________________
૫૨૬
ભગવઈ-૪૧/-૨ થી ૨૮/૧૦૭૧ પ્રમાણ છે તે સમયે કલ્યોજરાશિપ્રમાણ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ રીતે વ્યાજ અને દ્વાપરયુગ્મ સાથે પણ કહેવું. બાકી બધું પ્રથમોદ્દેશકની પેઠે જાણવું
[૧૦૭૨ હે ભગવન્! રાશિયમમાં કતયુગ્મપ્રમાણ કણલેશ્યાવાળા નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? ધૂમપ્રભાની પેઠે ઉપપાત જાણવો. બાકી બધું જેમ પ્રથમોદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું. અસુરકુમારો સંબંધે પણ તેમજ જાણવું. એ રીતે થાવત્ વાનગૅતરો સુધી સમજવું. જેમ નરયિકોને કહ્યું તેમ મનુષ્યો સંબંધ પણ સમજવું. તેઓ આત્માના અસંયમનો આશ્રય કરે છે. તે લેયારહિત છે, ક્રિયારહિત છે અને તેજ ભવમાં સિદ્ધ થાય છે એટલું ન કહેવું. બધું પ્રથમોદ્દેશકની પેઠે સમજવું. કૃષ્ણ લશ્યાવાળા રાશિયુગ્મમા વ્યોજયુપ્રમાણ સંબંધે પણ પૂર્વે પ્રમાણે ઉદ્દેશક કહેવો. દ્વાપરયુગ્મપ્રમાણ કુષ્ણલેશ્યાવાળા સંબંધે પણ એમજ ઉદ્દેશક કહેવો કલ્યોજરાશિ પ્રમાણ કષ્ણલેશ્યાવાળા સંબંધે પણ એજ રીતે ઉદ્દેશક કહેવો. પરિમાણ અને સંવેધ
ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવા. જેમ કૃષ્ણલેશ્યાવાળાઓ સંબંધે જણાવ્યું છે તેમ નીલલેશ્યાવાળાઓ વિષે પણ ચારે સંપૂર્ણ ઉદ્દેશકો કહેવા. પરન્તુ વાલુકપ્રભાની પેઠે નૈરયિકોનો ઉપપાત કહેવો. કાપોતલેશ્યાવાળા સંબંધે પણ એજ રીતે ચાર ઉદ્દેશકો કહેવા. પરન્ત નરયિકોનો ઉપપાત રત્નપ્રભાની જેમ જાણવો, હે ભગવન્! રાશિ યુગ્મ માં કૃતયુગ્મરાશિપ્રમાણ તેજલેશ્યાવાળા અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? પૂર્વની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ કે જેઓને તેજલેશ્યા હોય તેઓ સંબંધેજ કહેવું. એ રીતે આ પણ કણલેશ્યા સરખા ચાર ઉદ્દેશકો કહેવા એ રીતે પાલેશ્યા સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વૈમાનિકોને પદ્મવેશ્યા હોય છે અને બાકીનાઓને હોતા નથી. જેમ પવલેશ્યા સંબંધે કહ્યું એમ શુક્લલેશ્યાને વિષે પણ ચાર ઉદેશકો કહેવા. પરન્તુ મનુષ્યોને જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું.
(શતકઃ૪૧-ઉદ્દેશકો ૨૯-૧૪૦) [૧૦૭૩]હે ભગવન્! ભવસિદ્ધિક રાશિયુગ્મમાં કતયુગ્મરાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? જેમ પહેલાં ચાર ઔધિક ઉદ્દેશકો કહ્યા છે તેમજ આ સંબંધે પણ કહેવા. ભગવનું ! કતયુગ્મરાશિપ્રમાણ કણલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ કૃષ્ણલેશ્યા સંબંધે ચાર ઉદ્દેશકો થાય છે તેમ આ ભવસિદ્ધિક કૃષ્ણલેશ્યાવાળા જીવો સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. એ પ્રમાણે નીલલેશ્યાવાળા, કાપોત- વેશ્યાવાળા સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. એમ તેને લેશ્યા સંબંધે પણ ઔધિક સમાન ચાર ઉદેશકો કહેવા. એ રીતે પત્રલેશ્યાવાળા સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. શુક્લલેશ્યાવાળા સંબંધે પણ ઓધિક સરખા ચાર ઉદ્દેશકો કહેવા.
[૧૦૭૪]હે ભગવનું ! કૃતયુગ્મરાશિપ્રમાણ અભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવુ. પરન્તુ વિશેષ એ કે, મનુષ્યો અને નૈરયિકો સમાન રીતે કહેવા, અને બાકી બધું તેમજ જાણવું. એ રીતે ચારે યુમોમાં ચાર ઉદ્દેશકો કહેવા. કૃતયુગ્મરાશિપ્રમાણ કૃતલેશ્યાવાળા અભાવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે?એમ ચાર ઉદ્દેશકો કહેવા.એ રીતે નીલેશ્યાવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org