SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૬, ઉદેસો-૧ ૩પ૭ ભગવન્! શું જીવોનું અધિકરણ આત્મપ્ર- યોગથી થાય છે. પરપ્રયોગથી થાય છે કે તદુભયપ્રયોગથી થાય છે? હે ગૌતમાં ત્રણે રીતે તે એ પ્રમાણે આપ શા સંબધી કહો છો હે ગૌતમાં અવિરતિને આશ્રીને એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. દિપોહે ભગવન. શરીરો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ! પાંચ. ઔદ્યારિક, યાવત, કામણ. હે ભગવન! ઈદ્રિયો કેટલી કહી છે? હે ગૌતમી પાંચ. શ્રોત્રેઢિય. યાવત સ્પર્શ ન્દ્રિય હે ભગવનું. યોગ કેટલા છે? હે ગૌતમાં ત્રણ મનયોગ, વચનયોગ અને કાયયોગ. હે ભગવનું ઔદારિક શરીરને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ છે? હે ગૌતમ! તે બંને છે. એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! અવિરતિને આશ્રયી. હે ભગવન્! ઔદારિક શરીરને બાંધતો પૃથ્વીકાયિક જીવ અધિકરણી છે કે અધિકરણ છે ? હે ગૌતમાં પૂર્વ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે યાવતું મનુષ્યો સુધી જાણવું. એ પ્રમાણે વૈક્રિય શરીર સંબંધે પણ સમજવું, પણ તેમાં એ વિશેષ છે કે જે જીવોને જે શરીર હોય તેમના વિશે તે શરીર સંબન્ધ કહેવું. હે ભગવન્! આહારક શરીરને બાંધતો જીવ અધિકરણી છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તે અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો કે? હે ગૌતમ! પ્રમાદને આશ્રયી, એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું. ઔદારિક શરીરની પેઠે તૈકેસ શરીર સંબંધ પણ કહેવું, પણ તેમાં વિશેષ એ છે કે, સર્વ જીવોને વિષે એ પ્રમાણે સમજવું. એજ પ્રમાણે કામણ શરીર વિષે પણ જાણવું.હે ભગવન્!શ્રોત્રેન્દ્રિયને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણછે? હે ગૌતમ! જેમ ઔદારિક શરીરને વિષે કહેલું છે તેમ શ્રોતેંદ્રિયને વિષે પણ કહેવું. વિશેષ એ છે કે જે જીવોને શ્રોત્રેન્દ્રિય હોય તેમના વિષે તે કહેવું. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેત્રિય, જિન્હેંદ્રિય, અને સ્પર્શેન્દ્રિય સંબંધે પણ જાણવું. વિશેષ એ કે જે જીવોને જે ઈન્દ્રિય હોય તેમના વિષે તે ઈન્દ્રિય સંબધે કહેવું. હે ભગવન્! મનોયોગને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ છે? હે ગૌતમ! જેમ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં કહ્યું છે તેમ આ વિષયમાં પણ બધું કહેવું. એ પ્રમાણે વચનયોગ સંબધે પણ સમજવું. વિશેષ એ કે વચનયોગમાં એકેદ્રિય જીવો ન લેવા. એ પ્રમાણે કાયયોગ સંબધે જાણવું. અને તેમાં વિશેષ એ કે કાયયોગ સર્વજીવોને હોવાથી સર્વના વિષે તે સમજવું. એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે. શતક ૧૬ ઉદેસા:૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (ઉદ્દેશક ૨) [૬૬]રાજગૃહમાં (ભગવાનું ગૌતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે, ભગવન્! શું જીવોને જરા-અને શોક હોય છે ? હે ગૌતમાં બને છે. તે આ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! જે જીવોને શારીરિક વેદના હોય છે તે જીવોને જરા હોય છે, અને જે જીવોને માનસિક વેદના હોય છે તે જીવોને શોક હોય છે, એ પ્રમાણે નૈરયિકોયાવતુસ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોનો હે ગૌતમી પૃથિવીકાયિકને જરા હોય છે, પણ શોક નથી હોતો. તેને શું કારણ છે ગૌતમી પૃથિવીકાયિકો શારીરિક વેદના અનુભવે છે, પણ માનસિક વેદનાને અનુભવતા નથી માટે એ પ્રમાણે યાવતુચતુરિંદ્રિય જીવો સુધી જાણવું. બાકીના જીવો માટે સામાન્ય જીવોની પેઠે સમજવું. અને - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy