________________
૩૭૪
ભગવદ- ૧૭૭૭૧૦
(ઉદ્દેશક ૭) [૭૧૦હે ભગવન્! જે પૃથિવીકાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણસમુદ્દઘાત કરી આ રત્નપ્રભા પૃથિવીમાં પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે પ્રથમ ઉત્પન્ન થાય અને પછી આહાર કરે-ઈત્યાદિ પ્રશ્ન. રત્નપ્રભાપૃથિવીના પૃથિવીકાયિકજીવની સૌધર્મ કલ્પના પૃથિવીકાયિક જીવનો પણ સાતે નરક પૃથિવીમાં યાવતુ ઉપપાત કહેવો. તથા જેમ સૌધર્મકલ્પના પૃથિવીકાયિક જીવનો સર્વ પૃથિવીઓમાં ઉપપાત કહ્યો છે તેમ બધા સ્વર્ગો, યાવતુ-ઈષટાભારાપૃથિવીના પૃથિવીકાયિક જીવનો પણ સર્વ પૃથિવીઓમાં યાવસાતમી નરકમૃથિવી સુધી ઉપ-પાત કહેવા. “હે ભગવન્! તે એમજ છે, | શતક ૧૦ઉસો હનીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકઃ૮) ૭િ૧૧]હે ભગવન્! જે અપ્લાયિક જીવ આ રત્નપ્રભા પૃથિવીમાં મરણ મુદ્દઘાત કરીને સૌધર્મકલામાં અપ્લાવિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ પ્રશ્ન. જેમ પૃથિવી કાયિકસંબધે કહ્યું છે તેમ અપ્લાયિક સંબધે પણ બધા કલ્પોમાં કહેવું, યાવતુ-ઈષત્રા
ભારા પૃથિવીમાં કહેવો. તથા જેમ રત્નપ્રભાના અપ્લાયિક જીવનો ઉપપાત કહ્યો છે તેમ યાવતુ-સાતમી પૃથિવીના અપ્લાયિક જીવનો પણ યાવતુ-ઈષત્નાભારા પૃથિવી સુધી ઉપપાત કહેવો. હે ભગવન્!તે એમજ છે, | શતક: ૧૨ઉદેસો ૮મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરાયાપૂર્ણ |
(ઉદ્દેશકઃ૯) [૭૧૨]હે ભગવન્જે અપ્લાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણ મુદ્દઘાતને પ્રાપ્ત થઈને આ રત્નપ્રભાના ઘનોદધિવલયોમાં અષ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, ઈત્યાદિ પ્રશ્ન! બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. જેમ સૌધર્મકલ્પના અષ્કાયિકને ઉપપાત કહ્યો તેમ યાવતુ-ઈષસ્નાભારાપૃથિવીના અકાયિક જીવનો યાવતુ-અધઃ સપ્તમ પૃથિવી સુધી ઉપપાત કહેવો. શિતક ઉદેસોની મનિદીપરત્ન સાગરે કરેલગરછાયાપૂર્ણ ]
(ઉદેશકઃ ૧૦થી ૧૭) [૭૧૩હે ભગવન્! જે વાયુકાયિક જીવ આ રત્નપ્રભામાં મરણસમુદ્દઘાતને પ્રાપ્ત થઈને સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે ઈત્યાદિ પ્રશ્ન. જેમ પૃથિવીકાયિકસંબન્ધ કહેવામાં આવ્યું છે તેમ વાયુકાયિકસંબધે પણ જાણવું. વિશેષ એ કે વાયુકાયિકને ચાર સમુધાત હોય છે, વેદનાસમુદ્દઘાત,યાવતુ વૈક્રિયસમુદ્દઘાત. તે વાયુકાયિક મરણાંતિક સમુદઘાટવડે સમ વહત થઈ દેશથી સમદઘાત કરે છે-ઈત્યાદિ બાકી બધું તેજ પ્રમાણે જાણવું, યાવત્ સાતમી નરકમૃથિવીમાં સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલ વાયુકાયિકનો ઈષ~ામ્ભારા ઉપપાત કહેવો.
[૭૧૪]હે ભગવન્! બે વાયુકાયિક જીવ સૌધર્મકલ્પમાં સમુદ્દઘાત કરી આ રત્નપ્રભાપૃથિવીના ધનવાત, ધનવાતવલયો કે તનુવાતવલયોમાં વાયુકાયિકપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org