાવતુ-વિર્ભાગજ્ઞાનીજીવો કૃષ્ણપાક્ષિક જીવોની પેઠે જાણવા.આહારસંજ્ઞામાં યાવતુપરિગ્રહસંજ્ઞામાં ઉપયોગવાળા જીવો વેશ્યાવાળા જીવોની જેમ જાણવા. નોસંજ્ઞામાં ઉપયોગવાળા જીવો વેશ્યારહિત જીવોની પેઠે જાણવા. વેદવાળા અને યાવતુ-નપુંસક વેદવાળા વેશ્યાવાળા જીવોની પેઠે સમજવા. વેદરહિત જીવો વેશ્યા રહિત જીવોની જેમ જાણવા. સકષાયી અને યાવતુ-લોભકષાયી લેગ્યાસહિત જીવોની જેમ સમજવા. અકષાયી જીવો વેશ્યારહિત જીવોની પેઠે જાણવા. યાવતુ-કાયયોગી વેશ્યાવાળા જીવોની જેમ જાણવા. અયોગી જીવો વેશ્યારહિત જીવોની પેઠે સમજવા. સાકાર અને અનાકાર ઉપયોગવાળા જીવો સળેશ્ય જીવોની જેમ જાણવા. નૈરયિકો ક્રિયાવાદી છે, અને યાવતુ-વિનયવાદી પણ છે. હે ભગવનું ! શું લેશ્યાવાળા નૈરયિકો ક્રિયાવાદી છેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વ પ્રમાણે જાણવું. એ રીતે યાવત-કાપોતલેશ્યાવાળા નૈરયિકો સુધી જાણવું. કૃષ્ણપાક્ષિક નૈરયિકો ક્રિયાવાદી નથી. એ ક્રમ પ્રમાણે જીવો વિષે જે વક્તવ્યતા કહી છે તેજ વક્તવ્યતા નૈરયિકો સંબંધે પણ સમજવી. તથા એ રીતે યાવતુ Page #502 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૦, ઉદેસો-૧ ૪૯૯ અનાકાર ઉપયોગવાળા નૈરયિકો સુધી સમજવું. વિશેષ એ કે, જેને જે હોય તેને તે કહેવું, બાકીનું ન કહેવું.જેમ નૈરયિકો સંબંધે જણાવ્યું તેમ યાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો ક્રિયાવાદી નથી,તેમ વિનયવાદી નથી,કિંતુ અક્રિયાવાદી છે અને અજ્ઞાન વાદી છે. એ પ્રમાણે પૃથિવીકાયિકોને લેશ્યાદિક જે જે પદો સંભવતાં હોય તે તે બધાં પદોમાં એ બે વચલાં સમવસરણો જાણવા. એ રીતે યાવતુ-અનાકાર ઉપયોગવાળા પૃથિવીકાયિકો સુધી જાણવું. એમ યાવતુ-ચઉરિદ્રિય જીવો સંબંધ કહેવું. સર્વ સ્થાન કોમાં એ બે વચ્ચેના જ સમવસરણો જાણવાં. એઓનાં સમ્યકત્વ અને જ્ઞાનમાં પણ એ જ વચલાં સમવસરણો સમજવાં. પંચેદ્રિય તિર્યંચયોનિકો સંબંધે જીવો- ની જેમ જાણવું. વિશેષ એ કે, જેને જે હોય તેને તે કહેવું. જીવો સંબંધે જે હકીકત કહી છે તે બધી તે જ રીતે મનુષ્યો સંબંધે પણ સમજવી. વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમા રોની જેમ જાણવું. હે ભગવન્! ક્રિયાવાદી જીવો કયું આયુષ બાંધે ? તેઓ નૈરયિક અને તિર્યંચ યોનિકનું આયુષ ન બાંધે પણ મનુષ્ય અને દેવનું આયુષ બાંધે. હે ગૌતમ ! તેઓ ભવનવાસી યાવતું જ્યોતિષિક દેવનું આયુષ બાંધતા નથી, કિંતુ વૈમાનિક દેવનું આયુષ બાંધે છે.અક્રિયાવાદી જીવો નૈરયિકનું યાવતુ-દેવનું આયુષ પણ બાંધે.એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી સંબંધે પણ સમજવું. લેશ્યા-વાળા ક્રિયાવાદી જીવોનૈરયિકનું આયુષ નથી બાંધતા-ઇત્યાદિ જેમ જીવો સંબધે ઉપર જણાવ્યું છે તેમ જ અહીં પણ ચારે સમવસરણોને આશ્રયી કહેવું.કૃષ્ણલેશ્યાવાળા ક્રિયાવાદી જીવો મનુષ્યનું આયુષ બાંધે છે. કૃષ્ણલેશ્યાવાળા અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનય વાદી જીવો અને ચારે પ્રકારના આયુષનો બન્ધ કરે છે. એ જ રીતે નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા સંબંધે પણ જાણવું. ' હે ભગવન ! તેજોવેશ્યાવાળા ક્રિયાવાદી જીવો શું નૈરયિકનું આયુષ બાંધેઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! તેઓ મનુષ્ય અને દેવનું આયુષ બાંધે છે. જો તેઓ દેવોનું આયુશ બાંધે તો તે પૂર્વવતુ આયુષનો બન્ધ કરે છે. તેજલેશ્યાવાળા અક્રિયાવાદી જીવો તિર્યંચ, મનુષ્ય અને દેવનું આયુષ બાંધે છે. એ જ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવો સંબંધે પણ સમજવું. જેમ તેજલેશ્યાવાળા સંબંધે જણાવ્યું તેમ પત્રલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા જીવો સંબંધે પણ સમજવું.લેશ્યરહિત ક્રિયાવાદી જીવોચારે આયુષ બાંધતા નથી. કૃષ્ણપાક્ષિક અક્રિયાવાદી જીવો તેઓ ચારે પ્રકારનાં આયુષો બાંધે છે. એ રીતે કૃષ્ણપાક્ષિક અજ્ઞાનવાદી અને વિનયવાદી વિષે પણ જાણવું. જેમ લેશ્યાવાળા જીવો સંબંધે કહ્યું છે તેમ શુલપાક્ષિક સંબંધે પણ જાણવું. સમ્યગ્દષ્ટિ ક્રિયાવાદી જીવો મનુષ્ય અને દેવનું આયુષ બાંધે છે. મિથ્યાદ્રષ્ટિને કૃષ્ણપાક્ષિકોની જેમ જાણવું. હે ભગવન્! સમ્યમ્મિગ્લાદ્રષ્ટિ અજ્ઞાનવાદી જીવો શું નૈરયિકનું આયુષ બાંધેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! વેશ્યારહિત જીવોની પેઠે જાણવું. એ પ્રમાણે વિનયવાદી સંબંધે પણ સમજવું. જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીને સમ્યવ્રુષ્ટિની પેઠે સમજવું. હે ભગવન્! મન:પર્યવજ્ઞાની (ક્રિયાવાદી) જીવો શું નૈરયિકનું આયુષ બાંધેઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તેઓ દેવનું આયુષ બાંધે છે. હે ગૌતમ ! તેઓ વૈમાનિક Page #503 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ભગવાઈ - ૩૦-૧૯૯૮ દેવનું આયુષ બાંધે છે. કેવલ- જ્ઞાનીને લેક્ષારહિત જીવોની પેઠે જાણવું. અજ્ઞાની, યાવતુવિર્ભાગજ્ઞાનીને કૃષ્ણ- પાક્ષિ- કોની જેમ સમજવું. ચારે સંજ્ઞામાં ઉપયોગવાળા જીવોને વેશ્યાવાળા જીવોની જેમ સમજવું. નોસંજ્ઞામાં ઉપયોગવાળા જીવોને મન:પર્યવ જ્ઞાનીની જેમ જાણવું. વેદવાળા અને યાવતુ-નપુંસકદેવવાળાને વેશ્યાવાળાની જેમ અને વેદ વિનાના જીવોને વેશ્યારહિત જીવની પેઠે સમજવું. કષાયવાળા અને ભાવતુ-લોભક ” પાયવાળા જીવોને, વેશ્યાવાળા જીવની જેમ જાણવું. કષાયરહિત જીવોને, લેફ્સારહિત જીવોની જેમ જાણવું. યોગવાળા અને યાવતુ-કાયયોગવાળા જીવો વેશ્યાવાળા જીવોની જેમ જાણવા. યોગરહિત જીવોને લેયારહિત જીવોની પેઠે સમજવું. સાકારો:યોગવાળા અને અનાકારોપયોગવાળાને વેશ્યાવાળા જીવોની જેમ જાણવું. [૯૯૯] હે ભગવન્! ક્રિયાવાદી નૈરયિકો શું નૈરયિકનું આયુષ બાંધે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તેઓ ફક્ત મનુષ્યનું આયુષ બાંધે છે.અક્રિયાવાદી નૈરયિકો તિર્યંચ અને મનુષ્યનું આયુષ બાંધે છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી સંબંધે પણ જાણવું.લેશ્યાવાળા ક્રિયાવાદી નૈરયિકો બધા એક મનુષ્યનું જ આયુષ બાંધે છે, અને જેઓ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી છે તેઓ બધાં સ્થાનોમાં પણ તિર્યંચ અને મનુષ્યનું આયુષ બાંધે છે. પણ વિશેષ એ કે, સમ્યુગ્મિથ્યાદ્રષ્ટિ ઉપરનાં અજ્ઞાન વાદી અને વિનયવાદી-એ બે સમવસરણમાં જેમ જીવપદમાં કહ્યું છે તેમ કોઈ પણ આયુષનો બન્ધ કરતો નથી. જેમ નૈરયિકોને કહ્યું તેમ યાવતુ-સ્વનિતકુમારોને પણ સમ જવું. હે ભગવન્અક્રિયાવાદી પ્રથિવીકાયિકો તિર્યંચ અને મનુષ્યનું આયુષ બાંધે છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી સંબંધે પણ સમજવું. હે ભગવન્! વેશ્યાવાળા પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. એ પ્રમાણે જે જે પદ પૃથિવીકાયિક સંબંધે હોય તે તે પદ સંબંધી વચ્ચેના (અક્રિયાવાદી અને અજ્ઞાનવાદીના) બે સમવસરણોમાં પૂર્વે કહ્યા પ્રમાણે બે પ્રકારનું મનુષ્પાયુષ અને તિર્યંચાયુષ બાંધે છે. પરંતુ તેજો- લેગ્યામાં કોઈ પણ આયુષનો બન્ય કરતો નથી. એ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક સંબંધે પણ સમજવું. અગ્નિકાય અને વાયુકાય બધાં સ્થાનોમાં વચલાં બે સમવસરણોને આશ્રયી માત્ર તિર્યંચનું આયુષ બાંધે છે. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોને પૃથિવીકાયિકોની પેઠે જાણવું, પણ સમ્યકત્વ અને જ્ઞાનમાં તેઓ એક પણ આયુષનો બન્ધ કરતા નથી. હે ભગવન્! ક્રિયાવાદી પંચેદ્રિય તિર્યંચયોનિક જીવો શું નૈરયિકનું આયુષ બાંધેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! મન:પર્યવજ્ઞાનીને પેઠે જાણવું. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેદ્રિય તિર્યંચયોનિક જીવો ચારે પ્રકારના આયુષનો બન્ધ કરે છે. લેશ્યાવાળા જીવો ઔધિક પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પેઠે કહેવા. કૃષ્ણ- લેશ્યાવાળા ક્રિયાવાદી પંચેદ્રિય તિર્યંચયોનિક જીવો કોઈ આયુષ બાંધતા નથી. અક્રિ- પાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી ચારે પ્રકારના આયુષને બાંધે છે. જેમ કૃષ્ણ - વેશ્યા વાળાને કહ્યું તેમ નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળાને સમજવું. વેશ્યા- વાળાની જેમ તેજલેશ્યાવાળા જાણવા. પરન્તુ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, અને વિનયવાદી દેવનું, તિર્યંચનું અને મનુષ્યનું આયુષ બાંધે છે. એ રીતે પદ્મવેશ્યાવાળા તથા શુક્લ લેશ્યાવાળાને પણ કહેવું. કૃષ્ણપાક્ષિક ત્રણ ક્રિયાવાદી સિવાય બાકીનાં) સમવસરણો વડે ચારે પ્રકારનું આયુષ બાંધે છે. શુક્લપાક્ષિકને વેશ્યાવાળાની પેઠે જાણવું. સમ્ય Page #504 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૦, ઉદેસો-૧ ૫૦૧ દ્રષ્ટિ મન:પર્યવજ્ઞાનીની જેમ વૈમાનિકનું આયુષ બાંધે છે. કણપાક્ષિકોની જેમ મિથ્યાદ્રષ્ટિ જાણવા. સમ્યુગ્મિથ્યાદ્રષ્ટિ એક પણ આયુષ બાંધતા નથી, અને તેઓને નૈરયિકોની જેમ છેલ્લા બે સમવસરણો જાણવા. જ્ઞાની અને યાવતુ-અવધિજ્ઞાની સમ્યવૃષ્ટિની જેમ જાણવા. અજ્ઞાની અને યાવતુ- વિર્ભાગજ્ઞાની કૃષ્ણપાક્ષિકોની જેમ જાણવા. બાકીના યાવતુ-અનાકાર ઉપયોગવાળા સુધી અને બધાને લેશ્યાવાળાની જેમ જાણવું. જેમ પંચેદ્રિય તિર્યંચયોનિકોની વક્તવ્યતા કહી છે એમ મનુષ્યોની પણ વક્ત વ્યતા કહેવી. પરન્તુ મન:પર્યવજ્ઞાની અને નોસંજ્ઞામાં ઉપયુક્ત જીવોને સમ્યવૃષ્ટિ તિર્યંચયોનિકની જેમ જાણવું.લેશ્યરહિત,કેવળજ્ઞાની,વેદરહિત,કષાયરહિત અને યોગ રહિત જીવો ઔધિક જીવોની જેમ આયુષ બાંધતા નથી. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. વાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુર- કુમારોની જેમ સમજવું. હે ભગવન્! શું ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? હે ગૌતમ! તેઓ ભવસિદ્ધિક છે પણ અભવસિદ્ધિક નથી. હે ભગવન્! શું અક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. એ જ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી સંબંધે પણ સમજવું. હે ભગવન્!લેશ્યાવાળા ક્રિયાવાદી જીવો શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? હે ગૌતમ ! તેઓ ભવસિદ્ધિક છે, પણ અભવસિદ્ધિક નથી. વેશ્યાવાળા અક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. એમ અજ્ઞાનવાદી અને વિનય વાદી સંબંધે પણ જાણવું. જેમ વેશ્યાવાળા કહ્યા તેમ યાવતુ-શુક્લલેશ્યાવાળા પણ સમજવા.લેશ્યરહિત ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છે, પણ અભવસિદ્ધિક નથી. એ પ્રમાણે એ અભિલાપવડે કૃષ્ણપાક્ષિક જીવો [ક્રિયાવાદી સિવાયના ત્રણે સમવસર ણોમાં વિકલ્પ (ભવસિદ્ધિક) જાણવા. શુક્લપાક્ષિક જીવો ચારે સમવસરણોમાં ભવ સિદ્ધિક છે, સમ્યષ્ટિ લેડ્યા વિનાના જીવોની જેમ જાણવા, મિથ્યાવૃષ્ટિ કૃષ્ણપા ક્ષિકોની જેમ જાણવા અને સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ અજ્ઞાનવાદી અને વિનયવાદી-એ બન્ને સમવસરણોમાં લેક્ષારહિત જીવોની જેમ જાણવા. જ્ઞાની અને યાવતુ-કેવલજ્ઞાની જીવો ભવસિદ્ધિક જાણવા, અજ્ઞાની અને વાવતુ-વિર્ભાગજ્ઞાની જીવો કષ્ણપાક્ષિકની જેમ બન્ને પ્રકારના સમજવા. આહારસંજ્ઞામાં, યાવતું પરિગ્રહસંજ્ઞામાં ઉપયોગવાળા લેશ્યાવાળા જીવોની જેમ જાણવા. નોસંજ્ઞામાં ઉપયુક્ત જીવો સમ્યવૃષ્ટિની જેમ જાણવા. વેદવાળા અને યાવતુ નપુંસકદવાળા વેશ્યાવાળાની જેમ બન્ને પ્રકારના જાણવા. વેદરહિત જીવો સમ્યગૃષ્ટિની પેઠે સમજવા. કષાયવાળા અને યાવતુ-લોભક પાયવાળાને વેશ્યાવાળાની જેમ જાણવું. કષાય રહિત જીવોને સમ્યગ્દષ્ટિ જીવોની જેમ જાણવું.યોગવાળા,યાવતુ-કાયયોગવાળા જીવોને સમ્યગૃષ્ટિ જીવોની જેમ સમજવા. સાકાર-જ્ઞાનોપયોગવાળા અને અનાકાર-દર્શનોપયોગવાળા જીવો લેશ્યાયુક્ત જીવો ની જેમ જાણવા. એ પ્રમાણે નૈરયિકો પણ કહેવા. વિશેષ એ કે, જેને જે હોય તેને તે જાણવું. એ રીતે અસુરકુમારો અને વાવતુ-સ્વનિતકુમારો સંબંધે પણ જાણવું. પૃથિવીકાયિકો બધા સ્થાનકોમાં વચલા બને સમવસરણોમાં ભવસિદ્ધિકો અને અભવસિદ્ધિકો હોય છે. એ રીતે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી સમજવું. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે પણ એજ રીતે જાણવું. વિશેષ એ કે, તેઓને સમ્યકત્વ, અવધિજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં બન્ને વચલાં સમવસરણોને આશ્રયી ભવસિદ્ધિકો કહેવા, પંચેન્દ્રિય Page #505 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ભગવદ - ૩૦/-/૨/૧૦૦૦ તિર્યંચયોનિકોને નૈરયિકોની જેમ સમજવું. વિશેષ એ કે, જેને જે હોય તેને તે જાણવું. મનુષ્યોને ઔધિક જીવોની જેમ સમજવું. વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમારોની જેમ સમજવું. (શતક ૩૦-ઉદેસોઃ ૨). [૧૦૦૦] હે ભગવન્! અનંતરોપપનક નૈરયિકો શું ક્રિયાવાદી છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તેઓ ક્રિયાવાદી પણ છે અને યાવતુ વિનયવાદી પણ છે. વેશ્યાવાળા અનંતરોપનિક નૈરયિકો જેમ પ્રથમ ઉદેશકમાં વક્તવ્યતા કહી છે તેમ અહીં પણ કહેવી. વિશેષ એ કે, અનંતરોપપનક નૈરયિકોમાં જેને જે સંભવે તેને તે કહેવું. એ પ્રમાણે સર્વ જીવો યાવતુ-વૈમાનિકોને પણ સમજવું. ક્રિયાવાદી અનન્તરોપનિક નરયિકોનૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવનું આયુષ બાંધતા નથી. એજ રીતે અક્રિયાવાદી, અજ્ઞાન વાદી ને વિનયવાદી સંબધે પણ જાણવું. વેશ્યાવાળા અનન્તરોપપન્નક ક્રિયાવાદી નૈર યિકો નૈરયિકનું વાવતુ-દેવનું આયુષ બાંધતા નથી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી સમજવું. એ રીતે સર્વ સ્થાનોમાં અનન્તરોપનિક નૈરયિકો કોઈ પણ આયુષનો બન્ધ કરતા નથી. એ પ્રમાણે યાવતુ-અનાકાર ઉપયોગવાળા જીવો સુધી જાણવું. એમ યાવતુવૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે જેને જે હોય તે તેને કહેવું. ક્રિયાવાદી અનન્ત રોપાન નૈરયિકો ભવસિદ્ધિક છે. અક્રિયાવાદી સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી સંબંધે પણ સમજવું. વેશ્યા વાળા અનન્તરોપાન ક્રિયાવાદી નૈરયિકો ભવસિદ્ધિક છે, એ પ્રમાણે એ અભિલાપથી જેમ ઔધિક ઉદ્દેશકમાં નૈરયિકોની વક્તવ્યતા કહી તેમ અહીં પણ કહેવી અને તે વાવતુઆનાકારોપયોગવાળા સુધી સમજવી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. પણ જેને જે હોય તેને તે કહેવું. આ તેનું લક્ષણ છે-જે ક્રિયાવાદી, શુક્લ- પાક્ષિક, અને સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ તેઓ બધા ભવસિદ્ધિક હોય છે પણ અભવસિદ્ધિક હોતા નથી, અને બાકી બધા ભવસિદ્ધિક પણ હોય છે અને અભવસિદ્ધિક પણ હોય છે. (શતક ૩૦-ઉદેસો ૩થી ૧૧) [૧૦૦૧] હે ભગવન્! પરંપરોપપનક નરયિકો શું ક્રિયાવાદી છે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ ઔધિક ઉદેશકમાં કહ્યું છે તેમ પરંપરોપપનક નૈરયિકો સંબંધ પણ નૈરવિકથી માંડી સમગ્ર ઉદ્દેશક તે જ પ્રકારે ત્રણ દડક સહિત કહેવો. [૧૦૦૨] એ પ્રમાણે એ ક્રમવડે બંધિશતકમાં ઉદ્દેશકોની જે પરિપાટી છે તે જ પરિપાટી અહીં પણ યાવતુ-અચરમ ઉદ્દેશક સુધી જાણવી. વિશેષ એ કે, “અનંતર' શબ્દઘટિત ચારે ઉદેશકો એક ગમવાળા છે અને પરંપર’ શબ્દઘટિત ચારે ઉદ્દેશકો એક ગમવાળા છે. એ રીતે “ચરમ” અને “અચરમ' શબ્દઘટિત ઉદ્દેશકો સંબંધે પણ સમજવું. વિશેષ એ કે લેક્ષારહિત, કેવળજ્ઞાની અને અયોગી સંબંધે અહીં કાંઈ પણ ન કહેવું અને બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે | શતક ૩૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #506 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૧, ઉસો-૧ ૫૦૩ (શતક ૩૧ ) ઉદેસો-૧ [૧૦૦૩] હે ભગવન્! ક્ષુદ્ર યુગ્મો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ! ચાર. કતયુગ્મ, યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યો. હે ગૌતમ ! તે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે ચાર બાકી રહે તે સંખ્યાને શુદ્ર કૃતયુગ્મ કહેવાય છે. જે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે ત્રણ બાકી રહે તે સંખ્યાને ક્ષદ્ર વ્યાજ કહેવામાં આવે છે. જે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે બે બાકી રહે તે સંખ્યાને લઇ દ્વાપરયુગ્મ કહેવામાં આવે છે. અને જે સંખ્યામાંથી ચાર ચારનો અપહાર કરતાં છેવટે એક બાકી રહે તે સંખ્યા શુદ્ર કલ્યોજ કહેવાય છે. હે ભગવન્! મુદ્ર કતયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! તેઓ નારયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, ઇત્યાદિ નૈરયિકોનો ઉપપાત જેમ વ્યુત્કાન્તિ પદમાં કહ્યો છે તેમ અહીં જાણવો. તે જીવો એક સમયે ચાર, આઠ, બાર, સોળ અથવા સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ભગવનું ! તે જીવો કેવી રીતે ઉપજે? હે ગૌતમ ! જેમ કોઈ કૂદનાર કૂદતો ઈત્યાદિ પચીશમાં શતકના આઠમા ઉદ્દેશકમાં નૈરયિકો સંબંધે જે વક્તવ્યતા કહી છે તે અહીં પણ કહેવી. યાવતુ-તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, પણ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. હે ભગવનું ! શુદ્ર કૃતયુગ્મરાશિ પ્રમાણ રત્નપ્રભાના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ સામાન્ય નૈરયિકોની વક્તવ્યતા કહી છે તેમ રત્નપ્રભાના નૈરયિકોની પણ કહેવી. યાવતુ-તે પપ્રયોગથી ઉપજતા નથી. એમ શર્કરા પ્રભા અને ધાવતુ-અધસપ્તમ પૃથિવી સંબંધે પણ જાણવું. એ રીતે વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે અહીં ઉપપાત કહેવો. “અસંશી જીવો પહેલી નરક સુધી, સર્પો બીજી નરક સુધી અને પક્ષીઓ ત્રીજી નરક સુધી જાય છે -ઈત્યાદિ ગાથા વડે ઉપપાત કહેવો. ક્ષુદ્ર સ્રોજરાશિ પ્રમાણ નરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. તે જીવો એક સમયે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. બાકી બધું કૃતયુગ્મ નૈરયિકોની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ-સપ્તમ નરકમૃથિવી સુધી જાણવું. યુદ્ધ દ્વાપરયુગ્મ પ્રમાણ નૈરયિકોની ઉત્પત્તિ સંબંધે જેમ ક્ષુદ્ર કૃતયુગ્મ સંબંધે કહ્યું છે તેમ સમજવું. પરન્તુ પરિમાણ-બે છે, દશ, ચૌદ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ-અધઃસપ્તમ નરકપૃથિવી સુધી જાણવું. હે ભગવન્! મુદ્રકલ્યોજ રાશિ પ્રમાણ નેરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૃચ્છા. જેમ ક્ષુદ્ર કૃતયુગ્મ સંબંધે કહ્યું છે તેમ આ સંબંધે પણ સમજવું. પરન્ત પરિમાણમાં એક, પાંચ, નવ, તેર, સંખ્યાતા અથવા અસંખ્યાતા. ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વાવ-સાતમી નરકપૃથિવી સુધી સમજવું. (શતક ૩૧-ઉદેસા ૨) [૧૦૦૪] હે ભગવન્! મુદ્રકૃતયુગ્મરાશિપ્રાણ કષ્ણલેશ્યાવાળા નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઇત્યાદિ પૃચ્છા. ઔધિક ગામમાં કહ્યા પ્રમાણે અહીં પણ જાણવું, યાવતુ-પરપ્રયોગથી ઉપજતા નથી. પણ વિશેષ એ કે, વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો અને ધૂમપ્રભાપૃથિવીના નૈરયિકો સંબધે પ્રશ્ન ઉત્તર વગેરે બાકી બધું Page #507 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ભગવડ- ૩૧/ર/૧૦૦૪ પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! મુદ્રકૃતકૃથિવીના નૈરયિકો સંબધે પ્રશ્ન ઉત્તર વગેરે બાકી બધું પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! મુદ્રતયુગ્મરાશિ પ્રમાણ કણલેશ્યાવાળા ધૂમપ્રભાપૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૃચ્છા. પૂર્વ પ્રમાણે બધું જાણવું. એ રીતે તમ:પ્રભા અને અધસપ્તમ નરકમૃથિવી સંબંધે પણ સમજવું. પણ વિશેષ એ કે, બધે સ્થળે ઉપપાત સંબંધે વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે, જાણવું. હે ભગવનું ! સુદ્રઢ્યોજરાશિપ્રમાણુ કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકો ક્યાંથી આવી ઉત્પનું થાય છે- ઈત્યાદિ પૃચ્છા. ઉપર કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે, ત્રણ, સાત. અગિયાર, પંદર, સંખ્યાતા કે અંસખ્યાતા ઉત્પન્ન થાય છે. બાકી બધું પૂર્વવત્ જાણવું. એમ યાવતુ-અધઃસપ્તમ પૃથિવી સુધી જાણવું. હે ભગવનું ! કૃષ્ણલેશ્યાવાળા સુદ્રદ્વાપરયુગ્મરાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૃચ્છા. એજ પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે, બે, છ, દશ કે ચૌદઆવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ધૂમપ્રભા યાવતુ-અધઃસપ્તમ પૃથિવી સુધી પણ જાણવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા ક્ષુદ્રકલ્પોજરાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૃચ્છા.હે ગૌતમ ! એજ પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે, એક, પાંચ, નવ, તેર, સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ધૂમપ્રભા, તમપ્રભા અને અધઃસપ્તમ નરકમૃથિવી સંબંધે પણ સમજવું. (શતક: ૩૧-૦ઉદ્દેશક૩ થી ૨૮:-) [૧૦૦૫] હે ભગવનું ! નીલલેશ્યાવાળા શુદ્રકકૃતયુગ્મપ્રમિત નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? કૃષ્ણલેશ્યાવાળા શુદ્રકૃતયુગ્મ નૈરયિકો સંબંધે કહ્યું છે તે જ પ્રમાણે અહીં પણ જાણવું. પરન્તુ વિશેષ એ કે વાલુકપ્રભામાં જે ઉપપાત કહ્યો છે તે પ્રમાણે અહીં કહેવું. નીલલેશ્યાવાળા શુદ્રકકૃતતયુગ્મપ્રમિત નૈરયિકોને પણ એજ રીતે જાણવું. એ પ્રમાણે પંકપ્રભા અને ધૂમપ્રભા સંબંધે પણ જાણવું. એમ ચારે યુગ્મોમાં સમજવું. પણ વિશેષ એ કે, જેમ કષ્ણલેશ્યાના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ પરિણામ જાણવું. [૧૦૦૬] હે ભગવન્! કાપોતલેશ્યાવાળા શુદ્રકૃતયુગ્મરાશિપ્રમિત નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? જેમ કૃષ્ણલેશ્યાવાળા શુદ્રકૃતયુગ્મ નૈરયિકો સંબંધે કહ્યું છે તેમ આ સંબંધે પણ કહેવું. પણ વિશેષ એ કે, રત્નપ્રભામાં જે ઉપપાત કહ્યો છે તે અહીં જાણવો હે ભગવન્! કાપોતલેશ્યાવાળા શુદ્રકૃતયુગ્મરાશિપ્રમાણ રત્નપ્રભાના નૈર યિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ રીતે શર્કરપ્રભામાં, વાલુકપ્રભામાં પણ ચારે યુગ્મો વિષે સમજવું. પણ વિશેષ એ કે, કૃષ્ણલેશ્યા ઉદ્દેશકમાં જે પરિમાણ કહ્યું છે તે અહીં જાણવું. ૧૦૦૭] હે ભગવનું ! ક્ષુદ્રતયુગ્મરાશિપ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? જેમ ઔધિક-સામાન્ય ગમ કહ્યો તેમ અહીં પણ નિરવશેષ જાણવું, યાવત્તે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીના સુદ્રકૃતયુગ્મરાશિપ્રમાણ ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! પૂર્વે કહ્યા પ્રમાણે બધું જાણવું. એ પ્રમાણે વાવતુ-અધઃસપ્તમ પૃથિવી સુધી સમજવું. એમ ભવસિદ્ધિક ક્ષુદ્રવ્યોનરાશિપ્રમિત નૈરયિકોને પણ જાણવું. એ Page #508 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૧, ઉદેસો-૨ થી ૨૮ ૫૦૫ પ્રમાણે યાવતુ-કલ્યોજ સુધી સમજવું. પણ પરિમાણ ભિન્ન જાણવું, [૧૦૦૮] હે ભગવનું ! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક ક્ષુદ્રતયુગ્મપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? ઓધિક કષ્ણલેશ્યાના ઉદ્દેશકમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બધું ચારે યુગ્મોમાં જાણવું. યાવતુ-હે ભગવન્ અધઃસપ્તમ પૃથિવીના કૃષ્ણ લેશ્યાવાળા શુદ્ર કલ્યોજ- રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? પૂર્વવતુ. [૧૦૦૯ નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો ચારે યુગ્મોમાં ઔધિક નીલલેશ્યા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવા. હે ભગવન્! તે એમજ છે. [૧૦૧૦] કાપોતલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકોનો ચારે યુગ્મમાં ઔધિક કાપોત લેશ્યાઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. હે ભગવન્! તે એમજ છે. [૧૦૧૧] જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશકો કહ્યા તેમ અભવસિદ્ધિકના પણ ચાર ઉદ્દેશકો કાપોતલેશ્યાઉદ્દેશક પર્યન્ત કહેવા. હે ભગવન્! તે એમજ છે. [૧૦૧૨] એમ સમ્યગ્દષ્ટિના પણ લેશ્યા સાથે ચાર ઉદ્દેશકો કહેવા. પરંતુ પહેલા અને બીજા ઉદ્દેશકમાં સમ્યગૃષ્ટિનો અધઃસપ્તમનરકપૃથિવીમાં ઉપપાત ન કહેવો. [૧૦૧૩] મિથ્યાદ્રષ્ટિના પણ ચારે ઉદ્દેશકો ભવસિદ્ધિકની પેઠે કહેવા. [૧૦૧૪]કૃષ્ણપાક્ષિકના લેણ્યાસંયુક્ત ચાર ઉદ્દેશકો ભવસિદ્ધિક જેમ કહેવા. [૧૦૧૫) શુલપાક્ષિકના પણ એમ ચાર ઉદેશકો કહેવા. યાવતું વાલુકાપ્રભા પૃથિવીના કાપોતલેશ્યાવાળાશુપાક્ષિક મુદ્રકલ્પોજરાશિતપ્રમિત નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? પૂર્વવતુ જાણવું. યાવતુ-પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. બધા મળીને અઠ્યાવીશ ઉદ્દેશકો થાય છે. શતકઃ ૩૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (શતકઃ ૩૨ ) | [૧૦૧૬] હે ભગવન્! મુદ્રકૃતયુગ્મ રાશિરૂપ નૈરયિકો મરણ પામીને તુરત ક્યાં જાય, અને ક્યાં ઉત્પન્ન થાય ? વ્યુત્કાન્તિપદમાં કહ્યા પ્રમાણે સમજવું. તે જીવો એક સમયે ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉદ્વર્તે છે. હે ભગવન ! તે જીવો કેવી રીતે ઉદ્વર્તે ? હે ગૌતમ ! જેમ કોઈ એક કૂદનાર-ઇત્યાદિ પૂર્વે કહેલ ગમક જાણવો. યાવતુ-તે પોતાના પ્રયોગથી ઉદ્વર્તે છે, પણ પરપ્રયોગથી ઉદ્વર્તતા નથી. રત્નપ્રભા પૃથિવીના શુદ્ર કતયુગ્મ રાશિરૂપ નરયિકો નીકળીને ક્યાં જાય ? રત્નપ્રભાપૃથિવીના નૈરયિકોની ઉદ્ધતના કહેવી. એ પ્રકારે યાવતુ-અધઃસપ્તમ પૃથ્વી સુધી પણ ઉદ્ધતના કહેવી. એમ ક્ષુદ્ર સ્રોજયુમ્મ, મુદ્રક, દ્વાપરયુગ્મ અને શુદ્રક કલ્યોજ સંબંધે પણ સમજવું. પણ વિશેષ એ કે, પરિમાણ પૂર્વે કહ્યા પ્રમાણે જુદું જુદું જાણવું. [૧૦૧૭] કૃષ્ણલેશ્યાવાળા શુદ્રકૃતયુગ્મરાશિરૂપ નૈરયિકો નીકળી ક્યાં જાય? હે રીતે એ ક્રમવડે જેમ ઉપપાત શતકમાં અઠ્યાવીશ ઉદ્દેશકો કહ્યા છે તેમજ ઉદ્વર્તના શતકમાં પણ બધા મળીને અઠ્યાવીશ ઉદ્દેશકો કહેવા, પણ [‘ઉત્પન્ન થાય છે'] તેને બદલે ‘ઉદ્વર્તે છે પાઠ કહેવો, બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! તે એમ જ છે. શતક ૩૨ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #509 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ ભગવાઈ-૩૩/૧ થી ૧૧/૧૦૧૮ (-શતક-૩૩:-) -શતકશતક ૧ - [૧૦૧૮] હે ભગવન્! એકેન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! પાંચ.પૃથિવીકાયિક અને યાવતુ-વનસ્પતિકાયિક.પૃથિવીકાયિક જીવો બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ પૃથિવીકાયિક અને બાદર પૃથિવીકાયિક સૂક્ષ્મપૃથિવીકાયિક જીવો બે પ્રકાર ના કહ્યા છે. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક. બાદર પૃથિવીકાયિકો ઉપર કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે અપ્નાયિકોના પણ ચાર ભેદ કહેવા. એ રીતે યાવતુ-વસ્પતિકાયિક સુધી સમજવું.હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કમપ્રકૃતિઓ હોય ? હે ગૌતમ ! તેઓને આઠ કર્મપ્રકૃતિઓ હોય. જ્ઞાનાવરણીય અને યાવતુ-અંતરાય. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોને આઠ કર્મપ્રક તિઓ હોય છે.સાનાવરણીય અને યાવતુ-અંતરાય. હે ભગવનું ! અપયપ્તિ બાદર પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ હોય? હે ગૌતમ ! પૂર્વ પ્રમાણે જાણવું. પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોને કર્મ પ્રકતિઓ હોય ? પૂર્વની પ્રમાણેજ જાણવું. એ રીતે એ ક્રમથી યાવતુ-પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો સુધી સમજવું. હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવિકાયિકો સાત કર્યપ્રકૃતિઓ અને આઠ કમપ્રકૃતિઓ બાંધે છે. જ્યારે સાત કર્યપ્રકૃતિઓ બાંધે ત્યારે આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓ બાંધે અને જ્યારે આઠ કર્મપ્રકૃતિઓને બાંધે ત્યારે પરિપૂર્ણ આઠે કર્મ પ્રકૃતિઓ બાંધે. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોની પ્રકૃતિ સંબંધે પૂર્વ પ્રમાણે જાણવું. તથા એ રીતે સર્વ એકેન્દ્રિય સંબંધે દેડકો કહેવા. યાવતું પર્યાપ્તિ બાદર વનસ્પતિકાયિકો કર્મપ્રવૃતિઓ એજ પ્રમાણે જાણવું.અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિકાયિકો ચૌદ કર્મપ્રવૃતિઓ વેદે. જ્ઞાનાવરણીય અને યાવતુ- અંતરાય, તથા શ્રàજિયાવરણ, ચક્ષુરિંદ્રિયાવરણ, ધ્રાણેઢિયાવરણ, જિલૅન્દ્રિયાવરણ, સ્ત્રીવેદાવરણ અને પુરુષવેદાવરણ. એ રીતે, સૂક્ષ્મબાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના ચાર ભેદપૂર્વક યાવતુ-પર્યાપ્ત બાદર વનસ્પતિ કાયિક સુધી સમજવું. યાવત્ પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો ઉપર પ્રમાણે ચૌદ કર્મપ્રકતિઓને વેદે છે. [૧૦૧] હે ભગવન્! અનંતરોપાન એકેંદ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે- પૃથિવીકાયિક, યાવતુ-વનસ્પતિ કાયિક અનંતરોપપન પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને બાદર પૃથિવીકાયિકો. એ પ્રમાણે બે ભેદ વડે યાવતુ-વનસ્પતિ કાયિક સુધી સમજવું. અનન્તરોપપન સૂક્ષ્મપૃથિવીકાયિકોને આઠ કર્મપ્રવૃતિઓ કહી છે. જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય. અનન્તરોપપન બાદર પૃથિવીકાયિકોનેઆઠ કર્મપ્ર કૃતિઓ કહી છે. જ્ઞાનાવરણીય યાવતુ-અંતરાય. એ પ્રમાણે યાવતુ- અનંત- રોપાન બાદર વનસ્પતિકાયિક સંબંધે જાણવું. અનન્તરોપપન સૂક્ષ્મ પૃથિવીકાયિકો આયુષ સિવાય સાત કર્મપ્રકૃતિઓ બાંધે છે. એ પ્રમાણે યાવતુ અનંતરોપપન બાદરવનસ્પતિ કાયિક સુધી જાણવું. અનન્તરોપપન સૂક્ષ્મ પૃથિવીકાયિકો ચૌદ કર્યપ્રકૃતિઓને વેદે છે. જ્ઞાનાવરણીય અને યાવત્-પુરુષવેદાવરણ. એ પ્રમાણે યાવતુ-અનંતરોપપન બાદર Page #510 -------------------------------------------------------------------------- ________________ શતક-૩, શતક શતક-૧ વનસ્પતિકાયિકો સુધી સમજવું. [૧૦૨૦] હે ભગવન્ ! પરંપરોપપન્ન એકેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? હૈ ગૌતમ ! પાંચ પ્રકારના. પૃથિવીકાયિક-એ પ્રમાણે ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે પ્રત્યેકના ચાર ચાર ભેદ જાણવા. હે ભગવન્ ! પરંપરોપપન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી કાયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય ? ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે નિરવશેષ કહેવું. યાવતુ-ચૌદ કર્મપ્રકૃતિઓને વેદે છે. [૧૦૨૧] અનન્તરોપપન્નની પેઠે અનન્તરાવગાઢ સંબંધે સમજવું. પરંપરોપન્નની પેઠે પરંપરાવાઢ સંબંધે સમજવું. અનન્તરોપપન્નની પેઠે અનન્તરાહારક સંબંધે સમજવું. પરંપરોપપન્નની પેઠે પરંપરાહારક સંબંધે સમજવું. અનંતરોપપન્નની પેઠે અનન્તર પર્યાપ્ત વિષે પણ જાણવું. પરંપરોપપત્ની પેઠે પરંપર પર્યાપ્ત સંબંધે સમજવું. પરંપરોપપન્નની પેઠે ચરમ સંબંધે પણ સમજવું. એ રીતે અચરમો સંબંધે પણ સમજવું. એ પ્રમાણે એ અગિયાર ઉદ્દેશકો કહ્યા. ૫૦૭ શતક:૩૩--શતક-શતક ૨થી ૧૨ [૧૦૨૨] હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે પાંચ પ્રકારના પૃથિવીકાયિક અને યાવત્-વનસ્પતિકાયિક. કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકો બે પ્રકારના છે, સૂક્ષ્મ પૃથિવીકાયિક ને બાદર પૃથિવીકાયિક. કૃષ્ણલેશ્યાવાળા સૂક્ષ્મ પૃથિવી- કાયિકો સંબંધે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ એ અભિલાપ વડે ચાર ભેદો યાવત્-વનસ્પતિકાયિકો સુધી જાણવા. કૃષ્ણ- લેશ્માવાળા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કર્મપ્રકૃતિઓ જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યુ છે તેમ કહેવી. તે કર્મપ્રકૃ તિઓ તેવી રીતે બાંધે છે અને તેવી રીતે તેનું વેદન પણ કરે છે. હે ગૌતમ ! અનન્ત રોપપન્તક કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે. એ રીતે એ અભિલાપ વડે પૂર્વની પ્રમાણે તેના બે ભેદ યાવત્-વનસ્પતિકાય સુધી જાણવા. હે ભગવન્ ! અનન્તરોપપન્ન કૃષ્ણલેશ્યાવાળા સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? એ પ્રમાણે પૂર્વે કહેલા અભિલાપ વડે ઔધિક અનન્તરોપપન્નના ઉદ્દેશકમાં કહ્યાં પ્રમાણે યાવત્-વેદે છે' ત્યાંસુધી જાણતું. પરંપરોપપન્ન એકેન્દ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે, પૃથિવીકાયિકો વગેરે. એમ એ અભિલાપવડે તેજ પ્રકારે ચાર ભેદ યાવત્-વનસ્પતિકાય સુધી કહેવા. હે ભગવન્ ! પરંપરોપપન્ન કૃષ્ણ લેશ્યાવાળા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? એ પ્રમાણે એ અભિલાપવડે ઔધિક ઉદ્દેશકમાં કહેલ પરંપરોપપન્ન સંબંધી બધી હકીકત અહીં જાણવી. તેજ પ્રમાણે યાવત્-વેદે છે એ પ્રકારે એ અભિલાપવડે જેમ ઔધિક એકેન્દ્રિય શતકમાં અગિયાર ઉદ્દેશકો કહ્યા છે તેમ કૃષ્ણલેશ્યા શતકમાં પણ કહેવા, યાવત્ અચરમ અને ચરમ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિયો સુધી કહેવું. [૧૦૨૩-૧૦૨૫] જેમ કૃષ્ણલેશ્યાવાળા સંબંધે કહ્યું તેમ નીલેશ્યાવાળા સંબન્ધે પણ શતક કહેવું.એ રીતે કાપોતલેશ્યાવાળા સંબંધે પણ શતક કહેવું. પણ વિશેષ એ કે, ‘કાપોતલેશ્યાવાળા' એવો પાઠ કહેવો. હે ગૌતમ ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે. પૃથિવીકાયિક અને યાવત્- વનસ્પતિકાયિક. એઓના ચારે ભેદ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ભગવદ -૩૩-ર થી ૧૨/૧૦૨૫ વગેરે હકીકત વનસ્પતિકાયિક સુધી જાણવી. હે ભગવન્! ભવસિદ્ધિક અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કમપ્રકૃતિ- ઓ હોય છે ? એ રીતે એ અભિલાપવડે પહેલું એકેંદ્રિય શતક કહ્યું છે તેમ આ ભવસિદ્ધિક શતક પણ કહેવું. ઉદ્દેશકોની પરિપાટી પણ તેજ રીતે યાવતુ-અચરમ ઉદ્દેશક સુધી કહેવી. [૧૦૨૬] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? પાંચ પ્રકારના- પૃથિવીકાયિક અને યાવતુ-વનસ્પતિકાયિક. કૃષ્ણલેસ્યાવાળા ભવસિદ્ધિક પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તકો અને અપર્યાપ્તકો. એ રીતે બાદર પૃથિવીકાયિકો સંબંધે પણ સમજવું. એ અભિલાપવડે તેજ પ્રકારે ચાર ભેદો કહેવા. હે ભગવનું ! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અપયપ્તિ સૂક્ષ્મપૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? એમ એ અભિલાપ વડે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ આ સંબંધે યાવતુ-વેદે છે ત્યાં સુધી સમજવું. હે ભગવન્! અનન્તરોપપનક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? પાંચ પ્રકારના-અનન્તરોપપન પૃથિવીકાયિક અને યાવતુ-વનસ્પતિ કાયિક. હે ભગવન્! અનન્તરોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે, સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને બાદર પૃથિવીકાયિકો-એ રીતે ભેદ કહેવા. હે ભગવન્ ! અનન્તરોપપન્ન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક સૂક્ષમ- પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ હોય છે ? એ પ્રમાણે એ અભિલાપથી જેમ અનન્તરોપપન્ન સંબંધે ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમજ આ સંબંધે પણ વાવતુવે છે ત્યાં સુધી જાણવું. એ રીતે એ અભિલાપવડે ઔધિક શતકમાં કહ્યા પ્રમાણે અગિયાર ઉદ્દેશકો યાવતુ-છેલ્લા અચરમ’ નામના ઉદ્દેશક સુધી કહેવા. [૧૦૨૭-૧૦૨] જે રીતે કષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેદ્રિયો સંબંધે શતક કહ્યું છે તે જ રીતે નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિય વિષે પણ શતક કહેવું. એ જ કાપોતલેશ્યાવાળા ભવસિદ્ધિક એકંદ્રિયો વિષે પણ શતક કહેવું. હે ભગવન્! અભવસિદ્ધિક એકેંદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના – પૃથિવીકાયિક અને યાવતુવનસ્પતિકાયિક. એ પ્રમાણે જે રીતે ભવસિદ્ધિક સંબંધ શતક કહ્યું છે તે જ રીતે અભવસિદ્ધિકો સંબંધે પણ શતક કહેવું. પણ વિશેષ એ કે, “ચરમ” અને અને “અચરમ સિવાયના નવ ઉદ્દેશકકહેવા. [૧૦૩૦-૧૦૩૨] એ જ રીતે કૃષ્ણલેશ્યાવાળા તથા નીલલેશ્યાવાળા તથા કાપોતલેશ્યાવાળા અભવસિદ્ધિક એકેન્દ્રિય સંબંધે પણ શતક કહેવું. એ પ્રમાણે અભવસિદ્ધિક સંબંધે ચાર શતકો અને તેના નવ નવ ઉદ્દેશકો છે. એ રીતે એ બાર એકેંદ્રિય મહાયુગ્મ શતકો છે. હે ભગવન્! તે એમજ છે. શતક ૩૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (-શતકઃ૩૪:-) Fશતક-શતક-૧ – ઉદ્દેશક-૧ - [૧૦૩૩] હે ભગવન્! એકેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના. Page #512 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૪, શતક શતક-૧, ઉદ્દેસો-૧ પૃથિવીકાયિકો, યાવત્-વનસ્પતિ- કાયિકો. એમ પૂર્વોક્ત ચાર ભેદ યાવત્-વનસ્પતિકાયિક સુધી કહેવા. હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક જીવ, જે આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં-પૂર્વ દિશાને છેડે મરણસમુદ્દાત કરીને આ રત્નપ્રભા પૃથિવીના પશ્ચિમ ચરમાન્તમાં-પશ્ચિમ દિશાને અને અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિ - કપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહ- ગતિથી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એક સમય, બે સમય કે ત્રણ સમયની. હે ગૌતમ ! એ પ્રમાણે મેં સાત શ્રેણિઓ કહી છે, તે આ પ્રમાણે-જ્વાયત એક તરફ વક્ર, દ્વિધા વક્ર, એકતઃ ખા દ્વિધાખા ચક્રવાલ અને અર્ધચક્રવાલ જો પૃથિવી- કાયિક જ્વાયત શ્રેણિથી ઉત્પન્ન થાય તો તે એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જો એકવક્ર શ્રેણિથી ઉત્પન્ન થાય તો તે બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જો તે દ્વિધાવક્ર શ્રેણિથી ઉત્પન્ન થાય તો ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિક જે આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદ્ઘાત કરીને આ રત્નપ્રભાપૃથિવીના પશ્ચિમ ચ૨માન્તમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એક સમયની- ઇત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. એમ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકનો પૂર્વચર- માન્તમાં મરણસમુદ્દાત કરાવી પશ્ચિમ ચરમાન્તમાં બાદર અપપ્તિ પૃથિવીકાયિક- પણે ઉપપાત કહેવો અને પુનઃ ત્યાં જ પર્યાપ્તપણે ઉપપાત કહેવો. એ પ્રમાણે અપ્લાયિકને વિષે પૂર્વોક્ત ચાર આલાપક કહેવા. સૂક્ષ્મ અપર્યાપ્ત, સૂક્ષ્મ પર્યાપ્ત, બાદર અપર્યાપ્ત અને બાદર પર્યાપ્ત અપ્નાયિ કમાં ઉપપાત કહેવો. એમ સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્ત અને પર્યાપ્તમાં ઉપપાત કહેવો. હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક જે આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદ્દાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય ? બાકી બધું પૂર્વની પેઠે સમજવું. એમ પર્યાપ્ત બાદરતેજસ્કાયિ- કપણે પણ ઉપપાત કહેવો. જેમ સૂક્ષ્મ અને બાદર અપ્લાયિકમાં ઉપપાત કહ્યો તેમ સૂક્ષ્મ અને બાદર વાયુકાયિકમાં પણ ઉપપાત કહેવો. વનસ્પતિકાયિકમાં પણ એ પ્રમાણે જાણવું. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને પણ રત્નપ્રભા પૂર્વ ચરમાન્તમાં મરણ- સમુદ્દાત કરાવી અનુક્રમે એ વીશે સ્થાનોમાં યાવત્-બાદરપર્યાપ્ત વનસ્પતિકાયિક સુધી ઉત્પન્ન કરાવવો. એ પ્રમાણે અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિક અને પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકને પણ પૂર્વવત્ જાણવું. એમ પ્રમાણે અપ્લાયિકને પણ ચારે ગમકને આશ્રયી પૂર્વચરમાન્તમાં સમુદ્ઘાતપૂર્વક એ પૂર્વોક્ત વક્તવ્યતાવડે ઉપરના વીશ સ્થાનકોમાં ઉત્પન્ન કરાવવો. અપર્યાપ્ત અને પર્યાપ્ત બન્ને પ્રકારના સૂક્ષ્મ તેજસ્કાયને પણ એ જ વીશ સ્થાનકોમાં ઉપર કહ્યા પ્રમાણે ઉત્પન્ન કરાવવો. ૫૦૯ હે ભગવન્ ! અપર્યાપ્ત બાદર તેજસ્કાય, જે મનુષ્યક્ષેત્રમાં મરણસમુદ્દાત કરી રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકાપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? બાકીનું પૂર્વની પેઠે જાણવું. એ રીતે ચારે પ્રકારના પૃથિવીકાયિકોમાં, ચારે પ્રકારના અકાયિ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ભગવાઈ-૩૪/૧/૧/૧૦૩૩ કોમાં તથા અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકોમાં પણ ઉપજાવવો. હે ભગવન્! જે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક, જે મનુષ્યક્ષેત્રમાં મરણ મુદ્દાત કરી મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? બાકી બધું પૂર્વની પેઠે જાણવું. અને એ જ રીતે તેને પર્યાપ્ત બાદર તેજસ્કાયપણે પણ ઉત્પન્ન કરાવવો. જેમ પૃથિવીકાયિકોમાં કહ્યું છે તેમ ચારે ભેદથી વાયુકાયિકપણે અને વનસ્પતિકાયિકપણે પણ ઉપજાવવો. એ રીતે પર્યાપ્ત બાદર તેજસ્કાયિકને પણ સમયક્ષેત્રમાં સમુદ્યાત કરાવી એ જ વીશસ્થાનકોમાં ઉત્પન્ન કરાવવો. જેમ અપર્યાપ્તિનો ઉપપાત કહ્યો તેમ સર્વત્ર પણ પયપ્તિ અને અપ પ્ત બાદર તેજસ્વિકોને સમયક્ષેત્રમાં ઉત્પન્ન કરાવવા અને સમુઘાત કરાવવી. જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો તેમ ચાર ભેદથી વાયુકાયિકો અને વનસ્પતિકાયિકોને પણ ઉપજાવવા. યાવતું- હે ભગવન્! જે પર્યાપ્ત બાદર વનસ્પતિ- કાયિક આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદ્દાત કરી પશ્ચિમ ચરમાન્તમાં બાદર વનસ્પ તિકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે કે, કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી- કાયિક આ રત્નપ્રભા પૃથિવીના પશ્ચિમ ચરમાન્તમાં સમુઘાત કરી પૂર્વ ચૂરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે જેમ પૂર્વ ચરમાન્તમાં સર્વપદોમાં સમુદ્રઘાત કરી પશ્ચિમ ચર- માન્તમાં અને સમય ક્ષેત્રમાં ઉપપાત કહ્યો તથા જેનો સમયક્ષેત્રમાં સમુદ્યાતપૂર્વક પશ્ચિમચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં ઉપપાત કહ્યો તેમ એજ ક્રમવડે પશ્ચિમ ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં સમુદ્રઘાતપૂર્વક પૂર્વ ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં ઉપપાત કહેવો. એ પ્રમાણે એ ગમવડે દક્ષિણના ચરમાન્તમાં સમુદ્ર ઘાતપૂર્વક ઉત્તરના ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં ઉપપાત કહેવો, અને એ જ રીતે ઉત્તર ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં સમુઘાત કરાવી દક્ષિણ ચરમાન્તમાં અને સમયક્ષેત્રમાં તેજ ગમવડે ઉપપાત કહેવો. હે ભગવન ! જે અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી કાયિક, શર્કરપ્રભાકૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદૂઘાત કરીને શર્કરા પ્રજાના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? જેમ રત્નપ્રભાગૃથિવી સંબંધે કહ્યું તેમ આ સંબંધે સમજવું. એ રીતે અનુક્રમે થાવત્-પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક સુધી જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી કાયિક, શર્કરપ્રભાના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદ્રઘાત કરી પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય? બે સમય કે ત્રણ સમયની બાકી પૂર્વવતુ જો એ રીતે પયપ્તિ બાદર તેજસ્કાયિક સંબંધે પણ જાણવું. બાકી બધું રત્નપ્રભાની જેમ સમજવું. જે પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકો સમયક્ષેત્રમાં સમુદ્રઘાત કરી બીજી પૃથિવીના પશ્ચિમ ચરમાન્તમાં ચારે પ્રકારના પૃથિવીકાયિકોને વિષે, ચારે પ્રકારના અષ્કાયિકોને વિષે, બે પ્રકારના તેજસ્કા- યિકોને વિષે, ચારે પ્રકારના વાયુકાયિકોને વિષે અને ચારે પ્રકારના વનસ્પતિકાયિકોને વિષે ઉત્પન્ન થાય છે તેઓને પણ બે સમયની કે ત્રણ સમયની Page #514 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ શતક-૩૪, શતક શતક-૧, ઉદેસો-૧ વિગ્રહગતિથી ઉત્પન્ન કરાવવા. જ્યારે પર્યાપ્તિ અને અપયપ્તિ બાદર તેજ કાયિકો તેઓમાંજ ઉત્પન્ન થાય ત્યારે તેને જેમ રત્નપ્રભા સંબંધે કહ્યું તેમ એક સમયની, બે સમયની અને ત્રણ સમયની વિગ્રહગતિ સમજવી, શર્કરા પ્રભામાં ની જેમ યાવતુઅધઃસપ્તમ પૃથિવી સુધી જાણવી. [૧૦૩૪] હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મરણ સમુદ્યાત કરી ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? ત્રણ સમય કે ચાર સમય. હે ગૌતમ ! જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અધોલોક ક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણસમુદ્રઘાત કરી ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં અપયપ્તિ સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે એક પ્રતરમાં અનુશ્રેણીમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ત્રણ સમયની જે વિશ્રેણીમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય એ રીતે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે અને યાવતુ-પર્યાપ્તિ સૂક્ષ્મ તેજસ્કાયિકપણે જે ઉપજે તે માટે પણ એમજ જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિકાયિક અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મરણસમુઘાત કરી સમયક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે કે, કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બે કે ત્રણ સમયની.બાકી પૂર્વવતુ એમ પર્યાપ્ત બાદર તેજસ્કા યિકોમાં પણ ઉપપાત કરાવવો. અપ્લાયિકની પેઠે વાયુકાયિક અને વનસ્પતિકાયિકપણે ચારે ભેદવડે ઉપપાત કરાવવો. એ પ્રમાણે જેમ અપાયપ્તિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક સંબંધે ગમક કહ્યો તેમ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક સંબંધે પણ ગમક કહેવો અને તેજ પ્રકારે તેને વીશે સ્થાનકમાં ઉપજાવવો. અધોલેકક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણસમુદ્ર ઘાત કરી-ઈત્યાદિ પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક સંબંધે પણ એમજ કહેવું. અને એ રીતે ચારે પ્રકારના અપ્લાયિક સંબંધે પણ કહેવું. બન્ને પ્રકારના સૂક્ષ્મ તેજસ્કાયને પણ એમજ જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત બાદર તેજસ્યાયિક સમયક્ષેત્રમાં મરણસમુઘાત કરી ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે, હે ભગવન્! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? બે, ત્રણ કે ચાર સમયની બાકી પૂર્વવતુ હે ભગવનું ! જે પર્યાપ્ત બાદર તેજસ્કાયિક સમયક્ષેત્રમાં મરણસમુદ્દઘાત કરીને ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસના- ડીની બહારના ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા સમયના વિગ્રહગતિથી ઉત્પનન થાય? હે ગૌતમ ! બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક સમયક્ષેત્ર-મનુષ્યક્ષેત્રમાં સમુદ્ર- ઘાત કરી સમયક્ષેત્રમાં અપયપ્તિ બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે કે, કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? એક બે કે ત્રણ સમયની બાકી પૂર્વવતુ એમ પર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે પણ જાણવું. જેમ પૃથિવીકાયિકને વિષે ઉપપાત કહ્યો તેમ વાયુકાયિકોમાં અને વનસ્પતિકાયિકોમાં ચારે ભેદ ઉપપાત કહેવો. એ રીતે પર્યાપ્ત બાદર તેજસકાયિકનો પણ એજ સ્થાનકોમાં ઉપપાત કહેવો. જેમ વાયુકાયિક અને વનસ્પતિ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ભગવાઈ - ૩૪/૧/૧/૧૦૩૪ કાયિકનો પૃથિવીકાયિકપણે ઉપપાત કહ્યો છે તેમ આ વિષે પણ ઉપપાત કહેવો.જે પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં માણસ મુદ્દાત કરીને અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે પૂર્વ પ્રમાણે જાણવું. ઊર્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મરણ સમુદૂર્ઘાત કરી અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં ઉત્પન્ન થતા પૃિથિવીકાયિકાદિ] સંબંધે પણ તેજ સંપૂર્ણ ગમ કહેવો જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક લોકના પૂર્વ ચરમાન્તમાં મરણ સમુદ્ઘાત કરી લોકના પૂર્વ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે એક બે ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. મેં એ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક લોકના પૂર્વ ચરમાન્તમાં સમુદ્રઘાત કરી લોકના પૂર્વ ચરમાન્તમાંજ અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોમાં, સૂક્ષ્મ અપ્લાયિ કમાં, સૂક્ષ્મ તેજસ્કાયિકોમાં, સૂક્ષ્મ વાયુકાયિકોમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત બાદર વાયુકા-યિકોમાં, સૂક્ષ્મ વનસ્પતિકાયિકોમાં, અને અપર્યાપ્ત અને પર્યાપ્ત મળી એ બારે સ્થાનકોમાં ક્રમપૂર્વક કહેવો. સૂક્ષ્મ પૃથિવીકાયિકાયપ્તિનો એજ પ્રમાણે બારે સ્થાનકો માં સમગ્ર ઉપપાત કહેવો. એ રીતે એ ગમવડે યાવતુ-પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોમાંજ ઉપપાત કહેવો. ' હે ભગવન ! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી કાયિક, લોકના પૂર્વ ચરમાન્તમાં સમુદ્રઘાત કરી લોકના દક્ષિણ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. હે ગૌતમ! બાકી પૂર્વ વતુ એ રીતે એ ગમવડે પૂર્વ ચરમાન્તમાં સમુદ્રઘાતપૂર્વક દક્ષિણ ચરમાન્તમાં ઉપજાવવો. યાવતુ-પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાયિકનો પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોમાં ઉપપાત કહેવો અને બધાને બે સમયની, ત્રણ સમયની અને ચાર સમયની વિગ્રહ ગતિ કહેવી. જે અપર્યાપ્ત સૂક્ષ્મ પ્રથિવીકાયિક લોકના પૂર્વ ચરમાન્તમાં સમદુઘાત કરી લોકના પશ્ચિમ ચરમાંતમાં અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે એક બે ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. બાકી પૂર્વ પ્રમાણે જાણવું. જેમ પૂર્વ ચરમાંતમાં સમુદ્રઘાત કરી પૂર્વ ચરમતમાંજ ઉપપાત કહ્યો તેમજ પૂર્વ ચરમાં તમાં સમુઘાત કરવા પૂર્વક પશ્ચિમ ચરમાંતમાં બધાના ઉપપાત કહેવા. હે ભગવન્! જે અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિક લોકના પૂર્વ ચરમાંતમાં મરણ સમુદુઘાત કરી લોકના ઉત્તર ચરમાંતમાં અપયપ્તિ સૂક્ષામ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? જેમ પૂર્વ ચરમતમાં સમુદ્યાતપૂર્વક દક્ષિણ ચરમાંતમાં ઉપપાત કહ્યો તેમ પૂર્વ ચરમાંતમાં સમુદ્યાતપૂર્વક ઉત્તર ચરમાંતમાં ઉપપાત કહેવો. જે અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિક લોકના દક્ષિણ ચરમાંતમાં મરણ- સમુદૂઘાત કરી લોકના દક્ષિણ ચરમાંતમાંજ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પ- ન થવાને યોગ્ય છે વિશેષ એ કે, બે સમય, ત્રણ સમય કે ચાર સમયની વિગ્રહગતિ જાણવી અને બાકી બધું તેમજ જાણવું. જેમ સ્વસ્થાનમાં કહ્યું તેમ દક્ષિણ ચરમાંતમાં સમુદ્રઘાત અને ઉત્તર ચરમતમાં ઉપપાત કહેવો, અને એક સમય, બે સમય, ત્રણ સમય કે ચાર Page #516 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૪, શતક શતક-૧, ઉસો-૧ ૫૧૩ સમયની વિગ્રહગતિ જાણવી. પશ્ચિમ ચરમાન્તની પેઠે પૂર્વ ચરમાંતને વિષે જાણવું. તેમજ બે ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ જાણવી. પશ્ચિમ ચરમાત્તની પેઠે પૂર્વ ચરમાં તને વિષે જાણવું. તેમજ બે ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ જાણવી. પશ્ચિમ ચરમાં તમાં સમુદુઘાત કરી અને પશ્ચિમ ચરમતમાં ઉત્પન્ન થતા પૃથિવીકાયિકાદિ સંબંધે જેમ સ્વસ્થાનમાં કહ્યું તેમ જાણવું. ઉત્તર ચરમતમાં ઉત્પન્ન થતા જીવોને આશ્રયી એક સમયની વિગ્રહગતિ નથી. બાકી બધું તેમજ જાણવું. પૂર્વ ચરમાંત સંબંધે સ્વસ્થાનની પેઠે સમજવું. દક્ષિણ ચરમતમાં એક સમયની વિગ્રહગતિ નથી અને બાકી બધું તેમજ સમજવું. ઉત્તરમાં સમુદ્ધાતને પ્રાપ્ત થેલા અને ઉત્તરમાં ઉપજતા જીવો સંબંધે સ્વસ્થાનની પેઠે જાણવું. ઉત્તરમાં સમુદુઘાતને પ્રાપ્ત થએલા અને પૂર્વમાં ઉત્પન્ન થતા પૃથિવીકાયિકાદિ સંબંધે પણ એજ રીતે સમજવું. વિશેષ એ કે, એક સમયની વિગ્રહ ગતિ નથી. ઉત્તરમાં સમુદ્ર -ઘાતને પ્રાપ્ત થએલા અને દક્ષિમાં ઉત્પન્ન થતા જીવો સંબંધે સ્વસ્થાનની પેઠે જાણવું. ઉત્તરમાં સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલા અને પશ્ચિમમાં ઉત્પન્ન થતા જીવોને આશ્રયી એક સમયની વિગ્રહગતિ નથી, બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો ક્યાં કહ્યાં છે ? હે ગૌતમ ! તેઓનાં સ્થાન સ્વસ્થાનને અપેક્ષી આઠ પૃથિવીઓમાં છે-ઇત્યાદિ સ્થાનપદમાં, કહ્યા પ્રમાણે જાણવું, હે આયુષ્યનું શ્રમણ ! તેઓ સર્વલોકમાં વ્યાપ્ત છે. હે ભગવન્! અપ- યતિ પૃથિવી કાયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે ? આઠ-જ્ઞાનાવરણીય અને યાવતુ-અંતરાય. એ પ્રમાણે ચારે ભેદો વડે જેમ એકેદ્રિય શતકમાં કહ્યું છે, તેમ યાવતુ-પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધી જાણવું. હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? હે ગૌતમ ! સાત આઠ -ઈત્યાદિ જેમ એકેંદ્રિયશતકમાં કહ્યું છે જાણવું. અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિકો ચૌદ કર્મપ્રકૃતિઓને વેદે છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય ઇત્યાદિ જેમ એકેદ્રિય શતકમાં કહ્યું છે તેમ યાવતુ-પુરુષવેદપ્રતિબન્ધક કર્મપ્રકૃતિક સુધી યાવતુપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધી જાણવું. હે ભગવન્! એકેન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? જેમ વ્યુત્ક્રાંતિપદમાં પૃથિ- વિકાયિકોનો ઉપપાત કહ્યો છે તેમ અહીં જાણવો. હે ભગવન્! એકેન્દ્રિય જીવોને કેટલા સમુદ્યાતો કહ્યા છે? ચાર.- વેદનાસમુદ્ર ઘાત, યાવત વૈક્રિયસમુદ્યાત. હે ગૌતમ ! કેટલાક તુલ્ય સ્થિતિવાળા એકેદ્રિયો પરસ્પર તુલ્ય વિશેષાધિક કર્મબન્ધ કરે છે, કેટલાક તુલ્ય સ્થિતિવાળા ભિન્ન ભિન્ન વિશેષાધિક કર્મબન્ધ કરે છે, કેટલાક ભિન્ન ભિન્ન સ્થિતિ- વાળા તુલ્ય વિશેષાધિક કર્મબન્ધ કરે છે અને કેટલાક ભિન્ન ભિન્ન સ્થિતિવાળા ભિન્ન ભિન્ન વિશેષાધિક કર્મબંધ કરે છે. તેમાં જે સમાન આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે તેઓ તુલ્યસ્થિતિવાળા છે અને તેઓ તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે. જેઓ સમાન આયુષવાળા અને જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા છે તેઓ તુલ્યસ્થિતિવાળા છે અને જુદું જુદું વિશેષાધિક કર્મ બાંધે છે. જેઓ જુદા જુદા આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા છે તેઓ જુદી જુદી સ્થિતિ વાળા છે અને તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે. તથા જેઓ જુદા જુદા આયુષવાળા અને જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા છે તેઓ ભિન્ન ભિન્ન સ્થિતિવાળા છે અને જુદું જુદું વિશેષાધિક કર્મ કરે છે. [33] Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ભગવઈ - ૩૪/૧/ર/૧૦૩૫ (શતકઃ ૩૪ શતક-શતક-૧-૨ઉદ્દેશક ૨ઃ-). [૧૦૩૫] હે ભગવન્! અનન્તરોપપન એકેંટિયો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ! પાંચ પ્રકારના. પૃથિવીકાયિક વગેરે. તેના બે ભેદ જેમ એકેદ્રિય શતકોમાં કહ્યા છે તેમ યાવતુ-બાદર વનસ્પતિકાયિક સુધી કહેવા. અનન્તરોપપન બાદર પૃથિવી કાયિ- સ્વસ્થાનની અપેક્ષાએ આઠે પૃથિવીઓમાં, તે આ પ્રમાણે-રત્નપ્રભામાં-ઇત્યાદિ જેમ સ્થાનપદમાં કહ્યું છે તેમ ધાવતુ-દ્વીપોમાં અને સમુદ્રોમાં અનન્તરોપાન પૃથિવી કાયોકોનાં સ્થાનો કહ્યાં છે. ઉપપાતની અપેક્ષાએ સર્વ લોકમાં અને સમુદ્યાતને આશ્રયી સર્વ લોકમાં છે. સ્વસ્થાનને અપેક્ષી તેઓ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. અનંતરોપાન સૂક્ષ્મ પૃથિવીકાયિકો બધા એક પ્રકારના વિશેષતા યા ભિન્નતા રહિત છે. તથા તેઓ સર્વલોકમાં વ્યાપ્ત છે. એ રીતે એ ક્રમવડે બધા એ કેંદ્રિયો સંબંધે કહેવું. તે બધાનાં સ્વસ્થાને સ્થાનપદમાં કહ્યા પ્રમાણે જાણવાં. જેમ પયપ્તિ બાદર એકેન્દ્રિયના ઉપપાત, સમૃઘાત અને સ્વસ્થાનો કહ્યા છે તેમ અપર્યાપ્ત બાદર એકેંદ્રિયોનાં જાણવાં. જેમ સૂક્ષ્મ પૃથિવી- કાયિકોનાં ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાનો કહ્યા છે તેમ બધા સૂક્ષ્મએકેન્દ્રિયોના યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવા.હે ભગવનું ! અનન્તરોપપન્ન સૂક્ષ્મ પૃથિવી- કાયિકોને આઠ કર્મપ્રવૃતિઓ કહી છે-ઇત્યાદિ જેમ એકેંદ્રિય શતકોમાં અનન્તરોપપન ઉદ્દેશકને વિષે કહ્યા પ્રમાણે કર્મપ્રકતિ- ઓ કહેવી. થાવત્ તેજ રીતે બાંધે છે, તે જ રીતે વેદે છે, યાવતુ-અનન્તરોપપન્ન બાદર વનસ્પતિ કાયિક સુધી સમજવું. હે ભગવન ! અનન્તરોપપન્ન એકેટિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ જેમ ઓધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ અહીં જાણવું. હે ભગવન્! અનંતરોપપન એકેંદ્રિયોને કેટલા સમુદ્યાતો કહ્યા છે? બે. વેદના સમુદ્રઘાત અને કષાયસમુદ્યાત. તુલ્ય સ્થિતિવાળા- અનંતરોપાન એકેદ્રિયો કેટલાક તુલ્યસ્થિતિવાળા એકેદ્રિયો તુલ્ય વિશેષાધિક કર્મ બાંધે છે, કેટલાક જુદું જુદું વિશેષા ધિક કર્મ બાંધે છે. હે ગૌતમ ! અનંતરોપપન એકેંદ્રિયો બે પ્રકારના કહ્યા છે. તેમાં જે સમાન આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા છે તેઓ તુલ્ય સ્થિતિવાળા હોઈ તુલ્ય વિશેષાધિક કર્મ બાંધે છે અને જેઓ તુલ્ય સ્થિતિવાળા અને વિષમીપપન્ન-જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા છે તેઓ તુલ્યસ્થિતિવાળા અને જુદું જુદું વિશેષાધિક કર્મ બાંધે છે. (શતકઃ ૩૪ શતક-શતક- ઉદેશક૭થી ૧૧-) [૧૦૩૬) હે ભગવન્! પરંપરોપપન એકેંદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના પૃથિવીકાયિક વગેરે તેના ચાર ભેદ યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવા. હે ભગવન્! જે પરંપરોપપન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાંતમાં મરણ સમુદ્યાત કરી આ રત્નપ્રભા પૃથિવીના યાવતુ-પશ્ચિમ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્કેટલા સમયની વિગ્રહગતિથી ઉપજે ? એ રીતે એ અભિલાપથી જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમ યાવતુ લોકચરમાંત સુધી જાણવું. હે ભગવન્! પરંપરોપપન્ન બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો ક્યાં કહ્યાં છે? હે ગૌતમ ! સ્વસ્થાનને અપેક્ષી આઠે પૃથિવીમાં છે. એ રીતે જેમ પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવત્ તુલ્યસ્થિતિવાળા સુધી જાણવું. Page #518 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૪, શતક શતક-૧, ઉદેસો-૩ થી ૧૧ ૫૧૫ [૧૦૩૭] એ રીતે બાકીના પણ આઠ ઉદ્દેશકો યાવતુ-અચરમ’ સુધી કહેવા. પરંતુ વિશેષ એ કે, અનંતર ઉદ્દેશકો અનંતર જેવા અને પરંપર ઉદ્દેશકો પરંપર સમાન જાણવા. ચરમ અચરમ વિષે પણ એજ જાણવું. એ રીતે ૧૧- ઉદ્દેશકો કહેવા. | શતક૩૪ શતકશતક-૧-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (શતક-૩૪, શતક-શતક ૨ થી ૧૨ઃ - ) * [૧૦૩૮] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા એકેદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! પાંચ પ્રકારના. તેના ચાર ભેદ કૃષ્ણલેશ્યાવાળા એકેંદ્રિય શતકમાં કહ્યા પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવા. હે ભગવન્! જે કૃષ્ણલેશ્યાવાળો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાંતમાં સમુદ્દાત કરી પશ્ચિમ ચરમાં તમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? ઈત્યાદિ પાઠવડે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવતુ-લોકના ચરમાંત સુધી સમજવું. સર્વત્ર કૃષ્ણલેશ્યાવાળામાં ઉપપાત કહેવો. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો ક્યાં કહ્યાં છે? હે અભિશાપથી ઓધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ- તુલ્યસ્થિતિવાળા સુધી સમજવું. એ અભિલાપથી જેમ પ્રથમ શ્રેણીશતક કહ્યું તેમજ બીજા શ્રેણિશતકના અગિયાર ઉદ્દેશકો કહેવા. | [૧૦૩૯-૧૦૪૧] એ પ્રમાણે નલલેશ્યાવાળાઓ સંબંધે ત્રીજું શતક કહેવું. કાપોતલેશ્યાવાળાઓ સંબંધે પણ એજ રીતે ચોથું શતક કહેવું અને ભવસિદ્ધિક એકેંદ્રિયો સંબંધે પણ એજ પ્રકારે પાંચમું શતક કહેવું. [૧૦૪૨] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? જેમ ઓધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમજ જાણવું.અનંતરોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયોઅનંતરોપપનક સંબંધી ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. પરંપ- રોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે. એમ ઔધિક ચારે ભેદ યાવતુ-વનસ્પતિકાયિક સુધી કહેવા. હે ભગવન્! જે પરંપરોપપન્ન કૃષ્ણલેશ્યાવાળો ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિક આ રત્નપ્રભા પૃથિવીનાઈત્યાદિ પૂર્વોક્ત પાઠવડે ઔધિક ઉદ્દેશક લોકચરમાંત સુધી કહેવો. સર્વત્ર કષ્ણલેશ્યા વાળા ભવસિદ્ધિકોમાં ઉપપાત કહેવો. હે ભગવન્! પરંપરોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવ સિદ્ધિક પયપ્તિ બાદર પૃથિવીકાયોકિનાં સ્થાનો ક્યાં કહ્યાં છે? એમ એ અભિલાપથી તુલ્યસ્થિતિવાળા સુધી ઔધિક ઉદ્દેશક કહેવો. એ રીતે એ અભિલાપથી કૃષ્ણલેશ્યા વાળા ભવસિદ્ધિક એકેંદ્રિય સંબંધે પણ તે પ્રમાણે અગિયાર ઉદ્દેશક સહિત છઠ્ઠ શતક કહેવું. [૧૦૪૩] નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયો સંબંધે સાતમું શતક કહેવું. એ રીતે કાપોતલેશ્યાવાળા ભવસિદ્ધિક એ કેંદ્રિયો સંબંધે પણ આઠમું શતક કહેવું. જેમ ભવસિદ્ધિકો સંબંધે ચાર શતકો કહ્યાં છે તેમ અભવસિદ્ધિકો સંબંધે પણ ચાર શતક કહેવાં. પણ વિશેષ એ કે, ચરમ અને અચરમ સિવાયના નવ ઉદ્દેશકો કહેવા. બાકી બધું તેમજ જાણવું. એમ એ બાર એકેંદ્રયશ્રેણીશતકો કહ્યાં. હે ભગવન્! તે એમજ છે, શતકઃ ૩૪મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ભગવાઈ - ૩૪/ર થી ૧૨/૧૦૪૩ (શતકઃ ૩૫) -શતક-શતકઃ૧ - - ઉદેસો-૧ - [૧૦૪૪] હે ભગવન્! કેટલાં મહાયુગ્મો-મહારાશિઓ કહ્યાં છે ? હે ગૌતમ ! સોળ. કૃતયુગ્મકૃતયુગ્મ, કૃતયુગ્મત્રોજ, કૃતયુગ્મ- દ્વાપરયુગ્મ, કૃતયુગ્મકલ્યોજ, સ્રોજકૃતયુગ્મ, સોજોજ, વ્યાજદ્વાપરયુગ્મ, વ્યોજક- લ્યોજ, દ્વાપરયુગ્મકૃતયુગ્મ, દ્વાપરયુગ્મટ્યોજ, દ્વાપરયુગ્મદ્વાપરયુગ્મ, દ્વાપરયુગ્મ- કલ્યોજ, કલ્યોજકૃતયુગ્મ, કલ્યો જવ્યોજ, કલ્યોજદ્વાપરયુગ્મ, કલ્યોજકલ્યો. હે ગૌતમ ! જે રાશિને ચાર સંખ્યાના અપ હારથી અપહારતાં ચાર બાકી રહે, અને તે રાશિના અપહારસયો પણ કતયુગ્મ હોય તો તે (રાશિ) કતયુગ્મક્તયુગ્મ કહેવાય જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહારસમય પણ કૃતયુગ્મ હોય તો તે રાશિ કૃતયુગ્મટ્યોજ કહેવાય. જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહરતાં બે બાકી રહે અને તે રાશિના અપહારસમયો કૃતયુગ્મ હોય તો તે કૃતયુગ્મદ્વાપરયુગ્મ કહેવાય. જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એક બાકી રહે અને તે રાશિના અપહાર સમયો કૃતયુગ્મ હોય તો તે કૃતયુગ્મકલ્યોજ કહેવાય. યાવતું એ પ્રમાણે બાકીના બધાં ભેદ જાણવા માટે તે હેતુથી યાવતુ-કલ્યોજકલ્યોજ સુધી સોળ મહાયુગ્મો કહ્યાં છે. [૧૦૫] હે ભગવન્! કૃતયુગ્મકતયુગ્મ રાશિરૂપ એકૅકિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેમ ઉત્પલોદ્દેશકમાં ઉપપાત કહ્યો છે તે પ્રમાણે અહીં ઉપપાત કહેવો. તે જીવો એક સમયે સોળ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત જીવો ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તે જીવો સમયે સમયે અનન્તા અપહરાય અને અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી અપહરીએ તો પણ તેઓ ખાલી થાય નહીં. તેઓની ઉંચાઈ ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. તેઓ જ્ઞાનાવરણીય કર્મના બંધક છે, પણ અબંધક નથી. એ રીતે આયુષ સિવાય બધાં કર્મો વિષે જાણવું, તેઓ આયુષના બંધક પણ છે અને અબંધક પણ છે. તે જીવો જ્ઞાના- વરણયીના વેદક છે, પણ અવેદક નથી. એ પ્રમાણે બધા કર્મ સંબંધે સમજવું. હે ગૌતમ ! તેઓ સાતાના વેદક છે અને અસાતાના વેદક પણ છે. જેમાં ઉત્પલ ઉદેશકમાં કર્મ સંબંધે જે પરિપાટી કહી છે તે અહીં જાણવી. તેઓ બધાય કર્મોના ઉદયી છે પણ અનુદયી નથી. છ કર્મોના ઉદીરક છે, પણ અનુદીરક નથી. વેદનીય અને આયુષ કર્મના ઉદીરક પણ છે અને અનુદીરક પણ છે. હે ભગવન્! શું તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ કષ્ણલેયાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા તથા તેજોવેશ્યાવાળા છે. તેઓ મિથ્યાદ્રષ્ટિઓ છે. અવશ્ય બે અજ્ઞાનવાળા છે.-મતિઅજ્ઞાનવાળા અને શ્રુત-અજ્ઞાન વાળા. માત્ર કાયયોગ- વાળા છે. સાકાર ઉપયોગવાળા છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ભગવન્! તે એકેન્દ્રિય જીવોનાં શરીરો કેટલા વર્ષવાળાં હોય છે-ઇત્યાદિ ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે સર્વ અર્થના પ્રશ્નો કરવા. હે ગૌતમ ! ઈત્યાદિ. ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવા તેઓ ઉચ્છવાસવાળા, નિઃશ્વાસવાળા અને ઉછુવાસનિઃશ્વાસ વિનાના પણ છે. આહારક અને અનાહારક છે. અવિરતિવાળા છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૫, શતક શતક-૧, ઉદેસી-૧ ૫૧૭ ક્રિયાવાળા છે, સાત પ્રકારના કર્મના બંધક છે અને આઠ પ્રકારના યાવતુ-લોભકષાય વાળા છે. નપુંસકદવાળા છે. સ્ત્રીવેદબંધક છે, પુરુષવેદબંધક છે અને નપુંસકવેદ બંધક છે. અસંજ્ઞી છે. ઈદ્રિયવાળા છે અને ઈદ્રિયવિનાના છે. તે કહયુમ્રૂતયુગ્મરાશિ રૂપ એકેંદ્રિયો જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીસુધી વનસ્પતિકાયિકના કાળ પર્યન્ત હોય. સંવેધ કહેવાનો નથી. ઉત્પલ ઉદેશકમાં કહ્યા પ્રમાણે આહાર કહેવો. પણ વિશેષ એ કે, તેઓ છએ દિશામાંથી આવેલો આહાર ગ્રહણ કરે છે, અને જે પ્રતિબંધ હોય તો કદાચ ત્રણ ચાર કે પાંચ દિશામાંથી આવેલા આહારને ગ્રહણ કરે છે. તેઓની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની છે. તેઓને આદિના ચાર સમુદૂઘાતો હોય છે. તે બધાય મારણાંતિક સમુદ્રઘાતથી મરે છે અને તે સિવાય પણ મરે છે. ઉત્પલોદ્દેશકમાંકહ્યા પ્રમાણે ઉકર્તના કહેવી. હે ભગવન્! બધા પ્રાણો યાવતુ-બધા સત્ત્વો કૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકેદ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હે ગૌતમ! હા, અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. હે ભગવન્! કૃતયુગ્મોજ રાશિરૂપ એકેંદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! પૂર્વની પેઠે ઉપપાત કહેવો. હે ભગવન્! તે જીવો એક સમયે ઓગણીશ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું કૃતયુગ્મકતયુગ્મ રાશિપ્ર માણ એકેદ્રિયો સંબંધે જેમ કહ્યું તેમ યાવતુપૂર્વે અનંત-વાર ઉત્પન્ન થયા છે ત્યાં સુધી જાણવું. હે ભગવન્! કતયુગ્મતાપરયુગ્મપ્રમાણ એકેંદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તેઓને ઉપપાત તેમજ જાણવો. તેઓ એક સમયે અઢાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! કૃતયુગ્મ કલ્યો જરાશિપ્રમાણ એકેંદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તેઓનો ઉપપાત તેમજ જાણવો. તેઓનું પરિમાણ-સત્તર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! સ્ત્રોજ- કૃતયુમરાશિપ્રમાણ એકેદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! ઉપપાત તેમજ જાણવો. તેઓનું પરિમાણ-એક સમયે બાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. હે ભગવન! વ્યોજવ્યોજરાશિરૂપ એકેંદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? ઉપપાત પૂર્વની પેઠે જાણવો. પરિમાણ-પ્રતિસમય પંદર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું.એ પ્રમાણે એ સોળે મહાયુગ્મોમાં એકજ પ્રકારનો ગમ જાણવો. માત્ર પરિમાણમાં વિશે- ષતા છે-ટ્યોજદ્વાપરયુગ્મમાં પરિમાણ ચૌદ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. ચોકલ્યોજમાં તેર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપર યુગ્મકતયુગ્મમાં આઠ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપર યુગ્મ- વ્યોજમાં અગિયાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપર- યુગ્મ- દ્વાપરયુગ્મમાં દસ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપર યુગ્મ- કલ્યોજમાં નવ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજ- કૃતયુગ્મમાં ચાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજકૃતયુગ્મમાં ચાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજવ્યોજમાં સાત, સંખ્યાતા, અસંખ્યાતા કે અંત ઉત્પન્ન થાય છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ભગવઈ - ૩૫/૧/૧/૧૦૪૫ કલ્યોજદ્વાપરયુગ્મમાં છે, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. હે ભગવન્! કલ્યોજકલ્યોજરાશિપ્રમાણ એકેદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? ઉપપાત પૂર્વની પેઠે જાણવો. પરિમાણ-પાંચ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. (શતકઃ ૩૫ શતકશતક-૧- ઉદેશક ૨-૧૧-) [૧૦૪૬] હે ભગવન્જેને ઉત્પન્ન થયાને પહેલો સમય થયો છે એવા કૃતયુગ્મકૃતયુગ્મરાશિરૂપ એકેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમજ સોળ વાર પાઠના કથનપૂર્વક બીજો ઉદ્દેશક કહેવો. બાકી બધું તેમજ કહેવું. પરન્તુ દસ બાબત વિશેષતા છે. તેઓની અવગાહના- જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. આયુષકર્મના અબંધક હોય છે. આયુષ કર્મના અનુદીરક હોય છે. ઉછુવાસવાળા નથી, નિઃશ્વાસવાળા નથી અને ઉચ્છવાસનિઃ શ્વાસવાળા પણ નથી. સાત પ્રકારના કર્મ બંધક હોય છે, હે ભગવન્! પ્રથમ સમયે ઉત્પન્ન થએલા કતયુગ્મકતયુગ્મરાશિરૂપ એકેંદ્રિયો એક સમય સુધી હોય. એ રીતે સ્થિતિ સંબંધે પણ સમજવું. તેઓને આદિના બે સમુઘાતો હોય છે. સમુદ્યાતવાળા સંબંધે અને ઉદ્વર્તના સંબંધે અસંભવ હોવાથી પૂછવાનું નથી અને બાકી બધું સોળે મહાયુગ્મોમાં તેજ પ્રમાણે જાણવું, [૧૦૪૭-૧૦પ૦ હે ભગવનું ! અપ્રથમ સમયના- કતયુગ્મકતયુગ્મ રાશિરૂપ એકેપ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમજ આ ઉદ્દેશક પણ સોળે મહાયુગ્મોમાં સમજવો. ચરમ સમયના કૃતયુગ્મકતયુગ્મરૂપ એકેંદ્રિયો સંબંધે જેમાં પ્રથમ સમય સંબંધે ઉદ્દેશક કહ્યો તેમ અહીં કહેવું. પણ દેવો અહીં ઉત્પન્ન થતા નથી. તેજલેશ્યા સંબંધે પૂછવાનું નથી. બાકી બધું તેમજ જાણવું.અચરમસમય કૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિયો જેમ પ્રથમ સમય સંબંધે ઉદ્દેશક કહ્યો છે તેમજ બધુ કહેવું. પ્રથમ સમયના કૃતયુગ્મકતયુગ્મપ્રમાણ એકેંદ્રિયો જેમાં પ્રથમ સમય સંબંધી ઉદ્દેશક કહ્યો છે તેમજ બધું જાણવું. [૧૦૫૧-૧૦પ૬] હે ભગવન્! પ્રથમ-અપ્રથમ સમયવર્તી કૃતયુગ્મકૃતયુગ્મરૂપ એકેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ પ્રથમ સમય સંબંધી ઉદ્દેશક કહ્યો તેમજ અહીં પણ કહેવું પ્રથમ-ચરમસમયવર્તી કૃતયુગ્મકતયુગ્મરાશિરૂપ એકેન્દ્રિયો જેમ ચરમઉદ્દેશક કહ્યો તેમજ બાકીનું બધું જાણવું. પ્રથમ-અચરમસમયવર્તી કતયુગ્મકતયુગ્મશિરૂપ એકેન્દ્રિયો જેમ બીજો ઉદ્દેશક કહ્યો તેમજ બધું સમજવું. ચરમચરમસમયવર્તી કૃતયુગ્મકૃતયુગ્મરૂપ એકેન્દ્રિયો જેમ ચોથો ઉદ્દેશક કહ્યો તેમજ બધું જાણવું. ચરમ-અચરમસમ- યવર્તી કૃતયુગ્મકતયુગ્મરાશિરૂપ એકેન્દ્રિયો જેમાં પ્રથમ સમય સંબંધે ઉદ્દેશક કહ્યો તેમજ બધું જાણવું. છે. એ રીતે એ અગિયાર ઉદ્દેશકો કહેવા. પહેલો, ત્રીજો અને પાંચમો સરખા પાઠ વાળા છે, અને બાકીના આઠ ઉદ્દેશકો સરખા પાઠવાળા છે, પરન્તુ ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં દેવો ઉપજતા નથી અને તેઓને તેજલેશ્યા નથી. શતક ૩૫/૧ ઉદેસાઃ ૨ થી ૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Page #522 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૫, શતક શતક-૧, ઉસો-૨ થી ૧૨ ૫૧૯ (શતક-૩૫-શતક શતકઃ ૨ થી ૧૨ ) [૧૦પ૭ હે ભગવનુ કણલેશ્યાવાળા કતયુગ્મકતયુગ્મરાશિરૂપ એકેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે ઉપપાત જાણવો. પણ તેમાં આ વિશેષતા છે- તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે તે કૃષ્ણલેશ્યાવાળા. કૃતયુગ્મકતયુગ્મ રૂપ એકેન્દ્રિયો કાળથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હોય. એમ સ્થિતિ સંબંધે પણ જાણવું. બાકી બધું યાવત તેમજ જાણવું. એ રીતે સોળે યુગ્મો કહેવા. પ્રથમ સમયના કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મકતયુગ્મ એકેન્દ્રિયો જેમ પ્રથમ સમયના ઉદ્દેશક સંબંધે કહ્યું તેમ જાણવું. પરન્તુ આ વિશેષતા છે-તે જીવો કૃષ્ણ લેશ્યાવાળા છે જેમ ઔધિક શતકમાં અગિયાર ઉદ્દેશકો કહ્યા તેમ કણલેશ્યાવાળા શતકમાં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા. પહેલો, ત્રીજો અને પાંચમો સરખા પાઠવાળા છે અને બાકીના આઠ સરખા પાઠવાળા છે. વિશેષ એ કે ચોથા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં દેવનો ઉપપાત થતો નથી. એ રીતે નીલલેશ્યાવાળા તથા કાપોતલેશ્યાવાળા સંબંધે પણ કૃષ્ણલેશ્યાશત કની પેઠે કહેવું.ભવસિદ્ધિક કૃતયુગ્મકૃતયુગ્મ રૂપ એકેન્દ્રિયો જેમ ઔધિક કહ્યું તેમજ જાણવું. પરન્તુ અગિયારે ઉદ્દેશકોમાં- હે ભગવનું ! સર્વ પ્રાણો, યાવતુ-સર્વ સત્ત્વો ભવસિદ્ધિક કૃતયુગ્મકતયુગ્મરૂપ એકેંદ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! એ અર્થ યથાર્થ નથી. બાકી બધું તેમજ જાણવું. કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુગ્મક તયુગ્મપ્રમાણ એકેન્દ્રિયો સંબંધે પણ બીજા કૃષ્ણલેશ્યાશતકની પેઠે શતક કહેવું.એ રીતે નીલલેશ્યાવાળા ભવિસિદ્ધિક એકેદ્રિયો સંબંધે પણ શતક કહેવું. એ રીતે કાપોતા લેશ્યાવાળા ભવ- સિદ્ધિક એકેંદ્રિયો સંબંધે પણ અગિયાર ઉદ્દેશકો સહિત એમજ શતક કહેવું. એ રીતે એ ચાર ભવસિદ્ધિક શતકો જાણવાં. એ ચારે શતકોમાં-“સર્વ પ્રાણો, યાવતુ-પૂર્વે ઉત્પન્ન થયા છે' એ પ્રશ્નના ઉત્તરમાં એ અર્થ સમર્થ નથી એમ કહેવું.એ રીતે જેમ ભવસિદ્ધિકો સંબંધે ચાર શતકો કહ્યા છે તેમ અભવસિદ્ધિકો સંબંધે પણ ચાર શતકો લેશ્વાસહિત કહેવાં. બધા પ્રાણો યાવતુ-સત્ત્વો પૂર્વે ઉત્પન્ન થયા છે ? એ પ્રશ્નના ઉત્તરમાં “એ અર્થ નથી' એમ કહેવું. એ રીતે એ બાર એકેંદ્રિય મહાયુગ્મશતકો છે. | શતકઃ ૩પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | શતક:૩૬ પર શતકશતકઃ ૧ ક. - ઉદેશક ૧-૧૧[૧૦૫૮] હે ભગવન્! કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ બેઇન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે તેઓનો ઉત્પાદ જાણવો. પરિમાણ તેઓ એક સમયે સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેઓનો ઉત્પાદ જેમ ઉત્પલોદ્દેશકમાં કહ્યો છે તેમ જાણવો. તેઓનું શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી બાર યોજન પ્રમાણ હોય છે. એ રીતે જેમ એકેંદ્રિયમહાયુગ્મરાશિ સંબંધે પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમ બધું સમજવું. વિશેષ એ કે Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ ભગવાઈ-૩૬/૧/૧ થી ૧૧/૧૦૫૮ અહીં ત્રણ વેશ્યાઓ હોય છે અને દેવોથી આવી ઉપજતા નથી. તેઓ સમ્મદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ હોય છે, તેઓ જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે. મનોયોગી નથી હોતા, પણ વચનયોગી અને કાયયોગી હોય છે. કુતયુગ્મકતયુગ્મરાશિપ્રમાણ બેઈન્દ્રિયો કાલથી જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળ સુધી હોય છે. તેઓની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાર વરસની હોય છે. તેઓનો આહાર અવશ્ય છ દિશાનો હોય છે. તેઓને ત્રણ સમુદ્યાતો હોય છે. અને બાકી બધું તેમજ જાણવું. એ રીતે સોળે યુગ્મોમાં સમજવું. [૧૦૫૯) પ્રથમસમયોત્પન કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ બેઈન્દ્રિયો જેમ એકેંદ્રિયમહાયુગ્મોના પ્રથમ સમય સબધી ઉદ્દેશક કહ્યો છે તેમ અહીં જાણવું. જે દસ બાબતની વિશેષતા છે તે અહીં પણ જાણવી. અને અગિયારમી આ વિશેષતા છે તેઓ માત્ર કાયયોગી હોય છે. બાકી બધું બેઇન્દ્રિયના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ સમજવું. જેમ એકેદ્રિયમ- હાયુગ્મોમાં અગિયાર ઉદેશકો કહ્યા તેમ અહીં પણ કહેવા. પણ વિશેષ એ કે, ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં સમ્યકત્વ અને જ્ઞાન હોતા નથી. એકેંદ્રિયોની પેઠે પહેલો, ત્રીજો અને પાંચમો ઉદ્દેશક સરખા પાઠવાળા છે અને બાકીના આઠ ઉદ્દેશકો સરખા પાઠવાળા છે. શતકઃ ૩૬ શતકશતક-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (શતકઃ ૩૬-શતક-શતક ૨ થી ૧૨) [૧૦૬૦] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મકૃતયુગ્મપ્રમાણ બેઈન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! એમજ જાણવું. કૃષ્ણલેશ્યાવાળા સંબંધે અગિયાર ઉદ્દેશકસહિત શતક કહેવું. પણ વિશેષ એ કે, કૃષ્ણલેશ્યાવળા એકેદ્રિયોની પેઠે લેશ્યાઓસ્થિતિકાળ અને આયુષસ્થિતિ જાણવી. એ પ્રમાણે નીલલેશ્યાવાળાઓ તથા કાપોતલેશ્યાવાળા સંબંધે પણ શતક કહેવું. ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મરાશિરૂપ બેઇન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? એમ ભવસિદ્ધિક સંબંધે ચાર શતકો પૂર્વના પાઠવડે જાણવા. વિશેષ એ કે સર્વ પ્રાણો અહીં પૂર્વે અનન્તવાર ઉત્પન્ન થયા છે? તેના ઉત્તરમાં નિષેધ કરવો. બાકી બધું તેમજ જાણવું. ચાર ઔધિક શતકો પણ તેમજ જાણવાં. જેમ ભવસિદ્ધિક સંબંધે ચાર શતકો કહ્યાં તેમ અભવસિદ્ધિક સંબંધ પણ ચાર શતકો કહેવાં. વિશેષ એ કે, તેઓમાં સમ્યકત્વ અને જ્ઞાન નથી.એ રીતે એ બાર બેઇન્દ્રિયમહાયુગ્મશતકો છે. | શતક ૩૬નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (શતક-૩૭) [૧૦૬૧] હે ભગવન્! કૃત ગુમકતયગુમપ્રમાણ તે ઇન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? એમ બેઈન્દ્રિયશતકોની પેઠે તેઈદ્રિયસંબંધે પણ બાર શતકો કરવાં. પરન્તુ અવગાહના-શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ રાત્રી Page #524 -------------------------------------------------------------------------- ________________ શતક-૩૭ દિવસની જાણવી. બાકી બધું તેમજ જાણવું. શતકઃ ૩૭ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ શક:૩૮ [૧૦૬૨] એજ પ્રમાણે ચઉરિંદ્રિયો સંબંધે બારશતકો કહેવાં. પણ અવગાહનાજઘન્ય અંગુલનોઅંસખ્યાતમોભાગ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની જાણવી. સ્થિતિ જઘન્ય એકસમય ઉત્કૃષ્ટ છમાસ. બાકી બધું બેઇન્દ્રિયોની પેઠે જાણવું છે’. શતકઃ ૩૮ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ૫૨૧ શતક ૩૯ [૧૦૬૩]કૃતયુગ્મકૃતયુગ્મપ્રમાણ અસંજ્ઞી પંચદ્રિય-બેઇન્દ્રિયોની પેઠે અસંશી ના પણ બાર શતકો કરવાં. પરન્તુ વિશેષ એ કે, અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમોભાગ ઉત્કૃષ્ટ એકહજારયોજન -સ્થિતિકાળ જઘન્ય એકસમય અને ઉત્કૃષ્ટ બે પૂર્વક્રોડથી નવ પૂર્વક્રોડ સુધીની સ્થિતિ ઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ. બાકી બધું બેઇન્દ્રિયોની જેમ જાણવું. શતક ઃ ૩૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ શતક:૪૦ હા શતક-શતકઃ૧ -- ઉદ્દેસાઃઃ૧ થી ૧૧: [૧૦૬૪] કૃતયુગ્મકૃતયુગ્મરાશિરુપ સંજ્ઞી પંચેન્દ્રિયો ચારે ગતિમાંથી આવી ઉત્પન્ન થાય છે. સંખ્યાતા વર્ષના આયુષવાળા, અસંખ્યાતા વર્ષના આયુષવાળા પર્યાપ્ત તથા અપર્યાપ્ત જીવોથી આવી ઉત્પન્ન થાય છે, યાવત્-અનુત્તર વિમાન સુધી જાણવું. પરિણામ, ઉપહાર, અને અવગાહના સંબન્ધે જેમ અસંક્ષિપંચેન્દ્રિયો સંબંધે ક્યું છે તેમ જાણવું. વેદનીય સિવાય સાત કર્મપ્રકૃતિના તેઓ બંધક છે અને અબંધક પણ છે, અને વેદનીયના તો બંધક જ મોહનીયના વૈદક છે અને અવેદક પણ છે. અને બાકીની સાતે કર્મપ્રકૃતિના વેદક છે સાતાના અને અસાતાના વેદક છે. મોહનીય ઉદયવાળા છે અનેઅનુદયવાળા પણ છે, અને તે સિવાય બાકીની સાતે કર્મપ્રકૃતિના ઉદયવાળા છે, પણ નામ અને ગોત્ર ઉદીક છે બાકીની છએ કર્મપ્રકૃતિઓના ઉદીક પણ છે અને અનુદીરક પણ છે. તેઓ કૃષ્ણાલેશ્યાવાળા યાવતુ-શુક્લલેશ્યાવાળા હોય છે, સમ્યગ્દ ષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યમિથ્યાવૃષ્ટિ પણ હોય છે. જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે. અને મનોયોગવાળા વચનયોગવાળા અને કાયયોગવાળા પણ હોય છે. તથા તેઓનો ઉપયોગ, વદ, ઉચ્છુક, નિઃશ્વાસ તથા આહારક ઈત્યાદિ એકેન્દ્રિયોની પેઠે જાણવું. તેઓ વિરતિવાળા, અવિરતિવાળા અને -દેશિવરતિવાળા હોય છે. તથા સક્રિય હોય છે તેઓ સપ્તવિધ કર્મના બંધક છે, યાવત્-એકવિધ કર્મના બંધક છે. હે ગૌતમ ! તેઓ આહા૨સંજ્ઞાના ઉપયોગવાળા છે અને યાવત્-નોસંજ્ઞાના Page #525 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ ભગવઈ-૪૦/૧/૧ થી ૧૧/૧૦૦૪ ઉપયોગવાળા છે. તેઓ ક્રોધકષાયી યાવત-લોભકષાયી કે અકષાયી હોય છે. તેઓ સ્ત્રીવેદવાણા, પુરુષ- વેદવાળા, નપુંસકદવાળા અને યાવત-વેદરહિત હોય છે. સ્ત્રી વેદબંધક, પ્રાવતુ- અબંધક પણ હોય છે. સંજ્ઞી હોય છે તેમ ઈન્દ્રિયવાળા હોય છે સંસ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બસોથી નવસો સાગરોપમાં જાણવો. અવશ્ય છએ દિશાનો આહાર હોય છે. સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. આદિના છએ સમુદ્ધાતો હોય છે. મારણાંતિક સમુદ્ધાતથી સમવહત થઈને મરે છે અને સમવહત થયા સિવાય પણ મરે છે. ઉપ-પાતની પેઠે ઉદ્વર્તના પણ જાણવી. અને તેનો ક્યાંય પણ નિષેધ નથી. એમ યાવતુ-અનુત્તરવિમાન સુધી જાણવું. હે ભગવન્! બધાય પ્રાણો યાવતુ-પૂર્વે અહીં અનંતવાર ઉત્પન્ન થયા છે એ પ્રમાણે સોળે યુગ્મોમાં યાવતું-અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે ત્યાં સુધી કહેવું. વિશેષ એ કે, પરિણામ બેઈન્દ્રિયોની પેઠે જાણવું અને બાકી બધું તેમજ સમજવું. [૧૦૬૫]હે ભગવનું ! પ્રથમ સમયના કતયુગ્મકતયુગ્મરાશિ પ્રમાણ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? તેઓનો ઉપપાત, પરિણામ અને આહાર પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવો. તથા જેમ પ્રથમ સમયના બેઈન્દ્રિયોને કહ્યું તેમ અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદયી અને ઉદીરકો સંબંધે જાણવું. તેમજ કષ્ણલેશ્યાવાળા અને વાવતુ-શુક્લલેશ્યાવાળા સંબંધે જાણવું. બાકી બધું પ્રથમ સમયના બેઈન્દ્રિયોની પેઠે સમજવું. પરન્તુ સ્ત્રીવેદવાળા, પુરુષવેશવાળા અને નપુસંકદવાળા હોય છે. સંજ્ઞીઓ અને અસંજ્ઞી-ઈત્યાદિ બાકી બધું તેમજ જાણવું. એ રીતે સોળે યુગ્મોમાં તેમજ સમજવું. તથા તેઓની પરિમાણ વગેરે બધી હકીકત પૂર્વની પેઠે જાણવી. એ પ્રમાણે અહીં પણ અગિયાર ઉદ્દેશકો તેમ જ કહેવા. પ્રથમ, તૃતીય અને પંચમ ઉદ્દેશક સરખા પાઠવાળા છે, અને બાકીના આઠે ઉદ્દેશકો સરખા પાઠવાળા છે. તથા ચોથા, આઠમાં અને દશમાં ઉદ્દેશકમોમાં કોઈ પણ પ્રકારની વિશેષતા ન કરવી. (શતકઃ૪૦શતકશતક-૨થી ૨૧) [૧૦૬૬]હે ભગવનું ! કૃષ્ણલેશ્યાવાળા કતયુગ્મકતયુગ્મરાશિપ્રમાણ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ સંશી સંબંધે પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમ આ પ્રમાણે સમજવો. વિશેષ એ કે બંધ, વેદ, ઉદયી, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદબંધક-એ બધા જેમ બેઈન્દ્રિયોને કહ્યા છે તેમ અહીં કહેવા. કૃષ્ણલેશ્યાવાળા સંજ્ઞીને ત્રણ પ્રકારનો વેદ હોય છે, સ્થિતિ કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ હોય છે. વિશેષ એ કે, સ્થિતિમાં અન્તર્મુહૂર્ત અધિક ન કહેવું. બાકી બધું જેમ તેઓના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું. એમ સોળે યુગ્મોમાં કહેવું. પ્રથમ સમયના કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ સંજ્ઞી પંચેન્દ્રિયો જેમ પ્રથમ સમયના સંજ્ઞી પંચેન્દ્રિયોના ઉદ્દેશકમાં કહ્યું છે તેમજ બધું જાણવું. વિશેષ એ કે તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે એ રીતે સોળે યુગ્મોમાં કહેવું. [૧૦૬૭એ પ્રમાણે નીલલેશ્યાવાળા સંબંધે પણ શતક કહેવું. વિશેષ એ કે, સ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક Page #526 -------------------------------------------------------------------------- ________________ શતક-૪૦, શતક શતક-૨ થી ૨૧ ૫૨૩ દસ સાગરોપમ જાણવો. એ પ્રમાણે સ્થિતિસંબંધે પણ સમજવું, તથા એ રીતે ત્રણે ઉદ્દેશકોમાં જાણવું તે રીતે કાપોતલેશ્યા સંબંધે પણ શતક કહેવું. પણ વિશેષ એ કે, સ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરોપમ. એ પ્રમાણે સ્થિતિ સંબંધે પણ સમજવું. તથા એમ ત્રણે ઉદ્દેશકોમાં જાણવું એમ તેજલેશ્યા સંબંધે પણ શતક કહેવું. વિશેષ એ કે, સ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યા-તમાં ભાગ અધિક બે સાગરોપમ હોય છે. એ રીતે સ્થિતિસંબંધે પણ સમજવું. વિશેષ એ કે નોસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. એમ ત્રણે ઉદ્દેશકોમાં સમજવું.જેમ તેજલેશ્યા સંબંધે શતક કહ્યું છે. તેમ પત્રલેશ્યા સંબંધે પણ આ શતક સમજવું. વિશેષ એ કે સંસ્થિતિકાલ જઘન્ય એક સમય અને ઉત્કટ અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ છે. વિશેષ એ કે, અહીં અધિક અંતર્મુહૂર્ત ન કહેવું. બાકી બધું તેમજ જાણવું. એમ પાંચે શતકોમાં જેમ કૃષ્ણલેશ્યાના શતકમાં જે પાઠ કહ્યો છે તે પાઠ કહેવો.જેમ ઔધિક શતક કહ્યું છે તેમ શુક્લલેશ્યા સંબંધે પણ શતક કહેવું. વિશેષ એ કે, સ્થિતિકાળ અને સ્થિતિ સંબંધે કૃષ્ણ લેયાશતકની જેમ જાણવું. ભગવનું ! કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો જેમ પહેલું સંજ્ઞીશતક કહ્યું છે તે પ્રમાણે ભવસિદ્ધિકના આલાપથી કહેવું. વિશેષ એ કે, બધા જીવો અહીં પૂર્વે ઉત્પન્ન થયા છે ? એ ઉપપાતના પ્રશ્નનો એ અર્થ સમર્થ નથી-એ નિષેધાત્મક ઉત્તર આપવો. કૃતયુગ્મકૃતયુગ્મરાશિ પ્રમાણ કુષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો જેમ કૃષ્ણલેશ્યાવાળા સંબંધે ઔધિકશતક કહ્યું છે તેમ અહીં પણ જાણવું. એ રીતે નીલલેશ્યાવાળા ભવસિદ્ધિકો સંબંધ પણ શતક કહવું. જેમ સંજ્ઞી પંચેન્દ્રિયો સંબંધે સાત ઔધિક શતકો કહ્યાં છે રીતે ભવસિદ્ધિકો સંબંધે પણ સાત શતકો કરવાં. વિશેષ એ કે સાતે શતકોમાં સર્વ પ્રાણો પૂર્વે અહીં ઉત્પન્ન થયા છે. તે પ્રશ્નના ઉત્તરમાં યાવતુ-એ અર્થ સમર્થ નથી.'—એમ કહેવું. બાકી બધું તેમજ જાણવું. કૃતયુગ્મ- કૃતયુગ્મરાશિ પ્રમાણ અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો નો અનુત્તર વિમાન સિવાય બધેથી તેમજ ઉપપાત જાણવો. પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, વેદન, ઉદય અને ઉદીરણા-એ બધું કષ્ણલેશ્યાશતકની પેઠે જાણવું. તેઓ કૃષ્ણલેશ્યા વાળા અને ભાવતુ-શુક્લલેશ્યાવાળા હોય છે, તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.અજ્ઞાની છે, એ રીતે જેમ કૃષ્ણલેશ્યાશતકમાં કહ્યું તેમ સમજવું. વિશેષ એ કે, તેઓ વિરતિરહિત છે. તેઓની સ્થિતિકાળ અને સ્થિતિસંબંધે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ સમજવું. તેઓને આદિનાં પાંચ સમુદ્ધાતો હોય છે. ઉદ્વર્તના અનુત્તર વિમાનને વર્જીને પૂર્વની પેઠે જાણવી. “સર્વે પ્રાણીઓ પૂર્વે અહીં ઉત્પન્ન થયા છે” એ પ્રશ્નના ઉત્તરમાં “એ અર્થ સમર્થ નથી.’ તેમ કહેવું. બાકી બધું કષ્ણલેશ્યાના શતકને વિષે કહ્યું છે તેમ કહેવું. એ રીતે સોળે યુગ્મોમાં જાણવું. પ્રથમ સમયના કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ અભવસિદ્ધિક સંજ્ઞી પંચે- દ્રિયો જેમાં પ્રથમ સમયના સંજ્ઞીના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ સમજવું. વિશેષ એ કે, સમ્યક્ત, સમ્યમિથ્યાત્વ અને જ્ઞાન બધે નથી. બાકી બધું તેમજ જાણવું. એમ અહીં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા. પહેલો, ત્રીજો, અને પાંચમો ઉદ્દેશક સરખા પાઠવાળા છે. અને બાકીના આઠે ઉદ્દેશકો સરખા પાઠવાળા છે. હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ ભગવાઈ-૪૦૨ થી ૨૧-૧૦૬૭ આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ એઓનું ઔધિક શતક કહ્યું છે તેમ કૃષ્ણલેશ્યા શતક પણ કહેવું. વિશેષ એ કે- તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે તેઓનો સ્થિતિકાળ અને સ્થિતિ સંબંધે જેમ કૃષ્ણલેશ્યાશતકમાં કહ્યું છે તેમ કહેવું, અને બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે જેમ કૃષ્ણલેશ્યા સંબંધે શતક કહ્યું છે તેમ છએ વેશ્યા સંબંધે છ શતકો કહેવાં. વિશેષ એ કે, ઔધિક શતકમાં જણાવ્યા પ્રમાણે સ્થિતિકાળ અને સ્થિતિ જાણવી. તેમાં વિશેષ એ કે, શુક્લલશ્યાનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ, અન્તર્મુહૂર્ત અધિક એકત્રીશ. સાગરોપમ હોય છે અને સ્થિતિ પૂર્વોક્ત જ જાણવી. પણ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. બધે સમ્યજ્ઞાન નથી, વિરતિ, વિરતાવિરતિ અને અનુત્તર વિમાનથી આવીને ઉપજવું તે પણ નથી. બધા જીવો પૂર્વે અહીં ઉત્પન્ન થયા છે એ અર્થ સમર્થ નથી' શતક:૪૦ની મુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ શતકઃ૪૧ - ઉદ્દેશકઃ ૧:[૧૦૬૮]હે ભગવન્! કેટલાં રાશિયુગ્મો કહ્યાં છે ? હે ગૌતમચાર કૃતયુગ્મ અને યાવતુ-કલ્યો. હે ગૌતમ ! જે રાશિમાંથી ચાર ચાર સંખ્યાનો અપહાર કરતાં છેવટે ચાર બાકી રહે તે રાશિયુગ્મ કૃતયુગ્મ કહેવાય છે, અને યાવતુ-જે રાશિમાંથી ચાર ચાર સંખ્યાનો અપહાર કરતાં છેવટે એક બાકી રહે તે રાશિયુગ્મ કલ્યોજ કહેવાય છે. કતયુગ્મરાશિપ્રમાણ નૈરયિકો માટે જેમ વ્યુત્ક્રાંતિપદમાં ઉપપાત કહ્યો છે તેમ અહીં પણ કહેવો. તે જીવો એક સમયે ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેઓ સાંતર ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. સાંતર ઉત્પન્ન થતા તેઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય સમયનું અંતર કરીને ઉત્પન્ન થાય છે, અને નિરંતર ઉત્પન્ન થતા જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સમય સુધી નિરંતર-ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તે જીવો જે સમયે કૃતયુગ્મરાશિપ હોય તે સમયે ચ્યો જ્યરાશિપ હોય અને જે સમયે ચોજ્યરાશિપ હોય તે સમયે કૃતયુગ્મ રાશિપ હોય? હે ગૌતમ! તે અર્થ સમર્થ-નથી. જે સમયે કતયુમરુપ હોય તે સમયે દ્વાપરયુગ્મરુપ હોય અને જે દ્વાપરયુગ્મ હોય તે સમયે કૃતયુગ્મરુપે હોય? એ અર્થ સમર્થ નથી. જે સમયે કૃતયુગ્મરાશિપ હોય તે સમયે કલ્યોજરાશિપ હોય અને જે સમયે કલ્યો જપ હોય તે સમયે કૃતયુગ્મરાશિપ હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે જીવો કેવી રીતે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ કોઈ એક યુવક હોય અને તે જેમ કૂદતો કૂદતો પોતાને સ્થાનકે જાય છેઈત્યાદિ જેમ ઉપપાતશતકમાં કહ્યું છે તેમ બધું અહીં સમજવું. તેઓ આત્માના અસંયમથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેઓ આત્મસંય-મનો આશ્રય કરતા નથી પણ આત્માના અસંયમનો આશ્રય કરે છે. જો તેઓ આત્માના અસંયમનો આશ્રય કરે છે તો શું લેશ્યાવાળા છે કે વેશ્યા રહિત છે? હે ગૌતમ! તેઓ વેશ્યાવાળા છે, પણ લેશ્યરહિત નથી. તેઓ વેશ્યાવાળા છે અને ક્રિયાવાળા છે, જે તેઓ ક્રિયાવાળા છે તો શું તેઓ તેજ ભવમાં સિદ્ધ થાય છે, યાવતુકર્મનો અંત કરે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવનીતયુગ્મરાશિ પ્રમાણ Page #528 -------------------------------------------------------------------------- ________________ શતક-૪૧, ઉસો-૧ પ૨૫ અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ નૈરયિકો સંબંધે કહ્યું તેમ અસુરકુમારો સંબંધ પણ બધું જાણવું. એ રીતે યાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી સમજવું. પણ વિશેષ એ કે, વનસ્પતિકાયિકો અસંખ્યા- તા કે અનંતા ઉત્પન્ન થાય છે. એ રીતે મનુષ્યો સંબંધે પણ સમજવું. વાવતુ- આત્માના અસંયમથી ઉત્પન્ન થાય છે. જો તેઓ આત્માના અસંયમથી ઉત્પન્ન થાય તે ! આત્મસંયમનો પણ આશ્રય કરે છે અને આત્માના અસંયમનો પણ આશ્રય કરે છે. હે ભગવન! તેઓ આત્મસંયમનો આશ્રય કરે છે તેઓ વેશ્યા સહિત છે અને લેશ્યારહિત પણ છે. ગૌતમ ! ક્રિયારહિત છે. હે ગૌતમ ! તેઓ સિદ્ધ થાય છે યાવતુ-સર્વ દુઃખનો અંત કરે છે. હે ભગવન્! જો તેઓ વેશ્યાવાળા છે તો શું તેઓ સક્રિય છે કે અક્રિય છે? હે ગૌતમ! તેઓ સક્રિય છે હે ગૌતમ! કેટલાંક તેજ ભવમાં સિદ્ધ થાય છે, યાવતુ-સર્વ દુઃખનો અંત કરે છે અને કેટલાક તે ભવમાં સિદ્ધ થતા નથી અને યાવતુ-સર્વ દુઃખનો અંત કરતાં નથી. જો તેઓ આત્માના અસંયમનો આશ્રય કરે છે તો શું તેઓ લેણ્યાસહિત છે કે વેશ્યારહિત છે? હે ગૌતમ! તેઓ વેશ્યાસહિત છે, પણ લેશ્યારહિત નથી. હે ગૌતમ ! તેઓ સક્રિય છે, તેઓ સક્રિય છે તો શું તેજ ભવમાં સિદ્ધ થાય છે, યાવતુ-ગ્નવદુઃખનો અંત કરે છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. વાનવ્યંતરો, જ્યોતિષિકો અને વૈમાનિકોએ બધા નરયિકોની પેઠે જાણવા છે'. ( શતક:૪૧ ઉદેશકાર થી ૨૮ ) [૧૦૬૯]હે ભગવન્! રાશિયુગ્મમાં ઐોજરાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! પૂર્વની પેઠે આ સંબંધે ઉદ્દેશક કહેવો. વિશેષ એ કે પરિમાણત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સાંતર સબંધે તેમજ જાણવું. હે ભગવન્! તે જીવો જે સમયે ચોજરાશિપ્રમાણ છે તે સમયે કૃતયુગ્મપ્રમાણ છે કે જે સમયે કતયુગ્મ છે તે સમયે ચોજપ્રમાણ છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે જીવો જે સમયે સોજરાશિપ્રમાણ છે તે સમયે દ્વાપરયુગ્મપ્રમાણ છે અને જે દ્વાપરયુગ્મરાશિ પ્રમાણ છે તે સમયે ત્યાંજરાશિપ્રમાણ છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. એ રીતે કલ્યોજ રાશિની સાથે પણ સમજવું. અને બાકી બધું વૈમાનિકો સુધી તેમજ જાણવું. પરન્તુ બધાઓનો ઉપપાત વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે જાણવો. [૧૦૭૦]હે ભગવન્! રાશિયુગ્મમાં દ્વાપરયુગ્મરાશિપ્રમાણ નરયિકો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! પૂર્વની પેઠે ઉદ્દેશક કહેવો. પણ પરિમાણ-બે, છ, દસ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને સંવેધ પણ કહેવો. હે ભગવન્! તે જીવો જે સમયે દ્વાપરયુગ્મ છે તે સમયે કૃતયુગ્મ છે, કે જે સમયે કૃતયુગ્મ છે તે સમયે દ્વાપરયુગ્મ છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ રીતે ચોરાશિ અને કલ્યોનરાશિ સાથે પણ સમજવું. બાકી બધું પ્રથમોદ્દેશકની પેઠે વાવતુ-વૈમાનિકો સુધી સમજવું. ૧૦૭૧ હે ભગવનું ! રાશિયુગ્મમાં કલ્યોજપ્રમાણ નરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? પૂર્વ પ્રમાણે જાણવું. પરતુ પરિમાણ-એક, પાંચ, નવ, તેર, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સંવેધ પૂર્વની પેઠે જાણવો. હે ભગવન્! તે જીવો જે સમયે કલ્યોજરાશિપ્રમાણે છે તે સમયે કૃતયુગ્મરાશિપ્રમાણ છે અને જે સમયે કૃતયુગ્મરાશિ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ ભગવઈ-૪૧/-૨ થી ૨૮/૧૦૭૧ પ્રમાણ છે તે સમયે કલ્યોજરાશિપ્રમાણ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ રીતે વ્યાજ અને દ્વાપરયુગ્મ સાથે પણ કહેવું. બાકી બધું પ્રથમોદ્દેશકની પેઠે જાણવું [૧૦૭૨ હે ભગવન્! રાશિયમમાં કતયુગ્મપ્રમાણ કણલેશ્યાવાળા નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? ધૂમપ્રભાની પેઠે ઉપપાત જાણવો. બાકી બધું જેમ પ્રથમોદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું. અસુરકુમારો સંબંધે પણ તેમજ જાણવું. એ રીતે થાવત્ વાનગૅતરો સુધી સમજવું. જેમ નરયિકોને કહ્યું તેમ મનુષ્યો સંબંધ પણ સમજવું. તેઓ આત્માના અસંયમનો આશ્રય કરે છે. તે લેયારહિત છે, ક્રિયારહિત છે અને તેજ ભવમાં સિદ્ધ થાય છે એટલું ન કહેવું. બધું પ્રથમોદ્દેશકની પેઠે સમજવું. કૃષ્ણ લશ્યાવાળા રાશિયુગ્મમા વ્યોજયુપ્રમાણ સંબંધે પણ પૂર્વે પ્રમાણે ઉદ્દેશક કહેવો. દ્વાપરયુગ્મપ્રમાણ કુષ્ણલેશ્યાવાળા સંબંધે પણ એમજ ઉદ્દેશક કહેવો કલ્યોજરાશિ પ્રમાણ કષ્ણલેશ્યાવાળા સંબંધે પણ એજ રીતે ઉદ્દેશક કહેવો. પરિમાણ અને સંવેધ ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવા. જેમ કૃષ્ણલેશ્યાવાળાઓ સંબંધે જણાવ્યું છે તેમ નીલલેશ્યાવાળાઓ વિષે પણ ચારે સંપૂર્ણ ઉદ્દેશકો કહેવા. પરન્તુ વાલુકપ્રભાની પેઠે નૈરયિકોનો ઉપપાત કહેવો. કાપોતલેશ્યાવાળા સંબંધે પણ એજ રીતે ચાર ઉદ્દેશકો કહેવા. પરન્ત નરયિકોનો ઉપપાત રત્નપ્રભાની જેમ જાણવો, હે ભગવન્! રાશિ યુગ્મ માં કૃતયુગ્મરાશિપ્રમાણ તેજલેશ્યાવાળા અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? પૂર્વની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ કે જેઓને તેજલેશ્યા હોય તેઓ સંબંધેજ કહેવું. એ રીતે આ પણ કણલેશ્યા સરખા ચાર ઉદ્દેશકો કહેવા એ રીતે પાલેશ્યા સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વૈમાનિકોને પદ્મવેશ્યા હોય છે અને બાકીનાઓને હોતા નથી. જેમ પવલેશ્યા સંબંધે કહ્યું એમ શુક્લલેશ્યાને વિષે પણ ચાર ઉદેશકો કહેવા. પરન્તુ મનુષ્યોને જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું. (શતકઃ૪૧-ઉદ્દેશકો ૨૯-૧૪૦) [૧૦૭૩]હે ભગવન્! ભવસિદ્ધિક રાશિયુગ્મમાં કતયુગ્મરાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? જેમ પહેલાં ચાર ઔધિક ઉદ્દેશકો કહ્યા છે તેમજ આ સંબંધે પણ કહેવા. ભગવનું ! કતયુગ્મરાશિપ્રમાણ કણલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ કૃષ્ણલેશ્યા સંબંધે ચાર ઉદ્દેશકો થાય છે તેમ આ ભવસિદ્ધિક કૃષ્ણલેશ્યાવાળા જીવો સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. એ પ્રમાણે નીલલેશ્યાવાળા, કાપોત- વેશ્યાવાળા સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. એમ તેને લેશ્યા સંબંધે પણ ઔધિક સમાન ચાર ઉદેશકો કહેવા. એ રીતે પત્રલેશ્યાવાળા સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. શુક્લલેશ્યાવાળા સંબંધે પણ ઓધિક સરખા ચાર ઉદ્દેશકો કહેવા. [૧૦૭૪]હે ભગવનું ! કૃતયુગ્મરાશિપ્રમાણ અભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવુ. પરન્તુ વિશેષ એ કે, મનુષ્યો અને નૈરયિકો સમાન રીતે કહેવા, અને બાકી બધું તેમજ જાણવું. એ રીતે ચારે યુમોમાં ચાર ઉદ્દેશકો કહેવા. કૃતયુગ્મરાશિપ્રમાણ કૃતલેશ્યાવાળા અભાવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે?એમ ચાર ઉદ્દેશકો કહેવા.એ રીતે નીલેશ્યાવાળા Page #530 -------------------------------------------------------------------------- ________________ શતક-૪૧, ઉદ્દેસો-૨૯ થી ૧૪૦ ૫૨૭ કાપોતલેશ્યાવાળા તેોલેશ્યાવાળા અને પદ્મલેશ્યાવાળા સંબંધે પણ એજ પ્રકારે ચાર ઉદ્દેશકો કહેવા. શુક્લ- લેશ્યાવાળા અભવસિદ્ધિકો સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. [૧૦૭૫]હે ભગવન્ ! મૃતયુગ્મપ્રમાણે સમ્યદૃષ્ટિ નૈયિકોમાં ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમ આ ઉદ્દેશક કહેવો. એમ ચારે યુગ્મોમાં ભવસિદ્ધિક સમાન ચાર ઉદ્દેશકો કહેવા. હે ભગવન્ ! મૃતયુગ્મરાશિપ્રમાણ કૃતલેશ્યા વાળા સમ્યગ્દષ્ટિ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? એ સંબંધે પણ કૃષ્ણલેશ્યા વાળા જેમ ચારે ઉદ્દેશકો કહેવા. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિઓને વિષે પણ ભવસિદ્ધિકની પેઠે અઠ્યાવીશ ઉદ્દેશકો કરવા. [૧૦૭૬]કૃતયુગ્મરાશિપ્રમાણે મિથ્યાવૃષ્ટિ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? મિથ્યાવૃષ્ટિના-ઉચ્ચારણથી અભવસિદ્ધિકના સમાન-૨૮ ઉદ્દેશકો કહેવા. શતકઃ૪૧-ઉદ્દેશક-૧૪૧-૧૯૬ [૧૦૭૭]હે ભગવન્ ! કૃતયુગ્મપ્રમાણ કૃષ્ણપાક્ષિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? અહીં પણ અભસિદ્ધિકના સમાન અઠ્યાવીશ ઉદ્દેશકો કહેવા. [૧૦૭૮]હે ભગવન્ ! કૃતયુગ્મપ્રમાણ શુક્લપાક્ષિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? અહીં પણ ભવસિદ્ધિક સરખા અઠ્યાવીશ ઉદ્દેશકો થાય છે. એ પ્રમાણે એ બધા મળીને ૧૯૬ ઉદ્દેશકોનું રશિયુગ્મશતક થાય છે. યાવતુ-શુક્લલેશ્યાવાળા શુક્લ પાક્ષિક કાલ્યોજરાશિપ્રમાણ વૈમાનિકો યાવતુ-જો ક્રિયાવાળા છે તો શું તેઓ તેજ ભવમાં સિદ્ધ થાય છે,યાવત્-સર્વ દુઃખોનો અંત કરે છે?એ અર્થ સમર્થ નથી. હૈ [૧૦૭૯]ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવી૨ને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે,પ્રદક્ષિણા કરી વાંદી નમે છે,નમીને ભગવાન્ ગૌતમ આ પ્રમાણે બોલ્યા-‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે પ્રકારેજ છે, હે ભગવન્ ! એ સત્યજ છે, હે ભગવન્ ! તે અસંદિગ્ધ છે, હે ભગવન્ ! તે મને ઈચ્છિત છે, હે ભગવન્ ! તે મને પ્રતીચ્છિત-સ્વીકૃત છે, હે ભગવન્ ! તે સત્ય છે કે તમે જે કહો છો, ‘અરિહંત ભગવંતોની વાણી પવિત્ર હોય છે. એમ કહી શ્રમણ ભગવંત મહાવી૨ને વાંદે છે, નમે છે, અને તપપૂર્વક આત્માને ભાવિત કરતા વિહરે છે. સર્વ ભગવતીના મળીને ૧૩૮ ઉદ્દેશકો અને ૧૯૨૫ શતકો થાય છે. [૧૦૮૦-૧૦૮૧]ઉત્તમોઉત્તમ જ્ઞાનવડે સર્વદર્શી પુરુષોએ આ અંગમાં ચોશી લાખ પદો કહ્યા છે, તેમજ અપરિમિત ભાવ-વિધિ અને નિષેધો કહેલા છે. તપ, નિયમ, અને વિનયરુપ વેળા ભરતીવાળા, નિર્મળ જ્ઞાનરુપ વિપુલ પાણીવાળા, સેંકડો હેતુરુપ મહાન વેગવાળા અને ગુણથી વિશાળ એવા સંઘસમુદ્રના જય થાય છે. શતકઃ ૪૧-ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ શેષ-કથન ) [૧૦૮૨-૧૦૮૭]ગૌતમાદિ ગણધરોને નમસ્કાર, ભગવતી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને નમસ્કાર, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર. કાચબાની પેઠે સુંદર ચરણકમળવાળી, નહિ ચોળાયેલ કોરંટ વૃક્ષની કળી સમાન એવી પૂજ્ય શ્રુતદેવી મારા મતિઅજ્ઞાનનો નાશ કરો. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના આદિના આઠ શતકના બબ્બે ઉદ્દેશકોનો એક એક દિવસે Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ભગવાઇ-શેષથન ઉપદેશ કરાય છે. પરન્તુ પહેલી દિવસે ચોથા શતકના આઠ ઉદ્દેશકો અને બીજા દિવસે બે ઉદ્દેશકો ઉપદેશાય છે. નવમાં શતકથી આરંભી જેટલું જાણી શકાય તેટલું તેટલું એક એક દિવસે ઉપદેશાય છે, ઉત્કૃષ્ટપણે શતકનો પણ એક દિવસે ઉપદેશ કરાય છે. મધ્યમપણે બે દિવસે શતકનો અને જઘન્યપણે ત્રણ દિવસે શતકનો ઉપદેશ કરાય છે. એમ વીશમાં શતક સુધી જાણવુ. પરન્ત પંદરમાં ગોશાલક શતકના એક દિવસે ઉપદેશ કરાય છે. જે બાકી રહે તો તેનો એક આયંબિલ કરીને ઉપદેશ કરાય છે, છતાં બાકી રહે તો બે આયંબિલ કરીને ઉપદેશ કરાય છે. એકવીશમાં, બાવીશમાં અને તેવીશમાં શતકનો એક એક દિવસે ઉપદેશ કરાય છે. ચોવીશમું શતક એક એક દિવસે છ છ ઉદ્દેશકો વડે એમ બે દિવસે ઉપદેશાય છે. પચીશમું શતક છ છ ઉદ્દેશકો વડે બે દિવસે ઉપદેશાય છે. બન્ધિશતકાદિ આઠ શતકો એક દિવસે, શ્રેણિશતાદિ બાર શતકો એક દિવસે, એકેન્દ્રિયના બાર મહાયુગ્મશતકો એક દિવસે, એમ બેઈન્દ્રિય. તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયના બાર બાર શતકો તથા સંજ્ઞી પંચેન્દ્રિયના એકવિશ મહાયુગ્મશતકો અને રાશિયુગ્મશતકો એક એક દિવસે ઉપદેશાય છે. ભગવઈ-ગુર્જરછાયાપૂર્ણ પાંચમુ અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #532 -------------------------------------------------------------------------- ________________ ; આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક >六六六六六六次次 રત્નત્રયારાધકો સાધ્વીજી સૌમ્યગુણાશ્રીજી ની પ્રેરણાથી 1- શાહ શાંતાબેન મનસુખલાલ બાબરીયા 2- શાંતાબેન શાંતિલાલ પી. દામાણી 3- મંજુલાબેન ગુણવંતલાલ વોરા | ॐ नमो अभिनव नाणस्स આગમ દીપ પ્રકાશન