________________
શતક-૯, ઉદ્દેસો-૩૨
૨૧૭
અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક પૈકપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક શર્કરાપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાપૃથિવીનો બીજી ઉપરની પૃથિવીઓ સાથે સંચાર (યોગ)કર્યો,તેમ શર્કશપ્રભા પૃથિવીનો પણ બીજી બધી ઉપરની પૃથિવીઓ સાથે યોગ કરવો; યાવત્ અથવા એક શર્કરાપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમઃપ્રભામાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક ડંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક શંકપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. એથવા એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય.
હે ભગવન્ ! પાંચ નૈયિકો નૈરયિકપ્રવેશનવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોયઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય,. અને યાવતુ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય.અથવા એક રત્નપ્રભામાં અને ચાર શર્કરાપ્રભામાં હોય. યાવત્ અથવા એક રત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ નરકમાં હોય.અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા ત્રણ રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ ત્રણ રત્નપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા ચાર રત્નપ્રભામાં અને એક શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા ચા૨ રત્નપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક શર્કરાપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં સાથે બીજી ઉપરની નરક પૃથિવીઓનો યોગ કર્યો, તેમ શર્કરાપ્રભાની સાથે ઉપરની નરક પૃથિવીઓનો સંયોગ કરવો. યાવત્ અથવા ચાર શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમી પૃથિવીમાં હોય. એ પ્રમાણે એક એક પૃથિવીઓની સાથે યોગ કરવો, યાવત્ અથવા ચાર તમામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથિવીમાં હોય.
અથવા એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ નરકમાં હોય. અથવા બે રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવદ્ અથવા બે રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં શર્કરાપ્રભામાં ત્રણ અને એક વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા એક રત્નપ્રભામાં ત્રણ શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમમાં હોય. અથવા બે રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવત્ બે રત્નપ્રભામાં બે શર્કરા પ્રભામાં અને એક અધઃસપ્તમમાં હોય. અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org